________________
૪૦૨
શ્રી આનઘનજીનાં પદ્મા
તેના અસાવધપણામાં હલ્લા કરે અને ચેતનજીને મુંઝવી નાખે, તેથી હે પ્રભુ ! અમારી વિજ્ઞપ્તિ છે કે-આપ ચેતનજીને શુદ્ધ મા પ્રતીક્ષા કરાવી તેને અમારા ચેગ કરાવી આપે. ચેતનજી માડુનીને ઘરે જાય એ વાત ઘણી જ ખરાબ છે અને તે હકીકતથી અમારા મનમાં અગ્નિ સળગે છે, અમને તેથી બહુ જ ખેદ થાય છે અને તેથી અમારા મનની બળતરા આપ પ્રભુ પાસે અમે કાઢીએ છીએ. (‘દાડુ' શબ્દમાં આ બન્ને ભાવ-બળતરા અને વિજ્ઞપ્તિના સમાઈ શકે છે. ) હે પ્રભુ ! હવે આપ ચેતનજીને શુદ્ધ સ્વરૂપ સમજાવીને નિર’કુશપણે વનારી, નિરંતર યુવાવસ્થા ભાગવનારી અને લાજ વગરની કુલટાભાગતૃષા જે આખા જગતને ઠગે છે તેનાથી તેના પ્રસંગ મૂકાવી આપે.
વિષયભાગમાં ચેતનજીની શુ' દશા થાય છે તે હકીકત કવિચત્ વિએ પેાતે કહી અને કવચિત્ શુદ્ધ ચેતનાના મુખમાં મૂકી તેના ત્યાગની અને શુદ્ધ યોગમાર્ગ આદરવાની પ્રેરણા કરી, સ્વભાવરમણુતામાં લીનતા કરવા અત્ર પ્રમળ ઉપદેશ આપ્યા છે તે વિચારી મનને નટનાગરમાં જોડી દેવું અને એર સમનસે તેાડી નાખવું અને તેમાં પ્રગતિ કરી ચાગમાગ પર આરેાહુણુ કરવું એ અત્ર ભાવ છે.
પદ્મ ચાલીસમું
રાગ આશાવરી
*मीठो लागे कंतडो ने, खाटो लागे लोकः
कंत विणी + गोठडीते, ते रणमांहि पोक. x मीठडो० १
66
પતિ મીઠા-મધુર લાગે છે; મારા નાથ વગરની ગાઠ કરવી પાક મૂકવા જેવું છે, ”
Jain Education International
ભાવ-પતિવ્રતા સ્ત્રીને પેાતાના પતિ અતિ મધુર લાગે છે; અને પતિ વગરના આખા લેાક અને તે લેાકના માણુસા ખાટા લાગે છે. મતલબ પતિને પેાતાનું સ`સ્વ સમજનાર અખળા ( સ્થળ ખળની નજરથી) પણ દૃઢ પ્રતિજ્ઞાવાન સબળા( આધ્યાત્મિક * મીઠાને બલે ભીડા' શબ્દ છાપેલી બુકમાં છે, તે મીઠા શબ્દનું પ્રેમદર્શીક રૂપ છે. અર્થ એક જ રહે છે.
+ વિહુણી સ્થાને એક પ્રતમાં · વિના ' પાાન્તર છે. અર્થ એક જ છે. ઉપર લખેલા પાઠ વધારે સુંદર લાગે છે.
× એક પ્રતમાં પાકને બદલે ફાક' પાઠ છે. ફાટ, નિષ્ફળ એવા તેને અથ ધરે છે, પણ પાઠ અશુદ્ધ લાગે છે.
૧ મીઠા=મધુરા. ક તડા=પતિ. ખાટા=ખટાશવાળા. લા=પતિથી અન્ય લાક. કં ત=તિ. વિષ્ણુણી= વગરની, સિવાયની. ગાઠડી=પ્રીતિ, કરણી, રણમાંહિ=જંગલમાં, વનમાં. પાકરાડ, રડવું તે.
રણુમાં-જંગલમાં
For Private & Personal Use Only
લયમાં વિનાને બદલે
www.jainelibrary.org