________________
તેંતાલીસમુ પ
૪૫૭
66
એટલું તેા હું નક્કી જાણું છું કે પીતળ ઉપર હીરામાણેક જડાય નહિ. જ્યારે મારું પદ હું પોતે સંભારીશ ત્યારે તારી સેાખતમાં પડી જઇશ. ”
ભાવ—પેાતાની સ્ત્રી સૌંદર્યવાન હાય, પ્રવીણ હાય, ચાલાક હાય પણ તેના પતિ જો અન્ય સ્ત્રીઓમાં આસક્ત હાય, કુલટાઓના કુછ ંદે ચડી ગયેલ હાય અને તેને પેાતાને ઘેર બેલાવતા હાય અથવા પાતે તેને મંદિરે રખડતા હેાય તે પછી પેાતાની સ્ત્રીના સર્વાં ગુણુ અથવા કેટલાક ગુણાની પેાતાને ખબર હોય છતાં પણુ તેને દિલાસા આપવાના અને પેાતાનું રખડવાનું ચાલુ રાખવાના ઇરાદાથી પોતે એ સ્થિતિની વચ્ચે લટકતી વખત આ પદમાં જે વિચિત્ર ભાવ ખતાન્યા છે તેવા જ અનુભવે છે. ચેતનજીને હવે સુમતિ તરફ પ્રેમ જાગ્રત થયા છે પણ માયામમતા તરફનું આકષ ણુ છેડી શકાતું નથી. સુમતિ મળે છે ત્યારે તેને નાખુશ ન કરવા માટે કહે છે કે-હૈ પ્રિયા ! તુ મારી છે, તારે જરા પશુ ડરવાનું નથી અને આ માયામમતા હાલ તારી સાથે લડે છે તેમાં તેઓનુ કાંઇ જ વળવાનું નથી. આટલી વાતથી પણ પ્રવીણુ ખાળા સુમતિ કાંઇ સમજી જાય તેવી મૂખ નથી તેથી તેને ફાસલાવવા- સમજાવવા ચૈતનજી વધારે સ્પષ્ટ રીતે કહે છે કે-પ્રિયા ! જો. વ્યવહારમાં પણ પીતળ ઉપર કાંઇ હીરા, માણેક કે અન્ય ઝવેરાત જડાતાં નથી, ગધેડા ઉપર સાનાની અંબાડી ઘટતી નથી અને સિખારીને ચક્રવર્તીનું સિંહાસન બેસવા મળતુ નથી એ હું જાણુ છું અને તને તે તેની ઘણા વખતથી ખબર છે. હું જાણું છુ કે ઘેર ઘેર ભટકનારી એ માયામમતા કુલટા છે, પીતળ જેવી છે અને મારે તેની સાથે સબંધ રાખવા એ પીતળ ઉપર જડતર જડવા જેવુ... અથવા ગધેડા ઉપર સાનાની અંબાડી મૂકવા જેવુ છે; તેથી મારી આખરુ હલકી થાય છે એ પણ હું જાણું છું; તેમ જ તું કાણુ છે ? તારા મારા પર પ્રેમ કેવા છે ? અને મે' તને અત્યાર સુધી કેટલા અન્યાય આપ્યા છે ? તેની વાત પણ મેં તારી પાસેથી સાંભળી છે. મને અનુભવે કહી છે અને મારા ધ્યાનમાં તેમાંની કેટલીક વાત રહી છે. હવે જ્યારે હું મારું પદ વિચારીશ, મારી સ્થિતિ( Position )ના ખ્યાલ કરીશ, મારા સંબંધનું વાસ્તવિક અવાસ્તવિકપણું ધ્યાનમાં લઇશ ત્યારે મને તારા પ્રસંગ થશે, તારી સોબતમાં હું પડીશ અને તને આનંદથી ભેટીશ. વ્યવહારમાં જેમ પરરમણીમાં આસક્ત પતિને પોતાની સ્ત્રી મળે ત્યારે જેવા જવાબ આપે, તે પ્રમાણે હું તને કહું છું કે-હવે મારી જ્ઞાનષ્ટિ જાગ્રત થઈ છે, હું વસ્તુસ્વરૂપ સમજ્યેા છું અને તેથી માયામમતાનું ખરું સ્વરૂપ જાણવામાં આવ્યું છે અને તે પીતળ જેવી છે એ પણ મને જણાયું છે તથા તેના ઉપર જડાવ કામ કરાવવું તે અનુચિત છે એ પણ હું જાણું છું. પીતળ તે પીતળ છે અને સેાનું તે સાનુ છે. સેાનું ત્રણ કાળમાં સાનુ જ રહેવાનું છે. ‘ સેાનું તે વિષ્ણુસે નહિ સાહેલડીયા, ઘાટ ઘડામણુ જાય, ગુણુવેલડીયા. '*સાના પર મેલ ચડ્યો હેાય તે। પણ તાપથી કે * શ્રીમન્નરોવિજયજી, શ્રીઅનંતનાથજીનું સ્તવન
શ્રદ્ધા તથા
५८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org