________________
અઢારસુ પ
नेक नजर निहालीए रे, उजर न कीजें नाथ;
तनक नजर मुजरे मिले प्यारे, अजर अमर सुख साथ. रिसानी० ३ હિતષ્ટિથી જોઇએ અને હું પતિ ! ( કેાઈની ) ગરજ-દરકાર ન કરીએ. જરા નજર કરવાથી અને મુજા કરવાથી વૃદ્ધાવસ્થા અને મરણનાં દુ: ખ રહિત સુખ સાથે તે (શુદ્ધ ચેતના ) મળે. ’
ભાવ—રીસાયલી શુદ્ધ ચેતનાને મનાવવાના એક ઉપાય ઉપર જણાવ્યેા. હવે બીજો ઉપાય અત્ર ખતાવે છે. સર્વ જીવા તરફ હિતબુદ્ધિથી જુએ. તમે વિચારા કે સર્વ જીવા સત્તાએ સિદ્ધ સમાન છે, પેાતાના સરખા છે, પાતે પણ સિદ્ધ દશા પ્રયાસથી પ્રાપ્ત કરી શકે તેવા છે. સત્તાગતે સર્વ જીવે પેાતાના સરખા હોવાથી તમારી ફરજ છે કે તમારે તેને પેાતાના મિત્ર સમજવા,
૨૩૯
- સર્વ મિત્ર કરી ચિંતવા સાહેલડી રે, કોઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તા ’
મૈત્રીભાવ અતિ ઉત્તમ છે. એમાં સ` જીવ તરફ મિત્રતા રાખવાના અભાવ દેખાડવાના ઉદ્દેશ છે. એ સ્વધી બંધુઓને કે દેશવાસી બંધુએને જ મિત્ર તરીકે ચિંતવવા સમજાવે છે એમ નહિ પણ સર્વ મનુષ્યને જ તે અભાવે ખતાવે છે. એથી પણ આગળ વધીને પંચેન્દ્રિય તિય ચ, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય જીવાને પણ ખ’બુદ્ધિએ બતાવે છે. પરહિતચિતા મૈત્રી ’ એ ભાવ એટલેા આહ્લાદજનક છે કે એથી મનની આંટી અને શરીરને સંતાપ જેના ઉપર અગાઉ વિવેચન કર્યુ છે તે પણ શાંત પડતા જાય છે. ચેતનજી ! તમારે શુદ્ધ ચેતનાને જાગ્રત કરવી હાય તે આ મૈત્રીભાવ ધારણ કરવા, સવ તરફ હિતબુદ્ધિથી જોવુ.
નેકનજર એટલે મીઠી નજરઃ અમીષ્ટિ-શુભ દૃષ્ટિક્ષેપન, પ્રભુને અને રાજાને આ જીવ નેકનજરથી પેાતાની સામે' જોવા વારંવાર વિનતિ કરે છે, મેાટા માણસની નેકનજરથી કાર્ય સિદ્ધ થાય છે. આવી નેકનજરથી સર્વ જીવ સામુ જોવાની ટેવ પડે છે ત્યારે તેને સર્વાંનું શુભ કરવા ઈચ્છા થાય છે, પ્રબળ આંદોલને તેને માટે મૂકે છે અને અન્ય તરફ્ જેવી ભાવના થાય તેવુ' પેાતાનુ` કા` સિદ્ધ થાય છે, એ અનિત નિયમ છે. ચાદશી માયના તાદશી સિદ્ધિ તદનુસાર આવી દૃષ્ટિરૂપ ભાવના રાખવાથી સ્વકાની સિદ્ધિ પણ થાય છે.
અને હે નાથ ! તમારે સ` ઉપર નેકનજરથી જોવુ', પણ તમારે કાઈની ગરજ
Jain Education International
૩ નેક=હિત. નિહાલીએ જોઇએ. ઉજર=ગરજ, તનક=જરા. મુજરે=મુજરા કરવા પડે, મિલે=મળી જશે. અજર=ધડપણુ રહિત. અમર=મરણુ રહિત.
For Private & Personal Use Only
www.jainelibrary.org