________________
૧૦
પ્રસ્તાવના
કાકાશ્રી અને પન્યાસજી શ્રી આનંદસાગરજીએ જે દીઘ પ્રયાસ કરી આ પુસ્તકને સતત વાંચી આપી ઉપકાર કર્યાં છે તેની આ પ્રસંગે ખાસ નોંધ લેવી ઉચિત ધારું છું. આ પુસ્તકમાં શાસ્ત્રવિરુદ્ધ, સંપ્રદાયવિરુદ્ધ, કર્તાના આશયવિરુદ્ધ જે કાંઇ લખાયું હોય, લખાઇ ગયુ. હાય, વિવેચનમાં ગ્રામ્ય પ્રયોગ થઈ ગયા હૈાય તે સર્વ માટે ક્ષમા ચાહી પુસ્તક જાહેર પ્રજાના હાથમાં તેના પર યાગ્ય વિચારણા માટે
સૂકું છું
મુંબઇ : પ્રીન્સેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડીંગ. સત્ ૧૯૭૧, જ્ઞાનપંચમી
Jain Education International
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ
For Private & Personal Use Only
www.jainelibrary.org