________________
૪૩૪
શ્રી આન’ઘનજીનાં પદા
પતિના વિરહ થાય છે ત્યારે બહુ જ ખેદ થાય છે, માટે સ્નેહ થયા પછી વિરહ થાય અથવા સ્નેહ એક સરખા રહ્યા કરે નહિ અથવા એક તરફના (એક પખા) પ્રેમ થાય તેવા સ્નેહ કાઇ કદિ કરશેા નહિ. પદની આ ગાથામાં બહુ વિચારવા લાયક વાત કહી છે તે પર જરા નજર કરીએ.
પ્રથમ તા ચેતન અને ચેતના જે જૂદા જૂદા ભાવા બતાવે છે તેમાં ભેળસેળ ન થઈ જાય તે સંભાળવું. અન્ય સ્ત્રીઓ તરફ ચેતના હસે છે તે તેને ચાગ્ય છે, કારણ કે પ્રાકૃત સ્ત્રી જે સ્થૂળ સ્નેહ કરે છે તે તે તૂટવાના જ છે, વિરહથી કે મૃત્યુથી તેમાં વિક્ષેપ પડવાના જ છે; તેથી એવા સ્નેહ કરવા ના કહેવી તે તા યુક્ત છે; પણ પાતે ચૈતન સાથે સ્નેહ કરવાની ના પાડતી હાય એમ જે ભાવ નીકળે છે. એને અથ એટલે જ જણાય છે કે-ચેતન હજુ અજ્ઞાનાવસ્થામાં છે, સ્વરૂપ સમજતા નથી અને તેને પરિણામે કુમાર્ગ પર ગમન કરે છે. ચેતનના અને ચેતનાના પ્રેમ એક વાર જામે તે પછી તેમાં કિ અંતરાય પડવાને નથી તેથી તેવા પ્રેમના નિષેધ સૂચવ્યે હાય એમ લાગતું નથી. અથવા તે પાતે ઘણા વખતથી પતિની રાહ જોઇ પણ પતિ પધાર્યાં નહિ તેથી છેવટે કંટાળીને સ સ્ત્રીને એ કહેવા નીકળે કે-તમારે ક િસ્નેહ કરવા જ નહિ તેા તે પણ વાસ્તવિક હકીકત છે. સ્થૂળ પ્રેમની પેઠે ધર્મપ્રેમ અથવા આત્મિક પ્રેમમાં પણ પ્રથમ તે મહત્વતા લાગતી નથી પણુ એક વાર તેને રસ ચાખ્યા હાય તે પછી તેના વિરહમાં અતિખેઢ-સ્થળ અને માનસિક અથવા વિશેષ વાસ્તવિક રીતે તે બન્નેથી અપર આધિદૈવિક ખેદ્ઘ થાય છે.
વિરદુ:ખ ન સમજનાર સ્ત્રી પ્રથમ અન્ય સ્ત્રીઓને હસે, પછી સ્નેહતંતુ લાગ્યા પછી વિરહદુઃખમાં પડી પશ્ચાત્તાપ કરે અને અન્ય કુંવારી સ્રીઓને પ્રેમ ન કરવાની ભલામણુ કરે એ સર્વ વાત સમીચીન લાગે છે.
જાણપણામાં દુઃખ હોય જ નહિ. જાણપણા વગરની જિંદગી નકામી છે. એટલું તે સ્પષ્ટ છે કે–જાણપણાથી જવાબદારી બહુ વધતી જાય છે પણ તેની સાથે જ કનિરા કરવાના રાજમાર્ગ જ્ઞાનથી હાથમાં આવે છે, અજ્ઞાન થી પૂ` કેડિટ વર્ષોં સુધી જેટલા કર્મો દૂર કરી શકાય તેટલાં જ્ઞાનથી એક શ્વાસોશ્વાસમાં બાળી દેવાય છે. આવા વિશાળ માના લાભની ખાતર અને આત્માના શ્રેય માટે તેના શુદ્ધ મૂળ ગુણ જ્ઞાનને તેા જાગ્રત્ કરવાની ખાસ જરૂર છે. અહીં અજ્ઞાનાવસ્થામાં ચેતન પાતે સમજવા. ચેતના તેા શુદ્ધ જ છે, પણ ચેતનજીના વચ્ચે વચ્ચેના પ્રકાશ વખતે તેના ઝળકાટ થાય છે, તે વખતે સમજી તવ એતી કહી' એનુ અસામ્ય થાય છે, સ્થિરતાથી ચેતના અને ચેતનની વર્તમાન દશા ગ્રાહ્યમાં લઇ, તેઓને વાસ્તવિક અભેદ સમજી આ ગાથાના અને આ આખા પદના ભાવ મનમાં વિચારવાથી વસ્તુસ્વરૂપના ઝળકાટ થશે.
ટબાકાર આ ગાથાના અથ લગભગ ઉપર પ્રમાણે જ કરે છે, · તનમન છીયે ' એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org