SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી આનનજી અને તેમના સમય ગાથામાં પાપ અને ધના નરજાતિમાં લિંગન્યત્યય, ‘આણા’ શબ્દના અવધારણ કરવાના અર્થાંમાં ઉપયાગ અને લીપણુંને બદલે ‘ લીપણા ’ એવા જે અસલ પ્રયાગ પ્રતેમાં દેખાય છે તે જરા વિવેચક દૃષ્ટિએ વિચારવાથી આ વાત હસ્તામલકવત્ જણાય તેવી છે. એ જ સ્તવનની સાતમી ગાથામાં ઉપદેશના સાર એમ છાપેલી મુકામાં છાપેલ છે ત્યાં ‘ ઉપદેશનુ સાર • એમ પ્રતમાં લખેલ છે. એ સ` લિગન્યત્યયા અને શબ્દપ્રયોગ આવા શુદ્ધ ગુજરાતી લાગતા સ્તવનમાં જોવા પછી કોઈ વિદ્વાન્માણુસ કાઠિયાવાડી અથવા ગુજરાતીના શબ્દ કે અથ પ્રયાગા સ્તવનમાં મુખ્યતાએ થયા છે એમ કહેવાની ખમતમાં લલચાઇ જાય અથવા તે સિદ્ધાંત ( Theory માં મક્કમ રહી શકે એમ જણુાતું નથી. સેવના ધાર પર રહે ન દેવા એ પ્રયોગ ચૌદમા સ્તવનની પ્રથમ ગાથામાં છે અને ‘ અંધાઅંધ પુલાય ( ૧૫-૬) એ મને પ્રયાગા શું અતાવે છે? એવા ગુજરાતી પ્રયાગા કર્દિ જાણવામાં, સાંભળવામાં કે વાંચવામાં આવ્યા નથી. એને અન્વય કરવાથી આ ખામત સ્પષ્ટ થઈ જાય તેવી છે. આ આંતિરક પૂરાવા ઘણા સ્પષ્ટ અને વિચારણીય છે એમ મારા કહેવાની મત લખ છે. આ વિષય પર હજી ઘણાં વધારે દૃષ્ટાંતે સ્તવનામાંથી આપી સ્તવનની રચના ગુજરાતી હાવા છતાં તેની ભૂમિકા ઉત્તર હિંદમાં છે એમ બતાવી શકાય તેવું છે, પરંતુ આટલાં છાંતે મારા ધારવા પ્રમાણે પૂરતાં છે. સેાળમા શ્રી શાંતિનાથના અતિ ઉદ્ઘાત્ત લાંબા સ્તવનની દરેક વાક્યરચના મારવાડ તરફની છે એમ બતાવાય તેવું છે · સકળ નયવાદ વ્યાપી રહ્યો, ' ( ગાથા ૬) · શિવસાધન સંધિ રે’(એ જ ગાથા).‘ ભાવ....તે તેમ અતિથ્ય સદ્ઉ’ (ગાથા ૩) ‘તામસી વૃત્તિ પરિહરી ભજે સાત્વિકી' (ગાથા ૫) વિગેરે શબ્દ તથા વાક્યપ્રયાગ સર્વ એક સરખી રીતે મારવાડીના પ્રયાગ બતાવે છે અને મારવાડ કરતાં પણ ઉત્તર હિંદના સંસ્કારાનુ ગુજરાતી સાથે સંમિશ્રણ તત્ત્વ બતાવે છે. આવાં ખીજા દૃષ્ટાંત આપી હું હવે આ વિષય લંબાવવા ઈચ્છતા નથી. સ્થળના પ્રમાણમાં ઘણું લખાઇ ગયું છે; છતાં ખાસ જરૂર રહેશે તે આ જ પુસ્તકના આગળના ભાગમાં આ વિષયને ફરી વાર હાથ ધરવામાં આવશે. , " સ્તવનમાં વપરાયલી ભાષા પર કેટલાક ઊડાપેાહ કરી તે પરથી શ્રી મહેતા આનઃઘનજી વિશેષ કયા પ્રદેશમાં રહ્યા હેાવા જોઇએ એ પર કેટલાક નિચે બતાવવા તરફ દોરવાયા છે. તેમના વિચારો બહુ અદ્ધર અને ભાષાવિચારણાને અંગે અચેાક્કસ હાય એમ તા તેઓના પેાતાના ઉલ્લેખ પરથી પણ જણાય છે. પ્રાચીન શોધખેાળની કિંમત અકાવવાના વિચાર કરનાર અને તે પર અનેક પ્રકારે અસ્તવ્યસ્ત ટીકા કરનાર આ મહાશયે એક પણ પ્રત ઉઘાડી પેાતાની વસ્તુની નિરૂપણા કરી હાય, તપાસી હાય કે જૂની ગુજરાતી તેના યથાસ્થિત આકારમાં બતાવવા પ્રયત્ન પેાતાના પ્રગટ કરેલા ગ્રંથમાં કર્યાં હાય એમ બન્યુ નથી તે અતિ ખેદકારક બાબત છે. તદ્ન અશુદ્ધ ગ્રંથ કાઇના છાપેલ પરથી છપાવી તેમનાં શબ્દો પર ટીકા કરવાની જે લાલચમાં તેઓ પડી ગયા છે તે ટીકા કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy