________________
આન’ઘનની ભાષા-વિચારણા
૪૧
આવી રીતે લખવા જઈએ તે લગભગ દરેક પદ્મના ઘણા શબ્દો લખવા પડે, કારણ કે સામાન્ય ગુજરાતી મેધ હાય પણ કહી શકે તેમ છે કે આ પદ્મોની એકદમ ગુજરાતી ભાષા કહેવી એ અયેાગ્ય છે. એ દરેક પદોમાંથી એકાદ શબ્દ ગુજરાતીમાં પણ વપરાતા હાય તેને તેવા આકારમાં બતાવી તે પરથી પદની ભાષા ગુજરાતી કહેવી એ તાણીને પેાતાના વિચાર પ્રમાણે શબ્દોને લઈ આવવા જેવા પ્રયત્ન લાગે છે. આવી રીતે સર્વ પદોમાંથી લગભગ મારવાડી ભાષાના અને હિંદુસ્તાનીના પ્રયોગા વિચારતાં પત્તુની ભાષા ગુજરાતી અથવા ગુજરાત અને કાઠિયાવાડમાં ખેલાતી મિશ્ર ગુજરાતી ભાષા કહેવી એ ઘટતું નથી. આને માટે આપણે બીજી રીતે કેટલાક ખાસ શબ્દપ્રયાગેા વિચારીએ તે તેથી પણ એ વાત સ્પષ્ટ થશે. પદોમાં અવારનવાર ગુજરાતી ભાષાના સંસ્કાર છે પશુ વિશેષ સંસ્કાર તેા ઉત્તર હિંદુ અને મારવાડના છે એમ વધારે વિચારણાપૂર્વક નિરીક્ષણ કરવાથી જણાશે. ગુજરાતી ભાષામાં નીચેના પ્રયાગ। કઢિ કેાઈએ વાપર્યાં હાય એવુ વાંચવામાં કે સાંભળવામાં આવ્યું નથી. તે દરેક પ્રયાગા વિચારવા ચેાગ્ય છે. નમૂના સારુ ખાસ ચૂંટણી કરીને એવા ઘેાડા જ પ્રયાગા અહીં બતાવવામાં આવ્યા છે.
· ખાટા ખાતે ખતાસી ' ( પદ્મ-૯). ગુજરાતી ગમે ત્યાં ખેલાતી હશે ત્યાં ‘ખાટુ ખાતું’ એવા પ્રયાગ જ વપરાશે, પરંતુ એક મારવાડીને તમે ખેલતા સાંભળશે તે તે ગયા છે અને તે દક્ષિણી
ખાતા ' ખેલશે, કારણ કે લિગન્યત્યય મારવાડીમાં ખડુ થઇ અથવા મારવાડી શબ્દપ્રયાગમાં અથવા વાક્યપ્રયાગમાં વારવાર જોવામાં આવશે.
,
· જાયે કાઢ્યા ડેપ્યુ ’ ( પ૬-૧૭ ) આ આખા વાકયપ્રયાગ ખાસ મારવાડી ભાષાના છે. એવા પ્રયાગ ગુજરાતીમાં થતા નથી. ટબાકાર વગેરેએ કરેલા તેના અર્થ માટે વિવેચન જીએ ( પૃષ્ઠ ૧૫૪ અને ૧૫૮). એવા વાક્યપ્રયાગ મારવાડી સિવાય બીજી કોઈ ભાષામાં આવતા નથી.
6
’ 6
6
સવ
એ જ પદમાં · લેઈ લકુટિયા ચાલણ લાગ્યા, ’ ‘ સુધા વેણુ, ‘ફુટા છે નેણુ, મરણુ સિરાણે સુતા, ’ ર્ાટી દેસી કાણુ, ' એ જણાશે કે ગુજરાતીમાં એવા અથવા એવા આકારવાળા એક પણ પ્રયાગ હજી સુધી જોવામાં આન્યા નથી. આવા એકદમ સમજી પણ ન શકાય એવા પદમાં કાણુ, વેણુ, બેલે અને છે—એવા શબ્દો આવે છે તેને ગુજરાતી કહેવા એ તદ્ન બેહુદું છે અને પછી તે ઉપરથી અનુમાન કાઢવું કે આનંદઘનજીની ભાષા ગુજરાતી છે એ ઠીક નથી, કારણુ કે એ ત્રણે શબ્દો એ જ આકારમાં મારવાડી ભાષામાં વપરાય છે. માત્ર હિંદુસ્તાનીમાં · લે છે’ને મલે ‘એલતે હૈ’ એમ વપરાય છે. આ આખુ પદ આનંદઘનજીની પદની ભાષા વિશેષપણે ગુજરાતી કરતાં મારવાડીના સંસ્કારવાળા અને મારવાડી તથા હિંદુસ્તાનીના મિશ્રણવાળી
"
Jain Education International
For Private & Personal Use Only
જનમ જનમકે સેથ, પ્રયાગ વિચારવાથી
www.jainelibrary.org