SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ શ્રી આનઘનજીનાં પદ્મ ડોકમાં પથ્થરની માળા પહેરે છે અને અતીતના નામથી ઓળખાય છે, તે હિંગળાજના ભક્ત હાય છે અને તેના વેશ કાંઇક શંકર-શિવને મળતા હાય છે. આવા જોગીએ મને મળ્યા ત્યારે તેમણે મને જોગની મહામાઇ, મહામાયા બનાવી; એટલે કે ચેતના પેાતે જાણે મહામાઇરૂપ હોય એમ સમજીને તેઓએ મહામાઇની આરાધના કરી. તાત્પર્યાં એ છે કે-આ સવ જગત્ માયારૂપ ભ્રમાત્મક છે; એમાં જે દેખાય છે તે વસ્તુત: અજ્ઞાનને લઈને દેખાય છે, વાસ્તવિક રીતે કોઈ વસ્તુ છે જ નહિ. આપણે આ પુસ્તક હાથમાં લીધુ છે તે પણ માત્ર ભ્રમ જ છે, વસ્તુતઃ પુસ્તક એવી કેાઇ વસ્તુ હયાત છે જ નહિ. માયાવાદનુ આ પ્રાથમિક સ્વરૂપ છે, અભેદવાદીએ એ સ્વરૂપને ભજનારા હાય છે, તેમાં તે પૌલિક સ્થૂળ વસ્તુની હયાતી સ્વીકારતા જ નથી. આ માયાના જે પારિભાષિક અર્થ થાય છે તેને રૂપક આપી તેની અતીત સન્યાસી ઉપાસના કરે છે અને તે સ્વરૂપને મહામાઈ અથવા ચાગિણી કહે છે. એવી દેવીઓને ખીજાં અનેક નામ આપવામાં આવે છે; જેવાં કે મહાકાળી, મહામાયા, ભદ્રેશ્વરી, હિંગળાજ વિગેરે. આ સવ મહામાઇએ કહેવાય છે અને તે ન્યાતિસ્વરૂપની દેવીએ છે અને ઉપર કહ્યું તેમ અતીત સંન્યાસીઓ તેની ઉપાસના કરે છે. આવા ચેગીઓએ મળીને જાણે કે હુ* મહામાઇ હાઉં એમ ધારી મારી ઉપાસના કરી અને મને મહામાઈ બનાવી દીધી. મતલબ એ છે કે-મહામાઇની પૂજાને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાના સાધનરૂપ ગણી મારા પતિ મહામાઈને પૂજવા લાગ્યા અને તે માટે પાતે અતીત થઈ ગયા. વાત એમ છે કે-મને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ખીજા કાઇમાં સત્યના અંશ હાઇ શકે જ નહિ એમ ધારી પાતાની અંધ માન્યતાનુસાર મને એક સ્વરૂપ આપી મારી આરા ધના કરવા મ`ડી જાય છે. તે વખતે પેાતાની વિચારશક્તિને એવી દબાવી દે છે કે જાણે સત્ય સ્વરૂપ અન્યત્ર હાઇ શકે જ નહિ. આવી રીતે પેાતાના મનમાં અયેાગ્ય વિચાર અને નિર્ણુય કરીને પછી એક બાજુ પર પતિ એવા ઢળી જાય છે કે પેાતાના પક્ષ સિવાય અન્યત્ર સત્ય જોઈ શકતા નથ; પેાતાથી અન્ય વિચારના માણસોને મહાપાતકી, નરકમાં જનારા, અધમ સમજે છે; કેાઈ તેને કાર કહે છે, કાઈ તેને નાસ્તિક કહે છે, કોઇ તેને મિથ્યામતિ કહે છે, અને એવાં એવાં અનેક ઉપનામા તિરસ્કારપૂર્વક પેાતાથી જૂદા વિચાર કરનારને આપી એક પક્ષમાં ઢળી ગયા છે એમ સ્પષ્ટ બતાવી આપે છે. આવી રીતે એક પક્ષને આદરી લેવા અને અન્ય પક્ષના સારાસારની વિચારણા બંધ કરી તે તરફ તિરસ્કારની નજરે જોવું એ વાત નીચેની દરેક હકીકતને લાગુ પડશે. વળી યતિ એટલે સંન્યાસીએ મળીને મને પરિત્રાજિકા અતાવી. સન્યાસીને જત કહેવામાં આવે છે. સંન્યાસીએ એની આરાધના કરે છે. જૈનના સાધુઓને અસલ યતિ કહેવામાં આવતા હતા અને હાલ ગૃહસ્થ અને સાધુ અને ધર્મથી ભ્રષ્ટ થયેલા, ધર્મને નામે આજીવિકા કરનારને જિત કહેવામાં આવે છે પણ તેઓ યતણીની સેવા કરતા નથી. * ચાળીશમા પદના વિવેચનમાં શૈવ મત નીચે આ મતનું વિવેચન જોવામાં આવશે. જીએ પૃષ્ઠ ૪૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy