________________
(પ્રથમ આવૃત્તિની )
પ્રસ્તાવના
આનંદઘનજી મહારાજનાં પ તરફ બહુ જ માનની લાગણીથી જોવામાં આવે છે. જૈન અને જૈનેતા તેને અહુ આનંદથી ગાય છે અને તે પટ્ટો ગાતી વખત અપૂર્વ માનસિક સુખ અનુભવે છે તે અનેક પ્રસંગે જોવામાં આવ્યું હતું. આ પટ્ટ જિનમંદિરમાં અન્ય ધાર્મિક પ્રસંગે ગવાતાં સાંભળ્યાં હતાં, પરંતુ એક પ્રસંગે તે વાંચવાના પ્રસંગ પ્રાપ્ત થતાં જણાયું કે તે પદે સામાન્ય રીતે સમજી શકાય તેવાં નથી. તે સમજવા માટે શાસ્ત્રશૈલીનું ઘણું સ્પષ્ટ જ્ઞાન હાય અને શ્રી આનઢઘનજીની ભાષા સમજતા હાય તેવા અભ્યાસી વિદ્વાનની મદદની ખાસ આવશ્યકતા છે એમ લાગ્યું. અધ્યાત્મકલ્પદ્રુમનુ મૂળ સંસ્કૃતમાં છે તેના લાભ લેનારા કરતાં પણ આવાં પદ્મનેા શ્રવણુ મનન દ્વારા લાભ લેનારા વિશેષ મળવા સંભવિત ધારી તેની અગવેષણા કરવા માંડી. દરમિયાન સંવત ૧૯૬૭ ના ચૈત્ર-વૈશાખની ઉનાળાની રજાના વખતમાં શ્રી ભાવનગર જવાનું થતાં ત્યાં શાંતમૂર્તિ શ્રીમદ્ વૃદ્ધિચંદજી મહારાજના શિષ્ય પન્યાસજી શ્રી ગંભીરવિજય ગણિ જેએનુ આગમનું જ્ઞાન અનુભવસિદ્ધ અનેક પ્રસંગે થયુ હતુ. તેને આ પદના અર્ધાં સંભળાવવાની વિજ્ઞપ્તિ કરી. તેઓએ જરા ઇચ્છા બતાવી તેથી ખીજે દિવસે છાપેલ પુસ્તકની એ કાપી લઈ તેઓ પાસે ગયા. તેઓએ પ્રથમ ત્રણ પદ સમજાવ્યાં તેમાં બહુ જ આનંદ થયેા. શાસ્ત્રશૈલીના જ્ઞાન સાથે વાત ઉપરથી જણાયું કે આનંદઘનજી મહારાજે જે દેશમાં ખેલાતી ભાષા વાપરી છે તે દેશના પાતે પણ સ’સારીપણામાં વતની હતા; એ હકીકતથી અને ખુલાસા સતાષકારક થતા હૈાવાથી ખીજા દિવસે સવારના ટાઈમ મુકરર કરી પદ્મ પરનું વિવેચન આગળ ચલાવવા વિજ્ઞપ્તિ કરી, જે તેઓએ બહુ કૃપા કરી સ્વીકારી. તેના લાભ લેવામાં મારી સાથે મારા મિત્રો અને સ્નેહીઓ જોડાયા અને લગભગ પંદર જિજ્ઞાસુએને નિયમિત વગ ત્રીજા દિવસથી શરૂ થઈ ગયા. મહારાજશ્રી જેટલું ખેલતા હતા તે સ ત્યાં જ લખી લેવાના મે* નિયમ રાખ્યા હતા અને ઘેર જઇ વિસ્તારથી વિવેચન નિર્દિષ્ટ અર્થાનુસાર નેટમાં લખવાના પ્રયત્ન શરૂ કર્યાં હતા. મારી સાથેના સહાધ્યાયીએ પણ બનતી નાટ લખી લેતા હતા અને મારી નેાટ ઉતારી લેવાની ઈચ્છા રાખતા હતા અને કેટલાકે તેમ કર્યું પણ હતુ. તે નોટોમાંથી એક નેટ મુનિરાજ બુદ્ધિસાગરજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org