SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી આન ધનજીનાં પદ્મા પૂરક, ચાર માત્રાથી કુંભક અને બે માત્રાથી રેચક પ્રાણાયામ કરવામાં આવે તે એકમાત્રિક પ્રાણાયામ કહેવાય છે. સાધારણ નિયમ પ્રમાણે પૂરકથી ચારગણા વખત કુંભકમાં અને ખમણા વખત રેચકમાં લગાડવા જોઇએ અને માત્રા જેમ વધારવામાં આવે તેમ દ્વિમાત્રિક વિગેરે સંખ્યા વધતી જાય છે. પ્રાણાયામ સંબંધી વિશેષ હકીકત જાણવાની રુચિવાળાઓએ યેગશાસ્ત્રના પાંચમા પ્રકાશ વાંચવા. અત્ર કહેવાની મતલબ એ છે કેરેચક, પૂરક અને કુંભક પ્રાણાયામથી મન અને ઇંદ્રિય પર જય મેળવાય છે અને તેથી માળેાલાળા સન્યાસી ચેાગમાગ માં ગમન કરે છે. પ્રાણાયામને અંગે મડુ હકીકત વિચારવા જેવી છે. એમાં કેટલીક વખત બહુ ભ્રાંતિ પડી જાય છે તેથી એક ખાસ નિયમ તરીકે સદ્ગુરુના ચેગ વગર કદિ પ્રાણાયામના પ્રયાગ કરવેા નહિ. સદ્ગુરુ પણ સામાન્ય પ્રકારના હાય તે। આ વિષયમાં ચાલે નહિ. ચેગના ખાસ અભ્યાસી હાય અને સ'પ્રદાયથી ચાલતા આવતા ચેોગમાર્ગના જાણુનારા હાય તા જ તેમને અનુસરવાથી લાભ થાય. જેમ પ્રાણાયામથી ઇંદ્રિયજય થઈ શકે છે તેમ તેથી કાળજ્ઞાન આદિ પણ થાય છે પણ જો ખરાખર પ્રયોગ ન આવડે તે તેથી શરીરયાતના પણુ થઈ જાય છે. આટલા માટે ગુરુ વગર ઢિ પણ એ પ્રયાગ કરવાના વિચાર પણ કરવા નહિ, જૈન શાસ્ત્રકાર એથી ઇંદ્રિય અને મનેાજયના લાભ ખતાવે છે. શ્રીમાન્ હેમચંદ્રાચાય વિગેરે આચાર્યાં તેને ચેમાંગ ગણે છે છતાં છેવટે તેને હુયેગના પ્રકારમાં લઈ જઈને સુસાધુને તેના પ્રયોગ કરવા ના કહે છે, તેનું કારણ એ જ છે. એક તા કાળજ્ઞાનાદિ આત્મિક વસ્તુ નથી અને તેને માટે જેટલે શક્તિના વ્યય કરવામાં જાય છે એટલું જ નહિ પણ તેટલા વખતમાં જો ધ્યાન યેગાંગને ખડુ કર્મના ક્ષય થઈ જાય. એ હકીકત પર ઉપેાતમાં પણ વિવેચન અહીં યાગમાગ પર પ્રવેશ કરનાર બાળાભોળા સન્યાસી મૂળ-ઉત્તરગુણુ ધારણ કરે છે, મુદ્રાદિકનું જ્ઞાન મેળવી યથાવસર તેમાંથી પ્રત્યેકને ધારણ કરે છે, આસન સિદ્ધ કરે છે અને રેચક, પુરક અને કુંભક પ્રાણાયામ કરી મન અને ઇંદ્રિયા પર જય મેળવતા જાય છે. હવે એવી રીતે ચેાગમાગે પ્રવૃત્તિ કરતાં બાળભેળા આત્મા વિશેષ કરે છે તે અત્ર બતાવે છે. આવે છે તે નકામે સાધવામાં આવે તે જોવામાં આવશે. સહજસમાધિના અર્થાંમાં રેચક એટલે હેય વસ્તુનો ત્યાગ કરવા, પૂરક એટલે ઉપાદેય વસ્તુને આદરવી અને કુંભક એટલે મધ્યસ્થ ભાવમાં રહેવુ. ઉપર જણાવ્યું તેવા આસન પર સ્થિર થતાં, યોગમુદ્રા ધારણ કરતાં અને યમ-નિયમાઢિ મૂળ ઉત્તરગુા ધારણ કરતાં અને હેયને તજતાં, ઉપાદેયને આદરતાં અને મધ્યસ્થ ભાવ ભાવતાં મન અને ઇન્દ્રિયા પર જય થાય છે. જયકાસીનેા જીતવાના કામી અથવા જીત પામે અને અથ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy