________________
૨૩૬
શ્રી આનધનજીનાં પદા
પરકામ છે, પરનું કામ છે, ૫૨ સબંધી કામ છે. પેાતાનું કામ તે। આત્મિક છે, પ્રચલિત કા`થી તદ્દન અલગ છે, સ્વાવસ્થાસ્થિત છે, સ્વાધીન છે, સ્વરૂપગમ્ય છે. ચેતનજીને તેને અનુભવ મિત્ર સર્વ વાત બતાવી આપે, એને સમતાના મંદિરમાં થતા સ્વરૂપાનંદ અને તેના પરિણામને ખ્યાલ આપે અને સાથે માયા-મમતાના મંદિરના તુચ્છ વિષયાનો અને તેનાં અતિ અધમ પરિણામેાને ચિતાર આપે તે ચેતનજી કાંઇક સ્વસ્થાને આવે-ઠેકાણે આવે. અત્ર અનુભવને એવાત કરવાની કહી, સુમતિ સાથે તેના (ચેતનજીનેા) સબધ જોડાવવા અને કુમતિ સાથેના તેના સંબંધ તેાડાવવા. એકલા . સુમતિ સાથે જરા વખત સંબંધ થાય તેમાં બહુ લાભ ન થાય, વળી પાછા વભાવમાં પડે કે આ ચેતન કુમતિના મંદિરે ચાલ્યા જાય, માટે એને અંતઃકરણપૂર્વક કુમતિ ઉપર તિરસ્કાર છૂટે એવી ચાજના પણ અનુભવે સાથેસાથ કરવી જોઇએ. મતલબ તે નિજ કુટુ ંબના સંગી થાય અને કુલટા સ્ક્રીઆની સાખત છેડી દે એવી યેાજના વિચક્ષણતાપૂવ ક અનુભવે કરવી જોઇએ. અથવા ચતુરાઈ શબ્દને લાભના ઉપાય સાથે લેવે એટલે તમે લાભના ઉપાયરૂપ ચતુરાઇ કરી બતાવા થી પેલી બીજી સ્ત્રીઓ સાથે ચેતન સંબંધ રાખે છે તે મૂકી દે. આ પદમાં પણ સ્વપર વિવેચન કરી, સ્વને ઓળખી તેને આદરવાને અને પરને ઓળખી તેને ત્યાગ કરવાના ઉપદેશ છે. મમતાના મુખ્ય આવિર્ભાવ તરીકે તૃષ્ણા હાય છે. ધનની, માનની અને બીજી કાઇ પણ વસ્તુની અને મનેાભાવની દૃઢ ઇચ્છા રાખવી, એની પ્રાપ્તિમાં શાંતિ માનવી, એની અપ્રાપ્તિમાં ખેદ કરવા તેને તૃષ્ણા કહેવામાં આવે છે. એક ધનની ઈચ્છાથી-તૃષ્ણાથી પ્રાણી કેટલી ઉપાધિ વહેારી લે છે તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તૃષ્ણાથી મન પર જે આધિપત્ય મેળવાય છે તેને આવે છે. એના સંબંધ થવાથી પ્રાણી પેાતાનાં વખાણ કરવા મંડી પડે છે, દેશ પરદેશ રખડે છે, ફાંટાદાર મગજવાળા શેઠેાના અવિચારી હુકમેાને શરણે થાય છે, અસત્ય બેલે છે, ખાટુ હસે છે, રડે છે અને અનેક ચાળા કરે છે; એવી જ રીતે માનની તૃષ્ણાથી પણ ચેતન એટલા જ તણાયા કરે છે. એ સ દરરાજના અનુભવને વિષય હેાવાથી તે પર વિશેષ વિવેચન કરવામાં કાળ ન ગાળતાં એ તૃષ્ણા કોણ છે? એનું સ્વરૂપ વિચારીએ.
ખ્યાલ
6C
* तृष्णा रांड भांडकी जाइ, कहा घर करे सवारो
शठ ठग कपट कुटुंबही पोखे, मनमें क्युं न विचारों.
( पाठांतर ) उनकी संगति बारो अनु० २
તૃષ્ણા ભુંડણુ ભાંડની દીકરી છે, એ ઘરમાં જયવારા શું કરશે ? એ લુચ્ચી
* ‘ તાસના ' એવા પણ પાઠ છે, અથ એક જ છે.
૨ તૃષ્ણા=ધનાદિક સંગ્રહ કરવાની બુદ્ધિ. રાંડ=કુલટા સ્ત્રી, સ્વચ્છંદી, ભાંડકી=ભવાયા, મશ્કરી કે ભિખ પર આજીવિકા કરનારા. જા=દીકરી, કહા=શું'. સવારાઝેવારા, જયવારા, ઉત્તરા. શ=મૂર્ખા, અક્કલ વગરની, લુચી, ઠગ=ઠગનારી, ( જ્ઞાનધન ) હરનારી, કપટ=છળકપટ કનારી, કુટુ’અહી=પોતાનાં પીયરીયાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org