________________
૧૬
શ્રી આનંદઘનજી અને તેમના સમય
પદ્ધતિથી એક જ બાબતે જૂદાં જૂદાં અનુમાન પર લાવી મૂકે છે. આવાં અનુંમાનાને નિયાત્મક માની લેવાની અને તેને સિદ્ધાન્ત જણાવી દેવાની સ્ખલના ઘણા લખનારાઓ કરી નાખે છે તે સંબંધમાં વિશેષ સંભાળસરી રીતે કામ લેવાની જરૂરિયાત અનેક કારણેાને લઇને જાય છે. શ્રી આનંદઘનજીનેા સમય વિચારતાં નીચેની હકીકત ખાસ ધ્યાન ખેંચનારી જણાય છે.
થાય છે.
આપણા ચરિત્રનાયક શ્રી આન ંદઘનજીને સમય શેાધવાનાં સાધનામાં સૌથી અગત્યનુ લેખિત સાધન શ્રીમદ્યાવિજયજીએ રચેલી અષ્ટપદી છે. એ અષ્ટપદી પરથી જણાશે કે તે સદરહુ ઉપાધ્યાયજીએ આનંદઘનજીના મેળાપસમયે કરેલી સ્તુતિરૂપ છે. એમાં વપરાયલી ભાષા અને માનના શબ્દોથી અનુમાન કરવા ચેાગ્ય ઘણી સીધી હકીકત પ્રાપ્ત ઉક્ત ઉપાધ્યાયજી અને આનંદઘનજીને સંબંધ વિચારતાં આ અષ્ટપદી પર આપણે ફરી વાર વિવેચન કરવું પડશે, પરંતુ અત્ર પ્રસંગેાપાત્ત તે વિચારી લઇએ. એ નૂતન પ્રકારની ઉપાધ્યાયજીની કૃતિ બહુ વિચારીને સમજવા યોગ્ય છે. સદરહુ અષ્ટપદી આ પ્રમાણે છે. (શ્રી યાવિજયજીનાં સાયપદ સ્તવન સગ્રહ-પ્રકાશક શેડ વીરચંદ દીપચંદ સી. આઈ. પૃષ્ઠ ૨૮૬, દ્વિતીય વિભાગ, )
૧ ( રાગ–કાનડા ) મારગ ચલત ચલત ગાત, આનંદઘન પ્યારે, રહત તાકે સરૂપ ભૂપ, વહુ લાકથે ન્યારા, બરખત સુતિ સખીકે સ'ગ, નિત નિત દારત, કબહુ ન હાનહી દૂર; જવિજય કહે સુનેહી આનન્દઘન, હંમ તુમ મિલે હુન્નર.
૨
આન ંદ ભરપૂર. આ મુખ પર નૂર. મા ૧
Jain Education International
તરગ.
અલગ; આ ૨
આનન્દકા આન, સુજસહી ગાવત, રહત આનંદ સુમતા સગ. સુમતિ સખી ઔર નવલ આનન્દધન, મિલ રહે ગગ મનમ'જન કરકે નિમાઁળ કિયા હૈચિત્ત, તાપર લગાયા હૈ વહુડ ર્ગ; જર્સાવજય કહે સુનતહી દેખા, સુખ પાયા હું માત ૩ ( નાયકી, તાલ ચંપક) આનદ કાઉ નહીં પાવે, જોઇ પાવે. સાઈ આનધન ધ્યાવે; આનન્દ કેતરૂપ કાન આનધન, આનન્દ ગુણુ કાન લખાવે; સહુ સતાય આનન્દ ગુણુ પ્રગટત, સબ દુવિધા મિટ જાવે; આ કહે સાહી આનન્દઘન પાવત, અંતર જ્યાત જગાવે. આ ૨
આ
આ ૧
સ
માર
For Private & Personal Use Only
આ
૪ (રાગ-તાલ ચંપક)
આ ૧
આનદ ઠેર ઠાર નહીં પાયા, આનંદ આનંદ આનંદમ સમાયા: આ રતિ અતિ દાઉ સંગ લીય વરજિત, અર્થને હાથ તપાયા; કાઉ આનન્દઘન છિદ્ર હી પેખત, આયા; આ આનદુધન અનન્ય રસ ગાયા; આ ર
જસ રાય સંગ ચડી દેખતહી જસ ગુણ
લત,
આ ૧
www.jainelibrary.org