________________
વિક્રમના સત્તરમા સૈકા
૫ ( રાગ નાયકી )
Jain Education International
આનન્દુ કાઉ હમ દેખલાવા
આનન્દ
હાટ
કહા કુંત તું સુરખ પછી, એસી દશા આનદ સમ પ્રગટત, તા સુખ અલગા જોઇ પાત્રે સાઈ કછુ ન કહાવત, સુજસ ગાવત તા
૬ ( રાગ કાનડા-તાલ રૂપક )
આ
ન એકાવા; આ ૧
લખાવે; આ વધાવા; આ ૨
આનન્દકી ગત આનન્દધન જાણે
મ
ાઇ સુખ સહેજ અચલ અલખપ્રદ વા સુખ ગુજસ વખાણે. આ ૧ સુજસ વિલાસ જબ પ્રગટ આનદરસ આનદ અક્ષય ખજાને; એસી દશા પ્રગટે ચિત્ત અંતર સાહિ આનંદધન પિછાને, આ ૨
७
અંગ. એ;
એરી આ આનદ ભા મેરે તેરે સુખ નિરખ રામ રામ શીતલ ભા અગા શુદ્ધ સમજણ સમતા રસ ઝીલત, આનંદ ભયો અને ત ર્ગ. એ. ૧ એસી આનંદ દશા પ્રગટી ચિત્ત અતર, તાકો પ્રભાવ ચલત નિર્મળ ગ`ગ; વાડી ગંગ સમત દોઉ મિલ રહે, જવિજય ઝીન્નત તાકે સોંગ. એ. ૨
નિરખ.
૮ ( રાગ કાનડા )
આનંદધનકે સંગ સુમ હી મિલે જબ, તમ આનંદ સમ ભયે સુસ; પારસ સગ લાહા જો ફરસત, કચન હોત હી તાકે સ. આ. ૧ ખીર નીર જે સાલ રહે આનંદ, જસ સુમત્તિ સખી કે સંગ ભયે હેએકરસ; ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ. આ. ૨
For Private & Personal Use Only
શ્રી આનન્રુઘનજીના સમયનિર્ણય કરવા માટે અષ્ટપદી એક અગત્યનું સાધન છે. એ અષ્ટપદી બહુ જ ઉપયોગી હાવાથી તે આખી અત્ર ઉતારવામાં આવી છે, તેના ઉપયાગિતા હવે પછી જણાશે. આ ઉપરાંત દ્વાત્રિંશદ્ઘાત્રિશિકા નામનું ચોગ વિગેરે વિષયનુ પુસ્તક શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયે બનાવ્યું છે તેને સાદી ભાષામાં કહીએ તે ખત્રીશ વિષયે પૈકી પ્રત્યેક પર ખત્રીશ કની રચના કરીને એવી ખત્રીશ બત્રીશીએ બનાવી છે. એ મૂળ ગ્રંથ ટીકા સાથે છપાવીને શ્રી જે. ધ. પ્ર. સભાએ બહાર પાડ્યો છે. એને વિષય ચેાગને હાવાથી એને ચેગમત્રીશી ' પણ કહેવામાં આવે છે. એની પ્રત્યેક બત્રીશીની છેવટે કર્તાએ પરમાનંદુ ’ શબ્દ વાપર્યા છે જે આનંદઘનજીના અને યશેાવિજયજીને અતાવવા વાપર્યા હાય એમ સભવે છે અને પેાતા ઉપર આનંદઘનજીના
સબંધ
૩
૧૭
www.jainelibrary.org