SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમના સત્તરમા સૈકા ૫ ( રાગ નાયકી ) Jain Education International આનન્દુ કાઉ હમ દેખલાવા આનન્દ હાટ કહા કુંત તું સુરખ પછી, એસી દશા આનદ સમ પ્રગટત, તા સુખ અલગા જોઇ પાત્રે સાઈ કછુ ન કહાવત, સુજસ ગાવત તા ૬ ( રાગ કાનડા-તાલ રૂપક ) આ ન એકાવા; આ ૧ લખાવે; આ વધાવા; આ ૨ આનન્દકી ગત આનન્દધન જાણે મ ાઇ સુખ સહેજ અચલ અલખપ્રદ વા સુખ ગુજસ વખાણે. આ ૧ સુજસ વિલાસ જબ પ્રગટ આનદરસ આનદ અક્ષય ખજાને; એસી દશા પ્રગટે ચિત્ત અંતર સાહિ આનંદધન પિછાને, આ ૨ ७ અંગ. એ; એરી આ આનદ ભા મેરે તેરે સુખ નિરખ રામ રામ શીતલ ભા અગા શુદ્ધ સમજણ સમતા રસ ઝીલત, આનંદ ભયો અને ત ર્ગ. એ. ૧ એસી આનંદ દશા પ્રગટી ચિત્ત અતર, તાકો પ્રભાવ ચલત નિર્મળ ગ`ગ; વાડી ગંગ સમત દોઉ મિલ રહે, જવિજય ઝીન્નત તાકે સોંગ. એ. ૨ નિરખ. ૮ ( રાગ કાનડા ) આનંદધનકે સંગ સુમ હી મિલે જબ, તમ આનંદ સમ ભયે સુસ; પારસ સગ લાહા જો ફરસત, કચન હોત હી તાકે સ. આ. ૧ ખીર નીર જે સાલ રહે આનંદ, જસ સુમત્તિ સખી કે સંગ ભયે હેએકરસ; ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ. આ. ૨ For Private & Personal Use Only શ્રી આનન્રુઘનજીના સમયનિર્ણય કરવા માટે અષ્ટપદી એક અગત્યનું સાધન છે. એ અષ્ટપદી બહુ જ ઉપયોગી હાવાથી તે આખી અત્ર ઉતારવામાં આવી છે, તેના ઉપયાગિતા હવે પછી જણાશે. આ ઉપરાંત દ્વાત્રિંશદ્ઘાત્રિશિકા નામનું ચોગ વિગેરે વિષયનુ પુસ્તક શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાયે બનાવ્યું છે તેને સાદી ભાષામાં કહીએ તે ખત્રીશ વિષયે પૈકી પ્રત્યેક પર ખત્રીશ કની રચના કરીને એવી ખત્રીશ બત્રીશીએ બનાવી છે. એ મૂળ ગ્રંથ ટીકા સાથે છપાવીને શ્રી જે. ધ. પ્ર. સભાએ બહાર પાડ્યો છે. એને વિષય ચેાગને હાવાથી એને ચેગમત્રીશી ' પણ કહેવામાં આવે છે. એની પ્રત્યેક બત્રીશીની છેવટે કર્તાએ પરમાનંદુ ’ શબ્દ વાપર્યા છે જે આનંદઘનજીના અને યશેાવિજયજીને અતાવવા વાપર્યા હાય એમ સભવે છે અને પેાતા ઉપર આનંદઘનજીના સબંધ ૩ ૧૭ www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy