________________
સત્તાવીસમું પદ્મ
૨૯૯
છે. આવા પ્રાણીએ ઉદરભરણુ, સ્વકીર્તિસ્થાપન વિગેરે કાર્યાં કરે છે અને ખરેખર આ વિષમ પચમ કાળમાં મેાડુ રાજાએ એમના ઉપર પેાતાનુ સામ્રાજ્ય ચલાવ્યુ છે. અત્ર કહેવાના આશય એ છે કે-આત્મસ્વરૂપના જ્ઞાનની વાતા કરવાને બદલે મમત્વને વશ થઈ, ગચ્છના ભેદો જેવી નકામી બાબતમાં અમૂલ્ય વખતના વ્યય કરી, માડુ રાજાના તાબામાં પેાતાની જાતને મૂકી દઈ આવા પ્રાણીએ પણ એક રીતે જોતાં માત્ર પેટભરાપણું કરે છે.
અથવા બન્ને પંક્તિને સાથે લઇએ તે માયાવાદી પ્રાણી બહિરાત્મભાવમાં વનારા છે એવા અર્થ નીકળે છે. એટલે કેટલાક વેદાન્તીએ નૈત્રિ નૈતિ કરીને માયાવાદનુ સ્થાપન કરી એક પરબ્રહ્મને અભેદવાદ માને છે તે પણ બહિરામભાવમાં જ વતે છે, કારણ કે પરમાત્મભાવનું સ્વરૂપ ધ્યાવતે અંતરાત્મભાવ એ નથી, કારણ કે તેમાં આત્માનુ વ્યક્તિત્વ જ રહેતું નથી. આને બદલે ઉપર જણાવ્યે તે ભાવ આખા પદ્મના અને
વિશેષ અનુરૂપ છે.
જેએ હૃદયમાં પરમાત્મભાવનું ધ્યાન કરે તેવા પ્રાણીએ તે બહુ દુર્લભ છે. ઉપર ઉપરથી ડામાડ રાખનારા, ધર્મને નામે ધતિંગ ચલાવનારા, બહિરામભાવમાં વર્તનારા પ્રાણીઓ તેા બહુ છે; પરંતુ શરીરમાં જ પરમાત્મા બિરાજમાન છે એવું ખેલનારા જ માત્ર નહિ, પણ તે વાતને નિરંતર સ્મરણમાં રાખનારા, તે વાતનું ધ્યાન રાખનારા અને પેાતાનાં દરેક કાર્યમાં તે વાત ઉપર લક્ષ્ય આપનારા પ્રાણીએ બહુ ઓછા હાય છે; મસ્તક મુડાવનાર પ્રાણીએ બહુ હાય છે, મન મુંડાવનાર બહુ અલ્પ હોય છે; ઉપર ઉપરથી રામ રામ ખેલનારા પ્રાણીએ બહુ હોય છે, પણ તેની અલક્ષ્ય જ્યોતિને જગાવનાર પ્રાણીઓ બહુ થોડા હાય છે આજે બહુ થોડા વર્ગ અંતરાત્મસાવમાં વનારા છે, બાકી ખરેખર ધર્મી હાવાને બદલે ધી હાવાને દાવા કરનારા અથવા ધી દેખાતા પ્રાણીએ મોટી સંખ્યામાં છે પણ તે પરમાત્મભાવની પ્રાપ્તિને અંગે તે તદ્ન નકામા જ છે.
खग पद गगन मीन पद जलमें, जो खोजे सो बौरा *; चित्त पंकज खोजे सो चिन्हे, रमता आनंद मौरा. अवधू० ४
“ જે ( પ્રાણી ) પક્ષીના પગને આકાશમાં અને માછલાના પગને પાણીમાં શોધે છે તે બેવકુફ્ ( હાય છે ); ( જે ) હૃદયકમળમાં શેાધ કરે તે ( અંતરમાં ) રમણ કરતાં આનદભ્રમરને ઓળખે ”
* બૌરાને બદલે એરા ' પાડે છે, અર્થ એક જ છે.
× છેલ્લી પ`ક્તિ એક પ્રતમાં નીચે પ્રમાણે છે. ‘ રમતા અંતર ભમરા રમણ કરતા અંતર ભ્રમરને એવા તેને અર્થ થાય છે. તે અથ થી વિશેષ ફેરફાર થતો નથી.
૪ ખગપત્ર=પક્ષીનું પગલું. ગગન=આકાશ. મીનપ=માછલાનું પગલું.. ખૌરાબાવરા, બેવકુફ. પંકજ=કમળ. ચિહ્ન=આળખે, રમત=રમણ કરતા. ભૌરાભમરા.
Jain Education International
For Private & Personal Use Only
ખાજે શેાધે. સાતે.
www.jainelibrary.org