SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નવમું પદ ૧૯૧ મને ખેલાવતા નથી પણ તે કેણુ છે તેને આપ જરા વિચાર તે કરેા. આપ ચેતન છે. તેથી ચેતા અને આપની પાતાની બુદ્ધિના ઉપયોગ કરી મારા સામું જુએ અને આપ ધ્યાનમાં લ્યા કે જેની સાખતમાં આપ પડ્યા છે તેણે તમને કેટલું દુ:ખ અત્યાર સુધીમાં આપ્યુ છે. એ તા એક ઠગારા, લુચ્ચા અને લેાભીએ માણસ હાય અને જેમ ખાતું ખાતું ખતવી રાખે તેમ તમારે માટે એ ખાટુ' ખાતુ ખતવે છે. છેતરનાર લેાભીઆ સુચ્ચાએ પેાતાના ચાપડામાં જ મે રકમ પૂરી આપતા નથી, અને ઉધાર રકમ એવડી તેવડી ઉધારે છે. ઉપરાંત પાણાસા ટકા વ્યાજ લે છે. સેાળપચા યાશી ને એ છૂટના એમ કહી ખેાટુ સમજાવે છે; તેવી રીતે આ મમતા છે તે વાંચક છે, કારણ કે જે વસ્તુ પેાતાની નથી તેને તમારી પાસે પેાતાની મનાવે છે; વળી તે શ છે—લુચ્ચી છે, કારણ કે તે કાંઇ તમારી એકલાની સાથે સંબંધ રાખનારી નથી, પણ અનેકની પાસે જાય છે, જે સુશીલ સ્ત્રીનુ લક્ષણુ નથી, પણ કુભાર્યાંનું લક્ષણ છે; અથવા પીપળે પાણી નાખવુ. વિગેરે આશ્રવને સંવર તરીકે બતાવી જમે ઉધારની રકમના ગાટો કરશે; તેમજ તે સંચક-સંચય કરનારી છે, આશ્રવ જેવાં મોટાં ગરનાળાં મૂકી તે દ્વારા તે કર્માંને એકઠાં કર્યાં કરે છે, કને જવાના માર્ગ કરી આપી તેને એછાં કરવાં, આવતાં અટકાવવાં કે ખેરવી નાખવાં ( પ્રદેશઉત્ક્રય, સવર્ અને નિર્જરા ) એ તેને આવડતુ નથી; આથી તે તદ્ન વિપરીત ખાતું ખતવે છે, માત્ર પેાતાના ખાતામાં જમે કર્યું જાય છે અને તમારે ખાતે ઉપાયે જાય છે. તમને નિર'તર દેવાદારની સ્થિતિમાં જ રાખે છે. જો એના ચોપડામાં પ્રદેશય દ્વારા કર્મીના ઘટાડા થતા હાય કે સંવથી આવત કર્મના રાધ થતા હાય અથવા નિરા દ્વારા કર્મ ખેરવી શકાતાં હોય તેા તે તમારા કોઈ દિવસ પણ છૂટકારા થાય, મુક્તિ મળે, પણ તે તે પેાતાના ખાતામાં જમે જ કર્યાં કરે છે તેથી તમારા સામે મોટી રકમ લેણી રહ્યા જ કરે છે, ત્યારે આવું વિપરીત ખાતું તૈયાર કરનાર વ્યાજખાઉ યાહુદીની જેવી તે સ્ત્રી સાથે વ્યવહાર કરવા હે નાથ ! તમને કેમ પસંદ આવે છે ? માટે હે નાથ ! તમે હવે મારા સામું જુએ અને મમતા તરફ જોતા અટકે, એની સાખતમાં તમને કાઇ પણ પ્રકારના લાભ નથી, એમાં તમારી આખરુ જાય છે અને તમારી ડુશિયારીની પણ કિંમત થાય છે. ( आप विगुंवण * जगकी हांसी, सियानप कौण बतासी ? નિનનન સૂરિગન મેહા હૈમા, ગૈસા દૂધ વાસી, નાથ૦ | ૨ || ' *‘ વિષ્ણુ ચણુ ' એવા પાઠાંતર અન્ય પ્રોમાં દેખાય છે. તેના અર્થ ખરાખ થઈ રહેવું એમ થાય છે. ૨ આપ=તારી. વિષ્ણુવણગોવણી. હાંસી=મશ્કરી. સિયાનપ=ડહાપણ. કૌણુ=કાણુ, બતાસીબતાવશે. નિજજન=પોતાના માણસેા. સૂરિજન=સજ્જન. મેલા=મેળાપ. ઐસા=એવી. જૈસા=જેવા, દૂધપતાસા જેવ. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy