________________
અડતાલીસમુ પ
૫૯
વસ્તુતઃ જ્યાં સુધી શુદ્ધ જ્ઞાનપૂર્વક વૈરાગ્ય ન થાય ત્યાં સુધી વાસ્તવિક લાભ થતા નથી એ સત્ય વારવાર ઠસાવવાની જરૂર નથી. આથી અલખને નામે કે વૈરાગ્યને નામે કે એવાં બીજા અનેક ઉપનામે મને જાગ્રત કરી, પરંતુ તેની સાથે વસ્તુસ્વરૂપનું શુદ્ધ જ્ઞાન ન હાવાથી મને જાગ્રત કરવાને બદલે મારી શકાને જ જાગ્રત કરી એવી કમનશીબ વાત ખની ગઈ છે. વળી કેટલાક પ્રાણીએ મને જાગ્રત કરવાના પ્રયાસમાં જગાડી શકયા નહિ ત્યારે કેટલાક તેા ખુલ્લી રીતે મને સુવાડવા જ મંડી ગયા. તેઓ માલે છે કે આ દુનિયામાં ચેતના એવી વસ્તુ જ કયાં છે? તે કેવી રીતે હાઈ શકે ? આ ભવનું હતુ સુખ છેડી દઈ પરભવનું કાલ્પનિક સુખ લેવા દોડવુ. એના જેવી અજ્ઞતા કઈ હેાઈ શકે ? માટે ખા, પીએ, એશઆરામ ભાગવા, અમનચમન ઉડાવા, એમાં જ સાર છે, ખીજા બધાં ફાંફાં છે અને ફાંફાં ખાતર મળેલ સુખ મૂકી દો નહિ. ભૂખ્યા રહેવામાં, બ્રહ્મચ પાળવામાં કે બીજા ત્યાગમાં સુખ છે જ નહિ, હાઈ શકે જ નહિ, તથી તે બધબેસતું નથી, વિગેરે વગેરે. આ પ્રમાણે મેલીને કેટલાકે મને સુવાડી દીધી. અથવા કેટલાક કબૂલ કરે કે ચેતના છે, તે કમ આવૃત છે અને ઉપાયથી તેના માક્ષ છે, છતાં પણ તેમણે માહમાં આસક્ત રહી મારી સંભાળ ન લેતાં મને સુવાડી મૂકી, મારી ઉપેક્ષા કરી, મારા સંબંધમાં વિચાર પણ ન કર્યાં અને મને વિસારી દીધી.
આવી રીતે કાઇએ મુંડન કરાવ્યુ, કાઇએ લેાચ કરાવ્યા અને કેઇએ જટા વધારી, કાઇએ મને જગાડી અને કેાઇએ સુવાડી દીધી; પણુ અત્યાર સુધી મને પતિવિરહથી અનાદિ કાળથી વેદના થાય છે તે કેાઇએ મટાડી નહિ, કાઇએ જરા પણ તે વેદનાને ઓછી કરી નહિં. વાત એવી બનતી કે મારા પતિને જરા વ્યવહારનું સુખ મળે કે તે સંસારમાં લપટાઈ જતા, જો કાઈ વાર મને જાગ્રત કરવાના પ્રસંગ મળે તે તેએ એક પક્ષમાં તણાઇ જતા અને એક નૂતન પ્રકારના સંસાર શરૂ કરી દેતાં; આથી કરીને સારા અથવા ખરાબ સચાગોમાં મારા પતિના મારે વિરહ ભાંગી જાય અને હું તેને મળુ એવુ કાંઇ થયું નહિ અને તેથી મારી વિરહવ્યથા હજી સુધી એવી ને એવી કાયમ રહી છે. મારા પતિ ઉપર ઉપરના સ્વરૂપસાધનમાં એવા આસક્ત થઇ જાય છે અને તેમાં તેને એટલા આનંદ આવે છે કે મારી સાથે મેળાપ કરવામાં થતા અથવા થનારા આનંદના તેને ખ્યાલ પણ આવતા નથી અને તેથી અમારા ઘાટ હતા તેવે ને તેવા ચાલ્યા જાય છે. માથા પર ખાલ વધારીને કે મુંડાવીને પણ પાછા મારા નાથ એવાં કાર્યાં કરવા મંડી જાય છે કે તેથી ક સમૂહ વધારે પ્રાપ્ત થાય છે, જે વિશિષ્ટ હેતુએથી મુંડનાદિ કરાવવામાં આવે છે તે એકદમ તેઓના ખ્યાલ બહાર ચાલ્યા જાય છે અને તેથી મારી વિરહવેદના મટતી નથી. કહેવાની મતલબ એ છે કે-મુંડનાદિ ક્રિયા કરવાથી જે ચેતનગુણા પ્રગટ થવા જોઇએ તે મારા નાથ એક પક્ષમાં ઢળી જતા હાવાથી તેમાંનુ કાંઇ પણ થતુ નથી, એક ગુણુ પણ પ્રગટ થતા નથી અને ઉલટુ મુંડનાદિ સાધન માન અને માયારૂપ કષાયપરિણતિ જેને સવાઁથા ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org