SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીસમુ' પદ્મ ૩૯ કર્માં આ ચેતનજીને કેટલા ત્રાસ આપે છે અને સંસારમાં કેવું અને કેટલું પરિભ્રમણ કરાવે છે તે પર અત્ર ઉલ્લેખ કરવાના સ્થળ કાચથી અવકાશ રહેતા નથી, પરંતુ ટૂંકામાં એમ સમજવું કે કને લીધે જ આ આખા સ`સાર મડાચે છે અને સુજ્ઞ પ્રાણીનુ કર્તવ્ય એ કર્માંના અને પેાતાના સર્વ સંબંધ કેવી રીતે છૂટી જાય એ વિચાર કરવામાં છે. પ્રબળ પુરુષાર્થ કરવામાં આવે તેા કર્મ પરતંત્રતા પણ દૂર થઈ શકે તેવી છે. ચાગમાગે ધ્યાનાગ્નિથી તેનુ જ્વલન કરતાં તેને બહુ અશે નાશ થતે જાય છે. શુભ વાસના અને ભાવનાવાળા પ્રત્યેક મુમુક્ષુની ફરજ છે કે-એણે ધ્યાનના વિષયને બરાબર અભ્યાસ કરવા. ચેાગની એ ચાવી છે અને તે ચાવી ઉઘાડવા માટે તેના અને તેની અંદર રહેલા યંત્રાદિકના બરાબર અભ્યાસ કરીને તેને સમજવાની જરૂર છે. आदि गुरुका चेला होकर, मोहके कान फराउं; धरम शुकल दोय मुद्रा सोहे, करुणानाद बजाउं रे वहाला. ता जोगे ३ “ અરિહંત ભગવાનના ચેલા થઈને માહનીય કર્મના કાન ફાડી નાખું (વીંધુ); પછી ધર્મ તથા શુકલધ્યાનરૂપ એ મુદ્રાએ (મારા કાનમાં) શેાલે અને કરુણાના નાદ્ય વગાડું. ” ભાવ—યાગસ્વરૂપ બતાવતાં વિશેષમાં શુદ્ધ ચેતના કહે છે કે-જેમ યાગી બની શકે ત્યાં સુધી અલેકનાથ, ગારખનાથ વિગેરે જાણીતા ગુરુસ્થાનમાં જઇ તેના પટ્ટધારી મહુતના ચેલા થાય છે અને તેને પેાતાના ગુરુ બનાવી તેની પાસે યેાગાભ્યાસ કરે છે તેમ હું આદ્યગુરુ શ્રી અરિહંત ભગવાનના ઉપાશ્રય( આશ્રમ )માં જઇ, તેના પાટધર ચેાગ્ય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી તેમની પાસે યોગના અભ્યાસ કરું. કોઈ પણ વિષય ગુરુ પાસેથી શીખવામાં ને સમજવામાં આવે તે જ તેનું રહસ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે ગુરુની પાસે સપ્રદાય જ્ઞાન અતિ ઉત્તમ પ્રકારનું હાય છે તે અન્ય પુસ્તકવાંચનથી કદિ પ્રાપ્ત થતુ નથી અને ખાસ કરીને યાગના વિષય તે એવા છે તેનાં મુદ્રા, આસન અને પ્રાણાયામાક્રિકમાં ગુરુસહાયની અતિ આવશ્યકતા છે. ઘણી વખત યાગને બદલે ચેાગાભાસમાં ચિત્ત એટલુ બધુ' પરિપૂર્ણતા માની લે છે કે ચેગ્ય ગુરુ વિશુદ્ધ માગ ખતાવનાર ન હાય તા મહુધા મહાઅનર્થ થાય છે અને પેાતાને કેટલેા અધિકાર પ્રાપ્ત થયા છે એ સમજ્યા વગર જો અતિ ઉચ્ચ દશાના યાનાદિક કરવા મડી જવાય તે એકદમ અધઃપાત થઈ જાય છે. આવાં આવાં અનેક કારણેાથી ચેગના અભ્યાસીને ગુરુકુળવાસની બહુ જરૂર સર્વ ચાગવિષયક ગ્રંથકારાએ બતાવી છે. હું પણ આદ્યગુરુ શ્રી અરિહંત પરમાત્મા જેમણે વિશિષ્ટ યોગ ખતાન્યે છે. તેમના ચરણે મસ્તક લગાવી, તેમના તરફથી જે વર્તમાન ૩ આદિ ગુરુ=શ્રી અરિહંત. ચેલા શિષ્ય. હાકરથને. મોહકમોહનીય કર્મોના. કાન કરાકાન ફાડી નાખું, કાન વીંધું. મુદ્રા=કાનમાં યોગીએ પહેરે છે તે. કરુણા=માતજી માતણની દ્વેષણારૂપ. નાદ= અવાજ, યોગમાં થતા નાદ ( અનાહતાદિક ) બજાજ્વગાડું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy