SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ મહાત્મા વિદ્યમાન હેાય તેમના શિષ્ય થઇ મેહુરાજાના કાનને માટે યોગીએ કાનમાં મોટાં કાણાં પાડે છે અને તે માટે તેને પણ માહુરાજાના કાનને ફાડી નાખું, ચેગસાધના કરવાનું સર્વ કર્મને દૂર કરવાં અને ચેતનજીને કર્મ ભારથી મહાઅધમ સંસારચક્રમાં રખડાવનાર, સપડાવનાર અને તેટલા માટે એનેકના રાજા કહેવામાં આવે છે. એને કબજામાં લેવાનાં કાર્યને ચગી પેાતાના કાન આવેલ છે. મતલબ એ છે કે-યોગી જેમ મુદ્રા તેમ હું પણ માહનીય કર્મરૂપ કાનને ફાડી નાખું. ઉપરાંકત રીતે વીંધેલા કાનમાં ચેાગીએ મુદ્રા પહેરે છે એ જેઓને યાગીઓના પરિચય હશે તે જાણતા હશે. હું ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ મુદ્રાએ પહેરું છું. સાધ્યનુ સામીપ્ય રહેવા સારુ મુદ્રા પહેરવામાં આવે છે. ધર્મધ્યાનના ચાર પાયા પૈકી પરમપુરુષમય થવા માટે શ્રી અરિહૅત મહારાજનું ધ્યાન ન કરતાં પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ, રૂપાતીત એ ચાર ધ્યેય વિભાગ બરાબર મુદ્રાનું સ્વરૂપ ખડું કરે છે અને તેવી જ રીતે ધર્મધ્યાનના બાકીના ત્રણ ભેદો પણ મુદ્રાના ઉપયાગ મતાવી આપે છે. શુકલધ્યાનમાં મુદ્રા બહુ અલ્પ રહે છે, કારણ કે એ ધ્યાનમાં અંતરાત્મ પ્રદેશના ઊંડા પ્રવાહમાં અવગાહન કરવાનુ છે છતાં એને પણ મુદ્રા સાથે સરખાવવામાં કાંઈ વાંધા આવતા નથી. મતલબ એ છે કે-ગુરુમહારાજના સંચાગથી ધ્યાનવિષયના અભ્યાસ કરી, માહનીય કર્મને ચીરી નાખું અને ધર્મધ્યાન અને શુકલધ્યાનને આદરું, આર્ત્ત-રૌદ્રધ્યાનને તજી દઉં. શ્રી આનંદઘનજીનાં પા ફાડી નાખું. મુદ્રા પહેરવા ચીરે છે, તેવી રીતે હું પરિણામ એક જ છે કે તેથી હલકે કરવેા. સર્વ કર્મામાં પણ સાવનાર માહનીય કર્મ છે, એને પકડી, એના કાન ફાડી નાખી ફાડે છે તેની સાથે અત્ર સરખાવવામાં પહેરવા માટે કાનને ફાડી નાખે છે વળી જોગીએ જેમ શીંગડાં વગાડે છે, શ ́ખના નાદ કરે છે અને બીજા અનેક પ્રકારનાં વાજિંત્રા વગાડે છે, તેવી રીતે હું પણુ ‘ માહુણુ માણુ' એવા કરુણાનાદ કરું. અદિલા વમો ધર્મઃ। એ જૈનના પ્રથમ સિદ્ધાન્ત છે, એ જૈનના મુદ્રાલેખ છે અને ગમે તેટલી ઊંચી હદે આ ચેતનજી પહેાંચી જાય તે પણ તેણે સ્વને અને અન્યને અહિંસાના ઉપદેશ તે નિરંતર આપવાના જ છે, એની શાંત ભન્ય આકૃતિ જ સમતાનું કારણુ છે, વૈરભાવત્યાગનુ કારણ છે, અહિંસા પરિણામ જાગ્રત કરવાનું કારણ છે. અતિ ઉન્નત દશાએ પહોંચ્યા પછી એને ભાવકરુણા જાગ્રત થાય છે. એને મનમાં વિ જીવ કરું શાસનરસી, એસી ભાવદયા મન ઉલ્લુસી ' એ ભાવ થાય છે. તેમાં પણ પેાતાના અનુયાયી વર્ગ વધારવાની ઈચ્છાથી એ વિચાર તેનાં મનમાં આવતા નથી, પણ પરમાત્મદશામાં વતા મહાસુખી મહાત્માઓના આત્મા સાથે સામ્ય દર્શાવનાર આત્માઓને ક જનિત વ્યાધિથી પીડા પામતા જોઇ તેમના મનમાં અતિ ખેદ થાય છે અને એ દુઃખથી છેડાવવા માટેના સિદ્ધ ઉપાય તરીકે તેને શાસનસિક અનાવવા તેમના મનમાં દૃઢ ઈચ્છા રહ્યા કરે છે. આથી તેઓ કરુણાના નાદ કરે છે એમ અત્ર કહ્યું. · નાદ’યોગના પારિભાષિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy