SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી આન ચનજી અને તેમના સમય વિદ્વાનેાનું માનવું છે. પ્રત્યેકનુ જીવન વિચારતાં આવા બનાવ બનવા મને તદ્દન અસભવિત લાગે છે; પરંતુ આનંદઘનજીના પ્રસંગ શ્રી યશેવિજયજીને સારી રીતે હાવા જોઈએ એમ ધારવાને તેા ઘણા પ્રમળ પુરાવા મળી આવે છે. ખત્રીશ બત્રીશીએના દરેક પ્રકરણને છેડે ઇરાદાપૂર્વક ‘પરમાનંદ’ શબ્દ લાવવામાં આવ્યે છે તે ખાસ અર્થસૂચક છે અને અષ્ટપદીની ગંભીર ભાષા તે જ બાબત વિશેષપણે અતાવે છે. આ ઉપરાંત આનંદઘનજી પાસે ઉપાધ્યાયજી સુવર્ણ સિદ્ધિ લેવા ગયા અને આનંદઘનજીએ તે તેમને આપી નહિ, કારણ કે તેમની ચેગ્યતા ન જોઈ એ વાતને જો કે શાસનઅભ્યુદયના મહાન્ હેતુથી બચાવી લેવાના અથવા નરમ પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, પણ મને તે વાત અને મહાત્માઓનાં પ્રસંગ, વય, સ્થાન અને વતનને જોઇને તદ્ન કલ્પિત લાગે છે. યાસિદ્ધિ જાણતા હાય અથવા ચેાગબળથી તે પ્રાપ્ત થઈ ગઈ હૈાય તે તેના ઉપયાગ આરંભ પરિગ્રહ દ્વારાએ કરવા એ પ્રમાદ છે અને તેથી જ નિધાન ખતાવવાના શ્રીસ્થલભદ્રના અભિપ્રાય શાસ્રષ્ટિએ નિર્દેલા હાય એમ મને જણાય છે, તેથી વેગભ્રષ્ટ થઈ જવાય છે અને તેમાં રાચી જવું એ પૌલિક હાવાથી તે માર્ગને અયોગ્ય ગણ્યા છે. આપણે યાગના ખાસ વિષયમાં આ બાબત સારી રીતે વિચારશુ. આ ઉપરાંત ઉપાધ્યાયજી જેવા સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ તેવી અથવા કેાઈ વસ્તુની પ્રબળપણે ઈચ્છા કરે એ પણ બનવાજોગ નથી. એકદરે આ સુવણૅસિદ્ધિની વાત કોઈના મગજમાંથી નીકળી હાય એમ ધારવું વિશેષ યોગ્ય લાગે છે. આનંદઘનજીના દેહોત્સર્ગ હાલ મેડતામાં આનંદઘનજીના સ્તૂપ છે તે ઉપરથી અને તે શહેરમાં તેમના સંબંધી ચાલતી વાતા ઉપરથી આ મહાત્માના દેહવિલય મેડતામાં થયેા હાય એમ જણાય છે. દેહાત્સર્ગના કાળ સંવત્ ૧૭૩૦ ની આસપાસ જણાય છે. મરણ પહેલાં તેમને શ્રી સત્યવિજય પંન્યાસ સાથે પ્રસંગ થયા હાય એમ પણ વાતે ચાલે છે. સત્યવિજ્યજીએ કેટલાક સમય તેમની સાથે જંગલમાં કાઢ્યો એમ આત્મારામજી મહારાજશ્રી જૈન તત્ત્વાદ ગ્રંથમાં કહે છે. આ ઉપરાંત આનંદઘનજીના સંબંધમાં કેટલીક બીજી વાતે ચાલે છે તેને બીલકુલ આધાર વગર ચાલુ કરવી એમાં બહુ જોખમ છે. કેટલીક વાર મહાત્મા પુરુષાને એથી અન્યાય આપવા જેવું થાય છે, કાઇ કોઈ વાતા બ્લેડી કાઢી પરમ મહાપુરુષાને હાસ્યપાત્ર અનાવાય છે અને કેટલીક વાર તેમનું મહત્ત્વ હાય તે કરતાં અણુઘટતું વધારી દેવાય છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ચાલી આવતી વાતમાં આધારભૂત અથવા વજનદાર માણસા પાસેથી જે વાત સાંભળી હાય અને તેને બહુ જગ્યાએથી ટેકે મળતા હેાય તે જ વાત ચેાગ્ય શબ્દોમાં પૃથક્કરણ કરીને અને તે ઉપર ચાલુ અભિપ્રાય બન્ને બાજુના બતાવીને દાખલ કરવાની અને તેના સત્યાસત્ય નિય માટે ચેાગ્ય દલીલે સંભવાસભવ માટે ખતાવવાની લેખકની ફરજ છે. અવ્યવસ્થિતપણે અરસ્પરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy