________________
પાંત્રીસમું પદ
૩૬૫ છોકરાઓ તોફાન-મસ્તી કરતા હોય તેને કહેવું કે “હત તારી મા ઉપવાસ કરે.” એના જેવું એ છે. તું મારો જીવ લે અને તેને તું રાખી મૂક. મતલબ એ જ આવે છે કે-તું શુદ્ધ સમતા ધારણ કરી છેવટે શુદ્ધ ચેતનામય થઈ જા. આ બનને અર્થ બરાબર બંધબેસતા આવે છે.
બેજાને બદલે નેજા પાઠ છે. નેજક એટલે બી. જેમ બી લુગડાં જોતી વખતે તેના ઉપર ધોકા વડે પ્રહાર કરતો હોય તેમ વિરહવ્યથાના પ્રહાર મને બહુ સખત લાગે છે અને તે એવા આકરા લાગે છે કે જાણે બેબી ધેકાવડે ધમધમાવતા હોય.
આવી રીતે શુદ્ધ પતિવ્રતા સ્ત્રી સુમતિ અથવા શુદ્ધ ચેતના પતિને માટે વિરહાનલમાં ડૂબી જઈ શેક કરે છે અને પતિ વગરની સેજડી જેઈ અતિ દિલગીરીમાં ગરકાવ થઈ જાય છે. છેવટે પતિ તે હાજર નથી પણ તેઓને ઉદ્દેશીને વિજ્ઞપ્તિ કરે છે.
कोकिल काम चंद्र चूतादि, चेतन मत है जेजा।
નવા નાગર જાનંદન ઘારે, શા મત સુરત +કા. ર૦ ૩ “કેકિલને કલરવ, કામદેવ, ચંદ્ર, આંબાની કેરીઓ વિગેરે જે જે ચેતનના મત પ્રમાણે પ્રમાણભૂત (આનંદનાં સાધન તરીકે ) ગણાયેલાં છે (તેને સાથે લઈને) હે સલુણા ! સકળ કળાકુશળ મારા પ્રભુ આનંદઘન ! અહીં પધારીને માપ વગરનું ઘણું સુખ દઈ જા.”
ભાવ-વિભાવદશામાં ચેતનજી હોય છે ત્યાં સુધી તેને કેફિલનો કલરવ, કામદેવને રતિવિલાસ, ચંદ્રની શર સ્ના, આંબાના વૃક્ષ નીચે કલ્લોલ તેમજ વિજળીનો ચમકાટ, મેઘ ગર્જારવ વિગેરે પદાથે કામદીપક તરીકે બહુ પસંદ આવે છે અને તેવા પદાર્થોની સેબતમાં પિતે હોય છે ત્યારે બહુ સુખ અનુભવે છે, બહુ આનંદ માને છે અને પિતાની જાતને બહુ ભાગ્યશાળી ગણે છે. હું મારા નવલ નાગર સલુણુ નાથ ! મારા ચેતન પ્યારા ! તમે આનંદ આપનાર તરીકે જે વસ્તુને પ્રમાણભૂત ગણી હોય તેને લઈને મારા મંદિરે આવે-પધારો અને મારે અનાદિ કાળને વિરહ ભાંગી નાખી અને અમિત સુખ આપો.
હે મારા નાથ ! જેમ તમારે મતે હાલ કેકિલ, ચંદ્ર, કામ, સૂતાદિક આનંદના પદાર્થો
x દેન મતત હૈ જેજ” આ પ્રમાણે પાઠાંતર છે, તે પાઠ બન્ને પ્રતમાં છે તેથી સાથે હોવો જોઈએ પણ તેનો અર્થ બેસતો નથી.
+ “હજા” પાઠાંતર છે.
૩ કોકિલયલ. કામ કામદેવ. ચંદ્રચંદ્રમા. ચૂતાદિ આંખે વિગેરે ( વિગેરેથી મેઘનો ગજરવ; વિજળીના ચમકાટ આદિ સમજવાં). ચેતન ચૈતન્યમારા પતિ. મત=અભિપ્રાચે, મતે પ્રમાણભૂત ગયા છે. જે જા=જે જે, જે કાઈ નવલ સલુણા. નાગરસકલ કળાકુશલ. આઈ=આવીને. અમિત= અપાર. દેજા==ઈ જા, આપી જા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org