________________
ઓગણચાલીસમુ· પદ
૩૯
કે-આ ભાગતૃષા એક કમ છે કે કનુ લશ્કર છે. તેના અત્ર ખુલાસા થાય છે. તે એવી જબરજસ્ત છે કે-તેનું પ્રત્યેક માણુ આ ચેતનજીના પ્રાણનું ઘાતક નીવડે છે, ચેતનજીને અસ્તવ્યસ્ત કરી નાખે છે અને તેને મુંઝવી દે છે. ચેતનજીના પ્રાણ તે જ્ઞાનદર્શનચારિત્રરૂપ નિજ ગુણુ સમજવા. આત્માના આ જ્ઞાનજીવન, દર્શનજીવન અથવા ચારિત્રજીવનને ભાગતૃષા હરી લે છે અથવા તે તેને ઘાત કરે છે. વિષયસુખની લાલસા એવી પ્રબળપણે થાય છે અને તેનું જોર એકંદર રીતે એટલુ તાકાતવાળુ હાય છે કે એની સાથે લપટાયલા ચેતનજી પેાતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે, પરવશ બની જાય છે અને ત્યાર પછી એવા ખેલા ભજવે છે કે તેનામાં જાણે સજ્ઞાનજીવન કે સચ્ચારિત્રજીવન હશે એમ પણુ લાગે નહિ. ચેતનજીની આવી વ્યથિત અવસ્થા કરનાર ભાગતૃષા છે અને ચેતનજી પેાતે કેવા છે ? એ તે સ્વભાવતઃ લાયક નાયક છે, મહાઉત્તમ સરદાર છે, ખુદ ભાગતૃષાને ઉત્પન્ન કરનાર ક કટકના પણ તે સરદાર છે; જો કે તે તેની વભાવદશા છે. અનંત ઉચ્ચ ગુણ્ણાના પણ તે સ્વામી હાવાથી શક્તિરૂપે પણ તેને ‘ લાયક ' કહી શકાય અને તેને પેાતાને મહાઅનથ પર પરામાં ઉતારનાર કર્માંના તે પાતે ઉત્પન્ન કરનાર હાવાથી તેને તેના સ્વામી પણ કહી શકાય. આવી રીતે તે બેવડી રીતે એક બીજાથી વિરુદ્ધ પડે એવી સ્થિતિ ધારણ કરનાર છે, પરંતુ એમાં ફેર એટલેા છે કે-એનું કસ્વામિત્વ વ્યક્ત છે અને એનું ગુણસ્વામિત્વ શક્તિમાં અવ્યક્તરૂપે રહેલું છે. બાકી એ ઉત્કૃષ્ટ આનંદ ભોગવવાને ચેાગ્ય છે. એવા ‘ લાયક ’ ચેતનજીના પ્રાણને અત્યારે તે લેગતૃષાના એક એક માણુ હણે છે એવી દુળ સ્થિતિમાં તે નાયક આવી ગયા છે. આવી ભાગતૃષાને વધારે ઓળખવા માટે કિવ પૂછે છે.
વિચાર થાય છે કે-આવી રીતે ચેતનજીના પ્રાણની ઘાતક ભાગતૃષાને હશે કે નહિ ? એટલે એ કેાઇ વખત ઘરડી થઈ પેાતાનું જોર ઓછું દરરાજ નવયોવના સ્ત્રીની પેઠે પૂર દમામમાં જ રહેતી હશે ? એ તુષા પાતે અથવા તેને વૃદ્ધાવસ્થા કઇ અસર કરે છે ? તેના જવાબ એક વાર્તિક પૂરા
जीर्यन्ति जीर्यतः केशा, दन्ता जीर्यन्ति जीर्यतः । यौवनाशा धनाशा च, जीर्यतोऽपि न जीर्यति ॥
Jain Education International
વૃદ્ધ પુરુષના બાલ સફેદ થઇ જાય છે અને તેના દાંત પડી જાય છે, મતલખ તેના બાલ અને દાંત પર ઘડપણ પ્રાપ્ત થાય છે પણ પુરુષ વૃદ્ધ થતા જાય છતાં તેની વિષયસુખતૃષ્ણા અને ધનતૃષ્ણા વૃદ્ધ થતી નથી, ઉલટી તે તે વૃદ્ધિ પામતી જાય છે. ઘડપણમાં તે પેાતાનુ આકરુ` સ્વરૂપ ધારણ કરે છે. આટલા ઉપરથી જણાયું હશે કે ભગતૃષાને ઘડપણની કાંઇ પણ અસર થતી નથી. એવી જ રીતે બીજો પ્રશ્ન પૂછે છે કે—એ ભાગતૃષાને લેાકલાજ કાંઈ હશે કે નહિ ? માણસા પેાતાનાં મનથી નહિ તે। જે સગાંસંબધીઓમાં
કાંઇ ઘડપણ
કરતી હશે કે
વૃદ્ધાવસ્થા છે પાડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org