SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ એકત્રીસમું પદ્મ ૩૩૯ ક્રોધ, ઇચ્છા વિગેરે આરેાપિત ધર્મ છે પણ આત્મસ્વભાવ નથી. એવી રીતે અગાઉની ગાથામાં કહેલા અને તે ઉપરાંત 'તિ, મહ્ત્વ, અજવ, શમ ઇત્યાદ્રિને તારો પેાતાના પરિવાર તુ જાણુ. ܕ આવી રીતે પેાતાના પરિવારને ઓળખી લેવા એ ખરેખરું' કાય છે, એને વિશેષ પ્રકારે આળખવા માટે શ્રીઆનંદઘનજીનુ બનાવેલું શ્રી શાંતિનાથજીનું આખું સ્તવન મનન કરીને વાંચવું, વિસ્તારભયથી અત્ર તે દાખલ કર્યું નથી. તે સ્તવનથી બરાબર સમજાશે કે પેાતાના પિરવાર કર્યા છે અને તેના અને ચેતનજીના સંબંધ કેવા છે. એ સ્તવનમાં જ્યારે અહે। અહે। હું મુજને કટુ, નમે મુજ નમે મુજ રે” એ હકીકત કહે છે ત્યારે આંખમાં હર્ષાશ્રુ આવી જાય છે, કારણ કે ચેતનજીને વિચાર કરતાં કરતાં એવા પરમાત્મભાવના મેળાપ થઇ જાય છે કે અપરિમિત દાન આપનાર પેાતાની જ ભેટ કરાવી આપે છે. પાતાના આત્માને આવી રીતે નમવાનું કહેવાના જે અભિનવ વિચાર અત્રે બતાવ્યે છે તે ઉત્કૃષ્ટ સાધ્ય દશામાં રમણતા અને સુમતિના સગ બતાવે છે. એટલા માટે હું ચેતનજી ! તમારે તમારી જાતને નમવા યાગ્ય કરવી હાય તેા તમારા પોતાના પરિવારને મળી જાઓ, તેને આદરા, તેની સાથે રમણુ કરા, તે સાથે ખેલ ખેલા અને તપ થઇ જાઓ અને કુલટાનેા સંગ છોડી દે, તેએની વાત મૂકી દો, તેઆની છાયામાં જવાના ખ્યાલ પણ છેાડી દે। અને તે સંબધી કથા, વાર્તા, વિચાર, પૃચ્છા કે કલ્પનાના પણ ત્યાગ કરે, સુમતિ એટલે શુભ ક્રિયા કરવાની રુચિરૂપ પરિણતિ-તે ખારમા ગુણુસ્થાનક સુધી હાય છે. ત્યાર પછી ગુણુસ્થાનક્રમારાહમાં સમતા ખરાખર પ્રાપ્ત થાય છે અને તેથી પ્રવૃત્તિ કરાવનાર સુમતિની જરૂર રહેતી નથી. સુમતિ સંબંધી આ પઢોમાં વારંવાર ઉલ્લેખ આવે છે તે સંબધી એક પત્ર પન્યાસજી શ્રીગભીરવિજયજીએ બનાવ્યું છે તે વિચારવા યાગ્ય છે. Jain Education International રાગ વસત પિચકારીન કાહેકા મારી, રે ઈ મારે લાલ પિચ ૧ લાજકી ભરી કછુ કહી ન શક્ત હુ, મુખસે સુના દઉં'ગી ગારી. એ ચાલ. સુખદાચ સ્યાની ન ધારી, રે સુમતિ સંગ સદા. એ આંકણી, મૈત્રી પ્રમેાદ હી કરુણા ગમત હૈ, જગજીવન ભીતિ નીવારી રે ન્યાય થારથ વચન દત હૈ, હિત મિત મધુર ઉચારી રે ર ન ચિા ન કરાયા નિજીવ ગહત હૈ, દત્ત અસન જલ વસતિ વિહારી રે. 3 દેવ પશુ નર કામ તજત હૈ, ત્રિકરણ બ્રહ્મ સભારી રે. ૪ અનિચ્છક ધર્મ સાધન હિ ધરત હૈં, સગ્રહ સનીવારી રે. પ રાગ દ્વેષ ાય હરત હૈ, સહે શીત ઉષ્ણુ અવિકારી રે. હુ ચસી સુમતિ જિનવચન પીયત હૈ, કરે ગભીર ભાદાય પારી રે. ૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy