________________
૩૫૮
શ્રી આન ધનજીનાં પદ્મા
* औरहानो कहा दिजें बहुत कर, जीवित है इह ढंग;
+ मेरो और विच अंतर एतो, जेतो रूपो इ रांग. देखो० २
46
· ઘણું ઘણુ` કહીને ( ચેતનજીને ) ઉપાલંભ–પકા પણ હવે શુ દઇએ ? એના જીવતરના એ જ ઢગ છે. ( અરેરે !) મારેા અને પેલી (માયા-મમતા ) વચ્ચેના અંતર એટલે છે કે જેટલા રૂપા અને કથીરની વચ્ચે ( હાય ).
Jain Education International
ભાવ—સખી ! ચેતનજીને ઘણી ઘણી રીતે કહ્યું, અન્ય સાથે સ ંદેશા પણુ ઘણા કહેવરાવ્યા. કુલટાઓની સંગતથી તેઓની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહેાંચી છે તે પણ ખતાવી આપ્યું; હવે વારંવાર ઠપકા પણ કેટલા દેવા ? ખરેખર, મને તેા જણાય છે કે તેના જીવતરના અનાદિકાળથી ઢગ જ આવેા પડી ગયા છે તેથી આપણે ગમે તેટલુ કહીએ તેની તે દરકાર જ કરતા નથી. જ્યાં જન્મથી આવી ટેવ પડી ગયેલી હેાય ત્યાં પછી આપણે એમને ગમે તેટલા ઉપાલંભ દઇએ તેની અસર શુ થવાની છે? જેવા નવા નવા વેશે ચેતનજી અન્યની સોબતમાં અત્યારે ધારણ કરે છે તેવા તેઓ ઘણા કાળથી-અનાદિ કાળથી ધારણ કરતા આવ્યા છે, ટૂંકામાં અનાદિકાળથી તેની રીત જ આવી થઈ ગઈ છે. આ પ્રમાણે હકીકત છે ત્યારે હવે પછી વારવાર એક ને એક બાબતમાં મેણાં પણ શુ` આપ્યાં કરવાં ? મેં તે અનુભવ સાથે કહેવડાવ્યું પણ ખરું અને કાઇ કોઇ વાર ચેતનજી નજીક ઊભા હાય ત્યારે તે સાંભળે તેવી રીતે સહકીકત તેઓને ઉદ્દેશીને “માયા-મમતાના સંબંધમાં હું કહી ગઈ પણ ખરી, પણ સની અસર ચૈતનજી ઉપર હજી જોઈએ તેવી થઈ નથી. હવે વારવાર કહેવું પણ કેટલું ? અરે ! મારા નાથ વિચારે તે તુરત જણાય તેમ છે કે મારી અને માયા-મમતાની વચ્ચે એટલેા અંતર છે કે જેટલા અંતર રૂપા અને
* ઔરહાના એને બદલે ભીમશી માણેકવાળી મુકમાં · ઔરતો પાડે છે. ખીજી સ પ્રતામાં ઉપર લખ્યા તે પાડે છે અને તેના અર્થ પ્રચલિત ભાષામાં ઉપાલંભ-ટપકેા એમ થાય છે. એ પાઠ શુદ્ધ હોય એમ જણાય છે.
એ પ્રતામાં ‘ જીતત હે ઇહિ ઢંગ ’ એવા પાઠ છે અને એક જગ્યાએ તે ઢંગને બદલે ટંગ લખ્યુ` છે. એને અં વિચારતા ટંગ શબ્દ અશુદ્ધ જણાય છે અને છતત શબ્દને અથ પણ ખધખેસતા થતા નથી. + મેરેાને બદલે માહ ' શબ્દ બે પ્રતોમાં છે તે પછી ઔરના અર્થ સુતિ એમ લેવા પડે અને તે જ શબ્દો સુમતિના મુખથી ખેલાયેલા છે તે પાતાને માટે ઔર શબ્દ વાપરે એ અનુચિત જણાય છે,
: રાંગને બદલે એક જગ્યાએ રંગ શબ્દ છે. રાંગના અર્થ હાલ પણ મારવાડી ભાષામાં કથીર થાય છે અને તે પાઠ એ પ્રતમાં છે અને અર્થ ખરાબર ધટે છે તેથી ઉપર તે પાઠ લખ્યો છે, ઢંગના અનુપ્રાસમાં રંગ આવે છે પણ સાંગ સાથે વિચારતાં રાંગ જ વધારે ઉચિત જણાય છે.
૨ ઔરહાને=ઉપાલંભ, પા. કહા=શું. બહુત કર=બહુ કરીને. વિત=વિતના, ભવનેા. ઇડ= આ. ઢંગચાલચ ગત. ઔરીજી, માયા મમતા. અંતર=આંતરા, તફાવત. જેતો જેટલા, રૂપા=પુ રાંગ=કથીર.
↑ જુએ પદ નવમું તથા દશમુ.
For Private & Personal Use Only
www.jainelibrary.org