________________
૧૦૪
તેઓના પદેમાંથી એકને નમૂને અહીં આપવા યોગ્ય પદ આગળ ઉપર ઉતારેલું પણ જોવામાં આવશે,
શ્રી આન ધનજી અને તેમના સમય ધાર્યાં છે. તેઓનુ એક સુંદર
વાલમીયા રે વિરથા જનમ ગમાયા.
વાલ વિસ્થા.
પર સંગત કર દસ દાસ ભટકા, પરસે` પ્રેમ લગાયા; પરસે જાયા પરર`ગ ભાયા, પરકુ` ભાગ લગાયા. વિસ્થા ૧ માટી ખાના માટી પીના, માટીમે રમ ના;
માટી ચીવર માટી ભૂખન, માટી રંગસા ભીના રે. વિરથા, ૨ પરદેશીસે નાતરા કીના, માયામ લપાના;
નિબંધ સંચમ જ્ઞાનાનન્દ અનુભવ,ગુરુવિન નાંહિ લહાના રે. વિરથા. ૩
ઓગણીશમા શતકના આખર ભાગમાં અને ચાલુ વિક્રમની વીશમી સદીની શરૂ આતમાં કપૂરવિજય જેએ ચેગી તરીકે ચિદાનંદુજીના નામથી પ્રસિદ્ધ થયેલા છે તેઓનાં વૈરાગ્ય અને અધ્યાત્મનાં પો વિચારવા લાયક છે. સાથે સરખામણી કરવા તેઓશ્રીનું મળતા વિષય પરનું એક પદ અહીં વિચારીએ. એને લય કાફી અથવા વેલાવલ રાગમાં ચાલે છે.
Jain Education International
જો લો' તત્ત્વ ન ભૂજ પડે રે.
vì.
તો તો મૂઢ ભરમ વસ ભૂલ્યે!, મત મમતા થી જતથી લડે રે. જૌ ૧ અકર રામ શુભ કપ અશુભ લખ, ભવ સાયર ઈ ભાંત રડે રે; ધ્યાન (ધાન્ય) કાજ જિમ મૂરખ{ખત્ત હય, ઉખર ભૂમિકા ખેત ખડે રે. જો. ૨ ઉચિત રીત ઓળખ વિષ્ણુ ચેતન, નિર્ણાદેન ખાટો ઘાટ ઘડે રે; મસ્તક મુકુટ ઉચિત માણુ અનુપમ, પત પથ અજ્ઞાન જડે રે. જો ૩ સમતા વશ મને વક્ર તુરગ જિમ, તિમ વિકલ્પ મનમાંહુ અડે રે; ચિદાનન્દ નિજ રૂપ મગન ભયા, તબ કુતક તાહે નાહિ ડે ૨. જો, ૪
લગભગ સરખા વિષય પર કવિએ અને ખાસ કરીને વૈરાગ્યના વિષયના કવિએ કેવી જૂદી જૂદી દૃષ્ટિથી ચર્ચા કરે છે તે આટલા ઉપરથી જણાયુ હશે. આનંદઘનજીને તે સમાં જે વિશિષ્ટ ઉદ્દેશ છે તે ધ્યાનમાં લેવા ચેાગ્ય છે અને તેઓ કોઈ પણ વિષયને બહુ વિશાળતાથી, અશ્લેષણુદૃષ્ટિથી અને પૃથક્કરણપૂવ ક છણીને અસરકારક રીતે અવધે છે, તે પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
આનધનજી અને યશાવિજય ઉપાધ્યાય
આ અને મહાત્માઆની સરખામણી કરવાના પ્રયાસ ઘણી વાર કરવામાં આવે છે, પરંતુ તેમાં યોગ્ય દૃષ્ટિબિન્દુ ન રખાય તેા બહુ ગેરસમજુતી થવાના અથવા તે બન્નેમાંથી એકને અન્યાય થવાને પૂરા સંભવ છે. બન્ને પુરુષા અતિશય પ્રગત થયેલા હતા એમાં શંકા જેવુ નથી, અને બન્નેને માટે અભિપ્રાય ઉચ્ચારવા પહેલાં બહુ વિશાળ સૃષ્ટિથી તેની કુતિ સમજવાની અને તેના વિકાસને આત્મિક ઉન્નતિક્રમમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org