________________
૯૦
શ્રી આનઘનજી અને તેમના સમય
સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ, મત મત ભેર રે જો જઈ પૂછીએ, સહુ થાયે અહમેવ. આતમ અણુ વસ્તુ વિચારતાં, ભરમ ટળે ાંત દોષ. પાપ નહિ કોઇ ઉત્સૂત્ર ભાષણ સ્ત્યિા, ધર્મ નહિ કાઈ જગસૂત્ર સરખે.... ધરમ ધરમ કશ્તા જગ સહુ ફિ, ધરમ ન જાણે હૈ। મ. આપણા આતમભાવ જે, એક ચેતનધાર રે;
અવર વિ સાથ સંજોગથી, એહ નિજ પરિકર ધાર ૨. મન સાધ્યું. તેણે સઘળું સાધ્યું,
પરમારથ પથ જે લહે, તે ર્જે એક તત ૨,
Jain Education International
મમતા સ`ગ સે। પાય અજાગલ, થનતે દૂધ દુહાવે. ઔર ન હિતુ સમતાસી.
અબ હુમ અમર ભયે ન મરેગે.
વગેરે વગેરે અનેક વિચારેા સૂત્ર જેવા છે અને તે પ્રત્યેક વિચારાને આપણે વધારે વિસ્તારથી તપાસવા ઇચ્છીએ તેા પ્રત્યેક પર જૂદો ગ્રંથ લખી શકાય તેમ છે. આ તા થોડાં વાયા નમૂનારૂપે બતાવ્યાં છે, પરંતુ આપણે તેવી રીતે આવાં બીજાં અનેક વાયાને ખતાવી શકીએ. એવાં થોડાંક દૃષ્ટાંતા પટ્ટમાં પણ જોઈએ.
મીઠડા લાગે કે તડા, ને ખાટો લાગે લાક શાશ્વત ભાવ વિચારત પ્યારે એવા અનાદિઅન’ત
છઠ્ઠા, સાતમા તથા આઠમા પદની શરૂઆતમાં સાખીએ આપી છે તે આનું ખાસ
દૃષ્ટાંત છે.
(૮–૧)
(૯-૩)
અનુભવ રસમે રાગ ન સાગા, લેાવાદ સબ મેટા; કેવલ અચલ અનાદિ અમાધિત, શિવ શંકરકા ભેટા. ( ૩-૩) લેક લાજ નાહિ કાજ, કુલ મરજાદા છે.રી;
For Private & Personal Use Only
(1-૧) (૪-૧)
(૪૨–૧)
(૪૭=૧)
(૨૨-૫)
લાક બટાઉ હસેા વિરાને, અપનેા કહત ન કારી
(૩૮-૨)
ઔર લરાઈ લરે સા ઔંશ, સૂર પછારે ભાઉ અરીરી. (૪૬–૩)
(\<h)
(૧૩-૧૧)
(૧૭-૮)
(૧૮૯૫)
(૧૪=૧)
(૧૫-૨)
આવા આવા અનેક પ્રસંગેા છે જે વખતે આનંદઘનજીએ પેાતાના સૂત્ર જેવા વિચાર। બતાવીને આપણને અનેક વિચારા કરવાનું સાધન આપ્યું છે. એ પદ પર જ્યારે જ્યારે હું વિચાર કરતા હતા ત્યારે નવીન રહસ્ય સ્ફુરણા થતી હતી. વિચારમાં આવ્યું તેટલું લખી શકાણું નથી અને હજી તે પર વધારે વિચારણા થશે તેમ વધારે વધારે સત્યા સમજાશે. ગૂઢ ભાવાવાળા સગભ લેખકની આ ખાસ વિશિષ્ટતા છે. આ પ્રત્યેક ટાંચણુમાં કેટલું રહસ્ય છે તે અત્ર લખવા જઇએ તે ઉપેાઘાત જ એ જ ગ્રંથથી મેટા થઈ પડે. તે તે સ્થળે વિચારવામાં આવશે ત્યારે તેની અંદર ગર્ભ માં રહેલ ગૂઢ આશયમાંથી કેટલાક બતાવવાના પ્રયત્ન કરવામાં આવશે અને તે આશયથી જ આ પુસ્તક પ્રગટ કરવાના હેતુ રાખવામાં આવ્યા છે. એક મહાશયનું કહેવું એમ હતું કે
આવા ગૂઢ
www.jainelibrary.org