SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ હવ શ્રી આનનજી અને તેના સમય શકીએ તેવું છે અને તે એ કે સાધુએની તે વખતની સ્થિતિ જોતાં તેમના વ્યવહારમાં મોટા ફેરફાર કરી સત્ય આત્મવૃત્તિ સન્મુખ રહેનાર મહાપુરુષોને ખાહ્યાડંબરથી જૂદા રહેવાની ખાસ જરૂર હતી અને તેને માટે પ્રખળ પુરુષાર્થ કરવાની શકિતવાળા અને લેાકસંજ્ઞાની દરકાર વગરના પ્રતિષ્ઠિત મહાપુરુષોની જરૂર હતી. આવા પુરુષાએ તે વખતે બહાર પડીને શાસનને ટકાવી રાખ્યુ હતુ, પેાતાનાં માન અપમાનની દરકાર કરી નહેાતી અને સાચી મર્યાદા ખાંધી શાસનને મજબૂત કર્યું" હતુ. વ્યવહાર અને નિશ્ચયને અધિકાર પ્રમાણે સમજીને તે અનુસાર વર્તન કરાવવાની જરૂરીઆત મહુ હતી, તેને લઇને એકાંત વાત ઉપર ખેચી જનારને ખરાખર મા દર્શાવવા માટે ઉપરનાં અને સ્તવને રચવામાં આવ્યાં હાય એમ જણાય છે. પેાતાના ખાટા બચાવ કરનારને માટે શાસ્ત્રના આધાર સાથે વસ્તુસ્વરૂપ ઉક્ત અને સ્તવનામાં બતાવ્યુ છે અને ખાસ કરીને કેટલાક એકાંત ક્રિયાપક્ષી હાય અને ક્રિયા કરવામાં જ સંપૂર્ણતા માનતા હાય તેમને અને કેટલાક માત્ર જ્ઞાનની વાતા કરવામાં જ સૌંપૂર્ણતા માની ક્રિયાથી પરાસ્મુખ થઈ બેઠા હાય તેમને યથાયાગ્ય વસ્તુસ્વરૂપ દર્શાવી જ્ઞાનયુક્ત ક્રિયાના માર્ગ બતાવી-વ્યવહાર પાળવા સાથે નિશ્ચયનું સાધ્ય રખાવવાના શુદ્ધ સનાતન જૈન શૈલીના ઉપદેશ આપનાર અને તેના ખરાખર વ્યવહાર કરવા સારુ ક્રિયાઉદ્ધાર કરવાની જરૂરીઆત સમજનાર અને સમજીને તેને અમલમાં મૂકનાર અને મૂકવામાં મદદ કરનાર આ સમયના મહાત્મા પુરુષાનાં ચરિત્ર અને વન ખાસ વિચારણીય છે. એટલું લક્ષ્યમાં લેવા માટે ઉપરાત અને સ્તવના જેમાં સ્તવનાનાં નામ નીચે ક્રિયા અને તત્ત્વજ્ઞાનના ભંડાર ખૂલ્લા મૂકવામાં આવ્યે છે અને જેના દરેક વાકયનુ શાસ્ત્રની શાહદ્ભુત સાથે નિરૂપણુ કરવામાં આવ્યું છે તે ખાસ વાંચીને વિચારવા યાગ્ય છે. આ હકીકતનું રહસ્ય સમજવા માટે ઉકત બન્ને સ્તવના સમજીને વાંચવા વિજ્ઞપ્તિ છે. આખા ક્રિયાઉદ્ધારમાં અને તત્કાલીન શિક્ષણમાં જે ખાસ મુદ્દો સમાયલા હતા તે ૩૫૦ ગાથાના સ્તવનની નીચેની ગાથા પરથી સ્પષ્ટ જણાય છે. કાઈ કહે મુતિ છે વીણતાં ચીથરા, કાઈ કહે સહુજ જમતાં ઘર દહીંથરા; મૂઢ એ દાય તસ ભેદ જાણે નહી, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી. ( ૧૬-૨૪) અહીં ચીંથરાં વીણવાં તે પડિલેહણાક્રિક બાહ્ય ક્રિયા સમજવી અને દહીંથરા જમવાં તે જ્ઞાનમાં મસ્તતા બતાવી પુદ્ગલાને આનંદ કરવાની વાત સમજવી. તાત્પર્ય એ છે કે એકાંત જ્ઞાન પશુ છે અને એકલી ક્રિયા અંધ છે. આ મુખ્ય તત્ત્વના ઉપદેશ ક્રિયાઉદ્ધાર વખતે ખાસ કરવામાં આવ્યા હતા અને જ્યારે જ્યારે શિથિલાચાર વધી જાય છે, ગુરુઓનું ગેરવાજબી દમાણુ કામ પર કે દન પર અસર કરનાર દેખાઇ આવે છે અને અધિકાર વગર ક્રિયા કે અધ્યાત્મની વાર્તા કરવા મડી જવાય છે ત્યારે આવા ઉપદેશની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy