SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી આનઘનજીનાં પદા હમેશાં વક્ર જ હોય છે તે સત્બુદ્ધિરૂપ રાધિકા સાથે ચાપાટ રમે છે. ચાપાટની રમત રમવામાં કેટલાંક સેાગઢી ગાંડી કરેછે જેની ગતિ હમેશાં વર્ક હોય છે; તે અંદરથી ખહાર આવી તદ્દન અવળી ચાલે ચાલે છે અને વચ્ચે જે આવે તેને તેાડ કરતી જાય છે. આવી રમત કુમતિને બહુ પસંદ છે. તેની ગતિ નિરંતર વર્ક જ રહે છે, તેને સીધી ચાલ પસંદ આવતી નથી. હવે અહીં કુબ્જા અને રાધિકા બાજી ખેલે છે તેમાં પુખ્ત ગમે તેટલી વક્ર ગતિ કરે છે, આડીઅવળી ચાલ ચાલે છે, પણ છેવટે રાધિકાના જય થાય છે અને કુબ્જ હારે છે. તેવી જ રીતે કુમતિ અને સુમતિ વચ્ચે જે ચાપાટના દાવ ખેલાય છે તેમાં અનેક જાતની ચાલ ચલાય છે, દાવા નખાય છે અને સગડીઓ ચલાવાય છે, પણ છેવટે સત્બુદ્ધિના જય થાય છે. ખાજીનું છેવટનુ પરિણામ આ છે. રમત ચાલતી હાય ત્યારે વચ્ચે તે અનેક રંગ અદલાતા જાય છે. કોઈ વખત તે એમ લાગે છે કે આ બાજીમાં સુબુદ્ધિ તદ્દન હારી જશે, પણ વળી કોઈ એવી તરેહના પાસા પડી જાય છે કે માજી આખી ફરી જાય છે અને છેવટે જય । સત્બુદ્ધિનો જ થાય છે. સદ્ગુદ્ધિ-સુમતિ એ conscience( કેન્ડ્ઝન્સ ) સમજવી, એ નિર ંતર શુદ્ધ મા બતાવનાર છે, એના પર જો મેાહના ઉછાળાની અસર થતી ન હોય, મમત્વના પાસ લાગતા ન હોય, વ્યવહારનાં ખાટાં મતવ્યા તેના પર કાબૂ ધરાવતાં ન હેાય તે એ નિરંતર શુદ્ધ મા દર્શીક રહે છે; પરંતુ જ્યારે તેના પર સ્વાંનું વાતાવરણ ફરી વળે છે, મેાહનુ સામ્રાજ્ય પથરાય છે, ત્યારે તે પોતાનુ કામ કરી શકતી નથી. છતાં પણ તે દરેક પ્રસ`ગે પેાતાના દેખાવ તે। દે છે. ખૂન કરનારને પણ એક વાર તે તે આંચકા આપે છે, પાછા હડાવે છે, પણ પછી કષાયાદિ વિભાવાનુ જોર વધતાં કુમતિ પ્રબળ થઈ જાય છે એ સદેહ વગરની વાત છે. હવે આ જીવ ચોપાટ રમે છે તે કેવી રીતે રમે છે તે અત્ર બહુ વિસ્તારથી બતાવે છે. એ રમતની સાધારણ બાબતને કવિ પાતાના અધ્યાત્મજ્ઞાનની વિપુલતાને અંગે કેવા વિસ્તૃત અર્થાંમાં મૂકી દે છે તે સમજવા યોગ્ય છે. પાસાવડે ચાપાટ રમી જાણનાર એના ભાવ મહુ સારી રીતે સમજી શકે તેમ છે. રાગ-રામગ્રી, खेले चतुर्गति चोपर, प्राणी मेरो खेले. नरद गंजीफा कौन गीत है, माने न लेखे बुद्धिवर. प्राणी मेरो० १ “ મારા ચેતન ચાર ગતિરૂપ ચાપાટ ખેલે છે, તેની પાસે સાગડાં કે ગંજીપા તો કાણુ ગણતરીમાં છે, બુદ્ધિમાન પુરુષા આની પાસે તેને લેખામાં ગણતા નથી. ” ૧ ખેલે=રમે છે. ચેપરચોપાટ. નરસોગઠાં. ગ કાગ છપા. કૌન ગીનત હૈ ધ્રાણુ ગણતરીમાં છે. બુદ્ધિવરબુદ્ધિમાન પ્રાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy