________________
૫. શ્રી સત્યવિજય અને ક્રિયાઉદ્ધાર
૭૭
ગુરુમહારાજ વિજયસિ’હસૂરિની રજા મેળવી તેઓએ ક્રિયાશિથિલતા દૂર કરી. તેના વિહાર માટે ભાગે મારવાડમાં હતા એમ તેના રાસ પરથી જણાય છે. તેઓને પન્યાસપદ સંવત્ ૧૭૨૯ માં સોજત ગામમાં વિજયપ્રભસૂરિએ આપ્યુ હતુ. તેઓ વનવાસમાં આનંદઘનજી સાથે ઘણા વરસ રહ્યા હતા એમ શ્રી તત્ત્વાદમાં આત્મારામજી મહારાજે અતાવ્યુ છે. વીવિજયે ધમ્મિલના રાસની જે પ્રશસ્તિ લખી છે અને જેનુ ટાંચણુ ઉપર થઈ ગયું છે તે પરથી જણાય છે કે તેઓએ પેાતાના ગુરુ વિજયસિંહસૂરિને આચાર્ય પદવી લેવાની ના પાડી અને ક્રિયાઉદ્ધાર કરવાની આવશ્યકતા જણાવી. સૂરિમહારાજે પાટ તેમને ભળાવી અને ગચ્છના ભાર તેમના પર મૂક્યા. વિજયસિંહસૂરિ મહારાજના સ્વગમન પછી સંધ સમક્ષ તેમણે વિજયપ્રભસૂરિની પટ્ટધર તરીકે સ્થાપના કરાવી, ત્યારપછી ક્રિયાઉદ્ધાર કરી પોતે વજ્રમાં ફેરફાર કર્યાં અને ક્રિયાની ખાખતમાં શિથિલતા દૂર કરી. અનેક નાની મેટી ખાખતમાં ફેરફાર કરી સ ંવેગ પક્ષની સ્થાપના કરી. તેઓની શિષ્યપર પરા મહુ સારી રીતે ચાલી. અહીં જરા વિષયાંતર થાય છે પણ આ ઉપયાગી હકીકતને અંગે તેઓની સંતાનીય શિષ્યપર પરાનુ લિસ્ટ પણ અહીં આપી દઇએ.
સત્યવિજય પંન્યાસ
1
સ. ૧૭૫
કપૂરવિજય
ક્ષમાવિજય
સ. ૧૭૭૫
સ. ૧૭૮૬
જિનવિજય
ઉત્તમવિજય
પદ્મવિજય
રૂપવિજય
વિજય
બુદ્ધિવિજય યા ખુટેરાયજી
Jain Education International
જશિવજયગણ
શુવિજય
વીરવિજય પંડિત
સ. ૧૭૯૯
સ. ૧૮૨૭
સ, ૧૮૬૨
મુક્તિવિજય વૃદ્ધિવિજય આત્મારામજી ખાંતિવિજય નિત્યવિજય આન ંદવિજય મેાતીવિજય
અથવા
અથવા
અથવા
મૂળચંદજી વૃદ્ધિચંદજી વિજયાનંદસૂરિ
૫. ગંભીરવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org