________________
આનઘનજીની ભાષા વિચારણા
૩૯
કેવી રીતે ઉપયાગી થાય તે વિચારવા જેવું છે. કાઠિયાવાડમાં જન્મેલ અને પૂર્વ અવસ્થામાં શુદ્ધ ગુજરાતીમાં લેખ લખેલ માણસ દક્ષિણના પ્રદેશામાં વિચરે અને હિંદુસ્તાની ભાષા પર અસાધારણ કાબૂ ધરાવે એવા દાખલા મોજુદ છે. મારવાડના જન્મેલા અને કાઠિયાવાડમાં વિચરેલા સંસ્કારી ગુજરાતી લખે છે અને તેમાં મારવાડની ગંધ પણ ન આવે અને ગુજરાતમાં જન્મેલાં છતાં થાડા વખત પંજાબમાં ફ્રેલા શુદ્ધ ગુજરાતી
લખે અને હિંદુસ્તાનીમાં ભાષણ કરે તથા ગુજરાતી ભાષા ખેલતાં એવા દાખલા આપણે હાલ નજરે જોઇએ છીએ. એથી ભાષાને અંગે વધારે વિહાર હતા અથવા પરિચય વિશેષ હતેા અથવા જન્મ તે એમ ચાક્કસ ધારી લેવું તે ખાસ કરીને સાધુઓના સંબંધમાં બહુ જોખમ ભરેલુ છે અને સાધારણ રીતે એવા અસ્થિર પાયા ઉપર કાઈ પણ લેખક કે ગ્રંથકારના સંબંધમાં ઇમારત ચણવી જરૂર બહુ અચાક્કસ અવસ્થામાં રહે છે. શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા જૈન કાવ્યદોહન પ્રથમ ભાગના ઉપેદ્ઘાતમાં જે અનુમાનેા ઉપર આનદઘનજીના સંબંધમાં દોરવાઈ ગયા છે તે ખંધબેસતાં નથી. તેનાં કારણામાં પ્રથમ અગત્યનુ કારણ એ છે કે સંપ્રદાયથી તેઓનાં અનુમાને! અસત્ય માલૂમ પડે છે અને તેઓ જે ભાષાને વિશેષ કાઠિયાવાડી સ'સ્કારવાળી કહે છે અને મુનિ બુદ્ધિસાગર જેને ગુજરાતી કહે છે તે મને વાત બહારના તેમ જ અંદરના પૂરાવાથી પણ ખાટી માલૂમ પડી આવે છે. અગાઉ જણાવ્યું છે તેમ આ સંબંધમાં માત્ર ભાષા ઉપર આધાર રાખવા પડ્યો હાત તા એકાંત અનુમાન ઉપર આવવું લગભગ અશક્ય જેવુ જ હતું પણ તે સાથે મેડતામાં ચાલતી વાતા, સંપ્રદાયથી ચાલી આવેલી હકીકતા, મેડતામાં ઉપાશ્રયનાં ખડેરા અને તે સંની સાથે આનંદઘનજીની ભાષાને વિચારતાં આપણે આનંદઘનજીનો જન્મ અને વિહાર વિશેષ કરીને મેડતા તરફના પ્રદેશમાં એટલે મારવાડમાં હતા એમ બતાવવા પ્રયત્ન કરશું. સંપ્રદાયથી ચાલી આવતી વાતા ઉપર જણાવી છે અને તે વાતને ૫. ગંભીરવિજયજી જેઓના જન્મ પણ ખુદેલખંડમાં હતા. તેઓએ તેઓના જીવનના પ્રથમ ભાગ તિપણે મારવાડમાં ગાળ્યા હતા તે વખત દરમ્યાન આનંદઘનજી સંબંધી ઘણી હકીકત મેળવી હતી. તેમણે ટેકા આપ્યા છે તેથી હવે આપણે આનંદધનજીની ભાષામાં વિશેષ તત્ત્વ કઇ ભાષાનું આવે છે તે વિચારીએ. ત્યાં ભાષાવિચારણાને અંગે એક વાત ખાસ લક્ષ્યમાં રાખવા ચેાગ્ય છે અને તે એ છે કે અમુક લેખક ગુજરાતીમાં લખે છતાં પણ જે તેના મૂળ પ્રદેશ મારવાડ હાય તે તે અવારનવાર મારવાડી શબ્દો તથા વાક્યાને ઉપયાગ કરી નાખે છે તેથી ગુજરાતી ભાષાના મહારના શણગારમાં ખીજી કાઈ ભાષાના સંચાગ અથવા સહુયેાગ થયા છે એ પર : ખરાખર વિચાર ચલાવવામાં આવે તે ગ્રંથકાઁના સંબંધમાં આંતરિક હકીકત વધારે ચાક્કસ આકારમાં મળે એમ સંભવ રહે છે. દાખલા તરીકે શ્રી આનંદઘનજીના સંધમાં મારવાડી શબ્દો
Jain Education International
For Private & Personal Use Only
પણ ન આવડે અમુક પ્રદેશમાં પ્રદેશમાં હતા
www.jainelibrary.org