Book Title: Karpur Kavya Kallol Part 5 6 7 8
Author(s): Lalitvijay
Publisher: Karpur Pustakalaya Samo
Catalog link: https://jainqq.org/explore/004883/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કપૂર કાવ્ય કલ્લોલાદિ ભાગ ૧-૬-૭-૮ ૫ ત્રીતરાગ વર્ણન. ૬ સાધુ સન્મિત્ર, ૭ શ્રાવક સન્મિત્ર. ૮ ઉપયાગી વસ્તુ વણું ન. આ સગ્રહ Ple છપાવી પ્રસિપ્ટ કરનાર શ્રી કપૂર પુસ્તકાલય-સમા. લેખક: લલિતવિજય. Page #2 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના મુદ્રકોના નામ, આ પુસ્તકની શરૂઆતમાં શ્રી શત્રુંજયસ્તંત્રથી માંડીને સાડાસાત ફરમા ( પાન સુધી) તે પાલીતાણ બહાદુરસિંહજી પ્રેસમાં શા. અમરચંદ બેચરદાસે છાપ્યું છે. ભાગ પાંચમે વીતરાગવર્ણનને પૂરો તથા ભાગ છઠો સાધુસન્મિત્રને તેના સત્તર ફરમા સુધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શા. દેવચંદ દામજીભાઈએ છાપ્યું. અને ભાગ છઠાના અઢાર ફરમાથી તે ભાગ પુરો તથા ભાગ સાતમે શ્રાવકસન્મિત્રનો પૂરો અને ભાગ આઠમે ઉપયોગી વસ્તુવર્ણનને પૂરે એમ તે સર્વે મહદય પ્રન્ટીંગ પ્રેસમાં શા, ગુલાબચંદ લલુભાઇએ છાપ્યું. ભાવનગર, વીર સં. ૨૪૬૦ . ચિતર શુદિ પૂર્ણિમા વિક્રમ સં. ૧૯૯૦ શુક્રવાર ભાવનગર Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધચક્ર ભગવાન લિ -થા સ’, ર૦૦૪ : : શ્રાસિદ્ધચક્રના ગુણ ધણા, કહે ન આવે પાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વદે વારંવાર, ducato dalla ForTivate Personamose OTI માનંદ પ્રીન્ટીંગ પ્રેસભાવનગર, Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સુજ્ઞ ને વિવેકી વાંચકવગ, આ કપૂર કાવ્ય કલ્લેાલના ૫-૬૭–૮ ભાગે આ ખીજી' પુસ્તક સમાપ્ત થયુ` છે, એટલે તેના કુલ આઠ ભાગ છે અને તેના ચૌદ સા ( ૧૪૦૦ ) થી પણ વધારે પાના છે; તેથી તે બહુ ભારે થવાના લીધે તેના ૧-૨-૩-૪ ભાગનું એક પુસ્તક ન્રુદુ ખધાવી બહાર પાડયું છે. તેના પાના ૫૫૦ છે તેમાં સ્તવન, ગહુલી, સજ્ઝાય, ભજનપદ્માદ્ઘિ કુલ ૭૧૭ના આશરે છે, તેના પહેલા ભાગમાં ૧૮ ચૈત્યવંદન, ૧૮૭ સ્તવનાદિ, ૪ કાવ્ય, ૧૧ મનહર૭, ૨૫ સ્તુતિએ છે. બીજા ભાગમાં ૯પ ગડુલીએ અને ૧પ પદાદિ છે. ત્રીજા ભાગમાં ૧૧૧ સઝાયા, ૧૮ પા૪િ, ૧૬ અનુવાદના કાવ્યે અને ચાથા ભાગમાં ૧૫૭ ભજનપદાદિ અને ૬૦ ઉપદેશક પદો છે. આ કપૂર કાવ્ય કલ્લાલના આઠ ભાગે કેમ અને કેવી રીતે લખાયા તેના વિસ્તારે ખુલાસે પહેલા ચાર ભાગના પુસ્તકના નિવેદનમાં જણાવી ગયા છીએ ત્યાંથી જોઇ લેવેા. તે પુસ્તકમાં જણાવ્યુ હતુ કે હવે તેના ૫-૬-૭ એમ ત્રણ ભાગ બાકી છે, તે તે આગમના સારરૂપે છે અને તેમાં ૫૦ થી ૬૦ પુસ્તકના આશરા લેવામાં આવ્યે છે તેમ જણાવ્યું હતું, પણ તેમાં બીજી વધુ ઉપયોગી બાબતા દાખલ કરવા માટે ઘણા મુનિમહારાજોની તેમ ઘણા શ્રાવકજનાની પ્રેરણાથી ખીજી ઘણી શાસ્ત્રો ક્ત ઉપયાગી વસ્તુઓનું ઉમેરણ કરાયું, તેથી પ્રથમ તેના ૪૦૦ થી ૫૦ પાના થવા ધારેલાં પણ તે ધારવા કરતાં ઘણું જ લખાયુ તેથી તેનું આ ૫-૬-૭ ભાગમાં જેટલુ સમાવવા જોગનું હતું તેટલુ તેમાં સમાવ્યુ અને બાકીનું જે વધ્યું તેના આઠમા ભાગ કર્યા છે. આના પાંચમા ભાગનું નામ વીતરાગવષ્ણુન' રાખ્યુ છે, તેમાં તીર્થંકરો તેમ ત્રેસઠ શલાકી પુરૂષા સંબંધીની ઘણી જાણવાજોગની હકીકત છે. તેના ૧૯૪ પાના છે. તેમાં એક મહાદેવગષ્ટક, ૫ સ્તવના, ૭૨ મનહુરાદિક છ ંદો-છપ્પા, પાર્શ્વનાથના ૧૦૮ નામના છંદ, ૩૦૬ દુહા ને અને માકીનું બધુ એ ગદ્યમાં છે. તથા છઠ્ઠા ભાગનું નામ · સાધુ સન્મિત્ર ' રાખ્યુ છે. તેમાં સાધુ અને ' " Page #6 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીના ઉપયોગની ઘણું જાણવા જેગની હકીકત છે, તેના ૨૧૦ પાના છે. તેમાં એક ગીતમાષ્ટક, ૧ર સ્તવનાદિકઢા, મનહરાદિક છ-છપ્પા. ૪૮૮ દુહા ગાથાદિક અને બાકીનું બધુએ ગદ્યમાં છે. સાતમા ભાગનું નામ “શ્રાવક સમિત્ર” રાખ્યું છે, તેમાં શ્રાવક અને શ્રાવિકાને ઉપયોગી જાણવાજોગની હકીકત છે. તેના ૨૧૦ પાના છે, તેમાં એકવાપંજરસ્તેત્ર, બે સજઝાયપદ, બે સ્તવન, ૧૧૫ મનહરાદિક છંદ-છપા. પ૭૧ દુહા ગાથાદિક, એક પુન્યપ્રકાશનું સ્તવન, ચાર શરણાં બાકીનું બધુએ ગદ્યમાં તેમ પ્રત્તરમાં છે, આ દરેક ભાગમાં એક, બે, ત્રણ એમ અનુક્રમ ૧૦૮ આંકમાં વસ્તુઓની ગોઠવણ કરેલ છે, તેથી જેનારને દરેક ભાગની વસ્તુ જેવાને ઘણું અનુકુલ થઈ પડે તેમ છે અને આઠમા ભાગનું નામ “ઉપયોગી વસ્તુવર્ણન” રાખ્યું છે, તેના ૧૬ પાના છે. તેમાં ચાર ગતિના ૫૬૩ અને ૭૩૪ ભેદ અને તેના પાંચદ્વારને વિસ્તારે ખુલાસે કરેલ છે. તેમ આ પૃથ્વીતલમાં રહેલાં દ્વીપ, સમુદ્રો, નદીઓ, પર્વત, કૂટ, દેવભુવન, વિમાનાદિ જ્યોતિષને લગતી ઘણું બાબતે, પલીપતનફળ, સુતક વિચારાદિક ઘણું ઉપયોગી બાબતેથી લખાય છે, તેથી તે ઉભયને ઘણું જ ઉપયોગી છે. તેમાં એક મંગલ સ્તોત્ર, ૪૮ મનહરાદિક છંદ–છપા અને ૨૬ દુહાગાથાદિક છે અને બાકીને બધો ભાગ ગદ્યમાં છે, એટલે આ બીજા આખા પુસ્તકના ચાર ભાગમાં કુલ ૩૦ સ્તવનાદિક ઢાળે છે, ૩૧૮ મનહરાદિક છંદ-છપા કુંડલીયા પાર્શ્વનાથને ૧૦૮ નામનો છંદ, ૧૫૦૦ દુહા-ગાથાદિક, અને ૪ મંગલાચરણના અષ્ટક એટલું જ પદ્યમય છે અને બાકીનું બધુએ લખાણ ગદ્યમાં છે. આ સિવાય આ પુસ્તકની શરૂઆતમાં ૧૦ ગાથાનું શ્રી શત્રુંજ્ય સ્તોત્ર, ૩૦ ગાથાનું શ્રી અભયદેવસૂરિકૃત શ્રીજયતિહાણ નામે શ્રી પાર્શ્વનાથસ્તોત્ર ૨૫ ગાથાનું શ્રી કમલપ્રભસૂરિકૃત શ્રી જિનપિંજરસ્તેત્ર, ૪ ગાથાને ઘંટાકર્ણને મંત્ર, અને ૧૨ ગાથાનું શ્રી ગૌતમસ્વામીકૃત શ્રી ઋષિમંડળ સ્તોત્ર, એમ પાંચ વસ્તુ દાખલ કરેલ છે. તેમાશ્રી શત્રુંજયસ્તંત્ર સિવાય બાકીના ચારે અર્થ સહિત છે, તે પાંચેના ૬૦ પાના છે આ પાંચ વસ્તુની ફક્ત ૫૦૦ નકલ છે તેથી તે પ૦૦ પુસ્તકોમાં જ આવશે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ ચારે ભાગમાં મુદ્દે તપાસી શુદ્ધિ રાખવા ઘણી કાળજી રાખવામાં આવી છે, છતાં પણ કાઇક ઠેકાણે ઉપયોગ શૂન્યતાયે કોઇ ભૂલા રહી ગઈ છે, તેની શુદ્ધ પાત્રકા દરેક ભાગની અનુક્રમે આ પુસ્તકના સ્માશ્રયી પુસ્તકેાના પછી આપી છે, તે ખરાખર જોઇ સુધારી વાંચવા ખપ કરવા. આ પુસ્તકમાં લખાયેલા વિષયે તેમ તેમાં આવેલ વસ્તુ ખરાખર જોઇ તપાસીને લખેલ છે, છતાં પણ ઉપયેામ શૂન્યતાયે કે કાંઇ સમજફેરથી જે વિરૂદ્ધ લખાયુ. હાય તા તેનેા હું ત્રિવિધ મિચ્છામિદુક્કડ' માગું છું. અને તે સુજ્ઞ સજ્જન પુરૂષને સુધારી વાંચવા સપ્રેમ વિનતી કરૂ છું. આ પુસ્તકમાં આપેલા વિષયાના વસ્તુવિસ્તાર મે મારા માટે જ લખ્યા છે અને તે લગભગ દોઢસાથી પણ વધુ પુસ્તકાનુ દાહન ( સાર ) છે, અને તેમાં ૨૬૩ વિષયા ને ૭૧૩૪ થી પણ વધુ ઉપયાગી વસ્તુઓના સંગ્રહું છે. આના આશ્રયી પુસ્તકાના ઘેાડાક નામે માજીના પાનામાં જણાવ્યા છે તે વાંચી જુઓ, આ પ્રમાણે તૈયાર કરેલ લખાણુને સ્હાયકાની સ્હાયથી પુસ્તકરૂપે શ્રી કાપૂર પુસ્તકાલય સમોવાળા તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, તેનેા સુજ્ઞને વિવેકી વાંચકવર્ગ–સાદર ને હુ'સવૃત્તિએ વાંચી લાભ લેશે હીં આ પુસ્તકના આશ્રયી પુસ્તકના કર્તાઆને તેમ તે તે પુસ્તકાના પ્રકાશકોના સાદર ઉપકાર માનતા તેમ તેમાંની બીજી પણ વસ્તુઓના મદદગાર સજ્જને તેમ તેના પ્રુફ્ા જોવા મદદ કરનારના, અને તેમાં સારી સહાનુભૂતિ આપનાર વિગેરે દરેકે દરેક ઉપકારીએના સુહૃદયે ઉપકાર માની વિમુ` છું આ પુસ્તકની કાઇ પ્રકારે આશાતના ન થાય તેવા વિવેકી સુજ્ઞ વાંચકે લક્ષ રાખશે. ૐ શાંતિ, શાંતિ. શાંતિ વીર સ.૦ ૨૪૬૦ ચતર શુદિ ૧પ વિસ૦ ૧૯૯૦ ( પાલીતાણા લી॰ સદ્દગુરૂ ચરણાપાસક લલિતવિજય Page #8 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક લખવામાં આશ્રય લેવાયેલા પુસ્તકાના નામની યાદી. ૧ આચારાંગ સૂત્ર ૩૦ જીવભિગમ સૂ૦ ૫૯ નવસ્મરણ ૨ આવશ્યક સૂત્ર. ૩૧ જબૂમીપપન્નતિ ૬૦ પવનસૂત્ર ૩ આવશ્યક ચૂર્ણ, ૩૨ જીવકલ્પ ૬૧ પીંડનિર્યુકિત ૪ આવશ્યક વૃત્તિ. 88 જેતસ્વાદર્શક ૬૨ પીંડવિશુદ્ધિ ૫ અનુયેગઠાર સૂ ૩૪ જૈન પ્રબોધ સંગ્રહ ૬૩ પંચાશક ૬ એથનિયતિ. ૩૫ જસવિલાસ ૬૪ પ્રવચનસારોદ્ધાર ૭ અધ્યાત્મસાર. ૩૬ જેન તીર્થયાત્રા વિ. ૬૫ પંચસૂત્ર ગ્રંથ ૮ અઢીદ્વીપનો નકશો ૩૭ જેન ધર્મ પ્રકાશ ૬૬ પરિશિષ્ટ પર્વ ૯ આનંદધન તેરી ૩૮ જસવિ. ના જાના ૬૭ પુષ્પમાળા પ્રકરણ ૬૮ પ્રશમરતિ પ્રકરણ ૧૦ અભક્ષઅનંત કા, પાના ઉપરથી ૬૯ પ્રશ્નવ્યાકરણ ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર. ૩૯ જીવવિચાર પ્રકરણ ૭૦ પ્રશ્નચિંતામણિ ૧૨ ઉતરાધ્યયન વૃત્તિ. ૪. જાવડશાહ ચરિત્ર ૭૧ પ્રશ્નોત્તર રત્નચિં૦ ૧૩ ઉવવાર્થસૂત્ર ૪૧ જગડુશાહ ચરિત્ર ૭૨ પંચપ્રતિક્રમણ સૂત્ર ૧૪ ઉપાશક દશાંગ ૪૨ ઠાણાંગ સૂત્ર. ૭૩ પ્રતિષ્ઠાવિધિ. ૧૫ ઉપદેશમાળા. ૪૩ વનિર્ણય પ્રક ૭૪ પ્રાચીન સતસંગ્રહ ૧૬ ઉપદેશતરંગણું ૪૪ તપાવળી માટી ૭૫ પાંડવચરિત્ર ૧૭ ક૯પસૂત્ર સુબે૦ ૪૫ તત્ત્વવિચાર ૭૬ પ્રગટપ્રભાવી પાર્થ ૧૮ કમ્મપયડી સૂત્ર. ૪૬ દશવૈકાલિક ૭૭ પેથડશાહ ચરિત્ર ૧૯ કણિકા ગ્રંથ. ૪૭ દશાશ્રુતસ્કંધ ૪૮ દેવચંદ્ર ભાગ ૭૮ બહતક૯૫ભાષ્ય ૨૦ કુલકસંગ્રહ ૪૯ દેવવંદનમાળા ૭૯ બુદ્ધિના ભજન ૨૧ કુમારપાળ ચરિત્ર ૫૦ દંડક પ્રકરણ ૮૦ ભગવતીસૂત્ર ૨૨ કળિયુગનું ક૫૦ ૮૧ ભાગ્યત્રયમ ૨૩ કીર્તિવિક ના પાના ૫૧ ધર્મરત્ન પ્રક ૮૨ ભકતામરની મંજિક તથા ઉતારો પર ધર્મરત્ન પ્ર૧૦ ૮૩ ભકિતએપાન. ૨૪ જ્ઞાતાસૂત્ર, ૨૫ ગચ્છાચારપત્રો ૫૪ નંદિ સુ મહીકા ૮૫ મેટી સંઘયણી ૨૬ ગિરનાર મહા ૫૫ નિશિથચૂર્ણ ૮૬ મહાવિદ્યાગ્રંથ ૨૭ ચંદપન્નતિ ૫૬ નયચક્ર ગ્રંથ૦. ૮૭ ૫૦ મેરૂવિજયના ૨૮ ચરિત્રાવળી ૫૭ નવતત્ત્વ પ્રકરણ પાના તથા ઉતારા ૨૯ ચિદાનંદ બેરી ૫૮ નવપદ પુજા પરથી પ2 ધર્મબિંદુ ગ્રંથ ૮૪ મહાનિશીથસૂત્ર Page #9 -------------------------------------------------------------------------- ________________ ૮૮ થીગશાસ્ત્ર, ૧૦૦ વસ્તુપાળ તેજપાળ ૧૩૦ હિતેપદેશ ૮૯ એગદીપક ૧૧૦ વૈરાગભાવના ૧૩૧ હિતોપદેશ ૧-૨-૩ ૯૦ થગની વિધિ ૧૧૧ વિજયવૃક્ષ ૧૩૨ હિતબોધ ૯૧ જૈન રામાયણ ૧૧૨ સુયગડાંગસુત્ર ૧૩૭ હિતશિક્ષારાસ કર રત્નસંચય ગ્રંથ ૧૧૩ સૂર્યપન્નતિ અન્ય ગ્રંથાદિક નામ ૯૩ લોકપ્રકાશ ગ્રંથ ૧૧૪ શત્રુંજય મહાત્મ્ય. ૧ આરંભસિદ્ધિ ૯૪ લઘુક્ષેત્રસમાસ ૧૧૫ સેનપ્રશ્ન ૨ ગુજરાતી પંચાંગ ૯૫ લઘુ સંધયણ ૧૧૬ સ્નાત્રપૂજ વિ૦ રૂ. ૩ જ્યોતિષ શાસ્ત્ર ૯૬ લધુ પ્ર૦ સારોદ્વાર ૧૧૭ શુકન શાસ્ત્ર. ૪ દીનશુદ્ધિ ગ્રંથ ૯૭ વ્યવહારસૂત્ર ૧૧૮ શાંતસુધાર ભાવના ૯૮ વસુદેવદિંડી ૧૧૯ સાધુ આવશ્યક ક્રિયા - ૫ નીતિશાસ્ત્ર ૯૯ વિવિધતીર્થક૫૦ ૧૨૦ સજજનસન્મિત્ર ૬ નીતિદર્પણ ૧૦૦ વિચારરત્નાકર ૧૨૧ સંપ્રતિરાજા ચરિ૦ ૭ પીંગળ. ૧૦૧ વિચાર સત્તરી ૧૨૨ સહસ્ત્રકૂટતીર્થ ૮ મનુસ્મૃતિ. ૧૨ વિવિધ વિષય સંગ્ર.૧ર૩ સંધસિત્તરી ૯ મહાભારત. ૧૦૩ વિવિધ વિષ૦ માળ ૧૨૪ સજઝાયમાળા ૧૦ લગ્ન શુદ્ધિ ૧૦૪ વિક્રમચરિત્ર ૧૨૫ સુધાસ્ત સંગ્રહ. ૧૧ વૈિદકશાસ્ત્ર, ૧૫ વિવેકવિલાસ ૧૨૬ શ્રાદ્ધવિધિ ગ્રંથ ૧૦૬ વીશસ્થાનક પૂજા ૧૨૭ શ્રાદ્ધગુણવિવરણ ૧૨ શિલ્પશાસ્ત્ર ૧ ૭ વીશસ્થાનક તપચિ૦ ૧૨૮ શ્રીપાળચરિત્ર ૧૭ શશાસ્ત્ર, ૧૦ વિમળશાહ ચરિ. ૧૨૮ શ્રેણિકચરિત્ર ૧૪ સંસ્કૃત બી. ચ૦ ખુલાસે–એટલે આ ઉપર જણાવેલ પુસ્તકોના કોઈના મૂળમાંથી તે કાઈના અન્યના ઉતારા પરથી તો કોઈના ટાંચણ પરથી તો કાઈના સંગ્રહમાંથી તે કોઈના મુખપાઠથી એમ જુદા જુદા સ્થાનમાંથી મેળવેલ, જાણ પુરૂષોએ કહેલ, તેમ વ્યાખ્યાનકાએ સાંભળેલ અને બનતી ખાત્રી કરી લખેલ તે આ ઉપયોગી વસ્તુઓના સંગ્રહના પુસ્તકોની કકાવારીએ કરેલ યાદી છે. ' 955 Page #10 -------------------------------------------------------------------------- ________________ કપૂંર કાવ્ય કલ્લોલ પુસ્તક બીજાની શુદ્ધિ પત્રિકા. ભૂલ્ય સુધારીને વાંચે. ભાગ પાંચમાની શુદ્ધિ. ધ૪ ૧૦ પુન્યાનું પાપનું પાન, લીટી, અશુદ્ધિ, શુદ્ધિ, ૬૧ ૧૯ સુભદ્ર સુભ ૧૦૫ ૧૬ ભલો ભેટ ૭૬ ૧૭ અવાં વાંકા ૧૦૫ ૧૬ ભારને ભલો ૭૬ ૨૪ બંધી બંસી ૧૧૧ ૧૨ ચાલે છે તેતાલીશ ૭૬ ૨૫ વયાવચ પયાવચ ૧૦૭ ૨૨ સતાવશો સતાવીશ ૭૮ ૧૪ નીયમ નીયત ૧૨૭ ૨૨ ભવા ભવાઇ ૭૮ ૨૦ સ્થાનીય સ્થાપનીય ૧૨૮ ૧૧ મુકત મુક્તિ ૭૯ ૧૧ યે દ ૧૪૮ ૧ રાવત ઐવિત ૧૦૦ ૧૪ ગવાની થવાની ૧૫ર ૫ ભાર પાર ૧૨૮ ૨૯ ક્ષપે ૧૫૪ ૧૨ થી + ૧૪૩ ૨૭ દુષ્ટમાન તુષ્ટમાન ૧૭૭ ૭ જ મનના જમનાના ૧૬૦ ૧૮ પથારી પથરી ૧૭૭ ૭ વિરળમાં વિડમાં ૧૬૪ ૯ રાખીશ રાખીયા ભાગ છ8ાની શુદ્ધિ. ૧૭૩ ૫ લ બલુ લખવું. પાન, લીટી, અશુદ્ધિ, શુદ્ધિ, ભાગ આઠમાની શુદ્ધિ. ૩ ૧૬ અરહ૬ અરહદ પાન, લીટી, અશુદ્ધિ, શુદ્ધિ, ૧૩ ૨ મહવીન મહાવીર ૨૨ ૪ સંખ્યાના સંખ્યાતા ૨૫ ૨૧ ગ્રેહ ગ્રહે. ૨૬ ૬ સન્ત તે સત્તને ૨૮ ૧ લીધa: ૨૬ ૧૫ ઘરે ઘટે ૫૦ ૨૭ થાય પાય ૨૬ ૨૦ ઇંદ્ર અંદ્ર મનુષ્ય ૫૩ ૩ અંતનના ૨૮ ૧૩ મધ્ય અંતના ૩૪ ૩ તે ને પ૭ ૨૯ ખમેમિ ખામેમિ ૧૦૧ ૧૨ સમવ્યું સમજાવ્યું ૫૯ ૫ ઉજવવા ઉપજવા માં ૭૩ ૨૫ ૧૧૩ ૧૯ માંના ચૌરકિ બેઈદ્રિ ૮૨ ૨૪ ૧૧ ૧૮ તે ૧૩ ૨૦૧૩ તે ૯૭ ૧૧ સુધષ ભાગ સાતમાની શુદ્ધિ ૯૮ પ કહ્યા કહ્યા પાન, લીટી, અદ્ધિ, શુદ્ધિ, ૨૮ ૨૯ પરણા પર માથે ૧ ૯ ૧૯ ઉષ્મણે ઉષ્ણ ૩૫ ૧૭ હરણે હરડે ૧૧૩ ૧૬ દક્ષિણ દક્ષિણ ૭૫ ૧૮ કરે કરે ૧૧૮ ૧૧ મક્ષમાં પક્ષમાં ૪૯ ૨૧ સંગ સંગત ૧૨૪ ૫ સિતાગ સ્થિરોગ સાધવ * * * Page #11 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના સહાયદાતાઓના નામ અને ગામ શહેર, ૫૫૧ શા. ન્યાલચંદ દયાળજીની ધર્મપત્ની સ્વ. મોતીબાઈ અમીચંદ ૫૦૧ તેમના વીલમાંથી વાવૃદ્ધ શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી મહારાજના ઉપદેશથી હા. નેમકર બાઈએ આયા. ૫૦ મકરબાઈ છગનલાલ તે ન્યાલચંદ દયાળના ધર્મપત્ની. ૧૫ શા. પ્રભુદાસ ભાઇચંદ ૨૦૦ શા ઉમેદરામ જુમખરામ પ્રથમના ૫ શા. વાડીલાલ વનમાળીદાસ લાડેલ. ૨૦૦ શેઠ નથુભાઈ જેઠાભાઈ પ્રથમની ૫૧ શા. ડાહ્યાલાલ વીરચંદ ૧૭ શા, દલીચંદ પરમચંદ ૧૨ શા. મગનલાલ હીરાચંદ ૫ શા. કચરાભાઈ સરૂપચંદ ૮ શા. ખાતામાં પ્રથમના પાટણ ૧૦૧ શા. મોતીલાલ ન્યાલચંદ માંગરોલ. ૫૧ શા. જમનાદાસ મેરારજી જે. પી. ૧૧ શા. સવચંદ કચરાભાઈ સમા. ૫૦ જેસંગભાલ સાંકળચંદ ૨૫ શા. ગટાભાઈ વીરચંદ ૨૫ શા. દલસુખ મીયાચંદ ઉમતા. ૫૦ દોશી જેશંગાલ હકમચંદ બીલેદરા. ૫૦ દેશી. પાનાચંદ લીલાચંદ ૫ શા. જેઠાલાલ વનેચંદ ૫ શા ગુલાબચંદ વીરચંદ - માણસા, ૩૫ શા. વાડીલાલ દેલતચંદ ૫ શા. છગનલાજ ગુલાબચંદ ૫ ભાવ. ભાઈચંદ મુલચંદ ૫ શા. ચીમનલાલ નાનચંદ ૫ શા. મણીલાલ લલુભાઈ વઢવાણ કેમ્પ. ૩૫ શા. પાનાચંદ ઠાકરશી ૫ વકીલ ગુલાબચંદ વાઘજી હળવદ. ૩૧ શા. ચુનીલાલ કમળશી વઢવાણ સીટી. ૨૫ શા. પુરૂષોત્તમ ઝવેરચંદ ૫ શા. હરજીવનદાસ જેચંદ ચુડા. ૨૫ શા. છેટાલાલ સુખલાલ ૨૫ શા. મનસુખલાલ સુખલાલ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસપાટણ. ૨૫ શા. લીલાધર નેમચંદ ૨૫ શા. વનરાવન માણેકચંદ ૧૫ શા. નેમચંદ ગોવીંદજી રાધનપુર. ૨૫ શા. છતલાલ પ્રતાપચંદ ૨૫ શા. નરપતલાલ સંપરીતચંદ ૨૫ શા. હીરાલાલ બકોરભાઈ ૧૦ શા. વૃદ્ધિલાલ કચરાભાઈ ૫ શા. ખાતે હ. જમનાદાસ કેશરીચંદ રતલામ. ૨૫ બાઈ ધુલીબાઈ ( પતિ જેઠમલજી ) હા. બાપુલાલ સુરજમલજી વલસાડ. ૨૫ બાઈ ભુરી બહેન તે શા. વી. રચંદ રામદાસની ધર્મપત્ની અમદાવાદ, ૨૫ શેઠ ભેગીલાલ લલુભાઈ ૧૦ શા. ચંદુલાલ છગનલાલ ૧૦ શા. વાડીલાલ ખુશાલચંદ ૧૦ શા. વાડીલાલ દેપચંદ ગેરીતાવાળા ૫ શા. મોતીલાલ જમનાદાસ ૫ પરી. ડાયાભાઈ મુલચંદ પાલણપુર ૨૫ શા. મણીલાલ મગનલાલની વિધવા નાલીબાઈ ૨૫ મેતા. રાજકરણ મલુકચંદની વિધવા લક્ષમીબાઈ ૫ મેતા, પાનાચંદ વાલુભાઈની વિધવા ઓરત જમનાબાઈ ૫ મેતા ચીમનલાલ ન્યાલચંદ ૫ શા. પ્રેમજીભાઈ નગીનદાસ વિહાર૨૦ શા. હીરાચંદ સુરચંદ ૧૫ શા. સુરચંદ દેવચંદ ૫ શા. મીયાચંદ જેચંદ ૧૦ શા. ખાતે પરચુરણ વરતેજ, ૨૦ ભાવ. ગાંડાભાઈ માનચંદ કલકત્તા. ૨૦ શેઠ હનુમાનસીંગ લક્ષ્મીચંદ હા. ગટાબાઈ અડીઆ. ૧૭ શા. મેહનલાલ કસળચંદ નાશીક ૧૫ શા. પૃથુરાજ અમુલખચંદ ૧૦ શા. માણેકલાલ રાવતમલ ૧૦ શા. મણલાલ હીરાચંદ પાલીતાણું. ૧૫ મોદી ધરમશી જસરાજ ૧૦ શા. ભીખાભાઈ મેતીચંદ ૧૦ કપાસી ખીમચંદ જીવણદાસ ૧૦ ગાંધી ઉકાભાઈ કરસનજી ૫ કપાશી વીરચંદ જીવણદાસ ૫ અમૃત બહેન ખીમચંદ ૫ શેઠ લલુભાઈ જસરાજ મુંબઈ. ૧૫ શા. અમથાલાલ ચુનીલાલ જોયણુક ૧૫ શા. રણછોડ છગનલાલ નારણગઢ. ૧૦ શા. જાલમચંદ ચંપાલાલ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ. ૧૦ શા. હોંમદ રતનશી ખાંભણવા ૧૦ દોશી. લાલચંદ ખુશાલચંદ ૧૦ દેશી. છગનલાલ જીવરાજ ૧૦ દોશી. ઘેલાભાઇ ઉગરચ દ ૫ સંધવી ખુબચંદ ઉમેદચંદ ૧૨૧ શા. ખાતે પરચુરણ સાણં.. ૧૦ શા. મેઘાભાઇ જીવણુદાસ ૫ મેતા મણીલાલ છગનલાલ વીરમગામ ૧૦ સા. કચરાભાઇ કસ્તુરચ પ્રાંતીજ ૧૦ શા. કેશવલાલ ત્રીકમલાલ ૫ શા. પેચાલાલ ડુંગરશી કચ્છ-માંડવી ૧૦ મેતા કરશનજી પરશે!તમ પ શા. લક્ષ્મીચંદ ગલાલચ, વીજાપુર ૧૦ શા. લલ્લુભાઇ જીવરાજ પુધરા ૧૦ શા. ડાહ્યાલાલ મગનલાલ મેર ૧૦ શા. મણીલાલ ભગવાનદાસ ભાવનગર ૧૦ શા. ઝવેરચદ ભાષચંદ ૧૦ શા. સુનીલ્રાલ રતનજી ૫ શા. આધડભાઇ કાળીદાસ કરાડ સ્ટેશન ૧૦ શા. મુલચંદ્ર પેપટલાલ y સાંગાવ ૧૦ શા. તુલારામ બાલારામ પાડીવ–તાએ સીરહી ૧૦ શા. તારાજી જસાજી જામળા ૧૦ શા મલાખીદાસ વનમાળી ઉણાદ ૯ શા. અમથાલાલ કાળીદાસ ૮ શા જીવરાજ લલુભાઇ ૫ શા. ભાષચંદ્ર ઉમેદરામ ૪ શા. ખાતાના ત્રાપજ ૮ શા. કર્શી ઝવેરચંદ મેડા હું શા. દલીચંદ હીરાચદજી એકસ’ભુ હું રામબાઇ અમથારામ લીમસડ પુ જમનાબાઇ સખારામ ગઢહીંગલાજ ૫ દોશી રાજારામ સંખારામ કાલ્હાપુર ૫ ચંપાબાઇ શા, રતનચંદ્ર રાજારામની દુકાને જોઢાણા ૫ શ્રી જ્ઞાનભંડારખાતે ૫ સા. મણીલાલ ગેાપાલદાસ કટાસણુ ૫ શા. મનસુખલાલ કાળીદાસ લીચ ૫ શા. સકરંદ ગુલાબચંદ પ શા. ચુનીલાલ ધરમચંદ Page #14 -------------------------------------------------------------------------- ________________ જગુદણું ૫ શ્રી મહાજન ખાતે હા. નાથાભાઈ કરશનજી કીએલ ૫ શ્રી જ્ઞાનભંડારખાતે હા. ઘેલાભાઈ સાકળચંદ મુદેડા ૫ શા. અમથાલાલ ઉમેદરામ ઘોઘા બંદર ૫ શા. કાળા મીઠા હા, ઉકાભાઈ ભાણજી રાજકોટ ૫ શા. ડાહ્યાભાઇ ગણેશજી નાગપુર ૫ કીસનદાસ ભાઉસા. ' સામટાબંદર ૫ શા. હરીલાલ વાલજી ગવાડા ૫ શ, મોતીચંદ હીરાચંદ ઈદાર સીટી ૫ શા. રતીલાલ જીવણલાલ પુના ૫ બાઈ તારાબાઈ કચ્છ-અંજાર ૫ સંઘરી રાઘવજી પાસવીર અમરેલી ૫ શા. ઉત્તમચંદ કરમચંદ વડતાલ ૫ શ્રી જ્ઞાનભંડારખાતે હા. બાબરભાઈ દેલતચંદ પાલી-મારવાડ ૫ શા. કેસરીમલ રૂપચંદજી પોરબંદર ૫ શા કેશવજી નેમચંદ ધાંગધ્રા ૫ રે લાઈચંદ જીવરાજ ઝીઝુવાડા ૫ શા. તેજપાળ માણેકચંદ આદરીયાણા ૫ શા. કીશોરદાસ પરશોતમ કુલ રૂા ૨૬૨૮ - ઈડર ૫ શા. મંગુલાલ નેમચંદ વડેદરા ૫ કાદારી દ્વારકાદાસ જમનાદાસ ૫ પટવા ચુનીલાલ નાથાભાઈ બેસણું ૫ શા. મણીલાલ દેલતચંદ ૫ દેશી ડેસિલિચંદ ખીમચંદ 1કા S S OR Page #15 -------------------------------------------------------------------------- ________________ મુનિ લલિતવિજય અને ગુરૂ પરંપરા. ગર r ni . ભાજપના ગુરૂવંદનમાં –ઉપર શ્રી મણિવિજય દાદા છે, તેમની ચે જમણી બાજુ શ્રી બુરાયજી, ડાબી બાજુ શ્રી વૃદ્ધિચંદજી, તેમના નીચે શ્રી કપૂરવિજયજી અને તેમની જમણી બાજુએ આ પુસ્તકના સંપાદક લલિતવિજય UI 9 - ain Education International For Private & Personal use on Page #16 -------------------------------------------------------------------------- ________________ Page #17 -------------------------------------------------------------------------- ________________ श्री शत्रुंजय - स्तोत्रम् | ( शार्दूलविक्रीडित वृत्तम् ) पूर्णानन्दमयं महोदयमयं कैवल्य चिह्नमयं, रूपातीतमयं स्वरूपरमणं स्वाभाविकी श्रीमयम् । ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्यालयं, श्रीसिद्धाचलतीर्थराजमनिशं वन्देऽहमादीश्वरम् ॥ १॥ ( उपजाति-वृत्तम् ) श्रीमद्युगादीश्वरमात्मरूपं, योगीन्द्रगम्यं विमलादिसंस्थम् । सज्ज्ञान - सद्द्दष्टिसुदृष्टलोकं, श्रीनाभिसूनुं प्रणमामि नित्यम् ||२|| राजादनाधस्तनभूमिभागे, युगादिदेवांहिसरोजपीठम् । देवेन्द्रवन्द्यं नरराजपूज्यं, सिद्धाचलाग्रस्थितमर्चयामि ॥ ३ ॥ आदिप्रभोदक्षिणदिग्विभागे, सहस्रकूटे जिनराजमूर्तीः । सौम्याकृतीः सिद्धततिनिभाव, शत्रुंजयस्था: परिपूजयामि ||४|| आदिप्रभोर्वक्त्रसरोरुहाच्च, विनिर्गतां श्रीत्रिपदीमवाप्य । यो द्वादशाङ्गीं विदधे गणेशः, स पुण्डरीको जयताच्छिवाद्रौ ||५|| चउद्दसाणं सयसंखगाणं, बावन्नसहियाण गणाहिवाणं । सुपाउआ जत्थ विरायमाणा, सत्तुंजयं तं पणमामि निच्चं ॥ ६ ॥ चत्तट्ठकम्मा परिणामरम्मा, लद्धप्पधम्मा सुगुणोहपुण्णा । चत्तारि अट्ठा दस दुनि देवा, अट्ठावए ताइ जिणाइ वंदे ॥ ७ ॥ अनंतनाणीण अनंतदंसिणो, अनंतसुक्खाण अनंतवीरिणो । वीसं जिणा जत्थ सिव पवना, संमेयसेलं तमहं थुणामि ॥ ८ ॥ जत्थेव सिद्धो पढमो मुणिदो, गणाहिवो पुंडरीओ विसिट्ठो । अणेगसाहुपरिवारसंजुओ, तं पुंडरीयाचलमंचयामि ॥९॥ ( मालिनी - वृत्तम् ) विमल गिरिवतंसः सिद्धिगङ्गाम्बुहंसः, सकलसुखविधाता दर्शन - ज्ञानदाता | प्रणतसुरनरेन्द्रः केवलज्ञानचन्द्रः, सृजतु मुदमुदारं नाभिजन्मा जिनेन्द्रः ॥ १० ॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ GU . . . અને ૫ | जय तिहुअण-श्री पार्श्वनाथ स्तोत्र. जय त्रिभुवनवरकल्पवृक्ष जय जिनधन्वन्तरे; जय तिहुअणवरकप्परुक्ख, जय जिणधन्नंतरि; જયવંત ત્રણ જગતમાં ઉત્તમ | જયવંત | જિનેમાં ધવંતરિ વર્તી | કલ્પવૃક્ષ સમાન. | વ | સમાન जय त्रिभुवनकल्याणकोष दुरितकरिकेसरिन् । जय तिहुअणकल्लाणकोस, दुरिअक्करिकेसरि । પરૂપ હાથી માટે સિંહ સમાન त्रिभुवनजनाऽविलचिताश भुवनत्रयस्वामिन् ; तिहुअणजणअविलंधिआण, भुवणत्तयसामिअ; ત્રણે જગતના લેકે વડે જેમની | ત્રણ ભુવનેના સ્વામી આજ્ઞા ઉલ્લંઘાય નહિ એવા | કુષ્ણ ગુણનિ જિનેશ પાર્શ્વ ! તમનપુરચિત છે ? कुणसु सुहाइ जिणेस पास, थंभणयपुरट्रिअ ॥१॥ કરે સુખ હે જિનેશ્વર પાર્શ્વનાથ ! સ્તંભનક પુરમાં રહેલા અર્થ–સ્તંભનપુર (ખંભાત) માં બિરાજમાન હૈ જિનેશ્વર પાર્શ્વનાથ ! તમે જયવંતા વર્તે યવતા વર્તે. તમે ત્રણ જગતમાં ઉત્કૃષ્ટ કલપવૃક્ષ સમાન છે, જેમ વૈદ્યમાં ધન્વતરિ ઉત્તમ વૈદ્ય છે, તેમ તમે પણ જિનોમાં એટલે સામાખ્ય કેલીઓમાં ઉત્કૃષ્ટ છે, ત્રણે ભુવનને કલ્યાણ-દાન માટે ખજાનારૂપ છે, પાપરૂપ હાથીઓને નાશ કરવા માટે તમે સિંહ સમાન છે, ત્રણે જગમાં કઈ પણ તમારી આજ્ઞાને ઉલધી ન શકે એવા તમે છે, અને તમે ત્રણે ભુવનના સ્વામી છે, તેથી મારે માટે સુખ કરે. જે ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ (3) त्वां स्मरस्तो लभन्ते झटिति, वरपुत्रकलत्राणि; तइ समरंत लहन्ति झत्ति, वरपुत्तकलत्तइ; મેળવે છે. જલદી ઉત્તમ પુત્ર અને પત્ની વિગેરે તમને સ્મરણ કરનારા धान्यसुवर्ण हिरण्यपूर्णानि जना भुञ्जते राज्यानि । धन्नसुवण्णहिरण्णपुण्ण, जण भुंजइ रज्जइ । ધાન્ય, સુવર્ણ, અને આભૂષ— હાથી પરિપૂર્ણ पश्यन्ति मोक्षम् असंख्यसौख्यं तव पार्श्व ! प्रसादेन; વાળા पिक्खइ मुक्ख असंखसुक्ख, तुह पास पसाइण; દેખે છે. મેાક્ષને અગણિત મુખ- તમારી હે પાર્શ્વ-મહેરનાથ માનીથી इति त्रिभुवनवरकल्पवृक्ष, सौख्यानि कुरु मम जिन ॥ २ ॥ इअ तिहुअणवरकप्परुक्ख, सुक्खड़ कुण मह जिण | २ | એ માટે ત્રણ ભુવનમાં ઉત્તમ સુખ કરી મને હું જિન ! કલ્પવૃક્ષ સમાન અ—હૈ જિનેશ્વર ! તમને સ્મરણ કરનારા મનુષ્યા જલદી ઉત્તમ પુત્ર, પત્ની વિગેરે મેળવે છે; વળી ધાન્ય, સુવણુ અને આભૂષણાદિ સોંપત્તિ વડે પરિપૂર્ણ એવા રાજ્યને ભાગવું છે. હે પાર્શ્વનાથ સ્વામી ! તમારી મહેરબાનીથી ભવ્ય પ્રાણીઓ અગણિત સુખવાળા મેક્ષને દેખે છે; એવા ત્રણ ભુવનમાં ઉત્તમ કલ્પવૃક્ષ સમાન હે જિનેન્દ્ર ! મને સુખ કા ॥ ૨ ॥ नष्टौष्ठाः सुकुष्ठेन; ज्वरजर्जराः परिजूर्ण कर्णा, जरजज्जर परिजुण्णकण्ण, नटुट सुकुट्टिण; વહેતા કાનવાળા ગળી ગયેલ હાડવાળા વરથી જ . રિત થયેલા મનુષ્યા ભાગવે છે રાજ્યને 1 ગળતા કાઢથી Page #20 -------------------------------------------------------------------------- ________________ I જેવા क्षीणचक्षुषः क्षयेण क्षुण्णा, नराः शल्यिताः शूलेन । चक्खुक्खीण खएण खुण्ण, नर सल्लिय सूलिण । નિસ્તેજ, ક્ષયથી કૃશ થઈ મનુષ્યો પીડિત | શાળ तव जिन स्मरणरसायनेन, लघु भवन्ति पुनर्नवाः: तुह जिण सरणरसायणेण, लहु हुन्ति पुणण्णव; તમારા હૈ જિન ! આ જલદી થાય છે | ફરીથી નવા जगद्धन्वन्तरे पार्श्व ममापि त्वं रोगहरो भव ॥ ३ ॥ जयधन्नंतरि पास महवि तुह रोगहरो भव ॥३॥ જગતમાં ઘવંતરિ | હે પાર્શ્વ ! મારા પણ રગ | થાઓ સમાન નાથ ! તમે હરનારા અર્થ––હે જિનેશ્વર ! તમારા મરણરૂપ રસાયણથી એવા મનુષ્ય પણ જલદી ફરીથી નવા જેવા–જુવાન સદશ થઈ જાય છે, કે જેઓ જવરથી જર્જરિત થઈ ગયા હય, ગળતા કેઢથી જેમના કાન વહેતા હય, હઠ ગળી ગયા હોય, નિસ્તેજ આંખવાળા થઈ ગયા હોય, ક્ષય રોગથી કૃશ થઈ ગયા હેય, અને શૂળ રેગ વડે પીડિત હોય. જગતમાં ધવંતરિ સમાન હે પાર્શ્વનાથ સ્વામી ! તમે મારા પણ રોગને નાશ કરનારા થાઓ. | ૩ | विद्या-ज्योति-मन्त्र-तन्त्रसिद्धयोऽप्रयत्नेन; विज्जा-जोइस-मंत-तंतसिद्धिज अपयत्तिण; વિદ્યા જોતિષ મંત્ર તંત્રની સિદ્ધિ પ્રયત્ન વગર भुवनाद्भुता अष्टविधाः सिद्धयः सिध्यन्ति तव नाम्ना । भुवणब्भुअ अट्टविह सिद्धि, सिज्झहि तुह नामिण । જગતમાં અદ્દભુત આઠ પ્રકારની સિદ્ધિ સિદ્ધ | તમારા નામથી થાય છે ! Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) तव नाम्नाऽपवित्रोऽपि जनो भवति पवित्रः तुह नामिण अपवित्तओ वि, जण होइ पवित्तउ; તમારા નામથી અપવિત્ર પણ મનુષ્ય થાય છે. પવિત્ર तत् त्रिभुवनकल्याणकोषस्त्वं पार्श्व ! निरुक्तः ॥ तं तिहुअणकल्लाणकोस, तुह पास निरुत्तउ ॥४॥ તમે હે પાર્શ્વનાથ ! તેથી ત્રણ જગતને કલ્યાણદાન માટે ખજાનારૂપ અ—હૈ જિનેન્દ્ર ! તમારા નામથી વિદ્યા, જયાતિષ, મંત્ર અને તત્રાદિ પ્રયત્ન વગરજ સિદ્ધ થઇ જાય છે; વળી જગમાં અદ્ભુત એવી આઠ પ્રકારની સિદ્ધિએ સિદ્ધ થાય છે, તથા તમારા નામથી અપવિત્ર મનુષ્ય પણ પવિત્ર થાય છે, તેથી હે પાર્શ્વનાથ સ્વામી ! તમે ત્રિભુવન કલ્યાણકોષ કહેવાઓ છે, એટલે ત્રણે જગતને કલ્યાણ દાન માટે ખજાના રૂપ કહેવા છે! ॥ ૪ ॥ क्षुद्रप्रयुक्तानि मन्त्र-तन्त्र - यन्त्राणि विसूत्रयति, खुद्द उत्तइ मंत-तंत- जंताइ विसुत्तइ, ક્ષુદ્રો વડે પ્રાજેલા મંત્ર તંત્ર અને ય ંત્રાને નિષ્ફળ કરે છે चरस्थिरगरल-ग्रहोग्रखड्ग- रिपुवर्गान् अपि गञ्जयति । चरथिरगरल - गहुग्गखग्ग - रिउबग्ग वि જંગમ અને સ્થિર ઝેર કહેવા છે. | ગ્રહ | दुः स्थितसार्थान् अनर्थग्रस्तान् निस्तारयति दयां कृत्वा, दुत्थियसत्थ अणत्थघत्थ, नित्थारइ दय करि, બેહાલ પ્રાણી અનર્થોથી ગ્રસ્ત એના સમૂહને તારે છે દયા કરીને થયેલા | ભયકર શત્રુ તલવાર સમુદાયને गंजइ । મૈંનફ | પણ પરાભવ કરે છે Page #22 -------------------------------------------------------------------------- ________________ दुरितानि हरतु स पार्श्वदेवो दुरितकरिकेसरी ॥ दुरियइ हरउ स पासदेउ दुरियकरिकेसरि ॥५॥ પાપને દૂર ! તે પાWદેવ | પાપ રૂપ હાથીઓ માટે સિંહ સમાન અર્થ–જે જિનેન્દ્ર શુદ્ર મનુષ્ય દ્વારા કરાયેલા મંત્ર તંત્રે અને યંત્રને નિષ્ફળ કરે છે તથા જંગમ અને સ્થિર ઝેર, ગ્રહના દેષ, ભયંકર તરવાર અને શત્રુ–સમુદાયને પરાભવ કરે છે; વળી અનર્થોથી ગ્રસ્ત થયેલા બેહાલ પ્રાણીઓને દયા કરીને બચાવે છે તે દુરિતકરિકેસરિ એટલે પાપ રૂપ હાથીઓને નાશ કરવામાં સિંહ સમાન શ્રી પાર્શ્વદેવ મારાં પાપોને દૂર કરે છે પા तव आशा स्तम्नाति भीमदर्पोक्षुरसुरवर,तुह आणा थंभेइ भीमदप्पुध्धुरसुरवरતમારી આજ્ઞા થંભાવે અતિશય અભિમાની અને પ્રચંડ એવા મોટા દેવ ક્ષ- યક્ષ- વૃ- રા-નરુ-ધારા રાસ-નરવ–wદર્વિ-વોરા–ડનર-ના રાક્ષસ યક્ષ સર્પરાજના સમૂહ ચાર અગ્નિ મેઘોને जल- स्थलचारिणः रौद्रक्षुद्रपशुयोगिनीयोगिनः, जल-थलचारि रउद्दखुद्दपसु-जोइणि-जोइय, જલચારી સ્થલચારી ભયંકર હિંસક પશુ ચિગિની રેગીઓને इति त्रिभुवनाऽविलसिताश ! जय पार्श्व ! सुस्वामिन् ॥ इय तिहुअणअविलंघिआण जय पास सुसामिय६ એજ | ત્રણે જગતમાં નહિ એળે- [ " , ઉં, સુસ્વામી કારણથી ગાય એવી આજ્ઞાવાળા થાઓ | પાર્થ! અર્થ_હે પાર્શ્વ સુસ્વામી! તમારે જ્ય થાઓ. તમારી Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) આજ્ઞા અતિશય અહંકારી અને પ્રચર્ડ એવા મોટા મોટા દેવ, રાક્ષસ, યક્ષ અને સર્પરાજોના સમૂહને; ચાર, અગ્નિ અને મેઘાને; મગરમચ્છ વિગેરે જલચર જીવાને; સિંહ વ્યાઘ્રાદિ સ્થલચર પ્રાણીઓને; ભયંકર અને હિંસક એવા પશુઓને; અને જોગણીઆ તથા જોગીઓનાં આક્રમણને થંભાવી દે છે—અટકાવે છે; હે પ્રભા ! એજ કારણથી તમે ત્રિભુવન–અવિલંઘિતાન્ન એટલે ત્રણે ભુવનમાં અલઘિત આજ્ઞાવાળા છે ॥ ૬ ॥ प्रार्थितार्था अनर्थत्रस्ता भक्तिभरनिर्भराः, पत्थियअत्थ अणत्थतत्थ भत्तिब्भरनिव्भर, પ્રાથલા છે અથ અનર્થીથી ત્રાસ પામેલા चारुकायाः किन्नरनर सुरवराः । જેમણે रोमाञ्चाञ्चिताः रोमंचचिय चारुकाय किन्नरनरसुरवर । રોમાંચક સુંદર શરીરનુ કામ વાઅને ભક્તિના ભારથી નમ્ર અનેલા यस्य सेवन्ते क्रमकमलयुगलं प्रक्षालितकलिमलं, जसु सेवहि कमकमलजुयल पक्खालियकलिमलु, જેમના સેવે છે અને ચરણ કમળને કલિકાલનાં મળેને નાશ કરવાવાળા स भुवनत्रयस्वामी पार्श्वो मम मर्दयतु रिपुबलम् ॥ सो भुवणत्तयसामि पास मह महउ रिउबलु ॥७॥ તે ત્રણે લેાકના સ્વામી પાર્શ્વ મારા ચુરા શત્રુઓના મળને અથઅનર્થોથી ત્રાસ પામેલા, અને તેથીજ પ્રાથલા છે અથ જેમણે એવા, કિતના ભારથી નમ્ર અનેલા અને રોમાંચ યુક્ત બનેલા એવા સુંઢર શરીરવાળા કિન્ના, મનુષ્ય અને Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ કેટિના દેવતાઓ પણ, કલિકાલના મળીને નાશ કરવાવાળા એવા જેમનાં બને ચરણ-કમળને સેવે છે; તે ત્રણે લે- “ કના સ્વામી શ્રી પાર્શ્વનાથ મારા શત્રુઓના બળને ચૂરે છે ૭ છે जय योगिमनःकमलभसल, भयपअरकुअर; जय जोइयमणकमलभसल, भयपंजरकुंजर; જયવંતા | હે ગીઓના મનરૂપી ! હે ભયરૂપી પાંજરા વર્તી | કમળો માટે ભ્રમર સમાન માટે હાથી, त्रिभुवनजनानन्दचन्द्र, भुवनत्रयदिनकर । तिहुअणजणआणंदचंद, भुवणत्तयदिणयर । હે ત્રણ જગતના પ્રાણીઓને હું ત્રણ ભુવનના સૂર્ય આનંદ દેવા માટે ચંદ્ર जय मतिमेदिनीवारिवाह, जगज्जन्तुपितामहः जय मइमेइणिवारिवाह, जयजंतुपियामह; જય ! હે મતિરૂ, પૃથ્વી | હે જગતના પ્રાણીઓના પામ | માટે મેઘ ! પિતામહ, स्तम्भनकस्थित पार्श्वनाथ!, नाथत्वं कुरु मम ॥८॥ ચંચળથરિયા ઘાનના!, નાદ # #દ ા ખંભાતમાં | હે પાર્શ્વનાથ નાથપણું કરે મને બિરાજેલા , અર્થ-હે ખંભાત શહેરમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ સ્વામી! તમે જયવંતા વર્તો, તમારો વારંવાર જય છે. તમે કમળ ઉપર ભ્રમરની પેઠે રોગીઓના મનમાં વસેલા છે, હાથીની જેમ ભયરૂપ પાંજરાને તેડનારા છે, ચન્દ્રમાં પેઠે ત્રણ જગતના પ્રાણીઓને આનંદ પમાડનારા છે, સૂર્યની જેમ ત્રણે ભુવનના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર છે, મેઘની પેઠે મતિરૂપ પૃથ્વીને સરસ બનાવવાવાળા છે, અને પિતામહની પેઠે જગતના Page #25 -------------------------------------------------------------------------- ________________ (૯) પ્રાણીઓનું પાલન કરનારા છે, તેથી હે પ્રભે! મને સનાથ કરે-મારા સ્વામી બને છે ૮ बहुविधवर्णोऽवर्णः शून्यो, वर्णितः पण्डितैः; बहुविहुवन्नु अवन्नु सुन्नु, वन्निउ छप्पन्निहिं; વિવિધ | અવર્ણ શૂન્ય વર્ણન | પંડિત વડે વર્ણવાળા | કરાયેલા છે ! મોક્ષ-ધર્મ-જામા-થીમ નિતિનાપુ मुक्खधम्मकामत्थकाम, नर नियनियसस्थिहिं। મેક્ષ, ધર્મ, કામ અને તું મનુષ્ય પોતાના શાસ્ત્રમાં અથની ઈચ્છાવાળા ] यं ध्यायन्ति बहुदर्शनस्था बहुनामप्रसिद्ध जं झायहि बहुदरिसणस्थ बहुनामपसिद्धउ; જેમનું ધ્યાન અનેક દાર્શનિક | ઘણાં નામથી પ્રસિદ્ધ કરે છે મનુષ્યો . स योगिमनःकमलभसलः सुखं पार्श्वः प्रवर्द्धयतु ॥९॥ सो जोइयमणकमलभसल, सुहु पास पवद्धउ॥९॥ તે યોગીઓના ચિત્તરૂપી કમળમાં સુખની પાર્શ્વનાથ વૃદ્ધિ કરે ભ્રમર સમાન અર્થ– પંડિત દ્વારા તિપિતાને શાસ્ત્રોમાં કેઈએ વિવિધ વર્ણવાળા–અનેક રૂપધારી, કેઈએ અવર્ણ–નિરાકાર અને કેઈએ શૂન્ય તરીકે વર્ણવેલા છે; અને તેથી જ મોક્ષ, ધર્મ, કામ અને અર્થની ઈચ્છાવાળા જુદા જુદા દર્શનવાળા મનુષ્ય, વિષ્ણુ મહેશ બુદ્ધ આદિ અનેક નામથી પ્રસિદ્ધ એવા જે પ્રભુનું ધ્યાન ધરે છે, વળી જે યેગીઓના ચિત્તરૂપી કમળમાં ભ્રમર સમાન છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી મને સુખની વૃદ્ધિ કરે છે ૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ મવિદ્યા ઇશળદરાના છો भयविन्भल रणझणिरदसण, थरहरियसरीरय; ભયથી વ્યાકુલ હચમચી ગયેલા | કંપી ઉઠેલા શરીરવાળા બનેલા | દાંતવાળા तरलितनयना विषण्णाः शून्याः गद्गदगिरः कारुणिकाः। तरलियनयण विसण्ण सुन्न, गग्गरगिर करुणय । ચંચળ | ખેદખિન્ન, શૂન્ય | ગળગળી | દીન બનેલા વાળા | | થઈ ગયેલા [ વાણવાળા त्वां सहसैव स्मरन्तो भवन्ति, नरा नाशितगुरुदराः, तइ सहसत्ति सरंत हुंति, नर नासियगुरुदर; તમારૂં જલદી સ્મરણ કરતા | થાય છે | મનુષ્ય | નાશ પામ્યો છે છતા | | | ભારે ભય જે 'મને એવા मम विध्यापय साध्वसानि पार्श्व भयपञ्जरकुञ्जर ॥१०॥ मह विज्झवि सज्झसइ पास भयपंजरकुंजर ॥१०॥ મારા નાશ કરે ભને હે પાર્થ ભયરૂપી પાંજરાને માટે હાથી સમાન, અર્થ–ભયથી આકુળ-વ્યાકુળ થયેલા, ત્રાસને લીધે હચમચી ગયેલા દાંતવાળા, કાંપતા શરીરવાળા, ચંચળ નેત્રવાળા, એટલે ભયથી જેમની આંખે ફાટી રહી હોય એવા, ખેદથી ખિન્ન બનેલા, ભયના માર્યા લાકડા જેવા અચેતન-મૂચ્છિત થઈ ગયેલા, ગળગળી વાણીવાળા, અને દયા ઉપજાવે એવા દીન બની ગયેલા; આવા મનુષ્યો પણ તમારું સ્મરણ કરતા છતા જલદી નાશ પામ્યા છે ભારે ભય જેમના એવા થાય છે–તેમના ભારેમાં ભારે ભય તુરત નાશ પામે છે, અને તેથી ભયરૂપી પાંજરાને તે નાખવા માટે હસ્તી સમાન હે પાર્શ્વનાથ સ્વામી! મારાં પણ ભયને નાશ કરે છે ૧૦ | Page #27 -------------------------------------------------------------------------- ________________ આપ (૧૧). पतिं दृष्ट्वा विकसन्नेत्रपत्रान्तःप्रवर्तितपई पासि वियसंतनित्तपत्ततपवित्तिय, | | ખીલેલાં નેત્રરૂપે પર્ણની અંદરથી સ્વામીને પ્રવર્તેલા-નીકળેલા बाष्पप्रवाहप्रव्यूढरूढदुःखदाहाः सुपुलकिताः । बाहपवाहपवूढरूढदुहदाह सुपुलइय । બાષ્પના પ્રવાહથી ધોવાઈ ગયા છે જેમાંચિત થયેલા ચિરસંચિત દુ:ખ અને દાહ જેમના मन्यन्ते मान्यं सुपुण्यं पुण्यम् , आत्मानं सुर-नराः, मन्नइ मन्नु सउन्नु पुन्नु, अप्पाणं सुर-नर, માને છે ! માનનીય ભાગ્યશાલી પુણ્યાત્મા પોતાને અને इति त्रिभुवनानन्दचन्द्र जय पार्श्व जिनेश्वर ॥११॥ इय तिहुअणआणंदचंद, जय पास जिणेसर ॥११॥ એ માટે | ત્રણ જગતને આનંદ | જય હે પાથ જિનેશ્વર! પમાડવામાં ચંદ્ર સમાન | પામે અર્થ—હે પ્રભે! આપ સ્વામીને દેખીને દેવે અને મનુષ્ય, પિતાનાં વિકસિત થયેલાં નેત્રરૂપ પર્ણની અંદરથી વહેતા બાપના પ્રવાહથી ધોવાઈ ગયા છે ચિરસંચિત દુઃખ અને સંતાપ જેમના એવા બને છે, અને તેથી અતિશય રોમાંચિત બનેલા એ દે અને મનુષ્ય પોતાને માનનીય, ભાગ્યશાળી અને પુણ્યાત્મા માને છે. તેથી ત્રણે જગતને આનંદ પમાડવામાં ચન્દ્રમાં સમાન હે પાર્શ્વનાથ જિનેશ્વર ! તમે જય પામે. છે ૧૧ છે Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૨). तव कल्याणमहेषु घण्टाटकाराऽवक्षिप्ताः, तुह कल्लाणमहेसु घंटटंकारऽवपिल्लिय, તમારા કલ્યાણક મહે- ઘટાના અવાજથી પ્રેરિત સેને વિષે | થયેલા वेल्यमानमाल्या महाभक्तयः सुरवरा रोमाञ्चिताः । वल्लिरमल्ल महल्लभत्ति सुरवर गंजुल्लिय । ચલાયમાન છે! ઘણું ભક્તિવાળા ઇકો રોમાંચિત થયેલા માળા જેમની त्वरिताः प्रवर्तयन्ति भुवनेऽपि महोत्सवान् , हल्लुप्फलिय पवत्तयन्ति भुवणे वि महसव, ઉતાવળા પ્રવર્તાવે છે જગતમાં પણ મહત્સવોને इति त्रिभुवनानन्दचन्द्र जय पार्श्व सुखोद्भव ॥ १२ ॥ इय तिहुअणआणंदचंद जय पास सुहब्भव ॥१२॥ તેથી ત્રણે ભુવનને આનંદ ! જય પામ | હે પાર્શ્વ ! સુખની ઉપજાવવામાં ચંદ્ર સમાન ! ખાણ સમાન અર્થ–હે સ્વામી! તમારા કલ્યાણક-ઉત્સવમાં સુષા ઘંટાના નાદથી પ્રેરિત થયેલા, ચલાયમાન છે માળાઓ જેમની એવા, અતિશય ભક્તિવાળા, અને તેથી જ રોમાંચિત બનેલા દેવેન્દ્રો ઉતાવળા બનેલા–પોતાનાં બધાં કાર્યો મુકીને આ જગતમાં પણ મહત્સવ પ્રવર્તાવે છે. તેથી ત્રણે ભુવનને આનંદ ઉપજાવવામાં ચન્દ્ર સમાન અને સુખની પ્રાણ સમાન હે પાર્શ્વનાથ પ્ર ! તમે જય પામે. છે ૧૨ છે निर्मलकेवलकिरणनिकरविधुरिततमःप्रकर, निम्मलकेवलकिरणनियरविहुरियतमपहयर, નિર્મળ કેવળ- | કિરણાના અંધકારના સમુદાયને જ્ઞાનના | સમૂહથી નષ્ટ કરવાવાળા Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૩) दर्शितसकलपदार्थसार्थ विस्तृतप्रभाभर । दंसियसयलपयत्थसत्थ वित्थरियपहाभर । દેખાડેલા છે સકલ પદા- | વિસ્તાર પામ્યો છે ર્થોના સમૂહ જેમણે એવા | કાંતિને પુંજ જેમને એવા कलिकलुषितजनधूकलोकलोचनानाम् अगोचर, कलिकलुसियजणधूयलोयलोयणह अगोयर, કલિકાલથી | મનુષ્ય રૂપી ઘુવડાના અગાચર કલુષિત બનેલા | લેનને तिमिराणि निरु (निश्चितं) हर पार्श्वनाथ भुवनत्रयदिनकर ॥ तिमिरइ निरु हर पासनाह भुवणत्तयदिणयर॥१३॥ અંધકારને નિશ્ચય | હરે | હે પાર્શ્વનાથ! | ત્રણે ભુવનમાં | સૂય સમાન અર્થ—નિર્મળ કેવળજ્ઞાનના કિરણોના સમૂહથી અજ્ઞાનરૂપી અંધકારના સમુદાયને નષ્ટ કરવાવાળા, જગતના પ્રાણીઓને દેખાડેલા છે સત્ય તત્ત્વરૂપી સકલ પદાર્થોના સમૂહ જેમણે એવા, વિસ્તાર પામ્યો છે જ્ઞાનના તેજને પુંજ જેમને એવા, કલિકાલથી કલુષિત થયેલા મનુષ્યરૂપી ઘુવડનાં નેત્રોને અગોચર અને તેથીજ ત્રણે જગતમાં સૂર્ય સમાન એવા હે પાર્શ્વનાથ સ્વામી! નિશ્ચચે મારા અજ્ઞાનરૂપી અંધકારને હરે–નષ્ટ કરે. ૧૩ त्वत्स्मरणजलवर्षसिक्ता मानवमतिमेदिनी, । तुह समरणजलवरिससित्त माणवमइमेइणि, તમારાં | સ્મરણરૂપ જલના વરસાદથી | મનુષ્પોની મતિરૂપ સિંચાયેલી પૃથ્વી अपरापरसूक्ष्मार्थबोधकन्दलदलराजिनो । अवरावरसुहमत्थबोहकंदलदलरेहणि । ભિન્ન ભિન્ન સૂક્ષ્મ ! જ્ઞાનરૂપ અંકુશ અને પાંદડાંથી પદાર્થોના શેમત Page #30 -------------------------------------------------------------------------- ________________ जायते फलभरभरिता हृतदुःखदाहा अनुपमा, जायइ फलभरभरिय हरियदुहदाह अणोवम, થાય છે | ફળાના ભારથી નષ્ટ થયું છે દુ:ખરૂપી | અનુપમ 1 પૂર્ણ | દાહ જેને એવી છે. इति मतिमेदिनीवारिवाह दिश पार्श्व ! मतिं मम ॥ इय मइमेइणिवारिवाह दिस पास मई मम ॥१४॥ એ કારણથી | મતિરૂપ પૃથ્વીને આપે. હે પાર્શ્વ ! મતિ મને માટે મેઘ સમાન અર્થ – હે પ્રભે! તમારાં સ્મરણરૂપ જલના વરસાદથી સિંચાયેલી મનુષ્યની બુદ્ધિરૂપ પૃથ્વી ભિન્ન-ભિ સૂકમ પદાથેંના જ્ઞાનરૂપી અંકુરા અને પર્ણોથી શોભિત બને છે, વળી ફળના સમૂહથી પૂર્ણ, નષ્ટ થયા છે દુઃખરૂપ દાહ જેને એવી, અને તેથી જ અનુપમ થાય છે. તેથી મતિરૂપ પૃથ્વીને માટે મેઘ સમાન હે પાર્શ્વનાથ સ્વામી! મને બુદ્ધિ આપે. d૧૪ कृतोऽविकलकल्याणवल्लिा तुडितदुःखवनः, कयअविकलकल्लाणवल्लि उल्लूरियदुहवणु, કરેલ છે. સંપૂર્ણ કલ્યાણરૂપ ! દુઃખરૂપી વનને વિનાશ વેલડી જેણે કરનાર दर्शितस्वर्गाऽपवर्गमार्गो સુતિમવારના दावियसग्गऽपवग्गमग्ग दुग्गइगमवारणु। દેખાડેલ છે સ્વર્ગ અને ! દુર્ગતિમાં ગમનને વારનાર મેક્ષને માર્ગ જેણે जगजन्तूनां जनकेन तुल्यो येन जनितो हितावहः, जयजंतुह जणएण तुल्ल जं जणिय हियावहु, જગતના પિતા તુલ્ય | જેમણે ! ઉત્પન્ન કર્યો | હિતકર પ્રાણુઓના | Page #31 -------------------------------------------------------------------------- ________________ પામા ! (૧૫) रम्यो धर्मः स जयतु पार्थो जगजन्तुपितामहः ॥ सम्मु धम्म सो जयउ पास जयजंतुपियामहु ॥१५॥ રમણીય ધમ તે જા | પાર્શ્વનાથ | જાણના પિતામહ તુલ્ય અર્થ–સંપૂર્ણ કલ્યાણરૂપ વેલીને કરનાર, દુઃખરૂપ વનને વિનાશ કરનાર, સ્વર્ગ અને મોક્ષના માર્ગને દેખાડનાર, નીચ ગતિમાં ગમનને રોકનાર, હિત કરનાર, અને તેથીજ જગતના પ્રાણીઓના પિતા તુલ્ય; આવા પ્રકારને રમણીય ધર્મ જેમણે ઉત્પન્ન કર્યો–પ્રરૂપે, તે જગતના પ્રાણીઓના પિતામહ તુલ્ય શ્રી પાર્શ્વનાથ સ્વામી જયવંતા વર્તો. જે ૧૫ भुवनाऽरष्यनिवासा दृप्ताः परदर्शनदेवताः, भुवणारपणनिवास दरिय परदरिसणदेवय, જગત ૨પ જગલમાં ! અહંકારી | અન્ય મતના દેવે વિસનારા યોનિની–પૂતના——પઢ—-ક્ષુદ્રાડસુપાત્રજ્ઞા जोइणि-पूयण-खित्तवाल-खुद्दासुरपसुवय । ગિનીઓ | દુષ્ટ | ક્ષેત્રપાલ | અને ક્ષુદ્ર અસુરરૂપ વ્યંતરીએ | | પશુઓનાં ટેળાં त्वद् उत्त्रस्ताः सुनष्टाः सुष्टु अविसंस्थुलं तिष्ठन्ति, तुह उत्तट्र सुनट्र सुटु अविसंठुलु चिटहि, તમારાથી ત્રાસ | ભાગી | સારી રીતે સાવધાન રહે છે પામ્યા | ગયા ! પણે इति त्रिभुवनवनसिंह पार्श्व ! पापानि प्रणाशय ॥ इय तिहुअणवणसोह पास पावाइ पणासहि ॥१६॥ એર | મન | પાળ પાપાને | Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) અથ—સંસારરૂપી જંગલમાં વસનારા અને અભિમાની એવા ભિન્ન-ભિન્ન મતના દેવા, જોગણીઓ, દુષ્ટ વ્યંતરી, ક્ષેત્રપાલા અને ક્ષુદ્ર અસુરપ પશુઓનાં ટાળાં તમારાથી ગભરાઇ ગયાં, ભાગી ગયાં, અને ડરના માર્યાં બહુજ સાવધાનીથી રહે છે; એ કારણથી ત્રણ જગતરૂપી વનમાં સિંહ સમાન હે પાર્શ્વનાથ પ્રભા ! મારાં પાપાને નષ્ટ કરા-દૂર કરો. ૫૧૬ શા फणिफणस्फारस्फुरद्रत्नकररञ्जितनभस्तले, फणिफणफार कुरंतरयणकररंजियनहयल, | રત્નાનાં કિરણા વડ ધરણેન્દ્રની અતિશય ફામાં દૈદીપ્યમાન મડ અસુરે કરેલા फलिनीकन्दलदल - तमाल- नोलोत्पलश्यामल | फलिणीकंदलदल - तमाल-नीलुप्पलसामल । પ્રિયંગુ તાના આકરા કાળા કમળની પેઠે શ્યામ અને कमठासुरोपसर्गवर्गसंसर्गाऽगञ्जित, कमठासुरउवसग्गवग्गसंसग्गअगंजिय, ઉપસર્ગના સમૂહના સસ વડે પણ જય યામા તમાલ વૃક્ષ | | રગાયેલા આકાશમાં जय प्रत्यक्ष जिनेश पार्श्व ! स्तम्भनकपुरस्थित ॥ जय पच्चक्ख जिस पास थंभणयपुरयि ॥ १७॥ | અક્ષી | હે ને પાર્શ્વનાથ | સ્વભશહેરમાં પરાભવ નહીં પામેલા અ— અધમ ક્રમઠાસુરે કરેલા ધાર ઉપસીને સમભાવે સહન કરતા પ્રભુ પાસે ભક્તિવશ આવેલા-) ધરણેન્દ્રની ફણામાં અતિશય ઝળહળતા રત્નાનાં કિરાથી રંગાયેલા આકાશમાં પ્રિયંગુ વેલડીના અકુરા અને પાંદડાં પેઠે, તમાલ નામના Page #33 -------------------------------------------------------------------------- ________________ (૧૭) વૃક્ષનો પેઠે, અને કૃષ્ણ કમળની પેઠે શ્યામ; તથા કમઠ નામના અસુરે કરેલા ઉપસર્ગોના સમૂહ વડે પણ ન છતાયેલા–એ ઘેર ઉપસર્ગોને જીતી લેવાંવાળા, અને સ્તંભનકપુરમાં બિરાજમાન એવા પ્રત્યક્ષીભૂત હે પાર્શ્વનાથ જિનેશ્વર ! તમે જયવંતા વર્તો. ૧૭ मम मनः तरलं प्रमाण नैव वागपि विसंस्थुला, मह मणु तरलु पमाणु नेव वाया वि विसंठुलु, મારું મન ચપળ | પ્રમાણ નથીજ વાણી પણ અવ્યવસ્થિત न च तनुरपि अविनयस्वभावा आलस्यविशृङ्खला । न य तणुरवि अविणयसहावु आलसविहलंथलु । નથી વળી | શરીર | અવિનય સ્વભાવ- | આલસ્ય વડે પરવશ પણ | વાળું | तव माहात्म्यं प्रमाण देव कारुण्यपवित्रम्, तुह माहप्पु पमाणु देव कारुण्णपवित्तउ, તમારૂં માહાભ્ય પ્રમાણ- | હે દેવ! | કકરૂણું વડે ભૂત છે | " | પવિત્ર इति मां मा अवधीरय पार्थ ! पालय विलपन्तम् ॥ इय भइ मा अवहोरि पास पालिहि विलवंतउ॥१८॥ એ કારણથી મને ન અવગણો | હે પાર્થ! | પાળો | વિલાપ કરતા અર્થ–મારું મન ચપળ છે, તેથી પ્રમાણભૂત નથી, વાણી પણ અવ્યવસ્થિત-ચલ-વિચલ હોવાથી પ્રમાણભૂત નથી, અને શરીર પણ અવિનય સ્વભાવવાળું–ઉદ્ધત અને આલસ્યથી પરવશ બનેલું હોવાથી પ્રમાણભૂત નથી, પરંતુ કેવળ કરૂણા વડે પવિત્ર એવું તમારું માહાતમ્યજ પ્રમાણભૂત છે. તેથી હે દયાનિધાન પાશ્વદેવ ! મારી અવહેલના ન કરે, વિલાપ કરતા એવા મને પાળ-મારી રક્ષા કરે છે ૧૮ છે Page #34 -------------------------------------------------------------------------- ________________ (૧૮) किं किं कल्पितं न च करुणं किं किं वा न जल्पितं, किं किं कपिरनय कलूणु किं किं वनजंपिउ, શું શું કલ્પના નથી અને કરૂણ શું અથવા તથી બેલ્યા કરી ! किं वा न चेष्टितं क्लिष्टं देव दोनतामवलम्ब्य । किं व न चिट्रिउ कि देव दीणयमवलंबिउ । શું અથવા નર્થી કલેશ હે દેવી! | દીનતાને અવલकस्य न कृता निष्फला लल्ली अस्माभिः दुःखातैः, कासु न किय निष्फल्ल लल्लि अम्हेहि दुहत्तिहि, કેની નથી કરી નકામી ખુશામત અમેએ દુઃખથી વ્યાકુળ | બનેલા तथापि न प्राप्त त्राणं किमपि पते ! प्रभुपरित्यक्तैः ॥ तह वि न पत्तउ ताणु किंपि पइ पहुपरिचत्तिहि॥१९॥ તો પણ નથી પ્રાપ્ત રક્ષણ કાંઈ | હે સ્વા- | પ્રભુ વડે ત્યા કર્યું | | પણ મી ! ! એલા અર્થ—હે સ્વામી ! આપ જેવા સમર્થ પ્રભુ વડે ત્યાએલા, એટલે આપનું સેવન-સ્મરણ નહિં કરનારા અને તેથી જ દુખથી વ્યાકુળ બનેલા અમે દીનતાને અવલંબીને ચિત્તમાં શું શું સંકલ્પ-વિકલ્પ નથી કર્યા ? કરૂણ ઉપજાવે એવાં શું શું દીન-વચને નથી બોલ્યા ? કલેશકારી એવી કઈ કઈ ચેષ્ટા નથી આચરી? અને નકામી ખુશામત કેની નથી કરી? તે પણ છે દેવ ! કાંઈ પણ રક્ષણ પ્રાપ્ત કર્યું નહીં. તાત્પર્ય કે-આપની કૃપા વગર કઈ પણ કાર્ય સિદ્ધ ન થયું. ૧૯ त्वं स्वामी स्वं माता-पितरौ त्वं मित्रं प्रियङ्कर, तुहु सामिउ तुहु मायबप्पु तुहु मित्त पियंकर, તમે સ્વામી તમે માત-પિતા તમે મિત્ર હિતકર Page #35 -------------------------------------------------------------------------- ________________ (૧૯) त्वं गतिः त्वं मतिः त्वमेव त्राणं त्वं गुरुः क्षेमङ्करः । तुहुँ गइ तुह मंइ तुहुजि ताणु तुहु गुरु खेमंकरु । તમે ગતિ તમે મતિ તમેજ રક્ષણ, તમે ગુરૂ કલ્યાણકારી अहं दुःखमरभारितो वराको राजा हउँ दुहभरभारिउ वराउ राउ | દુ:ખ઼ના ભારથી ગરીબડા રાજા ફોનઃ तवं क्रमकमलशरणं जिन पालय चङ्गानाम् ॥ लीणउ तुह कमकमलसरणु जिण पालहि चंगह २० હું જિન ! લીન તમારા ચરણ-કમલરૂપ શરણમા અથ—તમે સ્વામી ા, તમે માત-પિતા છે, તમે હિતકર મિત્ર છે, તમે ગતિ છે એટલે તમારાથીજ સદ્ગતિ પ્રાપ્ત થાય છે, તમે મતિ છે એટલે તમારી કૃપાથી નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, તમેજ રક્ષણરૂપ છે, અને તમે કલ્યાણકારી ગુરૂદેવ છે; પરં'તુ હુ' દુઃખના ખેાાંથી દબાયેલા, ગરીબડા, અને ઉત્કૃષ્ટ ભાગ્યહીનાના રાજા છું; તે પણ હવે તે તમારાં ચરણ-કમલરૂપ શરણમાં લીન થયે છું, માટે હું દયાળુ જિને શ્વર ! મારી રક્ષા કરી. ૫ ૨૦ ॥ નિયાળા, निव्भग्गह, કમનસીબે ને 1 15 | I पत्या केsपि कृता नीरोगा लोकाः केऽपि प्राप्तसुखशताः, पइ पs किवि कय नीरोय लोय किवि पावियसुहसय, ઉત્કૃષ્ટ આપ સ્વામી વડે એક નીરોગી | સુખાં છે સેકવા કરાયા કેટલાએક केऽपि मतिमन्तो महान्तः केऽपि केऽपि साधितशिवपदाः । किवि मइमंत महंत केवि किवि साहियसिवपय । કેટલાએક બુદ્ધિશાળી મા કેટલા કેટલા | સાધ્યમ છે મહાપ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૦) केऽपि गञ्जितरिपुवर्गाः केऽपि यशाधवलितभूतलाः, किवि गंजियरिउवग्ग केवि जसधवलियभूयल, કેટલા- જીત્યા છે ત્રુઓના કેમા ઉજવળ કરવાવાળા | એક 1 माम् अवधारयसि केन पार्श्व ! शरणागतवत्सल ॥ मइ अवहीरहि केण पास ! सरणागयवच्छल ॥२१॥ મારી અવધીરા કરા છે. સા ચારણ હે પાર્શ્વ | શરણે આવેલ છે વત્સલ જેમને એવા અ—હું પ્રભા ! આપ સ્વામીએ કેટલાએક લેાકાને નીરાગી કર્યાં, કેટલાએકને સેકડો સુખ પ્રાપ્ત કરાવ્યાં, કેટલાએકને બુદ્ધિશાળી મનાવ્યા, કેટલાએકને મ્હાટા અનાવી દીધા, કેટલાએકને મેક્ષપદ પ્રાપ્ત કરાવ્યુ, કેટલાએકને તેમના શત્રુઓના સમૂહ જીતાવી દીધા, અને કેટલાએકને યશ વડે આખી પૃથ્વીને ઉજવળ કરનારા બનાવી દીધા; તે પછી શરણે આવેલ છે વત્સલ જેમને એવા હે પાર્શ્વનાથ ! મારી શા કારણથી અવહીલના કરા છે ? એટલે—હે દયાળુ ! તમે તેા શરણે આવેલાને પેાતાના કશ -તેની બધી આકાંક્ષાઓને પૂર્ણ કરનારા છે, તેા પછી તમારે શરણે આવેલ એવા મને શા માટે તિરસ્કાર છે ? યા ૨૧ ॥ प्रत्युपकारनिरीह नाथ निष्पन्नप्रयोजन, पच्चुवयारनिरीह नाह ઉપકારના મદલાની હે નાથ # તમે 1 त्वं जिन पार्श्व परोपकार करणैकपरायण । तुह जिणपास परोवयारकरणिक्कपरायण । હેજિનેન્દ્ર પાર્શ્વ ! 1 निष्पन्नपओयण સિદ્ધ થયા છે પ્રયાજના જેમના એવા પરોપકાર કરવામાં અદ્વિતીય તત્પર Page #37 -------------------------------------------------------------------------- ________________ નત-નિસમમન, शत्रु-मित्रसमचित्तवृत्ते સત્તુ-મિત્તસચિવિત્તિ નય-નિત્યસમમળ, શત્રુ અને મિત્ર તરફ સમાન ચિત્તવૃત્તિવાળો નમસ્કાર અને નિંદા કરનાર ઉપર તુલ્ય સનવાળા मा अवधीरय अयोग्यमपि मां पश्य निरञ्जन ॥ मा अहोर अजुग्गज व मई पास निरंजण ॥ २२॥ નહિ તિરસ્કારા ચાગ્ય પણ મને દેખા નિષ્પાપ અ—ખીજા ઉપર કરેલા ઉપકારના બદલાની આકાંક્ષા નહિં રાખવાવાળા, કર્મોના વિનાશ કરવાથી સિદ્ધ થયાં છે પ્રયાજન જેમના એવા, પરની ભલાઈ કરવામાં અદ્વિતીય તત્પર, શત્રુ અને મિત્ર તરફે તુલ્ય ચિત્તવૃત્તિવાળા, તથા નમસ્કાર કરનારા ભક્તા અને નિજંદા કરનારા દ્વેષીઓ પ્રત્યે સમાન મનવાળા; એવા હું જિતેન્દ્ર પાર્શ્વનાથ ! નાલાયક એવા પણ મને તિરસ્કારા નહિં, હૈ નિરંજન સ્વામી ! મારા સામી કૃપાદષ્ટિ કરે. ૫રરા अहं बहुविधदुःखतप्तगात्रः त्वं दुःखनाशन परः, हउँ बहुविहदुहतत्तगत्तु तुह दुहनासणपरु, ( ૨૧ ) અનેક પ્રકારનાં દુ:ખાથી સંતપ્ત શરીરવાળા | તમે | अहं सुजनानां करुणैकस्थानं त्वं निश्चितं करुणाकरः । हउँ सुयह करुणिक्कठाणु तुह निरु करुणायरु । હું | સજ્જતાની | ક્રૂરૂણાનુ દ્રિતીય સ્થાન अहं जिनपार्श्व अस्वामिशालः त्वं त्रिभुवनस्वामी च, તમે ખરેખર हउँ जिणपास असामिसालु तुहु तिहुअणसामि य, હું. અને જિનશ્વર | સ્વામી હિત | તમે | દુ:ખાના નાશ કરન વામાં તત્પર ત્રણે ભુવનના સ્વામી કરૂણાની ખાણ | Page #38 -------------------------------------------------------------------------- ________________ ઈ-છે, અને અદિતી રાવ - (રર) यद् अवधीरयसि मां विलपन्तम् इदं पार्श्व न शोभितम् ॥ जं अवहीरहि मई झखंत इय पास न सोहिय २३ જે | ઉપેક્ષા | મારી | વિલાપ ક | એ. હે | ન | શબ કરે છે | | રતા એવા || પા || સ્પદ અર્થ–હે પાર્શ્વ જિનેશ્વર! હું અનેક પ્રકારનાં દુથી સંતપ્ત શરીરવાળે છું, અને તમે દુખોને નાશ કરવામાં તત્પર છે; હું સજજનેની કરૂણાનું અદ્વિતીય સ્થાન છું-કરૂણાળું મનુષ્યની દયાનું પાત્ર છું, અને તમે ખરેખર કરૂણાની ખાણ છો–દયામય ભૂતિ છે; હું અનાથ છું, અને તમે ત્રિકીનાથ છે; છતાં હે પાર્શ્વપ્રભો! તમારા પાસે વિલાપ કરતા એવા પણ મારી જે ઉપેક્ષા કરે છે એ તમારે માટે શેભાસ્પદ નથી. ૨૩ योग्याऽयोग्यविभागं नाथ! न खलु पश्यन्ति तव समाः, जुग्गाजुग्गविभाग नाह नहु जोयहि तुह सम, યોગ્ય-અયોગ્ય | હે સ્વામી નથી ! ખરેખર ! દેખતા | સમાન વિભાગને | તમારા | भुवनोपकारस्वभावभाव करुणारससत्तम । भुवणुवयारसहावभाव करुणारससत्तम । જગત ઉપર ઉપકાર કરવાના | યારસ વડે સ્વભાવ અને ભાવનાવાળા | શ્રેષ્ઠ सम-विषमाणि किं धनः पश्यति भुवि दाहं शमयन्, समविसमइं किं घणु नियइ भुवि दाह समंतउ, સપાટ કે ઉંચા | શું મેઘ દેખે છે? | પૃથ્વી | તાપને | શાંત કરતે નીચાં સ્થળ] ] ઉપર | | એવો इति दुःखिबान्धव पार्श्वनाथ! मां पालय स्तुवन्तम् ॥ इय दुहिबंधव पासनाह मइ पाल थुणंतउ ॥२४॥ એ કાર- દુખીયાના ! હે પા | મને પાળો ! સ્તુતિ કરતા હુથી | બાધવ . નાથ , એવા Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૩) અર્થ– હે જગત ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા અને એવી ઉત્તમ ભાવનાવાળા ! વળી કરૂણારસ વડે શ્રેષ્ઠ એવા હે નાથ! તમારા જેવા સમભાવી સત્પરૂષે ખરેખર એગ્ય-અયેગ્ય વિભાગ દેખતા નથી, એટલે આ જીવ ઉપકાર કરવાને લાયક છે અને આ જીવ નાલાયક છે, એ હિસાબ ગણતા નથી. કારણ કે–પૃથ્વી ઉપર તાપને શાંત કરતે મેઘ શું સપાટ કે ઉંચી-નીચી જમીન દેખે છે? અર્થાત્ સર્વ જગ્યાએ એક સરખો વરસે છે. એ કારણથી હે દુઃખીઓના બાંધવ પાર્શ્વનાથ! આપની સ્તુતિ કરતા એવા મારી રક્ષા કરે, કારણ કે આપ દુઃખીયાના બેલી છો ૨૪ न च दीनानां दीनतां मुक्त्वा अन्याऽपि काऽपि योग्यता, न य दीणह दीणयु मुयवि अन्नु वि कि वि जुग्गय, નથી રંકની દીનતાને છોડીને બીજી | કઈ ! યોગ્યતા यां दृष्ट्वा उपकारं कुर्वन्ति उपकारसमुद्यताः । जं जोइवि उवयारु करहि उवयारसमुज्जय । જેને દેખીને ! ઉપકાર | કરે છે | ઉપકાર માટે ઉદ્યત થયેલા दीनेभ्यो दीनो निहीनो येन त्वया नाथेन त्यक्तः, दीणह दोणु निहीणु जेण तइ नाहिण चत्तउ, કોથી ક | નિ:સત્ત જે તમે ના ચાલે ततो योग्यो अहमेव पार्श्व! पालय मां चङ्गम् ॥ तो जुग्गउ अहमेव पास ! पालहि मइ चंगउ २५ તેથી યોગ્ય હુંજ હે પા | રક્ષા | મારી | સારી કરે . . રીતે Page #40 -------------------------------------------------------------------------- ________________ (૨૪) અર્થક પ્રાણીઓની ગ્યતા દીનતાને છે ને બીજી કાંઈ પણ લેતી નથી, જે દીનતાને દેખી ઉપકાર કરવાને કટિબદ્ધ થયેલા સપુરૂષે તેમના ઉપર ઉપકાર કરે છે. હું દરેક રંક પ્રાણીઓ કરતાં વધારે દીન છું, અને સત્વહીન છું, જે કારણથી આપ જેવા સમર્થ સ્વામી વડે ત્યજાએલું છું. તેથી હે પાર્શ્વનાથ પ્રભે ! ખરા ઉપકારને ચગ્ય તે હું જ છું, માટે હે ભગવન! મારું સારી રીતે પાલન કરે-મારી રક્ષા કરે છે ૨૫ अथ अन्यमपि योग्यताविशेष कमपि मन्यसे दीनानां, अह अन्नवि जुग्गयविसेसु कि वि मन्नहि दीणह, હજી બીજી પણ એકતા | કઈ ને કોઈની यं दृष्ट्वा उपकारं करोषि त्वं नाथ समग्राणाम् । जं पासिवि उवयारु करहि तुह नाह समग्गह। જેને ! દેખીને ઉપકાર કરે તમે કે સમગના स एव किल कल्याणं येन जिन यूयं प्रसीदथ, सुच्चिय किल कल्लाणु जेण जिण तुम्ह पसीयह, તેજ | ખરેખર કક્ષા જે હે જિન | તમે किमन्येन तमेव देव मा माम् अवधीरयत ॥ किं अन्निण तं चेव देव मा मइ अवहीरह ॥२६॥ શું | બીજા | તેજ | હે ! નહિં | મારી અવહેલના, ગ્રતા પ્રસન્ન અર્થ–હે વિશ્વનાથ! શું હજુ તમે અન્ય દીન પ્રાણિચેની મારા કરતાં બીજી પણ કાંઈ યોગ્યતા વિશેષ માને છે? જેને દેખીને તેમના ઉપર ઉપકાર કરે છે. તે જિનેન્દ્ર! તેજ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૨૫), કલ્યાણકારી છે, જે વડે તમે પ્રસન્ન થાઓ. તે પછી બીજાનું શું કામ છે? મારામાં તે ગ્યતા-વિશેષજ પેદા કરે. હે પાશ્વદેવ! મારી અવહેલના ન કરે. જે ૨૬ છે तव प्रार्थना न खलु भवति विफला जिन जानामि किं पुनः, तुह पत्थण न हु होइ विहलु जिण जाणउ किं पुण, તમારી | ને ! ખરે- | થાય છે ? નિષ્ફળ હે | જાણું ! શું વળી પ્રાર્થના | | પર अहं दुःखितो निश्चितं सत्त्वत्यक्तोऽरोचको उत्सुकमनाः । हउँ दुक्खिय निरु सत्तचत्त दुक्कहु उस्सुयमण। હું દુખીયે ખરેખર | સર્વ | રૂચિ વગ- | અધીર | રહિત| | મનવાળે तद् मन्ये निमिषेण इदमिदमपि यदि लभ्यते, तं मन्नन निमिसेण एउ एउ वि जइ लब्भइ, તેથી | માનું | પલકારા | અમુક અમુક પણ જે | મળે છે છું | માત્રમાં ! सत्यं यद् बुभुक्षितवशेन किम् उदुम्बरः पच्यते? ॥ सच्चं जं भुक्खियवसेण किं उंबरु पच्चइ ॥२७॥ સાચું છે કે ભૂખ્યાના શું ઉબરે પાકે ? વેશથી | અર્થ–હિ જિનેન્દ્ર! હું જાણું છું કે, તમેને કરેલી પ્રાર્થના કદાપિ નિષ્ફળ નજ થાય. પરંતુ શું કરું? હું દુખી છું, ખરેખર સવ રહિત થઈ ગયેલ છું, સાંસારિક આપત્તિઓથી ઘેરાયેલું હોવાથી રોગગ્રસ્ત પ્રાણીની પેઠે મને કઈ પણ પદાર્થ ઉપર રૂચિ થતી નથી, અને મોક્ષ–ફળ માટે અધીર ચિત્તવાળ બની ગયું છું. અને તેથી હું માનું છું કે, આંખના પલકારા જેટલા થડા સમયમાં અમુક અમુક વસ્તુ-સમ્યગૂ જ્ઞાન દર્શન Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) ચારિત્રાદિ મળી જાય તે બહુ સારું. પરંતુ એ સાચું છે કે, ભૂખ્યાના વશથી શું ઉંબરે પાકે? એટલે-ઉંબરા નીચે બેઠેલ માણસ કડકડતી ભૂખ લાગવાથી વિચારે કે, ઉંબરાનાં ફળ અને ત્યારેજ પાકી જાય તે સારૂં. પણ શું એ ફળ અકાળે પાકે ? તેમ દુઃખથી બેહાલ બનેલ અધીરા થઈને તુરતમાંજ મોક્ષફળ માગું તે શું તે અકાળે મળે? અર્થાત્ ભવસ્થિતિને પરિપાક થતાં આપ અવશ્ય મોક્ષ-ફળ આપશોજ. . ૨૭ त्रिभुवनस्वामिन् पार्श्वनाथ मया आत्मा प्रकाशितः, तिहुअणसामिय पासनाह मइ अप्पु पयासिउ, હે ત્રિભુવન | પાનાથ! મારા આત્મા પ્રકારો क्रियतां यद् निजरूपसदृशं न जानामि बहु जल्पितुम् । किजउ जं नियरूवसरिसु न मुणज बहु जंपिउ । કરે જે પિતાના સ્વભાવને ]નથી | જાણ | ઘણું બેલવાને ગ્ય હાય | | | अन्यो न जिन जगति तव समोऽपि दाक्षिण्य-दयाश्रयः, अन्नु न जिण जगि तुह समो वि दक्खिन्नुदयासउ, બીજે નથી હે જિન| જગતમાં | તમારા | તુલ્ય ઉદારતા અને પણ / દયાને આશ્રમ यदि अवगणयिष्यसि त्वमेव अहह ! कथं भविष्यामि हताशकः॥ जइ अवगन्नसि तुह जि अहह कह होसु हयासउ २८ જે ઉપેક્ષા | તમે જ અરે રે! | કેવી થઈશ ! હતાશ કરશે | રીતે, અર્થ–હે ત્રિભુવન સ્વામી પાર્શ્વનાથ! આપની પાસે મેં મારે આત્મા પ્રકાશિત કર્યો– મારે જે જે દુઃખ હતાં અને મારા મનની જે જે મુરાદ હતી એ બધુંય હૃદય ખેલીને કહી Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) નાખ્યું. મને તે હવે એથી વધારે બોલવાનું આવડતું નથી; માટે હવે આપ આપના સ્વભાવ સદશ કરે, એટલે આપ આપની યેગ્યતા મુજબ કરે. હે જિનેન્દ્ર ! આ જગતમાં ઉદારતા અને દયાને આશ્રય તમારા તુલ્ય પણ કેઈ બીજે નથી. એટલે તમારાથી વધે એ તે કેઈ નથી જ, પરંતુ ઉદાર અને કૃપાનિધાન તમારા તુલ્ય પણ બીજે કઈ નથી, છતાં જે તમેજ મારી અવગણના કરશે, તે અરેરે! હતાશ થયેલા મારૂં શું થશે? માટે હે પ્રભે! મારા તરફ કૃપાકટાક્ષ છું કે, અને મારી માગણી સ્વીકારે. ૫ ૨૮ છે यदि तव रूपेण केनापि प्रेतप्रायेण वञ्चितः, जइ तुह रूविण किणवि पेयपाइण वेलवियन, જે તમારા કોઈ પણ પ્રેત જેવાએ શ્વે तथापि जानामि जिन पार्श्व त्वयाऽहम् अङ्गीकृतः । तु वि जाणउ जिण पास तुम्हि ह अंगीकिरिउ । તો પણ તે જાણું હે જિન | પાર્શ્વ ! તમે મને સ્વીકાર કર્યો, इति मम ईप्सितं यद् न भवति सा तव अपहापना, इय मह इच्छिल जं न होइ सा तुह ओहावणु, એ કાર| મારું | જે ન થાય તે તમારી લઘુતા ણથી | ઈચ્છિત | रक्षतो निजकोति नैव युज्यते अवधीरणा ॥ रक्खंतह नियकित्ति णेय जुज्जइ अवहोरणु ॥२९॥ રક્ષા કરતા ! પોતાની નથીજ યોગ્ય અવહેલના કીતિને Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ( Ôાત્રકાર પ્રભુની સ્તુતિ કરતાં કરતાં અતિશય ભક્તિથી એટલા તન્મય થઇ ગયા કે, જાણે નેત્રો વીંચાઇ ગયાં, અને સ્વપ્ન જેવી અવસ્થામાં જાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સાક્ષાત્ અદ્ભુત રૂપ દેખતા હૈાય એવા ભાસ થયા. આવા ભાવ લાવીને કહે છે કે ) અહૈ પાર્શ્વનાથ જિનેન્દ્ર ! એ કે મને કાઇ ન્યતરાદિએ તમારાં સ્વરૂપે દર્શન દઇને ઠગ્યા; તે પણ હું તે જાણું છું કે, તમેજ મારે સ્વીકાર કર્યાં. તેથી હે પ્રભુ!! હવે જો મારા મારથ સિદ્ધ નહિ થાય તે તેમાં તમારીજ અપભ્રાજના— લઘુતા છે, તેથી પેાતાની કીતિનું રક્ષણ કરતા એવા તમારે મારી અવહીલના કરવી ચાગ્ય નથી. અર્થાત્ મેં તેા સાક્ષાત્ આપનું રૂપ દીઠું, છતાં જો મારાં ઇચ્છિત પૂ` નહિં થાય તેા તેમાં આપનીજ લઘુતા દેખાશે. હજી સુધી કદાપિ આપની લઘુતા થઇ નથી, તેમ થવાની પણ નથી, માટે અવશ્ય મારા મનારથ પૂર્ણ કરે. ॥ ૨૯૫ एषा मदीया यात्रा देव एष स्नात्रमहोत्सवः, एह महारिय जत्त देव इहु न्हवणमहूस, આ મારી યાત્રા | હે આ સ્નાત્ર-મહાત્સવ । દેવ | यद् अनलीकगुणग्रहणं युष्माकं मुनिजनाऽनिषिद्धम् ॥ जं अणलियगुणगहण तुम्ह मुणिजण अणिसिद्धउ । જે સત્ય ગુણાનું ગ્રહણ તમારા | મુનિજનાએ નિષેધ ન કરેલ एवं प्रसीद श्री पार्श्वनाथ स्तम्भनकपुर स्थित, एम पसीह सुपासनाह थंभणयपुरष्ट्रिय, એ માટે | પ્રસન્ન | શ્રી પાર્શ્વનાથ! | સ્તંભનક શહેરમાં થાઓ | રહેલા Page #45 -------------------------------------------------------------------------- ________________ (२८) इति मुनिवरः श्रीअभयदेवो विज्ञपयति अनिन्दितः ॥ इय मुणिवरु सिरिअभयदेड विन्नवइ अणिंदिय ३० એ પ્રમાણે | મુનિઓમાં | શ્રી અભયદેવ | પ્રાર્થના | પ્રશસિત । ४ । અર્થ-હે દેવ! આજ મારી યાત્રા છે, અને આજ મારે સ્નાત્ર-મહત્સવ છે, કે જે મુનિજને દ્વારા અનિષિદ્ધ-પ્રશસિત એવું આપના યથાર્થ ગુણનું ગાન કર્યું. તેથી સ્તંભનપુરમાં બિરાજમાન છે શ્રી પાર્શ્વનાથ સ્વામી ! આપ મારા ઉપર પ્રસન્ન થાઓ, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ અને લક–પૂજિત શ્રી અભયદેવ સૂરિ પ્રાર્થના કરે છે. તે ૩૦ છે १८ १८ १८ १८ 8000000000000000000000000000000000000 इति श्री जय तिहुअण-स्तोत्रं संपूर्णम् ॥ ॥ 850050050050050020000900200209299848 श्रीकमलप्रभाचार्यविरचित श्रीजिनपञ्जरस्तोत्रम्. मूलॐ ह्री श्री अह अहद्भ्यो नमो नमः। ॐ ही श्री अहँ सिद्धेभ्यो नमो नमः । आचार्यभ्यो नमो नमः। ॐ ही श्री अर्ह उपाध्यायेभ्यो नमो नमः । ही श्री अर्ह गौतमप्रमुखसर्वसाधुभ्यो नमो नमः ॥ १॥ ૪હીં શ્રીં અહ અરિહને નમસ્કાર થાઓ, નમસ્કાર chochor.cho Page #46 -------------------------------------------------------------------------- ________________ (૩૦) થાઓ. એ જ પ્રમાણે સિદ્ધોને, આચાર્યોને, ઉપાધ્યાને તથા ગૌતમ વિગેરે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. ૧. एष पञ्चनमस्कारः, सर्वपापक्षयङ्करः। मङ्गलानां च सर्वेषां, प्रथमं भवति मङ्गलम् ॥२॥ - આ પંચ પરમેષ્ઠીને કરેલ નમસ્કાર સર્વ પાપને ક્ષય કરનાર છે, અને સર્વ મંગલોની મદયે પ્રથમ મંગળરૂપ છે. ૨. ॐ ह्री श्री जय विजये, अहँ परमात्मने नमः। कमलप्रभसूरीन्द्रो, भाषते जिनपञ्जरम् ॥३॥ ૩૪ હીં શ્રી હે વિજયાદેવી! તમે ય પામે. અહન પરમાત્માને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મંગળ કરીને શ્રી કમલપ્રભ સૂરીશ્વર જિનપંજર સ્તંત્રને કહે છે. ૨. एकभक्तोपवासेन, त्रिकालं यः पठेदिदम् । मनोऽभिलषितं सर्वे, फलं स लभते ध्रुवम् ॥४॥ જે મનુષ્ય એકાશન કે ઉપવાસ કરીને આ સ્તંત્ર ત્રિકાળે ભણે છે, તે પુરૂષ સર્વ મનવાંછિત ફળને અવશ્ય મેળવે છે– પામે છે. ૪. भूशय्याब्रह्मचर्येण, क्रोधलोभविवर्जितः। देवताग्रे पवित्रात्मा, षण्मासैर्लभते फलम् ॥५॥ પૃથ્વી પર શયન કરનાર, બ્રહ્મચર્યનું પાલન કરનાર, ક્રોધ અને લેભથી રહિત એવો પવિત્ર આત્માવાળે મનુષ્ય દેવતાની પાસે આ સ્તોત્રને પાઠ કરવાથી છ માસે તેનું ફળ પામે છે. ૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ (૬૧) अर्हन्तं स्थापयेन्मूर्ध्नि, सिद्धं चक्षुर्ललाट के । आचार्य श्रोत्रयोर्मध्ये, उपाध्यायं च 'नासिके ॥६॥ અરિહંતને મસ્તક પર સ્થાપન કરવા, સિદ્ધને નેત્ર તથા લલાટને વિષે સ્થાપન કરવા, આચાય ને એ શ્રોત્રની મધ્યે સ્થાપવા અને ઉપાધ્યાયને નાસિકા પર સ્થાપવા. ૬ साधुवृन्दं मुखस्याये, मनःशुद्धिं विधाय च । सूर्यचन्द्रनिरोधेन, सुधोः सर्वार्थसिद्धये ॥७॥ તથા સર્વ સાધુ-સમૂહને મુખના અગ્રભાગે સ્થાપવા. આ રીતે સ અની (કાની) સિદ્ધિને માટે ડાહ્યા પુરૂષે સૂનાડી અને ચંદ્રનાડીના ( બન્ને નાસિકાના શ્વાસના ) નિરોધ કરીને મનની શુદ્ધિ કરવી. છ. दक्षिणे मदनद्वेषी, वामपार्श्वे स्थितो जिनः । अङ्गसन्धिषु सर्वज्ञः, परमेष्ठी शिवंकरः ॥ ८ ॥ જમણી બાજુએ મદનદ્વેષી ( કામદેવને નાશ કરનાર) રહ્યા છે, ડાબી બાજુએ જિનેશ્વર રહ્યા છે, અંગની સવાઁ સંધિ આને વિષે પરમેષ્ઠી અને કલ્યાણને કરનારા સર્વજ્ઞ રહ્યા છે. ૮ पूर्वाशां श्रीजिनो रक्षे-दाग्नेयीं विजितेन्द्रियः । दक्षिणाशां परं ब्रह्म, नैर्ऋतिं च त्रिकालवित् ॥९॥ મારી પૂર્વદિશાને શ્રીજિનેશ્વર રક્ષા કરો, અગ્નિખૂણાને જિતેન્દ્રિય રક્ષા કરા, દક્ષિણ દિશાને પરબ્રહ્મ (પરમાત્મા) રક્ષા કરા, અને નૈૠતુ ખૂણાને ત્રિકાલજ્ઞાની રક્ષા કરો. ૯. ૧ પ્રારું પાઠાંતર ફીક છે. ૨ મુક્તિસ્થાનમાં રહેલા, Page #48 -------------------------------------------------------------------------- ________________ (२) पश्चिमाशां जगन्नाथो, वायवीं परमेश्वरः । उत्तरां तीर्थकृत् सर्वा-मैशानी च निरञ्जनः॥१०॥ પશ્ચિમ દિશાને જગન્નાથ રક્ષા કરે, વાયવ્ય ખુણાને પરમેશ્વર રક્ષા કરે, સમગ્ર ઉત્તર દિશાને તીર્થકર રક્ષા કરો અને ઈશાન ખૂણાને નિરંજન-નિલેપ એવા ભગવાન રક્ષા કરે. ૧૦, पातालं भगवानह-न्नाकाशं पुरुषोत्तमः। रोहिणीप्रमुखा देव्यो, रक्षन्तु सकलं कुलम् ॥११॥ પાતાળને ભગવાન અરિહંત રક્ષા કરે, આકાશને પુરૂષોત્તમ રક્ષા કરે, તથા રોહિણી વિગેરે દેવીઓ સમગ્ર કુળની રક્ષા કરે. ૧૧ ऋषभो मस्तकं रक्षे-दजितोऽपि विलोचने । संभवः कर्णयुगलं, नासिकां चाऽभिनन्दनः॥१२॥ અષભસ્વામી મારા મસ્તકનું રક્ષણ કરે, અજિતનાથ બને નેત્રનું રક્ષણ કરે, સંભવનાથ સ્વામી બે કાનનું રક્ષણ કરે, અને અભિનંદન સ્વામી નાસિકાનું રક્ષણ કરે. ૧૨. ओष्ठौ श्रीसुमती रक्षे-दन्तान् पद्मप्रभो विभुः। जिह्वां सुपार्श्वदेवोऽयं, तालु चन्द्रप्रभाभिधः॥१३॥ - શ્રી સુમતિસ્વામી બે એક્કનું રક્ષણ કરે, પદ્મપ્રભ સ્વામી દાંતનું રક્ષણ કરે, આ સુપાર્શ્વદેવ જિહુવાનું રક્ષણ કરે, ચંદ્રપ્રભ નામના તીર્થકર તાળવાનું રક્ષણ કરે. ૧૩. कण्ठं श्रीसुविधी रक्षेद्, हृदयं श्रीसुशीतलः। श्रेयांसो बाहुयुगलं, वासुपूज्यः करद्वयम् ॥१४॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૩૩) શ્રીસુવિધિ સ્વામી કંઠનું રક્ષણ કરે, શ્રીસુશીતલનાથ હૃદયનું રક્ષણ કરે, શ્રેયાંસ સ્વામી બે બાહનું રક્ષણ કરે, વાસુપૂજ્ય સ્વામી બે હાથનું રક્ષણ કરે. ૧૪. अङ्गलोविमलो रक्षे-दनन्तोऽसौ नखानपि। श्रीधर्मोऽप्युदरास्थीनि, श्रीशान्ति भिमण्डलम् १५ વિમલવાની આંગળીઓનું રક્ષણ કરે, આ અનંતનાથ નખનું પણ રક્ષણ કરો, (અથવા પાઠાંતરે બે સ્તનનું રક્ષણ કરે), શ્રીધર્મનાથ પણ ઉદરનાં હાડકાંનું (અથવા ઉદરનું અને હાડકાંનું) રક્ષણ કરે, શ્રી શાંતિનાથ નાભિમંડળનું રક્ષણ કરે. ૧૫ श्रीकुन्थुर्गुह्यकं रक्षे-दरो लोमकटोतटम् । मल्लिरूरुपृष्ठवंशं, जड्वे च मुनिसुव्रतः ॥१६॥ શ્રી કુંથુનાથ ગુહ્યસ્થાનનું રક્ષણ કરે, અરનાથ ભગવાન રૂંવાડાં અને કેડનું રક્ષણ કરે, મહિલનાથ સાથળ અને પીઠનું રક્ષણ કરે, અને મુનિસુવ્રતસ્વામી બે જંઘાનું રક્ષણ કરે. ૧૬ पादाङ्गुलीनमी रक्षे-च्छीनेमिश्चरणद्वयम् । श्रीपार्श्वनाथः सर्वाङ्ग, वर्धमानश्चिदात्मकम् ॥१७॥ નમિનાથ પગની આંગળીઓનું રક્ષણ કરો, શ્રી નેમિનાથ બે પગનું રક્ષણ કરે, શ્રી પાર્શ્વનાથ સર્વ અંગનું રક્ષણ કરે, અને શ્રી વર્ધમાનસ્વામી ચેતનસ્વરૂપ આત્માનું રક્ષણ કરે. ૧૭ पृथिवीजलतेजस्क-वाय्वाकाशमयं जगत् । ક્ષેત્રપાપેભ્ય, વાતરો નિઃ + ૬૮ ૧ તનાવ પાઠાંતર Page #50 -------------------------------------------------------------------------- ________________ (૩૪) કમરૂપ મેશ રહિત વીતરાગ ભગવાન પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમય આ સમગ્ર જગતને (જગતના પ્રાણીઓને) સર્વ પાપથી રક્ષણ કરે. ૧૮ राजद्वारे श्मशाने च, सङ्कामे शत्रुसंकटे । व्याघचौराग्निसर्पादि-भूतप्रेतभयाश्रिते ॥१९॥ अकाले मरणे प्राप्ते, दारिद्यापत्समाश्रिते। પુત્રવે મહાકુ, મૃત્વે ગવતિ તારી डाकिनीशाकिनीग्रस्ते, महाग्रहगणार्दिते । नद्युत्तारेऽध्वषैषम्ये, व्यसने चापदि स्मरेत् ॥२१॥ રાજદ્વારમાં, શમશાનમાં, યુદ્ધમાં, શત્રુના સંકટમાં, વ્યાઘ, ચોર, અગ્નિ, સર્પાદિક, ભૂત અને પ્રેત વિગેરે ભયની પ્રાપ્તિને વિષે, અકાળે મરણ પ્રાપ્ત થયે સતે, દારિદ્રયરૂપ આપત્તિ આવે સતે, પુત્ર રહિતપણું સતે, મહાદુઃખ (અથવા પાઠાંતરે મહાદેષ) પ્રાપ્ત થયે સતે, મૂર્ણપણને વિષે, રેગની પીડાને વિષે, ડાકિની કે શાકિનીથી પ્રસાચે સતે, મહાગ્રહના સમૂહની પીડા પ્રાપ્ત થયે સતે, નદી ઉતરતી વખતે, માર્ગનું વિષમપણું પ્રાપ્ત થયે સતે, વ્યસનને વિષે અને આપત્તિને વિષે આ વાપંજરનું સ્મરણ કરવું. ૧૯-૨૦-૨૧. प्रातरेव समुत्थाय, यः स्मरेजिनपञ्जरम् । तस्य किञ्चिद्भयं नास्ति, लभते सुखसंपदः॥२२॥ જે મનુષ્ય પ્રાતઃકાળેજ ઉઠીને આ જિનપંજરનું સ્મરણ કરે, તેને કાંઈ પણ ભય હોતું નથી, અને તે સુખસંપત્તિને પામે છે. ૨૨. ૨ મોજે પાઠાંતર. Page #51 -------------------------------------------------------------------------- ________________ (३५) जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् । कमलप्रभराजेन्द्र-श्रियं स लभते नरः ॥२३॥ આ જિનપંજર નામના સ્તોત્રનું જે હંમેશાં સ્મરણ કરે, તે મનુષ્ય કમલ જેવી કાંતિવાળા રાજેદ્રની લક્ષમીને પામે છે. ૨૩ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो, यः स्तोत्रमेतजिनपंजराख्यम् । आसादयेच्छ्रोकमलप्रभाख्यां, लक्ष्मी मनोवाञिछतपूरणाय ॥ २४॥ જે બુદ્ધિમાન પુરૂષ પ્રાતઃકાળે ઉઠીને આ જિનપંજર નામના સ્તોત્રને પાઠ કરે, તે પોતાનાં મનવાંછિત પૂર્ણ કરવા માટે શ્રી કમલપ્રભા નામની લક્ષ્મીને પામે છે. ૨૪. श्रीरुद्रपल्लीयवरेण्यगच्छे, देवप्रभाचार्यपदाब्जहंसः । वादीन्द्रचूडामणिरेष जैनो, जीयाद् गुरुः श्रीकमलप्रभाख्यः ॥२५॥ શ્રીરકપલ્લી નામના શ્રેષ્ઠ ગચ્છમાં દેવપ્રભ આચાર્યના ચરણકમળને વિષે હંસ સમાન વાદીદ્રોના ચૂડામણિ (મુગટ)રૂપ શ્રી કમલપ્રભ નામના આ જૈન ગુરૂ જયવંતા વર્તા. ૨૫. ॥ इति श्रीजिनपञ्जरस्तोत्रं संपूर्णम् ॥ ૧ કમળ સરખી કાંતિવાળી ૨ આ શ્લેક મૂળ પુસ્તકમાં નથી. પરંતુ કમલપ્રભાચાર્યના કેઈ શિષ્ય બનાવ્યું હોય એમ સંભવે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ (૩) | श्री घंटाकर्ण महामंत्र । ॐ घंटाकर्ण महावीर, सर्वव्याधिविनाशक । विस्फोटकभयप्राप्ते, रक्ष रक्ष महाबल ॥ १ ॥ ૐ હૈ સવ વ્યાધિને નાશ કરનાર મહા મળવાન મહાવીર ઘંટાકણું ! વિસ્ફોટકના ભયની પ્રાપ્તિ થકી અથવા વિસ્ફોટક અને ભયની પ્રાપ્તિ થકી તુ રક્ષણ કર, રક્ષણ કર. ।। ૧ । यत्र त्वं तिष्ठसे देव, लिखितोऽक्षरपङ्किभिः । रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥ २ ॥ હે દેવ ! અક્ષરાની શ્રેણિવડે આળેખેલા તમે જ્યાં રહેલા હા છે, ત્યાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો નાશ પામે છે ( હાતા નથી ). ॥ ૨ ॥ तत्र राजभयं नास्ति, याति विघ्न जपात् क्षयम् । शाकिनीभूतवेताल - राक्षसाः प्रभवन्ति न ॥ ३ ॥ વળી ત્યાં રાજા તરફથી ભય હાતા નથી, આ મત્રના જપ કરવાથી વિ ક્ષય પામે છે; અને શાકિની, ભૂત, વેતાલ તથા રાક્ષસેા સમથ થતા નથી, કાંઈ પણ દુ:ખ આપી શકતા નથી. ॥ ૩ ॥ नाकाले मरणं तस्य, न च सर्पेण दश्यते । अग्निचौरभयं नास्ति, नास्ति तस्याप्यरि (रेः) भयम् ४ તેને એટલે આ મંત્રના જપ કરનાર પુરૂષને અકાળે મરણુ થતું નથી, તેને સર્પ ડસતા નથી, અગ્નિ અને ચારના ભય હાતા નથી, તથા તેને શત્રુથી પણ ભય હોતા નથી. ૫ ૪ ૫ તે ઘંટાકણના મંત્ર આ પ્રમાણે,— “ૐ” ની શ્રી ઘંટાળ નમોસ્તુ તે ૪:૩:૩: સ્વાહા "" ।। इति घंटाकर्ण महामन्त्र समाप्त ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ (૩૭) श्री ऋषिमण्डल स्तोत्रम् ॥ आद्यन्ताक्षरसंलक्ष्य-मक्षरं व्याप्य यत् स्थितम् । अग्निज्वालासमं नाद-बिन्दुरेखासमन्वितम् ॥१॥ જે પદ પહેલા (1) અને છેલ્લા (દ) અક્ષરે કરીને જણાતું, અક્ષરને એટલે મોક્ષપદને વ્યાપીને રહેલું, અગ્નિની જવાળા સમાન વર્ણવાળું, નાદ એટલે અર્ધચંદ્ર (), બિંદુ એટલે અનુસ્વાર (-) અને રેખા (-) વડે સહિત છે. ૧ अग्निज्वालासमाक्रान्तं, मनोमलविशोधकम् । देदोप्यमानं हृत्पने, तत्पदं नौमि निर्मलम् ॥२॥ વળી અગ્નિની જ્વાળા સમાન આકૃતિવડે (૭) વ્યાપ્ત અને મનના મળને (કમને) શુદ્ધ કરનાર છે, તે હૃદયરૂપ કમળને વિષે દેદીપ્યમાન અને નિર્મળ એવા પદ (અર્દી)ને હું નમું છું. અથવા સ્તવું છું. ૨. अर्हमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रादिमं बीजं, सर्वतः प्रणिदध्महे ॥३॥ આ ઉપર કહ્યા પ્રમાણે બનેલું “અરું એવું પદ અક્ષરઅવિનાશી છે, બ્રહ્મરૂપ છે, પરમેષ્ઠિને–પરમાત્માને કહેનારૂં છે, અને સિદ્ધચકનું પ્રથમ બીજકારણરૂપ છે. તેનું અમે સર્વ પ્રકારે ધ્યાન કરીએ છીએ. ૩. ॐ नमोऽर्हद्भ्य ईशेन्य, ॐ सिद्धेभ्यो नमो नमः। ॐ नमः सर्वसूरिभ्य, उपाध्यायेभ्य ॐ नमः॥४॥ ૧ અથવા નાદ અને બિંદુરૂપ રેખા વડે સહિત. Page #54 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ॐ नमः सर्वसाधुभ्य, ॐ ज्ञानेभ्यो नमो नमः । ॐ नमस्तत्त्वदृष्टिभ्य-श्चारित्रेभ्यस्तु ॐ नमः॥५॥ ૩% ઈશ એવા અરિહને નમસ્કાર, 8 સિને નમસ્કાર નમસ્કાર, ૩૪ સર્વ આચાર્યોને નમસ્કાર, ૩૪ ઉપાધ્યાયને નમઃ સ્કાર, ૩ૐ સર્વ સાધુઓને નમસ્કાર, ૩૪ સર્વ જ્ઞાનેને નમસ્કાર, ૩તત્ત્વદષ્ટિને એટલે સમ્યગ્દર્શનને નમસ્કાર, ૩૪ ચારિત્રને નમસ્કાર થાઓ. ૪-૫. श्रेयसेऽस्तु श्रियेऽस्त्वेत-दर्हदाद्यष्टकं शुभम् । स्थानेष्वष्टसु विन्यस्तं, पृथग्बीजसमन्वितम् ॥६॥ જુદા જુદા બીજે કરીને સહિત અને આઠ સ્થાનકેમાં સ્થાપન કરેલા આ શુભ એવા અહેતુ આદિ આઠ પદે કલ્યાણને માટે છે અને લક્ષમીને માટે હે (૩૪ દ ય નમ, ëિ સિસ્પેભ્યો નમઃ ઈત્યાદિ આઠ બીજ વડે આઠ પદ જે નીચે લખ્યા પ્રમાણે અંગરક્ષા કરવામાં આવે છે.) ૬ आद्यं पदं शिखां रक्षेत्, परं रक्षतु मस्तकम् । तृतीयं रक्षेन्नेत्रे दे, तुर्य रक्षेच्च नासिकाम् ॥७॥ पञ्चमं तु मुखं रक्षेत्, षष्ठं रक्षेच्च घण्टिकाम् । नाज्यन्तं सप्तमं रक्षेत्, पादान्तं चाष्टमं पुनः ॥८॥ પહેલું પદ (અહતું) મારી શિખાનું રક્ષણ કરે, બીજું પદ (સિદ્ધ) મારા મસ્તકનું રક્ષણ કરે, ત્રીજું પદ (આચાર્ય) મારાં બન્ને નેત્રોનું રક્ષણ કરે, ચોથું પદ (ઉપાધ્યાય) મારી નાસિકાનું રક્ષણ કરે, પાંચમું પદ (સર્વ સાધુ) મુખનું રક્ષણ કરે, છઠું પદ (જ્ઞાન) કંઠનું રક્ષણ કરે, સાતમું પદ (દર્શન) નાભિ પર્યત રક્ષણ કરે, અને આઠમું પદ (ચારિત્ર) પગ પર્યત Page #55 -------------------------------------------------------------------------- ________________ (૩૮) રક્ષણ કરો. (૩૪ દ મ નમઃ શિવાયાં, ક8 fહું સિભ્યો नमः मस्तके, ॐ हूँ आचार्येभ्यो नमः नेत्रयोः, ॐ हूँ उपाध्यायेभ्यो નમઃ નાણાયાં. ઇત્યાદિ આઠ પદે વડે આઠ અંગની રક્ષા કરવામાં આવે છે.) ૭-૮. ॐ हूँा हि हूँ हूँ ढ़े है हो हः असिआउसा सम्यग्ज्ञानदर्शनचारित्रेभ्यो नमः ॥९॥ पूर्व प्रणवतः सान्तः, सरेफो 'द्वित्रिपञ्चषान् । सप्ताष्टदशसूर्याङ्कान् , श्रितो बिन्दुस्वरान् पृथक् ॥१० પ્રથમ પ્રણવ (૩૪), પછી સકારને અંત્ય અક્ષર (), તે પણ રેફ સહિત (£) કરે. પછી તે (ઈને બે, ત્રણ પાંચ, છ, સાત, આઠ, દશ અને બારના અંકવાળા જુદા જુદા સ્વર અને બિંદુને એટલે અનુસ્વારને આશ્રિત કરે. (આમ કરવાથી ઉપર લખેલા આઠ બીજ સિદ્ધ થાય છે. જેમકે પ્રથમ પ્રણવ એટલે 8 પછી રુને રેફ સહિત કરીએ ત્યારે હૃ થાય, તેને અનુસ્વાર સહિત કરતાં હૃ થાય. પછી તેમાં અનુક્રમે બીજે, ત્રીજે, પાંચમે વિગેરે સ્વર મેળવીએ ત્યારે હું હં હું વિગેરે આઠે બીજ સિદ્ધ થાય છે.) ૧૦. पूज्यनामाक्षरा आद्याः, पञ्चैते ज्ञानदर्शने । चारित्रेभ्यो नमो मध्ये, ही सान्तः समलतः॥११॥ ત્યાર પછી આ પાંચ પૂના નામના પહેલા પહેલા અને ક્ષરે લેવા (એટલે કે– અર્વત- સિદ-ત્તિ. સાવાર્થ-ગ. ઉપાધ્યાય-૩. સાધુ-સા. આ રીતે “' આ પાંચ { ‘યશ્વિન ” પાઠાંતર હોય ત્યારે બે, ચાર, પાંચ, છ, વિગેરે અર્થ કરે, અને હૈિ ને બદલે દી જાણ Page #56 -------------------------------------------------------------------------- ________________ અક્ષરે સિદ્ધ થાય છે.) ત્યાર પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ પદ મળી કુલ આઠ પદ મધ્યમાં લેવા. અને પછી સરકારને અંત્ય અક્ષર “g' અલંકાર કરેલો “હી અને પછી “ એ પ્રમાણે લેવું. ૧૧. वीजमिति ऋषिमण्डलस्तवनयन्त्रस्य मूलमन्त्रः आराधकस्य शुभनवबीजाक्षरः अष्टादशविद्याक्षरः एवमेकत्र सप्तविंशत्यक्षररूपः॥ આ રીતે કષિમંડલ સ્તવનના યંત્રને મૂલ મંત્ર છે. તેમાં “૩૪ હૈ હિ” વિગેરે નવ બીજાક્ષર છે, અને “સિગારવાવસ્થTજ્ઞાનોનવરિ નમઃ” આ અઢાર વિદ્યાક્ષર છે. અને એકઠા કરવાથી સત્યાવીશ અક્ષરને આ મૂવ મંત્ર છે. जंबूवृक्षधरो द्वीपः, क्षारोदधिसमावृतः। अर्हदाद्यष्टकैरष्ट-काष्ठाधिष्टैरलंकृतः ॥ १२ ॥ જંબૂ નામના વૃક્ષને ધારણ કરનાર અને લવણ સમુદ્રથી વીંટાયેલ જંબુદ્વિપ નામને દ્વીપ છે. તે આઠ દિશાને અધિષિત થયેલા અત્ આદિ આઠ પદેએ કરીને અલંકૃતશોભિત છે. ૧૨. तन्मध्ये संगतो मेरुः, कूटल:रलंकृतः। उच्चैरुच्चस्तरस्तार-तारामण्डलमण्डितः ॥१३॥ તે જંબૂદ્વીપની મથે મેરૂ પર્વત રહેલ છે. તે લાખ ફૂટે વડે શોભિત છે, ઉંચામાં પણ વધારે ઉચો છે અને દેદીયમાન તારાઓના મંડળ વડે શેભિત છે. ૧૩. तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिम्बमार्हस्य, ललाटस्थं निरञ्जनम् ॥१४॥ તે મેરૂ પર્વત ઉપર સકારના અંત્યવાળા અને સર્વત્ર Page #57 -------------------------------------------------------------------------- ________________ (૪૧) વ્યાપીને રહેલા હી બીજને અધ્યાસ કરીને રહેલા અહંતના નિરંજન (લેપ રહિત) બિંબને લલાટને વિષે રાખીને હું નમન કરું છું. ૧૪. अक्षयं निर्मलं शान्तं, बहुलं जाड्यतोज्झितम् । निरोहं निरहङ्कार, सारं सारतरं धनम् ॥ १५ ॥ વળી તે બિંબ ક્ષય રહિત, નિર્મળ, શાંત, વિસ્તારવા, જડતા રહિત, ઈચ્છા રહિત, અહંકાર રહિત, સારભૂત, અતિ સારવાળું, ઘન-ગાઢ ૧૫. अनुद्धतं शुभं स्फीतं, सात्त्विकं राजसं मतम् । तामसं विरसं बुद्धं, तैजसं शर्वरीसमम् ॥ १६॥ ઉદ્ધતપણું રહિત, શુભ, દેદીપ્યમાન, સત્વ ગુણવાળું, જે ગુણવાળું, તમે ગુણવાળું, રસ રહિત, જ્ઞાનવાળું, તેજવાળું અને રાત્રિ સમાન માનેલું છે. ૧૬ साकारं च निराकारं, सरसं विरसं परम् । परापरं परातीतं, परंपरपरापरम् ॥ १७ ॥ સાકાર એટલે ઉપાસકની આરાધના માટે મૂતિમાન, નિરાકાર એટલે સિધ્ધાવસ્થાની અપેક્ષાએ હસ્તપાદાદિક અવયવ રહિત, સરસ એટલે આરાધકને વાંછિત ફળ આપનાર હોવાથી રસવાળું, વિરસ એટલે પિતે કઈ પણ પ્રકારના રસ રહિત, પર એટલે સર્વથી ઉત્કૃષ્ટ, પરાપર એટલે દેવરૂપ ગુરૂ, પરાતીત એટલે પરાપ્રતિકૂલતાથી અતીત-રહિત અર્થાત્ સર્વ પ્રાણીઓને અથવા આરાધકને અનુકૂળ, તથા પરંપરપરા૫રં–પરંપરાએ કરીને એટલે અનુક્રમે ચાલ્યા આવતા તીર્થકરરૂપ ગુરૂ છે. ૧૭ एकवण द्विवर्ण च, त्रिवर्णं तुर्यव(चतुर्वर्णकम् । पज ववर्ण महावर्ग, सारं च परापरम् ॥१८॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૪૨) વળી તે બિંબ એક વર્ણવાળું (બ્દ , બે વર્ણવાળું (સિદ્ધ), ત્રણ વર્ણવાળું (કાવાર્થ) ચાર વર્ણવાળું (ઉપાધ્યાય), પાંચ વર્ણવાળું ( ઢસાપુ ) મહાવર્ણવાળું (૩૩), સપર એટલે ઉત્કૃષ્ટ સહિત અને પરાપર એટલે દેવરૂપ ગુરૂ છે. ૧૮. सकलं निष्कलं तुष्टं, निवृत्तं भ्रान्तिवर्जितम् । निरञ्जनं निराकांक्षं, निर्लेपं वीतसंशयम् ॥१९॥ સકલ-જ્ઞાનકળા સહિત, નિષ્કલ-કળા રહિત, તુષ્ટ-પ્રસન્ન, નિવૃત્ત–સંપૂર્ણ કાર્યવાળું, ભ્રાંતિ–ભ્રમણ રહિત, નિરંજન-પાપ રહિત, નિરાકાંક્ષ-ઈચ્છા રહિત, નિલેપ-કર્મના લેપ રહિત અને વિતસંશય એટલે સંશય-શંકા રહિત છે. ૧૯. ईश्वरं ब्रह्म संबुद्धं, शुध्धं सिध्धं मतं गुरुम् । ज्योतीरूपं महादेवं, लोकालोकप्रकाशकम् ॥२०॥ તે બિંબ ઇશ્વરરૂપ, બ્રહ્મસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, શુધ, સિધ્ધ, સર્વને માન્ય, ગુરૂરૂપ, તિરૂપ-તેજમય, મેટા દેવરૂપ અને લોકાલોકને પ્રકાશ કરનાર છે. ૨૦ अर्हदाख्यस्तु वर्णान्तः, सरेफो बिन्दुमण्डितः । तुर्यस्वरसमायुक्तो, बहुधा नादमालितः॥२१॥ અહંના નામવાળા હી છે. તે વર્ણન એટલે છેલ્લે વર્ણ હ), તે પણ રેફ સહિત (૬), બિંદુ સહિત (હું), ચોથા સ્વર વડે યુક્ત (દ્ધાં) અને પ્રા કરીને નાદ (-) વડે શેભિત હી છે. ૨૧ अस्मिन् बीजे स्थिताः सर्वे, ऋषभाद्या जिनेश्वराः। वर्णैर्निजैनिजैर्युक्ता, ध्यातव्यास्तत्र संगताः ॥२२॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૪૩) આ હૈ નામના બીજને વિષે પિતાપિતાના વણે કરીને ચુક્ત એવા સર્વે રાષભ વિગેરે જિનેશ્વરે રહેલા છે. તે દ્વીકારમાં રહેલા તે જિનેશ્વરે ધ્યાન કરવા લાયક છે. ૨૨. नादश्चन्द्रसमाकारो, बिन्दुर्नीलसमप्रभः । कलाऽरुणसमा सान्तः, स्वर्णाभः सर्वतोमुखः ॥२३॥ शिरःसंलीन ईकारो, विनीलो वर्णतः स्मृतः। वर्णानुसारसंलोनं, तोर्थकृन्मण्डलं स्तुमः ॥२४॥ આ હૈ નામના બીજને વિષે જે નાદ (-) છે તે ચંદ્ર જેવા ઉજવળ વર્ણવાળો છે, બિંદુ એટલે અનુસ્વાર નીલ વર્ણવાળો (શ્યામ) છે, જે કળા છે તે અરૂણ જેવી રક્ત વર્ણવાળી છે, સર્વત્ર મુખવાળે એટલે સર્વત્ર વ્યાપીને રહેલો સ પછીને અક્ષર (૪) છે તે સુવર્ણ જેવી પીળી કાંતિવાળે છે, અને મસ્તક પર રહેલે જે દીર્ઘ ઈકાર છે તે વિશેષ કરીને નીલ વર્ણવાળે કહ્યો છે. આ કહેલા વણને અનુસરે લીન થયેલા-વ્યાપીને રહેલા તીર્થકરેના મંડળની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૩-૨૪. હવે વીશ તીર્થકરોના વર્ણ કહે છે– चन्द्रप्रभपुष्पदन्तौ, नादस्थितिसमाश्रितौ । बिन्दुमध्यगतौ नेमि-सुव्रतौ जिनसत्तमौ ॥२५॥ ચંદ્રપ્રભ અને પુષ્પદંત (સુવિધિ) એ બે તીર્થકર નાદની સ્થિતિને આશ્રય કરનારા એટલે ઉજવળ–ત વર્ણવાળા છે, નેમિનાથ અને સુવ્રતસ્વામી એ બે જિનેશ્વરે બિંદુના મધ્યમાં રહેલા છે એટલે કે નીલ કાંતિવાળા છે, ૨૫. पद्मप्रभवासुपूज्यौ, कलापदमधिष्ठितौ । शिरईस्थितिसंलीनौ, पार्शमल्लीजिनोत्तमौ ॥२६॥ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પદ્મપ્રભ અને વાસુપૂજ્ય એ બે જિનેશ્વર કળાના સ્થાનમાં રહેલા છે એટલે કે તેઓ રકત વર્ણવાળા છે, તથા પાર્શ્વનાથ અને મલ્લીનાથ એ બે ઉત્તમ જિને મસ્તકના દીર્ઘ ઈકારની સ્થિતિમાં લીન થયા છે–રહ્યા છે એટલે તેઓ અત્યંત નીલ વર્ણવાળા છે. ૨૬. ऋषभं चाजितं वन्दे, संभवं चाभिनन्दनम् । श्रीसुमतिं सुपार्श्व च, वन्दे श्रीशीतलं जिनम् ॥२७॥ ઋષભદેવને, અજિતનાથને, સંભવનાથને અને અભિનંદનને હું વાંદું છું. તથા શ્રી સુમતિનાથને, સુપાર્શ્વને અને શ્રી શીતલનાથ જિનને હું વાંદું છું. ૨૭. श्रेयांसं विमलं वन्देऽनन्तं श्रोधर्मनायकम् । शान्ति कुन्थुमराहन्तं, नमिं वीरं नमाम्यहम् ॥२०॥ શ્રેયાંસને, વિમલસ્વામીને, અનંતનાથને અને શ્રીધર્મનાથને હું વાંદું છું. તથા શાંતિનાથને, કુંથુનાથને, અરનાથ નામના અરિહંતને, નમિનાથને અને મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું. ૨૮ षोडशैवं जिनानेतान्, गाङ्गेयद्युतिसन्निभान् । त्रिकालं नौमि सद्भक्त्या, हराक्षरमधिष्ठितान्छ॥२९॥ એ પ્રમાણે સુવર્ણ સરખી કાંતિવાળા એટલે પિત વર્ણવાળા તથા હ અને ૨ એ બે અક્ષરમાં રહેલા આ (ઉપરના બે શ્લોકમાં કહેલા) સેળ જિનેશ્વરેને હું સભક્તિ પૂર્વક ત્રિકાળ નમસ્કાર કરું છું. ર૯. शेषास्तीर्थकृतः सर्वे, हरस्थाने नियोजिताः । માયાવીના H-ચતુરાતતામ્ રૂબ આ ર૭-૨૮-૨૯ ત્રણ ગ્લૅક ક્ષેપક લાગે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ (૪૫) બાકીના સર્વ એટલે સેળ તીર્થકર શું અને તેને સ્થાને રહેલા છે. આ પ્રમાણે ચોવીશે તીર્થકરે માયાબીજના અક્ષર (હૈ)ને પામેલા છે. ૩૦. गतरागद्वेषमोहाः, सर्वपापविवर्जिताः। सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥३१॥ - જેમના રાગ, દ્વેષ અને મેહ નાશ પામ્યા છે, જેઓ સર્વ પાપથી રહિત છે, તે ઉત્તમ જિનેશ્વરે સર્વ કાળે સર્વ મનવાંછિતને આપનારા થાઓ. ૩૧. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः॥३२॥ દેવના પણ દેવ (અરિહંત) નું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને સર્પોન હશે. ૩ર. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पक्षिणः||३३ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને પક્ષીઓ ન હણે. ૩૩. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शूकराः॥३४॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને કરે-ભુડે ન હણે. ૩૪. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु सिंहकाः३५ Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે ઢંકાયેલા મને સિંહે ન હe. ૩૫ देवदेवस्य यच्चक्र, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु शृङ्गिणः ॥३६॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને શીંગડાવાળા પ્રાણીઓ ન डी . ३१. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ, मां मा हिंसन्तु गोनसाः॥३७॥ દેવના પણ દેવનું જે શકે છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ગેસ જાતિના પ્રાણીઓ (गोयस तिन॥ ३५॥ २डित सी ) न &d!. ३७. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु दंष्ट्रिणः॥३८ वना ५ विनु २ २ छ, ते यी २ ति छ, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દાઢવાળા પ્રાણીઓ ન 1. 3८. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु वृश्चिकाः॥३९ | દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને વીંછીઓ ન હણે. ૩૯. देवदेवस्य यच्चक्र, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु चित्रकार Page #63 -------------------------------------------------------------------------- ________________ (४७) દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ચિત્તાઓ ન હશે. ૪૦. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिंसन्तु हिंसकाः॥४१ દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને હિંસક-કૂર પ્રાણીઓ ન डा . ४१. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु रेपलाः॥४२॥ દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રેપલ જાતિના પ્રાણીઓ ન . ४२. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिंसन्तु दानवाः॥४३ वना हेवनु य छ, त यी - ति ,ते કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દાન (અમુક જાતિના રાક્ષસ) न !. ४३. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु, खेचराः॥४४॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને એચ-વિદ્યાધરો નહણ.૪૪. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु देवताः॥४५॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૪૮) દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દેવતાઓ ન હણે. ૪૫. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु राक्षसाः॥४६ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રાક્ષસે ન હસે. ૪૬. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु मुलाः ॥४७ દેવન પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને મુગલજાતિના રાક્ષસપ્લે છો ન હણે. ૪૭. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु कुग्रहाः॥४८ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દુષ્ટ ગ્રહ ન હશે. ૪૮. देवदेवस्य यच्चक्र, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु व्यन्तराः॥४९ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ ને હંકાયેલા મને વ્યંતરો ન હણે. ૪૮ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु तस्कराः॥५० દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ચેર લોકે ન હ. ૫૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ (४५) देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु ग्रामिणः॥५१ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ગમીયા લેકે ન હe. ૫૧. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु भूमिपाः॥५२ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રાજાઓ ન હશે. પર, देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु दुर्जनाः॥५३ દેતના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દુને ન હશે. ૫૩. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु पाप्मनः॥५४ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને પાપી માણસે ન હણે. પ૪ देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वांङ्गं, मां मा हिंसन्तु व्याधयः॥५५ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને વ્યાધિઓ ન હણે. પપ. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु हिंसकाः॥५६ Page #66 -------------------------------------------------------------------------- ________________ (૫૦) દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સ અંગે ઢંકાયેલા મને હિ ંસક મનુષ્યા ન હણેા. ૫૬. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शत्रवः॥ ५७॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને શત્રુએ ન હણા. ૫૭. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु वनयः ॥ ५८॥ તે દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, કાંતિ વડે સર્વાં અ ંગે ઢંકાયેલા મને અગ્નિએ ન હણા-ન મળે. ૫૮. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु जृम्भिकाः ५९ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવ અંગે ઢંકાયેલા મને તૃભિકા ન હણેા. ૫૯ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु तोयदाः ६० દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવ` અ ંગે ઢંકાયેલા મને મેઘા (મેઘકુમારા) ન હણેા. ૬૦ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु डाकिनी ॥ ६१ ॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ડાકિની ન હણેા. ૬૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ५१ ) देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु याकिनी ६२ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને યાકિની ન હણેા. ૬૨. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु राकिनी ॥ ६३ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સવા અંગે ઢંકાયેલા મને રસિકની ન હણેા. ૬૩. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु लाकिनी ॥६४ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, કાંતિ વડે સવા અંગે ઢંકાયેલા મને લાકિની ન હણેા, ૬૪. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु काकिनी । ६५ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અ ંગે ઢંકાયેલા મને કાકિની ન હેા. ૬૫. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु शाकिनी ॥ ६६ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા અને શાકિની ન હણા. ૬૬. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु हाकिनी ॥ ६‍ Page #68 -------------------------------------------------------------------------- ________________ (ર) દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને હાકિની ન હણે. ૬૭. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु जाकिनी॥६८ દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને જાકિની ન હણે. ૬૮. देवदेवस्य यच्चक्र, तस्य चक्रराय या विभा । तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिनस्तु नागिनी॥६९ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને નાગિની ન હણો. ૬૯. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु जुभिणी ॥७० દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ભિણી ન હe. ૭૦. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु व्यंतरी॥७१॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને વ્યંતરી ન હણે. ૭૧. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु मानवी ॥७२ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા અને માનવી ન હણે. ૨. Page #69 -------------------------------------------------------------------------- ________________ (५) देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिनस्तु किन्नरी॥७३॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને કિનારી ન હણે, ૭૩. देवदेवस्य यञ्चक्र, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिनस्तु दैवंहि ॥७॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા અને દેવંહિ ન હો. ૭૪. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु राजयः॥७५॥ દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રાજય ન હણે. ૭૫. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिनस्तु भाकिनी ।७६ દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ભાકિની ન હણે. ૭૬. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाडं, सा मां पातु सदैव हि ॥७७॥ દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા અને તે કાંતિ સર્વદા રક્ષણ કરે. ૭૭. Page #70 -------------------------------------------------------------------------- ________________ (૫૪) श्रीगौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः। તામિરખ્યધિવતિ-ઈન નિશ્વરઃ ૭૮ શ્રી ગૌતમ ગણધરની જે મુદ્રા છે, તે મુદ્રાની પૃથ્વી પર જે લબ્ધિઓ છે, તે લબ્ધિઓથી અધિક જ્યોતિવાળા શ્રી અહંનું સર્વ નિધિના ઈશ્વર છે. ૭૮. पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वर्वासिनोऽपि ये देवाः, सर्वे रक्षन्तु मामितः॥७९॥ પાતલમાં વસનારા જે દે છે, પૃથ્વી પીઠ પર વસનારા જે દેવે છે, અને જે દેવે સ્વર્ગમાં વસનારા છે, તે સર્વે મને અહીં રક્ષણ કરે. ૭૯. येऽवधिलब्धयो ये तु, परमावधिलब्धयः। ते सर्वे मुनयो दिव्या, मां संरक्षन्तु सर्वतः ॥८॥ જે મુનિઓ અવધિજ્ઞાનની લબ્ધિવાળા છે, અને જેઓ પરમાવધિની લબ્ધિવાળા છે, તે સર્વ દિવ્ય મુનિઓ મને ચેતરફથી રક્ષણ કરે. ૮૦ भवनेन्द्रव्यन्तरेन्द्रज्योतिष्केन्द्र कल्पेन्द्रेभ्यो नमो नमः । श्रुतावधिदेशावधिसर्वावधिपरमावधिबुद्धिऋद्धिप्राप्तसौंपर्धाद्धप्रासानन्तबलर्द्धिप्राप्ततत्त्वर्द्धिप्राप्तरसर्द्धिप्राप्तवं क्रियद्धिप्राप्तक्षेत्रद्धिप्राप्ताक्षीणमहानसद्धिप्राप्तेभ्यो नमः ।। ભવનવાસીના ઇંદ્ર, વ્યંતરના ઈંદ્રો, તિષીના ઇદ્રો, સ્વર્ગના ઈંદ્રોને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. શ્રુતાવધિ, દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ જ્ઞાનની દ્ધિને પામેલા, સર્વેષધિની દ્ધિને પામેલા, અનંત બળની ઋદ્ધિને પામેલા, તત્ત્વ Page #71 -------------------------------------------------------------------------- ________________ (५५) ની ઋદ્ધિને પામેલા, રસની ઋદ્ધિને પામેલા, વૈક્રિય ઋદ્ધિને પા મેલા, ક્ષેત્ર ઋદ્ધિને પામેલા અને અક્ષીણુ મહાનસ ઋદ્ધિને પામેલા, આ સને નમસ્કાર થા. दुर्जना भूतवेतालाः पिशाचा मुद्गलास्तथा । ते सर्वेऽप्युपशाम्यन्तु, देवदेवप्रभावतः ॥ ८१ ॥ हुन्न, भूत, वेतास, पिशाय भने मुद्गल, ते सर्वे देवहेव ( हुन् ) ना प्रलावधी शांत थामो. ८१ १ ॐ ह्रीं ह्रीः श्रीर्धृति लक्ष्मी-गौरी चण्डी सरस्वती । जयाम्बा विजया क्लिन्ना, जिता नित्या मदन्द्भवा ८२ कामाङ्गा कामवाणा च, सानन्दा नन्दमालिनी । माया मायाविनी रौद्री, कला काली कलिप्रिया ८३ एताः सर्वा महादेव्यो, वर्तन्ते या जगत्रये । मह्यं सर्वाः प्रयच्छन्तु, कान्ति लक्ष्मीं धृतिं मतिम् ८४ ॐ ह्रीं ह्रीदेवी, श्रीदेवी, धृति, लक्ष्मी, गौरी, थंडी, सरस्वती, क्या, गंगा, विन्या, प्रिसन्ना, निता, नित्या, भहहुलवा (भहद्रवा ), अभांगा, अभणाणा, सानंहा, नहभाविनी, भाया, भायाविनी, रोट्री, उजा, श्रेणी भने उसिप्रिया; या सर्व भड्डाદેવીએ કે જેઓ ત્રણ જગતમાં રહેલી છે, તે સર્વે મને કાંતિ, लक्ष्मी, धृति भने भति आपो. ८२-८३-८४ दिव्यो गोप्यः सुदुष्प्राप्यः, श्रीऋषिमण्डलस्तवः । भाषितस्तीर्थनाथेन, जगत्राणकृतेऽनघः ॥ ८५ ॥ १ प्रत्यन्तरे - मदद्रवा | Page #72 -------------------------------------------------------------------------- ________________ (૫૬) મનેહર, રોપવવા લાયક, અતિ દુર્લભ અને પાપ રહિત આ શ્રી ઋષિમંડલ નામને સ્તવ તીર્થકરે જગતની રક્ષા માટે કહ્યો છે. ૮૫ रणे राजकुले वह्नौ, जले दुर्गे गजे हरौ । श्मशाने विपिने घोरे, स्मृतो रक्षति मानवम् ॥८६॥ આ સ્તવ સ્મરણ કરવાથી મનુષ્યને રણસંગ્રામમાં, રાજદ્વારમાં, અગ્નિમાં, જળમાં, દુગમાં, હાથીના ઉપદ્રવમાં, સિંહના ઉપદ્રવમાં, સ્મશાનમાં અને ઘોર અરણ્યમાં રક્ષણ કરે છે ૮૬ राज्यभ्रष्टा निजं राज्यं, पदभ्रष्टा निजं पदम् । लक्ष्मोभ्रष्टा निजां लक्ष्मी, प्राप्नुवन्ति न संशयः ८७ રાજ્યથી ભ્રષ્ટ થયેલા પુરૂ પિતાનું રાજ્ય પામે છે, સ્થાનથી ભ્રષ્ટ થયેલા પુરૂષે પિતાના સ્થાનને પામે છે, અને લક્ષ્મીથી ભ્રષ્ટ થયેલા પુરૂષે પિતાની લક્ષ્મીને પામે છે, તેમાં કાંઈ પણ સંશય નથી. ૮૭. भार्यार्थी लभते भार्या, सुतार्थी लभते सुतम् । વિદ્યાર્થી અને વિદ્ય, નરક મરજન્નત ૮. આ સ્તવનું માત્ર સ્મરણ કરવાથી જ ભાર્યાને અથી મનુષ્ય ભાર્યાને મેળવે છે, પુત્રને અર્થે પુત્રને મેળવે છે, અને વિદ્યાને અથ વિદ્યાને મેળવે છે. ૮૮. स्वर्ण रौप्ये पटे कांस्ये, लिखित्वा यस्तु पूजयेत् । तस्यैवाऽष्टमहासिद्धि-गेहे वसति शाश्वती ॥ ८९ ॥ જે મનુષ્ય આ ષિમંડળને સુવર્ણ પાત્રમાં, રૂપાના પાત્રમાં, Page #73 -------------------------------------------------------------------------- ________________ (૫૭) વસ્ત્ર ઉપર કે કાંસાના પાત્રમાં આળેખીને તેની પૂજા કરે તે મનુષ્યના ઘરમાં શાશ્વતી અષ્ટ મહાસિદ્ધિ રહે છે. ૮૯. भूर्जपत्रे लिखित्वेदं, गलके मूनि वा भुजे । धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥९०॥ આ દિવ્ય ઋષિમંડળ ભોજપત્રમાં લખીને તેને ગળે, મસ્તકે કે ભુજાને વિષે સર્વદા ધારણ કરે તે તેના સર્વ પ્રકારના ભય નાશ પામે છે. ૯૦. મૌ Dૌથી, ઉપર વડા वातपित्तकफोद्रेक-र्मुच्यते नात्र संशयः ॥ ९१ ॥ તેમજ ભૂત, પ્રેત, ગ્રહ, યક્ષ, પિશાચ, મુગલ, ખળ, વાત, પિત્ત અને કફના પ્રકોપથી તે મનુષ્ય મૂકાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી. ૯૧. ॐ भर्भुवःस्वस्त्रयीपीठ-वर्तिनः शाश्वता जिनाः। तैः स्तुतैर्वन्दितैर्दृष्टै-र्यत्फलं तत्फलं स्मृतम् ॥९२॥ » ભૂલેંક, ભુવëક અને સ્વર્ગલોક (પાતાલ, મૃત્યુ અને સ્વર્ગ) આ ત્રણ લેકના પીઠ પર જે શાશ્વતા જિનેશ્વરે રહેલા છે, તે સની સ્તુતિ કરવાથી, વંદના કરવાથી અને દર્શન કરવાથી જે ફળ થાય છે, તે ફળ આ સ્તવથી થાય છે એમ કહ્યું છે. ૯૨. एतद् गोप्यं महास्तोत्रं, न देयं यस्य कस्यचित् । मिथ्यात्ववासिनो दत्ते, बालहत्या पदे पदे ॥ ९३॥ ૨ ચુત પાઠાંતર. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૫૯) આ મહાÔાત્ર ગુપ્ત રાખવા ચેાગ્ય છે, તે જેને તેને આપવા લાયક નથી. આ સ્તોત્ર મિથ્યાષ્ટિને જો આપવામાં આવે તા આપનારને પગલે પગલે મળહત્યાનું પાપ લાગે છે. ૯૩. आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । अष्टसाहस्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ॥ ९४॥ આ ૠષિમંડળને સિદ્ધ કરવા માટે આયંબિલ વિગેરે તપ કરી, જિનેશ્વરાના સમૂહની પૂજા કરી તેના આઠ હજાર જાપ કરવા. ૯૪. शतमष्टोत्तरं प्रातर्ये पठन्ति दिने दिने । તેવાં ન આપવો તેદે, પ્રમર્વાન્ત '૨ સંપત્ઃ ॥૬॥ જેઓ દરરાજ પ્રાતઃકાળે આ સ્તંત્રના એકસા આઠ વાર પાઠ કરે છે, તેમના શરીરમાં વ્યાધિએ હાતા નથી, અને તેમને સંપત્તિ પ્રાપ્ત થાય છે(અથવા આપત્તિએ પ્રાપ્ત થતી નથી.) ૯૫ अष्टमासावधिं यावत्, प्रातरुत्थाय यः पठेत् । स्तोत्रमेतन्महातेज - स्त्वर्हविम्बं स पश्यति ॥९६॥ જે મનુષ્ય આઠ માસ સુધી પ્રાતઃકાળે ઉઠીને આ સ્તાત્રના પાઠ કરે, તે મનુષ્ય મહા તેજસ્વી એવા જિનેશ્વરના 'િમને જુએ છે. ૯૬. दृष्टे सत्याहते विम्बे, भवे सप्तमके ध्रुवम् । पदं प्राप्नोति शुद्धात्मा, परमानन्दनन्दितः ॥९७॥ શ્ ન ચાપત્: પાઠાંતર. ૨ તેનો નિવિë પાઠાંતર. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૫૯) અને તે જિનેશ્વરનું' ખિંબ ોયા પછી અવશ્ય સાતમે ભવે પરમાનદમાં મગ્ન થયેલ તે શુધ્ધ આત્માવાળા થઇને મેક્ષ પદ પામે છે. ૯૭. विश्ववन्द्यो भवेद् ध्याता, कल्याणानि च सोऽश्नुते । गत्वा स्थानं परं सोऽपि भूयस्तु न निवर्तते ॥९८॥ આ ૠષિમંડળનું ધ્યાન કરનાર મનુષ્ય વિશ્વને વાંઢવા ચેાગ્ય થાય છે, કલ્યાણાને પામે છે, તથા તે મેક્ષપદને પામીને પછી *ીથી સંસારમાં પા આવતા નથી. ૯૮, इदं स्तोत्रं महास्तोत्रं, स्तुतीनामुत्तमं परम् । पठनात् स्मरणाज्जापा-ल्लभते 'पदमव्ययम् ॥ ९९॥ આ સ્તાત્ર મહાસ્તત્ર છે એટલે સવ સ્તોત્રમાં મોટુ છે, સવ સ્તુતિઓની મધ્યે અતિ ઉત્તમ છે. આના પઠનથી, સ્મરણથી અને જાપ કરવાથી પ્રાણી મેક્ષપદને પામે છે. ૯૯, ऋषिमण्डलनामैतत्, पुण्यपापप्रणाशकम् । दिव्यतेजो महास्तोत्रं, स्मरणात् पठनाच्छुभम् । १०० દિવ્ય તેજવાળુ આ ઋષિમંડળ નામનું મહાસ્તત્ર સ્મરણુ કરવાથી પુણ્ય પાપને નાશ કરે છે, અને પઠન કરવાથી શુભ આપે છે. ૧૦૦, विघ्नौघाः प्रलयं यान्ति, आपदो नैव कर्हिचित् । ક્રિસમૃદ્રયઃ સર્વઃ, સ્તોત્રસ્યાર્થ પ્રમાવતઃ૫૬૦થી ૐ પક્ષુત્તમમ્ પાઠાંતર. Page #76 -------------------------------------------------------------------------- ________________ આ સ્તોત્રના પ્રભાવથી મનુષ્યના વિધ્રના સમૂહ નાશ પામે છે, તેમને કદાપિ આપત્તિ પ્રાપ્ત થતી નથી, તથા સર્વ ત્રાદ્ધિઓ અને સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ૧૦૧. श्रीवर्धमानशिष्येण, गणमृद्गौतमर्षिणा । ऋषिमण्डलनामैतद्, भाषितं स्तोत्रमुत्तमम् ॥१०२॥ શ્રી વર્ધમાન સ્વામીના શિષ્ય ગણધર ગૌતમ ઋષિએ આ ત્રષિમંડળ નામનું ઉત્તમ સ્તોત્ર કહ્યું છે. ૧૦૨. ॥ इति श्री गौतमस्वामिकृतम् ऋषिमण्डलस्तोत्रं समाप्तम् ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ કપૂર કાવ્ય કલોલાદ ભાગ ૫ મા. શ્રી વીતરાગ વર્ણન છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી કર્પર પુસ્તકાલય–સમી. લેખકઃ લલિતવિજય. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૫ વીતરાગ વર્ણનની અનુક્રમણિકા. કુલ ૯૦ વિષયે ને તેમાં આવેલી ૧૫૩ વસ્તુસંખ્યા. પાન. વિષય નામ, વસ્તુ, પાન વિષયનામ વસ્તુ ૧ થી ૬૦ શત્રુંજયાદિક તેત્રો ૫ ૧૦૯ સત્તર વસ્તુનું વર્ણન 8 ૧ મહાદેવાષ્ટક ને મંગલાચરણ ૭ ૧૧૦ અઢાર વસ્તુનું વર્ણન ૫ ૬ સહસ્ત્રકુટ ૧૦૨૪ તીર્થ કર ૩૯ ૧૧૧ એગિણીશ વસ્તુનું વર્ણન ૨ ૧૮ મૌન એકાદશીના કલ્યાણક ૧૫૦ ૧૧૧ વીશ વસ્તુનું વર્ણન ૯૬ ૨૩ વર્તમાન ચોવીશી પર બોલ પર ૧૨૧ એકવીશ વસ્તુનું વર્ણન ૩ ૩૨ વર્તમાનજિન માતપિતા-ગતિ ૮ ૧૨૨ ૨૨ થી ૨૩ વસ્તુનું વર્ણન ૫ ૩૨ તીર્થકર રૂપબળનું વર્ણન ૨ ૧૨૩ ચોવીશ વસ્તુનું વર્ણન ૨ ૩૪ વર્તમાન જિનભવ વર્ણન ૨૪ ૧૨૪ પચીશ વસ્તુનું વર્ણન ૭ ૩૬ ભાવી જિનભવ વર્ણન ૨૪ ૧૨૬ ૨૬ થી ૨૭ વસ્તુનું વર્ણન ૮ ૩૮ સર્વેજિન કેવલને નિણ ૮ ૧૨૮ ૨૮થી ૩૩ વસ્તુનું વર્ણન ૪૯ ૩૮ પ્રતિમા સ્થાપને સ્તવનાદિ ૩૯ ૧૩૩ ચોત્રીશ વસ્તુનું વર્ણન ૩૪ ૨ ભરત ઐરાવત ભાવી નિ નામો ૧૩૫ ૩૫ થી ૫૦ વસ્તુનું વર્ણન ૪૬ ક્ષસ્થાનને દેવદૂષ્ય ૪ ૧૩૭ ૫૧ થી પર વરતુનું વર્ણન ૬૬ ૪૨ તીર્થકરચક્રીઆદિ આગતિ ૬ ૧૪૧ પ૬ થી ૬૦ વસ્તુનું વર્ણન ૬ ૪૭ પંચ પરમેષ્ઠિને યંત્ર ૧ ૧૪ર વર્તમાન તથા આવતી ચોવીશી૪૪ વર્તમાન જિન યક્ષ-યક્ષણી ૧૩ ના તેસઠ શલાકીના નામ અને ૪૮ એક વસ્તુનું વર્ણન ચક્રવતીની ઋદ્ધિ ૯૦ ૫૫ બે વસ્તુનું વર્ણન ૫૬ ત્રણ વસ્તુનું વર્ણન ૧૪ ૧૫૧ ૬૪ થી ૬૬ વસ્તુનું વર્ણન ૫ ૫૭ ચાર વસ્તુનું વર્ણન ૩૬ ૧૫૨ ૬૮ થી ૭૨ વરતુનું વર્ણન ૬ ૬૨ પાંચ વસ્તુનું વર્ણન ૧૫૩ ૭૬ થી ૮૩ વરતુનું વર્ણન ક ૬૪ છ વસ્તુનું વર્ણન ૩૪ ૧૫૪ ૮૪ થી ૯૫ વસ્તુનું વર્ણન ૯૪ ૧૭ સાત વરતુનું વર્ણન ૧૫૬ નવાણું વસ્તુનું વર્ણન ૬ ૬૯ આઠ વસ્તુનું વર્ણન ૧૫૭ ૧૦૦ થી ૧૦૭ વસ્તુનું વર્ણન ૭ ૭૭ નવ વરતુનું વર્ણન ૧૫૯ ૧૦૮ વસ્તુ વર્ણન અને તીર્થકર ૯૧ દશ વસ્તુનું વર્ણન ૨ તથા ચક્રવતીના શરીરની ઉંચાઇ ૯૪ અગિયાર વસ્તુનું વર્ણન વિગેરે. ૯૬ બાર વસ્તુનું વર્ણન ૧૬૧ તીર્થોનું સામાન્ય વર્ણન ૧૩૪ ૧૦૦ તેર વસ્તુનું વર્ણન ૧૧ ૧૩ ચૌદ વસ્તુનું વર્ણન ૫ ૧૮૪ પાશ્વનાથ નામ અને ગામ ૧૧૪ ૧૦૪ પંદર વસ્તુનું વર્ણન ૧૨ ૧૮૯ પાર્શ્વનાથ નામ છદ ૧ ૧૦૭ સાળ વસ્તુનું વર્ણન * ૪ - - 0 0 Page #79 -------------------------------------------------------------------------- ________________ १४४४ ग्रंथना कर्ता श्रीमद् हरिभद्रसरिकृत श्री महादेवाष्टकम्। यस्य संक्लेशजननो, रागो नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥ __ भावार्थજેને ફ્લેશ ઉત્પન્ન કરનાર રાગ સર્વથા નથી અને સમતારૂપી ઇંધનને બાળી નાંખવા માટે દાવાનળ સમાન એ પ્રાણુઓ પર દ્વેષ પણ નથી. છે ૧ છે न च मोहोऽपि संज्ञाना-च्छादनोऽशुद्धवृत्तिकृत् ।। त्रिलोकख्यातमहिमा, महादेवः स उच्यते ॥२॥ સત્ય જ્ઞાનને ઢાંકનારે તથા અશુદ્ધ પરિણામ કરનારે મેહ પણ નથી, તેથી ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે મહિમા જેને એવા તે મહાદેવ કહેવાય છે. જે ૨ | यो वीतरागः सर्वज्ञः, यः शाश्वतसुखेश्वरः । क्लिष्टकर्मकलातीतः, सर्वथा निष्कलस्तथा ।। ३ ॥ જે વીતરાગ-રાગ રહિત છે, સર્વજ્ઞ-સર્વ જાણનાર છે, જે શાશ્વત સુખના સ્વામી છે, કિલષ્ટ કર્મોથી રહિત છે, સર્વથા કલેશદેષ રહિત છે. ૩ એ यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनां । यः सृष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥ ४ ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). જે સર્વ દેવને પૂજનીય છે, સર્વ યોગીઓને ધ્યાન ધરવા યોગ્ય છે, સર્વ નીતિના સરજનાર છે તે મહાદેવ કહેવાય છે. તે જ છે एवं सवृत्तयोगेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति-स्त्रिकोटिदोषवर्जितम् ॥ ५॥ જેણે પિતાના શુદ્ધ ચારિત્રના ગે મોક્ષમાર્ગની અંદર ઉદ્યોત કરી રિકેટિ દેષ રહિત એવા શાસ્ત્રની પ્રરૂપણા કરી છે. પ . यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥ ६ ॥ જેને આરાધવાને ઉપાય વિધિથી તેમની આજ્ઞાને અભ્યાસ કરે તે જ છે. તેને યથાશક્તિ આરાધવામાં આવે તે નિશ્ચયથી ફળને આપનાર થાય છે. તે ૬ છે सुवैद्यवचनाद्यद्वद्, व्याघेर्भवति संचयः। तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥ ७॥ જેમ ઉત્તમ વૈદ્યના વચનને અનુસરવાથી વ્યાધિને ક્ષય થાય છે, તેમ તે દેવના હિત વચનથી ચોક્કસ સંસાર ભ્રમણને ક્ષય થાય છે. ૭ एवंभूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग् भन्या नमो नमः ॥ ८ એવા પ્રકારના, ઉપરોક્ત શાંતિને પ્રાપ્ત થયેલા, કૃતકૃત્ય બનેલા, શ્રેષજ્ઞાની એવા મહાદેવને નિરંતર સમ્યક પ્રકારે નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! | ૮ | * સદાય આજ્ઞાને સાવધાનતાથી પાળતા રહેવું એ જ જેની આરાધનાને ઉપાય છે. શક્તિને ગેપવ્યા વગર તેનું સેવન કરવાથી નિચે તે ફળદાયક બને છે. ૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ. વીતરાગ સ્તવના રે ઉર! ઝા આતમધ્યાની—એ દેશી. રે જિન ! તારે તમારે ધારી, આ અરજ મુજ અવધારી છે. એ ટેક તુંહી સર્વજ્ઞ તુંહી સર્વદશ, તુંહી જિનવર જયકારી; તુંહી બ્રહ્મા ભગવંત ભલે તું, તુંહી મહાદેવ મોરારી રે. ૧ રામ અને રહેમાન પણ તું, સાચે સાંઈ સુખકારી; અઘ હરતા અરિહંતનું એકજ, તું નિરંજન નિવિકારી રે. ૨ તુંહી દેવ દયાળુ તું દાતા, અકળ ગતિ છે તમારી તું વીતરાગ વિશ્વજન વંદન, તું છે ઉત્તમ ઉપકારી ૨૦ ૩ તું કરુણાકર તું છે કૃપાળુ, તુંજ હરદમ હિતકારી, તું જગના જીવને સુખમેલક, એથી ઝટ લે ઉગારી રે તું જગતારક તું છે ઉદ્ધારક, અરજ સુણી એહ મારી; તું લલિતના લાભને કરતા, તું લે તારક મુજ તારી રે. ૫ સ્તવની બીજી કુંવર દેવકીને કાન, આજ મારા મેમાન. કું. આ સા. આ એ દેશી વાલા વેગે કરી હાર, આપ તારે આવાર–વાઆ ઝટ છૂટેજયું સંસાર, આ૫૦ એમ તારે અમને કરી ઉપકાર વાલાઆપાએ ટેક – સાખી-તારક શરાણું તાહરૂ, તેથી તારે નાથ; વાલા વિનયે વિનવું, હેતે જે હાથ, ભૂલી ભયે ભવ મેઝાર. આ૦ વા૦ ૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) સાખી-આ ભવ તારો આશા, મુજને માટા એક; આવ્યા હું આશાભર્યાં, તેથી રાખો ટેક, એક તારા છે આધાર. આ વા સાખી-આપે અનત તારિયા, તેમજ તારા તાત; આ મે દાખી આપને, વાલા દુઃખની વાત. એથી કરીને ઉદ્ધાર. આ વા સાખી-તે આપને તારવું, વધુ કરેા શીદ વાર; લક્ષે લલિતનું લેઈને, કરો કામ શ્રીકાર. સાચી કરી વિભુ સાર. આ॰ વા૦ ભરતે ગઇ ચાવીશી લલિત લાલે જ છે. ॥ ૧ વમાન ચાવીથી. ઋષભ અજિત અને સંભવ અભિન ંદન, સુમતિ ને પદ્મપ્રભ સુપાર્શ્વ કહાવે છે; ચંદ્રપ્રભ ને સુવિધિ શીતળ શ્રેયાંસ સુધી, વાસુપુજ્ય ને વિમળ અનંત તે આવે છે; ભરતક્ષેત્રે–અતિત–વમાન અને અનાગત ત્રણ ચાવીશી. સમજઅતીત ( ગઇ ). વમાન ( ચાલુ ) અનાગત ( આવતી ). પ્રથમ ગઇ ચાવીથી. મનહર છંદુ અથવા સુગુણ સલુણે લાલ—એ દેશી. પ્રથમ દેવળનાણી નિર્વાણી સાગર તેમ, મહાજસ ને વિમળ સર્વાનુભૂતિ જ છે; શ્રીધર શ્રીદત્ત અને દામેઇર ને સુતેજ, સ્વામી ને મુનિસુવ્રત સુમતિ પછી જ છે; શિવગતિ અસ્તાંગ ને નમી ને અનીલ વળી, યશોધર ને કૃતાર્થી જિનેશ્વર તે જ છે; શુદ્ધમતિ શિવલંકર સ્ય ંદન સ`પ્રતિનાથ, 3 ૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ધમ જિન શાંતિનાથ થુ અર મહિનાથ, મુનિસુવ્રત ને નિમ નૈમિને જણાવે છે; પાર્શ્વપ્રભુ મહાવીર ચાવીશને નામુ` શિર, વર્તમાન વિભુ નામ લલિત ગણાવે છે. ॥ ૨ આવતી ચાવીશી. પદ્મનાભ સૂરદેવ સુપાર્શ્વ ને સ્વયંપ્રલ, સૉનુભૂતિની પછી દેવશ્રુત ભાળીએ; ઉદય પેઢાળ અને પાટિલ ને શતકીર્ત્તિ, સુવ્રત અને અમમ નિષ્કષાય ન્યાળીએ; નિષ્કુલ્લાક ને નિ`મ ચિત્રગુપ્ત સમાધિ છે, સંવર ને યશેાધર વિજય સભાળીએ; મજિન દેવજિન અનતવીય ને ભદ્ર, લલિત ભાવી ચાવીશી સુણી દુઃખ ટાળીએ. અરવતે વમાન અને અનાગત બે ચાવીશી. પ્રથમ વમાન ચાવીથી ખાલચંદ્ર શ્રીશિય અગ્નિસેન નર્દિષણ, ઋષિદત્ત વ્રતધર સામચંદ પર છે; દીસેન શતાયુષ શિવસુત શ્રેયાંસ ને, સ્વયં જળ સિંહસેન ઉપશાંત વર છે; શુસેન મહાવીય પાર્શ્વપ્રભુ અભિધાન, મરૂદેવ શ્રીધર ને સ્વામી કાષ્ટકર છે; અગ્નિસેન અગ્નિદત્ત વીરસેન લલિત સુ', ઐરવત વમાન ચાવીશી સુસર છે. ૫ ૧ આવતી ચાવીશી. સિદ્ધારથ પૂર્ણ ઘોષ યશઘાષ નદિષણ, સુમંગળ વાધર નિર્વાણુ વખાણીએ; ૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ ($) ધર્મધ્વજ સિદ્ધસેન મહાસેન રવિમિત્ર, સત્યસેન શ્રીચ'દ્ર ને મહેદ્ર પ્રમાણીએ; સ્વય’જળ દેવસેન સુવ્રત અને જિને, સુપાર્શ્વ ને સુકેાશળ અનંતને જાણીએ; વિમળ અજિતસેન છેદ્યા જિન અગ્નિદત્ત, ભૈરવતે ભાવી જિન લલિત તે માનીએ. ૫ ૨ સહસ્રકૂટાંતર્ગત ૧૦૨૪ તીર્થંકરની સમજ, સહસ્રટ્યૂટમાં—૧૦૨૪ પ્રતિમા હોય છે, તે કયા કચા પ્રભુની છે ? અને સર્વે કેવી રીતે થાય છે, તેની સમજ નીચે પ્રમાણે જાણવી. ૭૨૦ પાંચ ભરત ને પાંચ ઐરવત એ દશે ક્ષેત્રની અતીત, વમાન, ને અનાગત એમ ત્રણ ત્રણ ચાવીશીના ગણતાં ૩૦ ચાવીશીના ૭૨૦ તીર્થંકર થાય. ૧૬૦ ઊત્કૃષ્ટો કાળ કે જે અવસર્પિણીમાં ચાથા આરાના મધ્યમાં અને ઊત્સર્પિણીમાં ત્રીજા ખારાના મધ્યમાં આવે છે, જે વખતે મનુષ્યની સ ંખ્યા સકાળ કરતાં વિશેષ હાય છે, તે વખતે પાંચ ભરત ને પાંચ એરવતમાં એકેક તીર્થં કર વિચરતા હાય – તદુપરાંત પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં દરેકે એકેક તીર્થંકર વિચરતા હાય-તે પ્રમાણે આ અવસર્પિણીના ચેાથા આરાના મધ્યમાં શ્રીઅજિતનાથજી વિચરતા હતા ત્યારે થયા હતા તે. ૧૬૦ ૨૦ વિહરમાન તીથ કરા–જે વર્તમાનકાળે પાંચવિદેહમાં થઇને વિચરે છે તે. ૨૦ ૧૨૦ ભરતક્ષેત્રની વમાન ચાવીશીના ૨૪ તી કરોના પાંચ પાંચ કલ્યાણકની મૃત્તિ. ઊપર ૭૨૦ માં આ નામની ૨૪ પ્રતિમા આવેલી છે, પણ તેને સિદ્ધાવસ્થાની ગણીને આ ૧૨૦ મીજી મુકેલ હોય છે, આ મૂર્ત્તિ અંજનશલાકાની જેમ જુદા જુદા આકારની હવા સંભવ છે, છતાં સહસ્રકૂટમાં તે એક સરખા આકારની જ કરવામાં આવે છે. આ ૧૨૦ નામ જુદા Page #85 -------------------------------------------------------------------------- ________________ Page #86 -------------------------------------------------------------------------- ________________ અઢી દ્વીપમાં વિચરતા એક સે સીત્તેર તીર્થકર ભગવાન, OT | | | | | | | || | | | | તેની સમજ-જબુદ્દીપે ૩ર વિજય-ધાતકી ખડે પૂર્વ-પશ્ચિમ ૬૪ વિજય અને પુષ્કરા પૂર્વ—પશ્ચિમની ૬૪ વિજય મળી ૧૬ ૦ વિજય, પાંચ ભરત અને પાંચ ઐરાવતની મળી ૧૭૦ વિજય તેમાં દરેક વિજયે એક એક પ્રમાણે ગણતાં ૧૭૦ | તીર્થકર થયા તે અજિતનાથ સમયે હતા તે.. રામ નંદ પ્રિીન ટીંગ પ્રેસ–નાવનઝર. Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) આપવાના ન હોવાથી વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકર પાંચે કલ્યાણકેની તિથિઓ તથા તેના આરાધનની વિધિ જણાવી છે. ૪ શાશ્વતા તીર્થંકરની ૪ પ્રતિમાઓ તેના નામે ૧ રાષભાનન ૨ ચંદ્રાનન, ૩ વારિષેણ ને ૪ વદ્ધમાન આ ચાર પ્રસિદ્ધ છે ૧૦૨૪ એ પ્રમાણે તીર્થકર થાય છે. ત્રીશ વીશીના ૭૨૦, ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦, વિહરમાન ૨૦ અને શાશ્વતા જ એ ૯૦૪ પ્રભુનું આરાધન છુટક ઉપવાસ કરીને કરવામાં આવે છે, અને તે પ્રભુના નામ સાથે સર્વજ્ઞાય નમઃ” એ પદ જોડીને વિશ નવકારવાળી ગણવામાં આવે છે તથા બાર લેગસને કાઉસગ્ગ કરવામાં આવે છે. ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૭૦ તીર્થકરેનું આરાધન સતત ૧૭૦ એકાસણાથી અથવા એક સાથે ૩૨–૩૨ કે ૨૦-૨૦ એકાસણું કરીને અથવા એકાંતરે ઉપવાસ કરીને કરવામાં આવે છે. દરેક પ્રભુના આરાધનમાં ઉપર જણાવેલ વિધિ ઉપરાંત જિન પૂજા, ૧૨ સ્વસ્તિક, ફળ, નૈવેદ્ય, બાર ખમાસમણ વિગેરે પણ કરવાના છે. યથાશકિત સંઘપૂજા, સ્વામીવાત્સલ્ય પણ કરવાનું છે. ૧૭૦ જિનને ખુલાસે. ૧૬૦ ઉત્કૃષ્ટ કાળે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયમાં થયા તે. ૧૦ પાંચ ભરત અને પાંચ ઐરાવત તે દરેક ચોવીશીના બીજા તીર્થકર જાણી લેવાઃતે ૧૭૦ તીર્થકરમાં ૧૬ કાળા, ૩૮ લીલા ૫૦ ઉજ્વલ, ૩૦ રાતા અને ૩૬ પીળા–એ ૧૭૦ તીર્થકર આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રની વર્તમાન વીશીના બીજા તીર્થકર અજિતનાથ હતા ત્યારે વિચરતા હતા. તેના કરતાં વધારે તીર્થકર આ અવસપિણ કાળમાં થયા નથી માટે તેને ઉત્કૃષ્ટ તીર્થકર કહ્યા છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ સુવિધિ સિદ્ધસેન જંબદ્વીપે છે ચોવીશીઓ. ભરતક્ષેત્રે ત્રણ વીશી. ઐવિત ક્ષેત્રે ત્રણ વીશી. ગઈ ચે. ચાલુ છે. આ ચે. ગઈ ચે. ચાલુએ. આ. એ. ૧ કેવળનાણું ઋષભ 'પદ્મનાભ |પંચરૂપ બાલચંદ | સિદ્ધાર્થ નિર્વાણ | અજિત સુરદેવ !જિનહર શ્રીશિવય | પૂર્ણ છેષ ૩ સાગર | સંભવ | સુપાર્શ્વ સંપુટિક | અગ્નિસેન યશષ ૪ મહાસ | અભિનંદન સ્વયંપ્રભ )ઉજયંતિક નંદિષેણ નંદિષણ ૫ વિમળ સુમતિ સર્વાનુભૂતિ અધિષ્ઠાયક રૂષિદન | સુમંગળ ૬ | સર્વાનુભૂતિ પદ્મપ્રભ દેવકૃત અભિનંદન વ્રતધર વજધર ૭ | શ્રીધર સુપાર્શ્વ ઉદય રત્નશ સોમચંદ્ર નિર્વાણ ૮ | શ્રીદત્ત | ચંદ્રપ્રભ પેઢાળ રામેશ્વર દીઘુસેન | ધર્મધ્વજ દામોદર પિટિલ અંગુઠ્ઠમ | શતાયુષ સુતેજ શીતળ શતકીર્તિ વિનાશક | શિવસુત મહાસેન સ્વામી શ્રેયાંસ સુવત | આશેષ શ્રેયાંસ વીરમિત્ર મુનિસુવ્રત વાસુપૂજ્ય | અમમ સુવિધાન સ્વયં જળ સત્યસેન વિમળ નિષ્કષાય |શ્રી પ્રદત્ત સિંહસેન શ્રીચંદ્ર શિવગતિ અનંત નિષ્કલાક શ્રીકુમાર ઉપશાંત અસ્તાંગ ધર્મનાથ |નિમમ સર્વશલ | ગુપ્તસેન સ્વયં જળ નમીશ્વર શાંતિનાથ ચિત્રગુપ્ત પ્રભંજન મહાવીર્ય દેવસેન અનીલ કુંથુનાથ સમાધિ સૌભાગ્ય પાર્શ્વ | સુવત યશોધર ||અરનાથ સંવર દિનકર અભિધાન જિનેન્દ્ર કૃતાર્થ મહિનાથ | યશોધર ત્રિતાધિ મરૂદેવ | સુપાર્શ્વ જિનેશ્વર મુનિસુવ્રત | વિજય સિદ્ધિકર શ્રીધર સુશળ શુદ્ધમતિ નમિનાથ |માજિન |શારીરિક સ્વામીકેષ્ટ અનંત શિવંકર નેમિનાથ દેવજિન કલ્પમ | | અગ્નિપ્રભ વિમળ સ્પંદન પાર્શ્વનાથ |અનંતવીર્ય તીર્થાદિ | અગ્નિદત્ત | અજિતસેન | ૨૪ સંપ્રતિ | મહાવીર ભદ્રકૃત્ય ફિલેશ વિરસેન અગ્નિદત્ત ૧ ચંદ્રાનન. ૨ સુવ્રત-સુચંદ્ર. ૧૬ સદાવીર્ય. ૨૧ સામકંબ. * ૨ વિમળ. ૧૧ રવિમિત્ર. ૧૪ સિંહસેન. ૨૩ અમૃત સુમતિ મહેંદ્ર Page #89 -------------------------------------------------------------------------- ________________ ઘાતકીખંડ બે ભરતની છ ચોવીશીઓ. પૂર્વ ભારતે ત્રણ વીશી—પશ્ચિમ ભરને ત્રણ ચોવીશી. | ગઇ ચ૦ ચાલુ . આવ. ચે. ગઈ ચે. ચાલુ આ. ચેર , , , , સમુદ્ધર ધ્યા ૧ નપ્રભ | યુગાદિનાથ સિદ્ધનાથ | વૃષભનાથ ! વિહેંદુ રત્નકેશ ૨ અમિત સિદ્ધાંત | સમ્યગનાથ | પ્રિયમિત્ર ! કરણનાથ ! ચક્રહસ્ત ૩ અસંભવ | મહેશ જિતેંદ્ર શાંતનું વૃષભનાથ ! સાંકૃત ૪ અકલંક પરમાર્થ સંપ્રતિ ! સમૃદુ પ્રિયતેજ | | પરમેશ્વર | ચંદસ્વામી સર્વસ્વામી | અતીતજી ! વિમર્શ જિન સુમૂર્તિ ૬ શુભંકર ભૂધર મુનિનાથ અવ્યકત પ્રશમ મુદ્દત્તિક 9 સત્યનાથ ઉદ્યોત વિશિષ્ટનાથ કળાશત ચારિત્ર | નિકેશ 2 સુંદરનાથ આર્થવ અપરનાથ | સર્વજિન | પ્રભાદિય | પ્રશસ્તિક ૯ પુરંદર અભય બ્રહ્મશાંતિ પ્રબુદ્ધ મ જુકેશી નિરાહાર ૧૦ સ્વામી પ્રકપ પર્વતનાથ | પ્રવૃજિન || પીતવાસ અમૂર્તિ ૧૧ દેવદત પદ્રનાથ કામુક | સૌધર્મ સુરરિપુ દિજનાથ ૧૨ વાસવદત્ત પદાને દર | તમે દી૫ દયાનાથે | શ્વેતાંગ ૧૩ શ્રી શ્રેયાંસ પ્રિયંકર શ્રી કલ્પ | વસેન છે સહઅભૂજ | ચારૂનાથ ૧૪ વિશ્વરૂપ સુકૃતનાથ સંવરનાથ બુદ્ધિનાથ જિનસિંહ દેવનાથ ૧૫ તપસતેજ ભદેશ્વર સ્વસ્થનાથ ! પ્રબંધ પિકજિન | વયાધિક ૧૬ પ્રતિબંધ મુ િચંદ્ર આનંદ | અજન બાહુજિન પુષ્યનાથ ૧૭ સિદ્ધાર્થ પંચમૃષ્ટિ રવિચંદ્ર પ્રમુખ પલ્લિનાથ | નરનાથ ૧૮ સંયમ ત્રિષ્ટિ પ્રભવનાથ પલ્યોપમ | અયોગ | પ્રતિકૃત ૧૯ અમળ સાનિંદ્ય - અપમ | ગનાથ ! મૃગેંદ્રનાથ ૨૦ દેવેંદ્રનાથ | પ્રણવ સુકર્ણ કામરિપુ : તનિધિક ૨૧ પ્રવરનાથ સર્વાગ સુકમાં મૃગનાભ અરણ્યબાહુ અચળ ૨૨ વિશ્વસેન બ્રહમેંદ્ર | અમને દેવેદ્રજિન નેમિકનાથ અરયક ૨૩ મેઘનંદન | ઇદદત પાર્શ્વનાથ | પ્રાયચ્છત ગર્ભજ્ઞાન છે દશાનન ૨૪ સર્વજિન જિનપતિ | શાવતનાથ શિવનાથ | અજિત | શાંતિક ૧–૧૫ સ્વયં તેજ. ૪-૨૩ પદ્યરથ. પ-૧ એજિન ૨ કપિલનાથ ૧૭ બાલિ, ૬-૧૯ નાગેટ અપ ૨૦ નિષ્ટિનાથ ૨૧ મૃગનાથ. ૨૨ દેવેંદ્રનાથ. ૨૩ પઘરથ ૨૪ શિવનાથ, ગાંગિક Page #90 -------------------------------------------------------------------------- ________________ - - - - ધાતકીખંડે બે ઍરવતની છ ચોવીશીઓ. પૂર્વ ઐરાવતે ત્રણ ચોવીશી-પશ્ચિમ ઐરાવતે ત્રણ ચોવીશી. | ગઈ ચિ૦ચાલુ ચ૦ આવ. ચા ગઇ ચાલુ ચા આવ. ચાવ વાસ્વામી આપશ્ચિમ | વિજયપ્રભ સુમેરૂક ઉપાદિત | શ્રીરવીંદ્ર ૨ ઇયત્ન | પુષ્કૃદંત | નારાયણ જિનકૃત | જિનસ્વામી કુમાળ સૂર્યસ્વામી અહંત સત્યપ્રભ | ઋષિકેલી અમિત | પૃથ્વીવંત ૪ પુરૂરવ ! સુચરિત્ર | મહામૃગેંદ્ર અશસ્તદ કુલપધા ૫ સ્વામીનાથ સિદ્ધાનંદ | ચિંતામણિ નિર્ધર્મ | પુષ્પક ધર્મનાથ કે અવધ નંદકજિન અગિન કુટિલિક મંડિક પ્રિયમ છ વિક્રમસેન ! પ્રકૃપિજિન કિંમૃગેંદ્ર ! વર્ધમાન પ્રહત | વારૂણ ૮ નિર્ધાટીક ઉદયનાથ | ઉપવાસિત અમૃતેંદ્ર ! મદનસિંહ અભિનંદન રૂકમેંદ્ર ! પદ્મચંદ્ર શંખાનંદ ! હસ્તનિધિ સર્વનું ૧ પ્રતીક કૃપાળુ બેધકેંદ્ર | કલ્યાણવ્રત | ચંદ્રપાર્શ્વ સદ્રષ્ટજિન ૧૧ નિર્વાણ પઢાળ ! ચિંતાહિક છે હરિનાથ ! અશ્વબેધ ૧૨ ધર્મહત | સિદ્ધેશ્વર ! ઉતરાહિક | બાહુવામી, જનકાદિ સુવર્ણ કેતુ ૧૩ ચતુર્મુખ | અમૃતતેજ અપાશિત | ભાર્ગવ | વિભૂતિક સેમચંદ્ર ૧૪ જનકૃતેં | જિતેંદ્ર | દેવજળ સુભદ્ર ! કુમરીપિંડ 1 ક્ષેત્રાધિપ ૧૫ સ્વયંક | ગલી ! તારકજિન! પતિપ્રાપ્ત | સુપિ સૌઢાતિક ૧૬ વિમળાદિત્ય સવર્થ ! અમેઘ | વિષિત ! હરિયાસ ૧૭ દેવપ્રભ | મેઘાનંદ ! નાગૅદ્ર બ્રહ્મચારી ! પ્રિય મિત્ર તમરિપુ ૧૮ ધરણે નંદિકેશ | નિત્પલ અસંખ્યાતિ ધર્મદેવ દેવતામિત ૧૯ તીર્થનાથ ! હરનાથ અપ્રકંપ | ચારિશ | ધર્મચંદ્ર કૃતપર્વ ૨૦ ઉદયાનંદ અધિદાયક પુરોહિત | પરિણામિક પ્રવાહિત બહુનંદ ૨૧ સર્વાર્થ શાંતિક ઉભયેંદ્ર કેબેજ નંદિનાથ અધેરિક ૨૨ ધાર્મિક | નંદિક | પાર્શ્વનાથ વિધિનાથ | અશ્વામિક | નિકંબુ ૨૩ ક્ષેત્રરવામી | કંડપાર્શ્વ ! નિર્વાચસ | કૌશિક પૂર્વનાથ | દ્રષ્ટિસ્વામી હરિચંદ્ર | વિરેચન | વિષિત ધર્મેશ | ચિત્રક | વિક્ષેશજિન ૧ ૧૦ નિવાણ ૧૧ સૌરિ ૧૪ અને ૧૫ વિક્રમેંટ. ૨-૭ પવરૂપ ૧૮ અઘહર. ૩-૧પ નારિક. ૪–૨ દિનકર. ૧૪ વસુપ્રભ ૧૫ પંચપાદ. ૨૨ નિધિન થ. છે કે તા - પ્રિ.રા મૌષ્ટિક Page #91 -------------------------------------------------------------------------- ________________ રક્તાંક ધન પુષ્કરોધે બે ભરતની છ ચોવીશીઓ. પૂર્વ ભારતે ત્રણ વીશી-પશ્ચિમ ભરતે ત્રણ ચોવીશી. ગઈ છે. ચાલુ ચેઆવતી ગઇ ચેટ ચાલુ ચોક આવતી રે ૧ શ્રીમદગન જગન્નાથ | વસંતધ્વજ' પદ્મચંદ્ર | પદ્મપદ પ્રભાવક ર મુનિસ્વામી પ્રભાસ ત્રિમાતુલ | પ્રભાવક વિદ્ર ૩ નિરાગ | સરસ્વામી અઘટિત | અગિક ગેશ્વર સુભાવ જ પ્રલંબિત | ભારતેશ ત્રિખંભ સર્વાર્થ બળનાથ દિનકર ૫ પૃથવીપતિ | ધમનન અચળ | ઋષિનાથ સુષમાંગ અગતેય ૬ ચારિત્રનિધિ વિખ્યાત પ્રવારિક હરિભદ્ર બલાતીત 9 અપરાજિત અવસાનક ભુમાનંદ ગણાધિપ મૃગાંક | પૌરવ | સાધક | પ્રબોધક ત્રિનયન પારિત્રિક કલ અક જિનદત ૯ બુધેશ સિંદ્ધાંત બ્રહ્યનાથ બ્રહ્મનાથ પાશ્વનાથ ૧. વાલીક પાઠક પ્રથગ મુનિદ્ર નિષેધક મુનિસિંહ ૧૧ ત્રિમુષ્ટિક ત્રિકર ભગ દીપક પાપહર આસ્તિક ૧૨ મુનિબંધ | શોગત ગોસ્વામી | રાજર્ષિ સુસ્વામી ભવાનંદ ૧૩ તીર્થસ્વામી | શ્રીવશા પ્રવાસિક | વિશાખ | મુક્તિચંદ્ર નૃપનાથ ૧૪ ધર્માધિક | શ્રીસ્વામી મંડલૌક અચિંતિત અપ્રાસિક નારાયણ ૧૫ વમેશ સુકર્મેશ | મહાવસુ રવિસ્વામી નદીતટ પ્રાથમાંક ૧૬ સમાધિ સોમદત્ત ભૂપતિ ૧૭ પ્રભુનાથ જયસ્વામી ! સુસંયમ દ્રષ્ટોસ ૧૮ અનાદિ વાંશિક | પ્રબોધ મેક્ષનાથ મલયસિંહ ભવભરૂક ૧૯ સર્વતીર્થ પ્રસાદ અભયાંક | અગ્નિભાનુ અક્ષોભ નંદનનાથ ૨૦ નિરૂપમ વિપરીત પ્રમોદ | ધનુષ્કાગ દેવધર ભાર્ગવ ૨૧ કુમારિક મૃગાંક | દફારિક રોમાંચિત | પ્રયચ્છ પરાનસ્ય ૨૨ વિધારાગ્ર ! કફાહિક | વ્રતસ્વામી | મુક્તિનાથ | આમિક | કિટિવષાદ ૨૩ ધણેતર | ગજે નિધાન | પ્રસિદ્ધ | વિનીત નવનાશિક ૨- વિકાસ | દવાના છે ત્રિકર્મક | જિનેશ | રતાનંદ | ભરતેશ ૧–૯ યુધેશ. ૧૫ ચમઇશ. ૧૭ સપ્તદિશ. ૨૩ ધરણેક. ૨ ૨ ઈશ્વર. ૫ દીર્ધાનાથ. ૧૨ સાગર. ૧૪ અહમત. ૩-૫ અચળ, ૯ વિદ્યાસ. ૪-૧૯ શ્રગભાનું, અમ ાથ, ૨૧ ઘર્મજિન, ૬ પ મ ગતેય, છ દેવજિન, ૧૦ સર્વ, લિંક | ઉદિયંતુ | મલધારી ના) Page #92 -------------------------------------------------------------------------- ________________ -- - પછાભ કર્મિક પુષ્પરાર્થે બે ઐરવતની છ ચોવીશીઓ. પૂર્વ ઐરાવતે ત્રણ વીશી—પશ્ચિમ ઐરાવતે ત્રણ ચોવીશી. ગઈ ચ૦ ચાલુ ચા આવ. ૨૦ ગઈ .ચાલુ ચ૦ આ. ૨૦ ૧ કૃતાંત | નિશામતી | યોધર સુસંભવ | શ્રીગાંગેય અદેષિત ૨ એબરિક | અક્ષપાસ | સુત્રત નલવશા | વૃષભ ક દેવદિત્ય અચિંતકર | અભયોષ પૂર્વાસ ભજિન | વિયાનંદ ૪ અષ્ટનિધિ નયાદિ નિર્વાણિક સૌંદર્ય ધ્વજાધિક | મુનિનાથ ૫ પ્રચંડ પર્ણદંડુ વિતવસુ | ગરિક સુભદ્ર ઈંદ્રક સ્વર્ણનાથ અતિરાજ ત્રિવિક્રમ સ્વામીનાથ ચંદ્રકેતુ ૭ ત્રિભાનું તપોનાથ અશ્વનાથ નારસિંહ હિતક ધ્વજાદિત્ય ૮ બ્રહ્માદિ પુષ્પકેતુ અર્જુન મૃગવસ્તુ નંદિઘોષ વસુબેધ ૯ વજુંગ તપચંદ્ર સેમેરવર | રૂપવિર્ય વસુકીર્તિ ૧૦ વિહત ચંદ્રકેતુ શારીરિક સુભાનું વજનભ ધર્મધ ૧૧ અપાપક પ્રહારિક મહસેન અપાપમલ સંતોષ દેવાંગ ૧૨ લકત્તર | વિતરાગ વિબોધ મરિચિક ૧૩ શ્રી જલધિ ઉત દ્રઢપ્રહાર સંજમિક | શ્રીફણાદિ સજીવ ૧૪ વિદ્યોતન | તાધિક અંબરિક | માધીન | વરચંદ્ર ૧૫ સુમેરૂ અતિત વૃતાતિત અશ્વતેજા | મોઘાનિક ગૌતમ ૧૬ સુભાષિત | મરૂદેવ તુંબર વિદ્યાધર ૭ મુનશુદ્ધ વત્સલ દામિક સર્વશીલ સુચન | કે પક્ષય ૧૮ જિનાલ શિલાદિત્ય પ્રત્તિરાજ | મીનનિધિ | અકામ શતાનિક ૧૯ તુષારિક સ્વસ્તિક જિતેંકિય | પુંડરિક | સંતતિ ચારિત્ર ભુવન વિશ્વનાથ તપાદિ ચિત્રગણ | શત્રુસેન શતાનંદ ૨૧ સુમલિક ! રત્નાકર માણહિંદુ | | ક્ષેમવાત વેદાર્થનાથ ૨૨ દેવાધિદેવ | સહરતાદિ ! દેવેશ સવ કલ | દયાનાથ સુધાનાથ ૨૩ આકાશિક | તમેંકિત | લાંછન | ભૂરિસ | કીર્તિ જ્યોતમુખ અંબિક | બ્રહ્માંક પ્રવેશ પુણ્યાંગ સુભનામ સુર્યોકનાથ સુશ્રાવ થશેધર પ્રબોધ શતક ૨-૯ ધ મક. ૧૭ વામિક. ૩-૧૨ સુગ્રીવ. ૪-૨ ફગુશ્રી ૧૪ ધાતૃક. ૫-૩ ભીમક. Page #93 -------------------------------------------------------------------------- ________________ ક - - કૃષ્ણનાથ ઉત્કૃષ્ટ કાળે થયેલા ૧૬૦ તીર્થંકર. જબુદ્વીપ ઘાતકી ખડે બે મહાવિદેહ છે પુષ્કારાર્થે બે મહાવિહે મહાવિદેહે પૂર્વ વિ. પશ્ચિમવિ. પૂર્વે વિ૦ | પશ્ચિમ વિત ૧| જયદેવ વિરચંદ્ર ધર્મદત્ત મધવાહન પ્રસન્નચંદ્ર કર્ણભદ્ર વત્સસેન ભુમિપતિ વરક્ષક મહાસેન લક્ષ્મીપતિ | નીલકાંત મેરૂદત્ત મહાપુરૂષ વજીનાથ અનંતહષ મુંજકેશી સુમિત્ર પાપહર સુવર્ણબાહુ | ગંગાધર કિમક શ્રીનાથ મૃગાંકનાથ કુરચંદ વિશાળચંદ્ર ક્ષેમંકર પ્રભાનંદ સુરસિંહ વજવીય પ્રિયંકર | મૃગાંકનાથ પન્નાકર જગતપૂજ્ય વિમળચંદ અમરાદિત્ય | | મુનિમૂર્તિ મહાઘોષ સુમતિનાથ યશોધર વિમળનાથ ચંદ્રપ્રભા મહામહેંદ્ર મહાબળ ગુણગુપ્ત આગમિક ભૂમિપાળ અમરભૂતિ વજસેન ૧૧] પદ્મનાભ નિષ્પાપનાથ સુમતિષેણ કુમારચંદ્ર વિમળબંધ (દત્તનાથ) ૧૨/ જળઘર વસુંધરાધિપ અચુત વારિણ ભીમનાથ ૧૩ યુગાદિત્ય મલ્લિનાથ તીર્થપતિ રમણનાથ મેરૂપ્રભ ૧૪ વરદત્ત વનદેવ લલિતાંગ સ્વયંભુ ભદ્રગુપ્ત ૧૫ ચંદ્રકેતુ બળભૂત અમરચંદ્ર અચળનાથ સુદઢસિંહ ૧૬ મહાકાય અમૃતવાહન સમાધિનાથ મકરકેતુ સુવ્રત ૧૭ અમરકેતુ ૧ પૂણભદ્ર મુનિચંદ્ર સિદ્ધાર્થનાથ હરિચંદ્ર (મૂર્તાિચંદ ) ૧૮૧ અરણ્યવાસ રેવાંકિત મહેંદ્રનાથ સફળીનાથ પ્રતિમાધર ૧૯ હરિહર કલ્પશાખા શશાંક વિજ્યદેવ અતિશ્રેય ૨૧ રામેંદ્ર | નલિનીદત્ત જગદીશ્વર નરસિંહ કનકકેતુ ૨૧ શાંતિદેવ ! વિદ્યાપતિ દેવેંદ્રનાથ શતાનંદ અજિતવીર્ય અનંતકૃત | સુપાર્વ ગુણનાથ વૃંદારક ફક્યુમિત્ર ૨૩ ગજેન્દ્ર | ભાનુંનાથ ઉદ્યોતનાથ ચંદ્રતપ બ્રહ્મભૂત ૨૪ સાગરચંદ્ર | પ્રભંજન નારાયણ ચિત્રગુપ્ત | હિતકર (ચંદ્રગુપ્ત) | Page #94 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટનાથ ૨૫. લક્ષ્મીચંદ્ર ૨૬ મહેશ્વર જળપ્રભ ૨૭ ઋષભદેવ મુનિચંદ્ર ૨૮ સૌમ્યકાંત | ઋષિપાળ ૨૯૯ નેમિપ્રભ કુંડગદત્ત ૩૦ અજિતભ×| ભૂતાનંદ ૩૧ મહીધર ૩૨ રાજેશ્વર મહ વીર તીથેશ્વર ( ૧૪ ) કપિલાથ પ્રભાકર જિનદીક્ષિત સફળનાથ શીલારનાથ વધર સહસ્રાર અશાકાખ્ય રથ મહાયશા ઉષ્માંક પ્રદ્યુમ્નનાથ મહાતેજ પુષ્પકેતુ ક્રામદેવ સમરકેતુ વણદત્ત યશ:કતિ નાગૅદ્ર મહીધર કૃતબ્રહ્મ મહેદ્ર વધુ માન સુરેદ્રદત્ત Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ). વિશ વિહરમાનના નામ જંબુદ્વીપના મહાવિદેહે. ૧ સીમંધર. ૨ યુગમધર. ૩ બાહુજિન. ૪ સુબાહુ. ઘાતકી ખંડના પૂર્વ મહાવિદહે. પ સુજાત. ૬ સ્વયંપ્રભ. ૭ ઋષભાનંદ. ૮ અનંતવીર્ય. ધાતકી ખંડના પશ્ચિમ મહાવિદેહે ૯ સુરપ્રભ. ૧૦ વિશાળ, ૧૧ વાધર. ૧૨ ચંદ્રાનન. પુષ્કરાઈ દ્વારે પૂર્વ મહાવિદેહે. ૧૩ ચંદબાહુ. ૧૪ ભુજંગદેવ. ૧૫ ઈશ્વર. ૧૬ નેમિપ્રભ. પુષ્કરાઈ દ્વાપે પશ્ચિમ મહાવિદેહે. ૧૭ વીરસેન. ૧૮ મહાભદ્ર. ૧૯ ચંદ્રયશા. ૨૦ અજીતવીર્ય. ( દેવગશા.). વર્તમાન ચોવીશીના (૧૨૦) કલ્યાણકની તિથિઓ ધર્તિક માસે-૬ કલ્યાણક. શુ. ૩ સુવિધિ કેવળ. વ. ૬ સુવિધિ દીક્ષા. ક ૧૨ અરનાથ કેવળ. , ૧૦ મહાવીર દીક્ષા. વ. ૫ સુવિધિ જન્મ. , ૧૧ પદ્યપ્રભ મેક્ષ. માગશર માસે-૧૪ કલ્યાણક. શુ. ૧૦ અરનાથ જન્મ. શુ. ૧૪ સંભવનાથ જન્મ. , ૧૦ અરનાથ મોક્ષ. , ૧૫ સંભવનાથ દીક્ષા. , ૧૧ અરનાથ દીક્ષા. વ. ૧૦ પાર્વનાથ જન્મ. છે , મલ્લિનાથ જન્મ ,, ૧૧ પાર્શ્વનાથ દીક્ષા. , , મલ્લિનાથ દીક્ષા. ,, ૧૨ ચંદ્રપ્રભ જન્મ. , , મલ્લિનાથ કેવળ. , ૧૩ ચંદ્રપ્રભ દીક્ષા. , , નમિનાથ કેવળ. , ૧૪ શીતળનાથ કેવળ. Page #96 -------------------------------------------------------------------------- ________________ પિષમાસે-૧૦ કલ્યાણક, શુ. ૬ વિમળનાથ કેવળ વ. ૬ પ્રધપ્રભ ચ્યવન. , ૯ શાંતિનાથ કેવળ. , ૧૨ શીતળનાથ જન્મ ક ૧૧ અજિતનાથ કેવળ. , , શીતળનાથ દીક્ષા. ૧૪ અભિનંદન કેવળ. , ૧૩ આદિનાથ મેક્ષ. ૦)) શ્રેયાંસનાથ કેવળ. મહામાસે- ૯ કલ્યાણક. શુ. ૨ અભિનંદન જન્મ , ૭ સુપાર્શ્વનાથ મેક્ષ + ૨ વાસુપુજ્ય કેવળ. , ૭ ચંદ્રપ્રભ કેવળ. , ૩ ધર્મનાથ જન્મ ,, ૯ સુવિધિનાથ ચવન. , ૩ વિમળનાથ જન્મ. ,, ૧૧ આદિનાથ કેવળ. , ૪ વિમળનાથ દીક્ષા. , ૧૨ શ્રેયાંસનાથ જન્મ. , ૮ અજિતનાથ જનમ. , ૧૨ મુનિસુવ્રત કેવળ. , ૯ અજિતનાથ દીક્ષા. + ૧૩ શ્રેયાંસનાથ દીક્ષા. , ૧૨ અભિનંદન દીક્ષા. , ૧૪ વાસુપૂજ્ય જન્મ. ૧૩ ધર્મનાથ દીક્ષા. , ૦)) વાસુપૂજ્ય દીક્ષા. વ. ૬ સુપાર્શ્વનાથ કેવળ. ફાલ્યુન માસે-૧૦ કલ્યાણક. શુ. ૨ અરનાથ ચ્યવન. વ. ૪ પાર્શ્વનાથ ચ્યવન. , ૪ મલિનાથ અવન. , પાર્શ્વનાથ કેવળ. ( ૮ સંભવનાથ ચ્યવન. ,, ૫ ચંદ્રપ્રભ ચ્યવન. , ૧૨ મલિનાથ મોક્ષ. , ૮ આદિનાથ જન્મ. , ૧૨ મુનિસુવ્રત દીક્ષા. » ૮ આદિનાથ દીક્ષા. ચૈત્ર માસે-૧૭ કલ્યાણક. શુ. ૩ કુંથુનાથ કેવળ. વ. ૨ શીતળનાથ મેક્ષ. , ૫ અજિતનાથ મિક્ષ. , ૫ કુંથુનાથ દીક્ષા. છે ૫ સંભવનાથ મોક્ષ. ૬ શીતળાનાથ ચ્યવન. , ૫ અનંતનાથ મેક્ષ. , ૧૦ નમિનાથ મેક્ષ. , ૯ સુમતિનાથ મેક્ષ , ૧૩ અનંતનાથ દીક્ષા. Page #97 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ૧૧ સુમતિનાથ કેવળ. , ૧૪ અનંતનાથ જન્મ. , ૧૩ મહાવીર જન્મ. ૧૪ અનંતનાથ કેવળ. , ૧૫ પદ્મપ્રભ કેવળ. ૧૪ કુંથુનાથ જન્મ. વ. ૧ કુંથુનાથ મેક્ષ. વૈશાક માસે-૧૪ કલ્યાણક. શુ. ૪ અભિનંદન એવન. શુ. ૧૩ અજિતનાથ ચ્યવન. ,, ૭ ધર્મનાથ ચ્યવન. વ. ૬ શ્રેયાંસનાથ ચ્યવન. ,, ૮ અભિનંદન મેક્ષ. , ૮ મુનિસુવ્રત જન્મ. ૮ સુમતિનાથ જન્મ. , ૯ મુનિસુવ્રત મોક્ષ. , ૯ સુમતિનાથ દીક્ષા. ,, ૧૩ શાંતિનાથ જન્મ. , ૧૦ મહાવીર કેવળ. ,, ૧૩ શાંતિનાથ મેક્ષ. ૧૨ વિમળનાથ ચ્યવન. ,, ૧૪ શાંતિનાથ દીક્ષા. - જેઠ માસે-૭ કલ્યાણકા શુ. ૫ ધર્મનાથ મલ. વ. ૪ આદિનાથ ચ્યવન. » ૯ વાસુપૂજ્ય ચ્યવન. ,, ૭ વિમળનાથ મેક્ષ. , ૧૨ સુપાર્શ્વનાથ જન્મ. : ૯ નમિનાથ દીક્ષા. , ૧૩ સુપાર્શ્વનાથ દીક્ષા. અષાડ માસે-૭ કલ્યાણક. શુ ૬ મહાવીર ચ્યવન. વ. ૭ અનંતનાથ ચ્યવન. ૮ નેમિનાથ મોક્ષ. ,, ૮ નમિનાથ જન્મ. ૧૪ વાસુપુજ્ય મોક્ષ ૯ કુંથુનાથ ચ્યવન. વ. ૩ શ્રેયાંસનાથ મેક્ષ. શ્રાવણ માસે-૮ કલ્યાણક. શુ. ૨ સુમતિનાથ ચ્યવન. શુ. ૧૫ મુનિસુવ્રત ચ્યવન. , ૫ નેમિનાથ જન્મ. વ. ૭ શાંતિનાથ ચ્યવન. - ૬ નેમિનાથ દીક્ષા. , ૭ ચંદ્રપ્રભ મેક્ષ, , ૮ પાર્શ્વનાથ મેક્ષ. ,, ૮ સુપાર્શ્વ ચ્યવન, ભાદ્રપદ માસે-૨ કલ્યાણુક, શુ. ૯ સુવિધિનાથ મેક્ષ વ. ૦)) નેમિનાથ કેવળ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) આ માસે-૬ કલ્યાણક. શુ. ૧૫ નમિનાથ ચ્યવન. વ. ૧૨ નેમિનાથ ચ્યવન. વ. ૫ સંભવનાથ કેવળ. , ૧૩ પદ્મપ્રભ દીક્ષા. • ૧૨ પદ્મપ્રભ જન્મ. , ૦)) મહાવીર મેક્ષ. કલ્યાણક અને તેના આરાધનની સમજ. ૧ ચ્યવન, પરગતિથી આવવું તે.......... ..પરમેષ્ટિને નમઃ ૨ જન્મ, માતાની કુખથી જન્મે છે. .... . અર્હતે નમઃ ૩ દિક્ષા, મુનિપણું ધારણ કરવું તે. . નાથાય નમઃ ૪ કેવળજ્ઞાન, સંપુરણ જ્ઞાન થવું તે . • સર્વજ્ઞાય નમઃ ૫ મેક્ષ, કર્મથી મુકત થવું તે. . . . પારંગતાય નમઃ આ પ્રમાણે પ્રભુના નામ સાથે ઉમેરીને નવકારવાળી વશ વીશ ગણવી, કાઉસગ બાર બાર લેગસ્સને કરે. તપ-એક કલ્યાણિક, ૧ એકાસણું–બે કલ્યાણ કે, ૧ અબેલ ત્રણ કલ્યાણકે ૧ આંબેલ ૧ એકાસણું ૪ કલ્યાણકે ૧ ઉપવાસ ૫ કલ્યાણકે ૧ ઉપવાસ ૧ એકાસણું– (પાંચથી વધારે કલ્યાણક એક તિથિએ નથી ) ઉપવાસે આરાધનારને પાંચ વર્ષ પૂર્ણ થાય છે, પહેલે વર્ષે ૧૦૦, બીજે વર્ષે ૧૫, ત્રીજે વર્ષે ૩, ચેાથે વર્ષે ૧, પાંચમે વર્ષે ૧, કુલ ૧૨૦ ઉપવાસ. છેવટે ૪શાવતા તીર્થકર મેળવતાં કુલ. ૧૦૨૪ તીર્થકર થાય. શ્રી મૌન એકાદશીનું દોઢસે કલ્યાણકનું ગણણું ૧ જમ્બુદ્વીપ ભારતે ૨ જંબદ્વીપ ભારતે અતીત એવી શી. વર્તમાન વીશી. ૪ શ્રી મહાયશઃ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી નેમિનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી સર્વાનુભતિ અહત નમઃ ૧૯ શ્રી મલ્લિનાથ અર્હતે નમઃ ૬ શ્રી સર્વાનુભતિ નાથાય નમઃ ૧૯ શ્રી મલ્લિનાથ નાથાય નમઃ ૬ શ્રી સર્વાનુભૂતિ સર્વજ્ઞાય નમ: ૧૯ શ્રી મલ્લિનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી શ્રીધરજિન નાથાય નમઃ ૧૮ શ્રી અરનાથ નાથાય નમ: Page #99 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૩ જબદ્વીપ ભરતે ૪ ધાતકી ખંડ પૂર્વ અનાગત ચેવશી. ભારતે અતીત વીશી. ૪ શ્રી સ્વયંપ્રભ સર્વજ્ઞાય નમ: ૪ શ્રી અકલંક સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી દેવકૃત અહંતે નમઃ ૬ શ્રી શુભંકર અહંતે નમઃ ૬ શ્રી દેવકૃત નાથાય નમઃ ૬ શ્રી શુભંકર નાથાય નમઃ ૬ શ્રી દેવકૃત સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી શુભંકર સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી ઉદયનાથ નાથાય નમઃ ૭ શ્રી સત્યનાથ નાથાય નમઃ - પ ધાતકી ખંડ પૂર્વ ૬ ધાતકી ખંડ પૂર્વ ભરતે વર્તમાન ચેવીશી. ભારતે અનાગત વીશી, ર૧ શ્રી સર્વાગનાથ સર્વજ્ઞાનમઃ ૪ શ્રી સંપ્રતિ સર્વજ્ઞાય નમ: ૧૯ શ્રી ગાંગિકનાથ અર્હતે નમઃ ૬ શ્રી મુનિનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી ગાંગિકનાથ નાથાય નમઃ ૬ શ્રી મુનિનાથ નાથાય નમઃ ૧ શ્રી ગાંગિકનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ શ્રી વિમુષ્ટિનાથ નાથાય નમઃ ૭ શ્રી વશિષ્ઠનાથ નાથાય નમઃ ૭ ધાતકી ખંડ પશ્ચિમ ૮ ધાતકી ખંડ પશ્ચિમ ભરતે અતીત વીશી. ભરતે વર્તમાન વીશી. ૪ શ્રી સુમૃદુનાથ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી અરણ્યબાહુ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી અવ્યક્તનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી ચાગનાથ અર્હતે નમઃ ૬ શ્રી અવ્યક્તનાથ નાથાય નમ: ૧૯ શ્રી ગનાથ નાથાય નમઃ ૬ શ્રી અવ્યક્તનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી એગનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી કલાશનાથ નાથાય નમઃ ૧૮ શ્રી અગનાથ નાથાય નમઃ ૯ ધાતકી ખંડ પશ્ચિમ ૧૦ પુષ્કરાઈ પૂર્વ ભરતે અનાગત ચેવશી. ભરતે અતીત વીશી. ૪ શ્રી પરમેશ્વર સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી પ્રલંબિત સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી મુહૂતિક અહંતે નમઃ ૬ શ્રી ચારિત્રનિધિ અહેતે નમઃ ૬ શ્રી નૃતિક નાથાય નમઃ ૬ શ્રી ચારિત્રનિધિ નાથાય નમ ૬ શ્રી મુહૂતિક સર્વજ્ઞાય નમઃ શ્રી ચારિત્રનિધિ સર્વજ્ઞાય નમઃ 9 શ્રી નિકેશનાથ નાથાય નમઃ ૭ શ્રી અપરાજિત નાથાય નમઃ Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ૧૧ શ્રી પુષ્કરાઈ પૂર્વ ૧૨ પુષ્કરાઈ પૂર્વ ભારતે ભરતે વર્તમાન ચેવશી. અનાગત ચેવશી. ૨૧ શ્રી મૃગાંકનાથ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી ત્રિખંભનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી પ્રસાદનાથ અર્હતે નમ: ૬ શ્રી પ્રવાદિકનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી પ્રસાદનાથ નાથાય નમઃ ૬ શ્રી પ્રવાદિકનાથ નાથાય નમઃ ૧૯ શ્રી પ્રસાદનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી પ્રવાદિકનાથ સર્વજ્ઞાય નમઃ ૧૮ શ્રી ધ્વજ શિક નાથાય નમઃ ૭ શ્રી ભુમાનંદનાથ નાથાય નમઃ ૧૩ પુષ્કરાઈ પશ્ચિમ ૧૪ પુષ્કરાઈ પશ્ચિમ ભરતે અતીત વીશી. ભરતે વર્તમાન વીશી. ૪ શ્રી સર્વાર્થ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી પયચ્છ સર્વજ્ઞાય નમઃ (ધર્મનાથ) ૬ શ્રી હરિભદ્ર અર્હતે નમઃ ૧૯ શ્રી અક્ષભનાથ અર્હતે નમ: ૬ શ્રી હરિભદ્ર નાથાય નમઃ ૧૯ શ્રી અક્ષભનાથ નાથાય નમઃ ૬ શ્રી હરિભદ્ર સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી અક્ષેભનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી ગણાધીપ નાથાય નમઃ ૧૮ શ્રી મલયસિંહ નાથાય નમઃ ૧૫ પુષ્કરાર્ધ પશ્ચિમ ૧૬ જંબદ્વીપ રાવત ભરતે અનાગત વીશી. ક્ષેત્રે અતીત ચાવીશી. ૪ શ્રી દિનકર સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી ઉજજયંતિક સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી ધનદનાથ અર્હતે નમઃ ૬ અભિનંદન અને નમઃ ૬ શ્રી ધનદનાથ નાથાય નમઃ ૬ અભિનંદન નાથાય નમઃ ૬ શ્રી ધનદનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી અભિનંદન સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી પીરવનાથ નાથાય નમઃ ૭ શ્રી રત્નશનાથ નાથાય નમઃ ૧૭ જંબદ્વીપ એરવત ૧૮ જંબુદ્વીપ ઐરાવત વર્તમાન ચેવશી. અનાગત વીશી. ૨૧ શ્રી સ્વામીષ્ટ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી નંદિષેણ સર્વજ્ઞાય નમઃ (સામકબુ.) ૧૯ શ્રી મરૂદેવનાથ અર્હતે નમઃ ૬ શ્રી વજાપર અતે નમઃ ૧૯ શ્રી મરૂદેવનાથ નાથાય નમઃ ૬ શ્રી વજીધર નાથાય નમઃ Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) ૧૯ શ્રી મરૂદેવનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી વજધર સર્વજ્ઞાય નમઃ ૧૮ અભિધાનનાથ નાથાય નમઃ ૭ શ્રી નિર્વાણનાથ નાથાય નમઃ ૧૯ ધાતકી ખંડ પૂર્વ ૨૦ ધાતકી ખંડ પૂર્વ એરવતેઅતીત વીશી. ઐરાવતે વર્તમાન ચેવીશી. ૪ શ્રી પુરૂરવ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી શાંતિનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી અવધ અર્હતે નમઃ ૧૯ શ્રી હરનાથ અર્હતે નમઃ ૬ શ્રી અવબોધ નાથાય નમ: ૧૯ શ્રી હરનાથ નાથાય નમઃ ૬ શ્રી અવબોધ સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી હરનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી વિક્રમસેન નાથાય નમઃ ૧૮ શ્રી નંદિકેશ નાથાય નમઃ ૨૧ ધાતકી ખંડ પૂર્વ ૨૨ ધાતકી ખંડ પશ્ચિમ ઐરાવતે અનાગત ચોવીશી. ઐરાવતે અતીત વીશી. ૪ શ્રી મહામૃગેંદ્ર સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી અશસ્તદ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી અગિન અહત નમઃ ૬ શ્રી કુટલિક અને નમઃ ૬ શ્રી અગિન નાથાય નમઃ ૬ શ્રી કુટલિક નાથાય નમઃ ૬ શ્રી અગિન સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી કુટલિક સર્વજ્ઞાય નમ: ૭ શ્રી ધર્મેન્દ્ર નાથાય નમઃ ૭ શ્રી વૃદ્ધમાન નાથાય નમઃ ર૩ ધાતકી ખંડ પશ્ચિમ ૨૪ ધાતકી ખંડ પશ્ચિમ એરવત વર્તમાન ચેવશી. ઍરવત વર્તમાન વીશી. ૨૧ શ્રી નંદીનાથ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી કુલપૂરાધા સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી ધર્મચંદ્ર અહંતે નમઃ ૬ શ્રી પ્રિયસોમ અહંતે નમઃ ૧૯ શ્રી ધર્મચંદ્ર નાથાય નમઃ ૬ શ્રી પ્રિયસોમ નાથાય નમઃ ૧૯ શ્રી ધર્મચંદ્ર સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી પ્રિયમ સર્વજ્ઞાય નમઃ ૧૮ શ્રી ધર્મદેવ (સિદ્ધધમ) ૭ શ્રી વારૂણજિન નાથાય નમઃ નાથાય નમઃ ૨૫ પુષ્કરોધ પર્વ ર૬ પુષ્કરાર્ધ પર્વ એરવતે અતીત વશી. ઐરાવત વર્તમાન ચોવીશી. ૪ શ્રી અષ્ટનિધિ સર્વજ્ઞાય નમઃ ૨૧ શ્રી શતકનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી વેણુકનાથ અર્હતે નમઃ ૧૯ શ્રી સ્વસ્તિકનાથ અર્હતે નમ: Page #102 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ૬ શ્રી વેણુકનાથ નાથાય નમઃ ૧૯ શ્રી સ્વસ્તિકનાથ નાથાય નમ: ૬ શ્રી વેણુકનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી સ્વસ્તિકનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી ત્રિભાનુનાથ નાથાય નમઃ ૧૮ શ્રી શિલાદિત્ય નાથાય નમઃ ર૭ પુષ્કરાઈ પૂર્વ ૨૮ પુષ્કરાઈ પશ્ચિમ એરવત અનાગત વીશી. ઐરાવત અતીત વીશી. ૪ શ્રી નિર્વાણિક સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી સિદર્યનાથ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી અતિરાજ અહત નમઃ ૬ શ્રી ત્રિવિકમનાથ અર્હતે નમઃ ૬ શ્રી અતિરાજ નાથાય નમઃ ૬ શ્રી ત્રિવિકમનાથ નાથાય નમઃ ૬ શ્રી અતિરાજ સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી ત્રિવિકમનાથ સર્વજ્ઞાય નમઃ ૭ શ્રી અશવનાથ (અશ્વવંત) ૭ શ્રી નારસિંહ નાથાય નમઃ નાથાય નમ: ૨૯ પુષ્કરાઈ પશ્ચિમ ૩૦ પુષ્કરાઈ પશ્ચિમ એરવત વર્તમાન ચોવીશી. એરવત અનાગત વીશી ૨૧ શ્રી એમવાત સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમઃ ૧૯ શ્રી સંતષિત અતે નમઃ ૬ શ્રી ચંદ્રકેતુ અર્હતે નમઃ ૧૯ શ્રી સંતષિત નાથાય નમઃ ૬ શ્રી ચંદ્રકેતુ નાથાય નમઃ ૧૯ શ્રી સંતષિત સર્વજ્ઞાય નમઃ ૬ શ્રી ચંદ્રકેતુ સર્વજ્ઞાય નમઃ ૧૮ શ્રી અકામનાથાય નમ: ૭ શ્રી વજાદિત્ય નાથાય નમઃ Page #103 -------------------------------------------------------------------------- ________________ Page #104 -------------------------------------------------------------------------- ________________ -तित्थयर (जिनेंद्र चक्र) आ. साबादवा अवसन पामादेवी सिधा त्रिशलाय मामी Ebi AL संचार सीमामा EKIDSणमा तित्थ्यराण TD ससाम Golu-RENA LealE TEJit संघसन सामाईका SHEEle जयादमा ERE निर्थकरना नाम पिता-माता नाम, वर्ण,लंकन वहमान, आयु "पुष्यजन्म-स्थान.नियोण ગુરુષભદેવસ્વામી આદિ ચાવીશ તીર્થકરોના નામ, માતાપિતાના નામ, શરીરના વણ, લઇન, દેહુમાન, આયુષ્યપરિમાણ, જન્મસ્થાન અને નિવણસ્થળ આ ચિત્રમાં દર્શાવેલ છે જે જોવાથી સમજી શકાશે. આનંદ પ્રેસ-ભાવનગર, Page #105 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ તીર્થંકરના પર બોલનો કોઠો. { ૩. નંબર તીર્થકર નામ. અવનતિથિ. ક્યાંથી ચવ્યા. જન્મ નગર ભદ્દિલપુર શ્રી ઋષભદેવ || અશા. વ. ૪ | સર્વાર્થસિદ્ધ | વિનિતા શ્રી અજીતનાથ વૈશા. શુ. ૧૩| વિજય વિ. અયોધ્યા શ્રી સંભવનાથ છે ફાગણ શુ. ૮. ઉપરલા ગ્રેવે ! સાવઠ્ઠી ૪ | શ્રી અભિનંદન વૈશા. શુ. ૪ | જયંત વિ૦ | અયોધ્યા શ્રી સુમતિનાથ શ્રાવણ શુ. ૨ | ૬ | શ્રી પદ્મપ્રભ મહા વ. ૬ | ઉપરિમ. ગ્રેવે કૌસંબી | શ્રી સુપાર્શ્વનાથ ભાદ. વ ૮ | મઝમ ગ્રેવે વણારસી | શ્રી ચંદ્રપ્રભ ચૈત્ર વ. ૫ | વિયંત વિ. ચંદ્રપુરી | શ્રી સુવિધિનાથ ફાગણ વ. ૯ | આનદેવ કાકંદી | શ્રી શીતલનાથ ! વૈશા. વ. ૬ | અય્યદેવ ૧૧ | શ્રી શ્રેયાંસનાથ ! જેઠ વ. ૬ | | સિંહપુરી | શ્રી વાસુપૂજ્ય જેઠ શુ. ૬ | પ્રાણદેવ ચંપાપુરી શ્રી વિમલનાથ વિશા. શુ. ૧૨ અમદેવ કંપિલપુર શ્રી અનંતનાથ શ્રાવણ વ. ૭ | પ્રાણદેવ અયોધ્યા ૧૫ શ્રી ધર્મનાથ વૈશા. શુ. ૭ | વિજય વિ. રત્નપુરી શ્રી શાંતિનાથ ભાદ, વ ૭ | સર્વાર્થસિદ્ધ ગજપુર શ્રી કુંથુનાથા શ્રાવણ વ. ૯. શ્રી અરનાથ ફાગણ શુ. ૨ | શ્રી મલ્લિનાથ | ફાગણ શુ ૪ | જયંત વિ. | મથુરા ૨૦ | શ્રી મુનિસુવ્રત શ્રાવણ શું. ૧૫ અપરા વિ૦ | રાજગૃહી ૨૧ શ્રી નમિનાથ આ શું. ૧૫ પ્રાણતદેવ | મથુરા શ્રી નેમિનાથ કાર. વ. ૧૨ | અપરાવિ. સૌરિપુર ૨૩ શ્રી પાર્શ્વનાથ ચૈત્ર વ. ૪ | પ્રાણદેવ વણારસી ૨૪ શ્રી મહાવીર ક્ષત્રિયકુંડ | અશા. શુ ! Page #106 -------------------------------------------------------------------------- ________________ જન્મતિથિ. જન્મનક્ષત્ર જન્મ | લંછન પિતા નામ. માતા નામ રાશી. ધન કન્યા ' વિશાખા મૂળ ગેડે | વિષ્ણુ ચૈત્ર વ. ૮ | ઉત્તરાષા વૃષભ નાભિરાજ મરૂદેવા મહા શુ ૮ | રોહિણું વૃષ હસ્તિ જિતશત્રુ વિજય મહા શુ ૧૪ | મૃગશિર મિથુન અશ્વ | જિતારી સેના મહા શુ. ર | પુનર્વસુ વાનર | સંવર સિદ્ધાર્થ વૈશા શુ. ૮ | મઘા | સિંહ ક્રૌંચપક્ષી મેઘ મંગલા કાર વ. ૧૨ ચિત્રા પદ્મકમળ શ્રીધર સુસીમાં જેઠ શુ. ૧૨ { તુલા | સાથીઓ પ્રતિષ્ટ પૃથ્વી પોષ વ. ૧૨ } અનુરાધા વૃશ્ચિક ચંદ્ર | મહાસેન લક્ષ્મણ માગ વ. ૫ ધન મગરમચ્છ સુગ્રીવ રામા મહા વ. ૧૨ : પૂર્વાષાઢા શ્રીવત્સ ! દૂરથી નંદા ફાગણ વ. ૧૨ શ્રવણ મકર વિષ્ણુ કાર વ૧૪ શતભિષા પાડે | વસુપૂજ્ય જયા મહા શુ. ૩ | ઉત્તરા ભા. મીન વરાહ | કૃતવર્મા સ્યામાં વૈશાક વ. ૧૩રેવતી સિચાણો સિંહસેન સુયશા મહા શુ. ૩ [ પુષ્ય વજ સુવ્રતા જેઠ વ. ૧૩ | ભરણ વિશ્વસેન અચિરા વૈશાક વ. ૧૪ કૃતિકા બકરે શ્રીરાણ માગ શુ. ૧૦ રેવતિ નંદાવર્ત સુદર્શન દેવી માગ શુ. ૧૧ અશ્વિની કળશ. કુંભરાજા પ્રભાવતી જેઠ વ. ૮ | શ્રવણ કચ્છ સુમિત્ર પ્રહ્માવતી શ્રાવણ વ. ૮ અશ્વિની | મેષ કમળ વિજય વિમા શ્રાવણ શુ. ૫ ચિત્રા | કન્યા સમુદ્રવિજય : શિવાદેવી છેષ વ. ૧૦ | વિશાખા અશ્વસેન વામાં યેત્ર શુ. ૧૩ | ઉત્તર કન્યા. સિદ્ધાર્થ ત્રિશલા ભાનું હરણ મીન મેષ (૨કર શંખ તુલા સપ સિંહ Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) ૧૦ ૧૧ ૧૨ | ૧૩ | ૧૪ શરીર | આયુ | વર્ણ. | પદવી. | પરણ્યા. ધનુષ્ય. લાખપૂવ. ભવ | કેટલા સંખ્યા. સાથે દીક્ષા ૫૦૦ સુવર્ણ પરયા ૪૦૦૦ . આ ૪૫૦ ૧૦૦૦ ૩૫૦ ૩૦૦ ૨૫૦ ૨૦૦ રકતવણ સુવર્ણ શ્વેત ૧૫૦ ૧૦ ૦ સુવણ - R = = = = = = = = = = = = = લાખ વર્ષ || ૭ર લાલ કુમાર રાજ સુવર્ણ ૧૦૦૦ l ૪૦ ૦૦ સ્ત્રી - હજારવર્ષ ૯ ૫૫ કમરી પરણ્યા નથી શ્યામ ૨ાજ ! પરણ્યા પીળો & 2 = = = = = શ્યામ કુમાર પરણ્યા નથી પરણ્યા હાથ , લીલો ૧૦૦ ૭૨ પીળા એક્લા Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૮ ૯ દીક્ષા દીક્ષા તિથિ દીક્ષા નગરી. તમ. સાવથી અયેાધ્યા ચૈત્ર વ. ૮ વડ વિનિતા અયેાધ્યા મહા વ ૯ શાળ માગ. શુ. ૧૫ પ્રિયાળ પિય ગુ 33 મહા શુ ૧૨ વૈશા. શુ. ૯ નિત્યભક્ત શાળ કૌસબી કાર. વ. ૧૩ ઉપવાસ છત્ર વણારસી જે શુ. ૧૩ શિરીષ ચંદ્રપુરી પાષ વ. ૧૩ કાકદી માગ. વ ૬ મહા ૧. ૧૨ ભહિલપુર સિદ્ધપુરી ચંપાપુરી ફાગ. શુ. ૧૫ ફાગ. ૧. ૧૩ કપિલપુર અયેાધ્યા રત્નપુરી ગજપુર 33 93 મિથિલા રાજગૃહી મથુરા સૌરિપુર મહા શુ. ૪ વૈશા. વ. ૧૪ મહા શુ ૧૩ જેમ વ ૧૪ ચૈત્ર વ. ૫ માગ. શુ. ૧૧ ,. કાગ. શુ. ૧૨ અશા. વ. ૯ શ્રાવણ શુ. વણારસી પાષ વ. ૧૧ ક્ષત્રિયકુંડ માગ ૧. ૧૧ ( ૨ ) છઠ્ઠ "" 33 ,, છઠ્ઠ "" 33 ,, "" "" .. .. "" "" "" અઠ્ઠમ છઠ્ઠ 13 ,, ,, ૨૦ દીક્ષા વૃક્ષ. "" નાગ શાલી પિય ગુ તદુક પાડલ જમ્મુ અશાક. દધિપણું નદિ ભીલક આંખે અશાક ચંપક બકુલ વેડસ ધાતકી શાળ ૨૧ પ્રથમ પારણુ રોતુ. શેરડી રસ પરમાખીર ', ખીર ,, "" ', >> ,, ,, 39 ,, 22 "1 ,. 35 . در "2 * પારણુ કાને ત્યાં. શ્રેયાંસધર બાદત્ત સુરેદ્રદત્ત ઇંદ્રદત્ત પક્ષુબ્ધર સામદેવ મહે ધર સામદત્ત પુષ્પધર પુનઃસુ ન ધર સુન દુધર જયધર વિજયધર ધનસિંહધર મિત્રધર વ્યાઘ્રાસિંહ અપરાજિત વિશ્વસેન અભેદત્ત દિકુમાર વરદેશ ધન્યનામ બહુલગ્રામ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૨૪ પારણા છદ્મથ દિવસ. હું કાળ. .. .. 29 ૧ વર્ષ ૧૦૦ વર્ષ પુરિમતાલ | ફાગ વ. ૧૧ અઠ્ઠમ બે દિવસ ૧૨ યેાધ્યા પાષ વ ૧૧ છઠ્ઠ ૧૪ ૧૮ ૨૦ .. ૬ માસ | કૌસખી ટ્ ૩ ૪ ૩ ૨ ,, ,, "" ,, "1 +7 ,; "" '' >> ,, ,, ܕ ܕ 33 22 ', ! ,, 22 ૫ જ્ઞાન નગરી. સાવથ્થી અપેાધ્યા વણારસી ચંદ્રપુરી કાકદી ભલિપુર સિંહપુરી ચપાપુરી કપિલપુર ૩ વર્ષ | અયેાધ્યા ૨ રત્નપુરી ૧ ગજપુર ૧૬ ૩ ૧ અહેારા. મથુરા ૧૧ માસ રાજગૃહી ( ૨૭ ) ܙ ૨૭ ૨૮ ૨૯ જ્ઞાન તિથિ. જ્ઞાન ગણધર પ્રથમ કેટલા ગણધર તમ નામ. કાર. ૧ ૧૧ પેાલ વ. ૧૪ ચૈત્ર શુ. ૧૧ ૧૦૦ ;) ચૈત્ર શુ. ૧પાથભક્ત ૧૦૭ ફાગ વ. ૬ છઠ્ઠ ૯૫ ફાગ ૧. ૭ ૯૩ re ૧ ફાગ શુ. ૩ પોષ વ. ૧૪ મહા વ. ૩ મહા શુ. ૨ પેષ શુ. હું વૈશા વ. ૧૪ પેષ શુ. ૧૫ પેષ શુ. ૯ ચૈત શુ. કાર. શુ. ૧૨ માગ શુ. ૧૧ ફાગ ૧. ૧૨ ૯ માસ | મથુરા ૫૪ દિવસ ગિરનાર ૮૪ દિવસ વણુારસી ૧૨ વર્ષ ઋજુવાલુકા વૈશા શુ. ૧૦ નદી માગ શુ. ૧૧ " "" .. ܝܕ در "" 13 17 ,, 23 "3 33 * ,, .. આ વ. ૦)). અઠ્ઠમ ચૈત્ર વ. ૪ دو છઠ્ઠ ८४ ૫ ૧૦૨ ૧૧} ૭ }} ૧૭ ૫૦ ૪૩ ૩૬ ૩૫ ૩૩ જ પુડરીક સિંહસેન ચાર્ વજ્રનાભ ચરમ પદ્યોતન વિદ ક્રિસ વરહાક નદ કચ્છપ સુભ્રમ મદર જસ અરિષ્ટ ચક્રયુક્ત શાંભ કુંભ અભિક્ષક ૧૮ મલી ૧૭ ૧૧ ૧૦ ૧૧ શુભ વરદત્ત આદિશ ઇંદ્રભૂતિ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ક્રિય ૩૨ અવધિ સંખ્યા. સંખ્યા. જ્ઞાની. ૨૦૬૦૦ ૧૨૬૫૦ ૨૦૪૦૦ ૧૨૪૦૦ ૧૯૮૦૦ ૧૨૦૦૦ ૧૯૦૦૦ ૧૧૦૦૦ ૧૮૪૦૦ ૧૦૪૦૦ ૧૬૧૦૮ ૯૦૦ ૧૫૩૦૦ ૮૪૦૦ ૧૪૦૦૦ ૭૬૦૦ ૧૩૦૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૯-૦૦ (૦. ७००० } ૦ ૦ ૦ ૫૧૦૦ ૩૧ વાઢી ૭૩૮૦ ૨૯૦૦ ૨૦૦૦ ૫૦૦ ૧૫૦૦ ૧૧૦૦ ૭૮. ૦૦૦ ૫૦૦ ૫૦૦૦ ૪૭૦૦ ૩૬૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૪૮૦ ૨૦૦૦ ૧૬૦૦ ૧૪૦૦ ૧૨૦૦ ૧૦૦૦ ( ૮ ) ૮૦૦ ૬ ૦૦ ૪. ૯૦૦૦ ૯૪૦૦ ૯૬૦૦ ૯૫૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૯૦૦૦ ૮૦૦૦ ૮૪ ૭૦૨૦ ૬૦૦૦ ૫૪૦૦ ૪૮૦૦ ૪૩૦૦ ૩૬૦૦ ૩૦૦૦ ૨૫૦૦ ૨૨૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૮૦ ૧૩૦૦ ૩૩ કેવળી સખ્યા. ૨૦૦૦૦ २२००० ૧૫૦૮૦ ૧૪૦૦૦ ૧૩૦૦૦ ૧૨૦૦૦ ૧૧૦૦૦ ૧૦૦૦૦ ૭૫૦૦ ७००० ૬૫૦૦ ૬૦૦૦ ૫૫૦૦ ૧૦૦૦ ૪૫。。 ૪૩૦૦ ૩૨૦૦ ૨૮૦૦ ૨૨૦૦ ૧૮૦૦ ૧૬૦૦ ૧૫૦૦ ૧૦૦૦ ७०० ૩૪ મન: ૫ વ. ૧૨૭૫૦ ૪૭૫૦ ૧૨૫૫૦ ૩૭૨૦ ૧૨૧૫૦ ૨૧૫૦ ૧૧૬૫૦ ૧૫૦૦ ૧૦૪૫૦ ૨૪૦ ૦ ૧૦૩૦૦ ૨૩૦૦ ૯૧૫૦ ૨૦૩૦ ૮૦૦૦ ૨૦૦૦ ૧૫૦૦ ૧૪૦૦ ૧૩૦૦ ૧૨૦૦ ૧૧૦ ૧૦૦૦ ૭૫૦ ૭૫૦૦ ૬૦૦૦ ૬૫૦૦ ૫૫૦૦ ૩૫ ચાદપૂ સખ્ય ૫૦૦ ૪૫૦૦ ૪૦૦૦ ૩૩૪૦ ૨૫૫૧ ૧૭૫૦ ૧૫૦૦ ૧૨૫૦ ૧૦૮૦ ૭૫૦ ૫૦૦ : ૮૦૦ ૬૭. ૬૧૦ ૧૮ ૫ ૦ ૦ ૪૫૦ ૪૦૦ ૩૫ ૩૦. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૨૯) સાધુ સંખ્યા, સાધવી પ્રથમ શ્રાવક | શ્રાવિકા સંખ્યા. આર્યાનામ, સંખ્યા, સંખ્યા, યક્ષ નામ, - - - - - - ૮૪૦૦૦ / ૩૦ ૦ ૦ ૦ ૦ ૩૦૫૦ ૦ ૦ ૦ ? ૦ ૫૫૪૦૦૦ ગોમુખ ૫૪૫૦૦૦ મહાયક્ષ ત્રિમુખ પર૭૦૦૦ નાયક ૫૧૬૦૦૦ તુંબરૂ પપ૦૦ કસમય ૪૯૩૦૦ માતંગ ४७८००० વિજય ૪૭૧૦૦૦ અજિત ૪૫૮૦૦૦ બ્રહ્મા ૪૪૮૦૦૦ જલેટ ४३१००० કુમાર ૪૨૪૦૦૦ છે. ષણ્ખ પાતાળ ૪૧ ૩૦૦૦ કિન્નર ૩૯૩૦૦ ૦| ગરૂડ ૩૮૧૦૦૦ ગંધર્વ ૦ ૧૦૦૮ ૦૦ ૩૩૦૦૦૦ ૨૯૮ ૮ ૦ ૦ ૨૦૦૦૮૯ ૩૩૬૦૦૦ સ્થામાં ૬ ૩૦૦૦૦ અજિતા ૨૮૮૦૦૦ ३२.००० ૫૩૦૦૦૦ કાસ્યપિ ૨૮૧૦૦૦ ૩૩૦૦૦૦ ] ૪૨૦૦૦૦ રતિ ર૭૬ ૦૦૦ ૩ ૦૦૦૦૦ ४३०००० સામા ૨૫૭૦૦૦ ૨૫૦૦૦૦ ૩૮૦૦૦૦ સુમના ૨૫૦ ૦૦૦ ૨૦૦૦૦ ૦ ૧૨૦૦૦૦ વારૂણ ર ૨૦૦૦ ૧૯૮૮ ૦૦ ૧૮ ૦૦૦૬ સુયસ ૨૮૯૦૦૦ ૮૪૮૦૦ ૧૦ ૩૦૦૦ | ધારણ २७८००० ૭૨ ૦ ૦ ૦ ૧૦ ૮ ૦ ૦ ૦ | ધરણી ૨૧૫૦ ૦ ૦ ૧૦૦૮ ૦ ધરા २०८००० પવા १२४०० આર્યશિવા ૨૦૪૦૦ ૦. પર ૦ ૦ ૬૧૬૦૦ શુચિ ૧૯૦ ૦ ૦૦ १०१०० દામિની ૧૭૯૦ ૦૦ ૫૦૦૦૦ રક્ષિતા १८४००० ४०००० ૫૫૦૦૦ १८३००० ૩૦૦૦૦ પુષ્પમતિ ૧૭૨ ૦૦૦ २०००० ૪૧૦૦ ૦ અનિલા ૧૭૦ ૦ ૦ ૦ ૧૮૦૦ ૦ ૪૦ ૦ ૦ ૦ યક્ષત્રિા ૧૬૮૦૦ ૩૮ ૦ ૦ ૦ પુષ્પગુલા १६४००० ૧૪૦૦ ૦. ચંદનબાળા ૧૫૯૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ યક્ષેદ 9 ३७२००० ૦ ૦ ૦ વધુમતિ ૦ ૩૭૦ ૩૫૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૧ કુબર વરૂણ ભૂ કરી ३४८००० ૦ ગમેધ ૦ ૦ ૦ ૦ ૨૩૬ ૦ ૦ ૦ ૦ ૩૩૯૦૦૦ પાર્શ્વ માતંગ ૦ ૦ ૦ ૦ Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) કર ! ૪૩ | ૪ | ૪૫ | ૪૬ | ૪૭ યક્ષણી એક્ષસ્થાન. મફતિથિ. મેક્ષ મેક્ષાસન ગણ નામ, સંલેષણ | નામ, અછા૫દ ભાદ. વ. ه ભાદ. શુ. ૯ દેવ ચક્રેશ્વરી અષ્ટાપદ | મહા વ. ૧૩ છ ઉપવાસ | પદ્માસન | માનવ અજિતબાળા સમેતશિ૦ | ચૈત્ર શુ. ૫ એક માસ | કાર્યોત્સર્ગ દુરિતારી | દેવ કાલિકા વૈશા. શુ ૮ , મહાકાળી ચિત્ર શુ. ૯ રાક્ષસ સ્થામાં માગ.વ. ૧૧ શાંતા ફાગ. વ. ૭ ભૃકુટી અતારિકા રાક્ષસ અશોકા વૈશ.વ. ૨ માનવ માનવી | શ્રાવ. વ. ૩ પંડા ચંપાપુરી અશા.શુ. ૧૪ રાક્ષસ વેદિતા સમેતશિ. | અશા વ. ૭ માનવ અંકુશ કંદપ નિર્વાણ ભલા રાક્ષસ વણ વરણપ્રિયા ફાગ. શુ. ૧૨ તરદત્તા જેઠ વ. ૯ | ગંધારી વૈશા. વ ૧૦ અંબિકા ગિરનાર અશા. શુ. ૮ પદ્માસન | રાક્ષસ પદ્માવતી | સમેતશિ૦ | શ્રાવ. શુ, ૮ કાયોત્સર્ગ સિદ્ધાયિકા પાવાપુરી | કાર. વ. ૦)) છઠ્ઠ પદ્માસન | માનવ ચિત્ર શુ. ૫ જેઠ શુ. ૫ ) જેઠ વ. ૧૩ વૈશા. વ. ૧ માગ.શુ. ૧૦ માનવે Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) ૮ | ૫૦ | ૫૧ | પર નિ નામ, અંતરમાન. | મે કુલ ગોત્ર. ગર્ભકાળ પરિવાર માસ દિન. નકુલ ૫૦ લાખ કે, સા. ૧૦૦૦ ઈક્વાકુ સર્ષ ૯–૪ ૮-૨૫ ૯–૮ ૮–૨૮ છાગ મૂષક ૯૦ હજાર કે. સા. મહિષ ૩૦૮ S મૃગ ૯-૧૯ ૯૦૦ કેડ સાગ ૯૦ , , ! વાનર ૮-૨૬ નકુલ વાનર ૫૪ સાગરોપમ ૯–૬ ૯-૬ ૮-૨૦ ૮-૨૧ અશ્વ છગ હસ્તિ માંજાર આ બાવન બેલને ઉતારે આત્મારામજીકૃત જૈનતસ્વાદમાંથી કર્યો છે. ૦ ૦ હસ્તિ બે પાપમ ૮-૨૬ ૯-૨૬ ૯૦ ૦ ૧૦૦૦ by. છાગ હસ્તિ અશ્વ વાનર અશ્વ ૧૦૦૦ કોડ વર્ષ ૫૪ લાખ વર્ષ : ઈક મહિષ ૫૩૬ ૮૩૭૫૦ વર્ષ ૨૫૦ , | ચરમજિન હરિવંશ ઇક્વાકુ ૩૩ મૃગ મહિષ ૯– એકલા Page #114 -------------------------------------------------------------------------- ________________ (૩૨) ભરતક્ષેત્ર વર્તમાન વીશી માતાપિતાની ગતિ. પિતાની ગતિ-મનહર છંદ. અષભ જિનંદ પિતા નાગકુમારમાં ગયા, અજિતથી ચંદ્ર સુધી બીજા દેવલેકમાં. સુવિધિથી શાંતિ સુધી આઠ જિનના તે પિતા, સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં. કુંથુથી તે વીર સુધી જિનવર પિતા તે તે, મહેંદ્ર નામના ચોથા દાખ્યા દેવલોકમાં. આચારાંગ સૂત્ર અને પ્રવચનસારે દ્વારે, વિર પિતા તે લલિત છેલ્લા દેવલેકમાં ના માતાની ગતિ–દુહે. અડ જિન માતા મોક્ષમાં, અડની ત્રીજા સ્વર્ગ, અડ જિન માત મહેંદ્રમાં, તે ત્રણ ગતિના વર્ગ. તીર્થકરના રૂપથી ગણધરાદિના રૂપની સરખામણું. મનહર છંદ. રૂપમાં ગણધરથી, આહારક શરીરના, અનંતગુણ છે હીણ, અંતરમાં આણવા; એથી અનુત્તર હીણ, તેથી હણુ વૈવેયક, દેવલે વાસી વળી, તેથી હણ જાણવા. ભુવનપતિ જોતિષી યાવત વ્યંતર હણ, અનંત અનંતગુણ, માન્યા તેમ માનવા; તેનાથી ચકવતી તે, અનંત ગુણ છે હીણા, તેથી વાસુદેવ તેથી, બળદેવ ઠાણવા. ૧ મંડલિક રાય માન્યા, રૂપમાં અનંત હણ, બાકી સર્વે જીવ સ્થાન, છ પતિત ધારવા, ational Page #115 -------------------------------------------------------------------------- ________________ (૩૩) સંખ્યાત ભાગ તે હીણા, અસંખ્યાત ભાગહીણ; અનંત તે ભાગ હીણું તેને તે વિચારવા. સંખ્યાત ગુણ હીણા, અસંખ્યાત ગુણ હીણા; અનંતગુણ મેં ષટસ્થાની તે સંભારવા; ગણધર મહારાજા, તીર્થકર રૂપથી તે, અનંતા હીણ લલિત શાઍ અવધારવા. તીર્થકર અનંતા બળના પણ કહેવાય છે તે. મનહર છંદ. ઘણા માણસને પહોંચે, તેહએક યોદ્ધો જાણે, બાર દ્ધાઓનું બળ, એક બેલે આપ્યું છે; દશ બેલનું તે બળ, એક અશ્વ માંહિ અને, બાર અવે પાડે એક, બરાબર દાખ્યું છે; પંદર પાડાનું બળ, એક ગજ માંહે ગયું, પંચશત ગજે એક, સિંહ સમ ભાખ્યું છે; દ્વિ સહસ સિંહ બળ, એક અષ્ટાપદે એમ, દશ લાખ અષ્ટાપદે, એક રામે રાખ્યું છે, જેના બેઉ રામ તણું બળ, એક વાસુદેવે અને, બેઉ વાસુદેવ બળ, એક ચકી જાણવું એક લાખ ચકી જોડે, એક નાગેંદ્રને કહ્યો; એક ફ્રોડ નાગૅદ્રનું, એક ઇંદ્ર માનવું. એવા અનંતા ઇંદ્રોનું, બળ જિનેશ્વરીતે, એક ટચલી અંગુળી, અંતરમાં આણવું; જિનેશ્વર બળ જોડે, આવે નહિ કે હેડે, અંગુઠે મેરૂ મરેડે, લલિત પ્રમાણવું જરા હીનમાં પ્રથમ અનંતભાગહીન હોય. વૃદ્ધિમાં પ્રથમ સંખ્યાત ગુણવૃદ્ધિ હેય. Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) વર્તમાન ચોવીશ તીર્થકરના ભવ. આદિ તેર શાંતિ બાર, નવ નેમી દશ પાસ, સતાવીશ વિરતિ શેષ, સમતિથી ભવ ખાસ. તે સર્વે ભવનું નામવાર વર્ણન. ૧ | રૂષભદેવ ૧૩ ભવ ૧ ધના સાર્થવાહ ૨ દેવકુફુ યુગલીયા ૩ સિાધમેં દેવ મહાવિદેહે મહાબલ રાજા ૫ ઈશાને દેવ ૬ મહાવિદેહે વજાદંઘ રાજા ૭ ઉત્તરકુરૂ યુગલીયા ૮ સાધમેં દેવ ૯ કેશવરાજા ૧૦ બારમા દેવલોકે દેવ ૧૧ મહાવિદેહે ચક્રી ૧૨ સર્વાર્થસિદ્ધ દેવ ૧૩ રૂષભદેવ. ૨ | અજિતનાથ ૩ ભવ | વિમળવાહન રાજા, અનુત્તર વિમાને દેવ, અજિતનાથ. સંભવનાથ ૩ ભવ | વિપુલવાહન રાજા, સર્વાર્થસિદ્ધ દેવ, સંભવનાથ. અભિનંદન ૩ ભવ મહાબલ રાજા, વિજયે દેવ, અભિનંદન. સુમતિનાથ ૩ ભવ પુરૂષસિંહ રાજા, વિજયતે દેવ, સુમ તિનાથ. પદ્મપ્રભ ૩ ભવ | અપરાજીત રાજા, આઠમા શૈવેયકે દેવ, પપ્રભુ. સુપાર્શ્વનાથ ૩ ભવ નંદિષેણ, મધ્ય ગ્રેવેયકે દેવ, સુપાર્શ્વનાથ. ચંદ્રપ્રભ ૩ ભવ મહાપદ્મ રાજા, વિજયે દેવ, ચંદ્રપ્રભુ. સુવિધિનાથ ૩ ભવ પદ્મરાજા, વિજયે દેવ, સુવિધિનાથ. શીતળનાથ ૩ ભવ પોતર રાજા, પ્રાણતે દેવ, શીતળનાથ. શ્રેયાંસનાથ ૩ ભવ નવગુપ્ત રાજા, શુકે દેવ, શ્રેયાંસનાથ. વાસુપૂજ્ય ૩ ભવ પદ્મોત્તર રાજા, પ્રાણતે દેવ, વાસુપૂજ્ય. વિમળનાથ ૩ ભવ | પધસેન રાજા, સહસારે દેવ, વિમળનાથ. ૧૪ અનંતનાથ ૩ ભવ ! પદ્મધર રાજા, પ્રાણતે દેવ, અનંતનાથ. v w ? ? ? ? Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) ૧૫ | ધર્મનાથ ૩ ભવ | દ્રઢરથ રાજા, વિજયે દેવ, ધર્મનાથ. ૧૬ | શાંતિનાથ ૧૨ ભવ ૧ શ્રીષેણ રાજા ૨ યુગલીયા ૩ સો ધ દેવ ૪ અશ્વસેન વિદ્યાધર ૫ પ્રાણતે દેવ ૬ મહાવિદેહે ૭ અશ્રુતે દેવ ૮ વાયુધ ચકી, ૯ કૈવેયકે દેવ ૧૦ મેઘરથ રાજા ૧૧ સર્વાર્થસિદ્ધ દેવ ૧૨ શાંતિનાથ. | કુંથુનાથ ૩ ભવ | સિંહવાહન રાજા, સર્વાર્થસિદ્ધ દેવ, કુંથુનાથ. ૧૮ | અરનાથ ૩ ભવ ધનમતિ, નવમા ગ્રેવેયકે દેવ, અરનાથ. ૧૯ | મલ્લિનાથ ૩ ભવ મહાબળરાજા, વિજયતે દેવ, મણિનાથ. મુનિસુવ્રત ૩ ભવ સુરવિણ રાજા, પ્રાણતે દેવ, મુનિસુવ્રત. નમિનાથ ૩ ભવ સિદ્ધારથરાજા, અપરાજીતે દેવ,નમિનાથ. નેમિનાથ અને ૯ ભવ ૧ ધનરાજાને ધનવતી રાણી 2 સાધ રાજીમતી દેવ ૩ ચિત્રગતિ વિદ્યાધર ને રત્નાવતી રાણું ૪ મહેંદ્ર દેવલેકે ૫ અપરાજીત રાજા ને પ્રિયતી રાણું ૬ આરણ દેવલે કે ૭ શંખરાજા ને યશોમતી રાણી ૮ અપરાજીત વિમાને ૯ નેમનાથ ને રાજીમતી. ૨૩. પાર્શ્વનાથ તથા કમઠ | ૧ મરૂભૂતિ ને કમઠ ૨ હસ્તિને કુર્કટ તાપસ ૧૦ ભવ | સર્પ ૩ સહસ્ત્રારે દેવ ને પાંચમી નરકે ૪ કરણગ વિદ્યાધર ને સર્ષ ૫ અ શ્રુતે દેવ ને પાંચમી નરકે ૬ વાનાભ રાજા ને કુરંગ ભીલ ૭ મધ્ય રૈવેયકે ને સાતમી નરકે ૮ સુવર્ણ બાહરાજ ને સિંહ ૯ પ્રાણતે દેવ ને ચેથી નરકે ૧૦ પાર્શ્વનાથ ને કમઠ તાપસ, Page #118 -------------------------------------------------------------------------- ________________ (૩૬ ) ૨૪] મહાવીર સ્વામી ( ૧ વિદેહે નયસાર પટેલ ૨ સધર્મે દેવ ર૭ ભવ | ૩ ભરતને પુત્ર ૪ પાંચમા દેવલેકે દેવ ૫ કચક બ્રાહ્મણ ૬ ધમેં દેવ ૭ પુષ્પમિત્ર પુરહિત ૮સૌધર્મો દેવ ૯ અગ્નિઘત વિપ્ર ૧૦ ઈશાને દેવ ૧૧ અગ્નિવિપ્ર ૧૨ સનસ્કુમારે દેવ ૧૩ ભારધ્વજ વિપ્ર ૧૪ થા દેવલેકે દેવ ૧૫ થાવર વજ વિપ્ર ૧૬ બ્રહ્મદેવલેકે દેવ ૧૭ વિશ્વભૂતિ રાજા ૧૮ સ્વર્ગ લોકે ૧૯ ત્રિપૃષ્ણ વાસુદેવ ૨૦ સાતમી નરકે ૨૧ સિંહ ૨૨ નારકી તથા તિર્યંચનું ભવભ્રમણ ૨૩ વિદેહે પ્રિય મિત્ર ચકી ૨૪ મહાશુકે દેવ ૨૫ નંદરાજા ૨૬ પ્રાણને દેવ ૨૭ મહાવીર (૮૩ રાત્રિ બ્રાહ્મણકુંડ ગામમાં રૂષભદત્તને દેવાનંદાના પુત્ર) પછી ક્ષત્રિયકુંડ નગરમાં ઈક્વાકુ કુલે ( ગિરનાર મહાઓમાંથી ) ટીપ ચોમાસી દેવવંદનમાં વી વીરવિજયજી તથા કનકવિજય ઉપાધ્યાયના શિષ્ય જસવિજયજી, શ્રી મહાવીર જિન થય જેડામાં શ્રી ચંદ્ર પ્રભુના ૭ ભવ અને શ્રી મુનિસુવ્રતના ૯ ભવ કહ્યાં છે. ભરતક્ષેત્રે ભાવી ચોવીશી કોને જીવ ને હાલ કયાં છે. તે પ્રવચનસારે દ્વાર, ગિરનારમહામ્ય અને જ્ઞાનવિમળસૂરિના ચૈત્યવંદનના આધારે. તીર્થકરનું નામ. તે કેને જીવ. હાલ ક્યાં છે. ૧ | પદ્મનાભ | શ્રેણિક રાજાને જીવ | પહેલી નરકે | વીર પીતરાઈ કાકા પાર્શ્વ શ્રાવકને જીવ | બીજા દેવલોકે સૂરદેવ Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ઊજ્ય પ્રભ સુપાર્શ્વ | કેણિકપુત્ર ઊદાચિને જીવ ત્રીજા સ્વયંપ્રભ વરના પિટ્ટિલ શ્રાવકને જીવ ચોથા | સર્વાનુભૂતિ કઢાયુષ્યને જીવ ! બીજા , ૬. દેવશ્રુત કાર્તિકશેઠને જીવ (તે બીજા) પહેલા વિરના શંખ શ્રાવકને જીવ | | બારમાં પેઢાલ આનંદ મુનિને જીવ | પહેલા , ૯ | પિદિલ સુનંદને જીવ (જે દેવતા એથી સેવાયા તે) ; પાંચમા , શતકીર્તિ શતક શ્રાવકને જીવન ત્રીજી નરકે શ્રીસુવ્રત દેવકીને જીવ (કૃષ્ણમાતા) આઠમા દેવલોકે ૧૨. અમમ કૃષ્ણ વાસુદેવને જીવ ત્રીજી નરકે નિષ્કષાય સત્યકી વિદ્યાધરને જીવ (તે મહાદેવ) | પાંચમા દેવલેકે નિષ્ણુલાક બળદેવને જીવ (કૃષ્ણબંધુ) | છઠ્ઠા , ૧૫ નિર્મમવ સુલસા શ્રાવિકાને જીવ (અંબડ તાપસ બેધક) | પાંચમા ) ૧૬ ચિત્રગુપ્ત રોહિણીને જીવ (બળદેવની માતા) બીજા | સમાધિ રેવતી શ્રાવિકાને જીવ બારમા દેવલોકે સંવર સતાલિને જીવ બારમા ) ૧૯. યશોધર (કૃષ્ણ) દ્વીપાયનને જીવ અગ્નિકુમાર ભુવને | વિજય કરણને જીવન બારમા દેવલોકે ૨૧ મલ્લજિન નારદ વિદ્યાધરને જીવ (તે પાંચમાં , દેવજિન આઠમાં) (વિમળ) અંબડ શ્રાવકને જીવ બારમા , અનંતવીર્ય ! અમરને જીવ નવમાં શૈવેયકે ૨૪. | ભદ્રકર | સ્વાતિબુદ્ધને જીવ સર્વાર્થસિદ્ધ ૧ આ બાબતમાં સંશય રહે છે, તે કોઈ ગીતાર્થથી સમજવું. | * ૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) નાનાભવ–સવિ મેટા ભવ સૂચવ્યા, નાના અસંખ્ય એહ; અસંખ્યકાળ સમકિતથી, તેવા ગણવા તેહ. સવિજિન કેવળ–પુરિમતાળે કાષમજિન, રૂજુવાલુકા વિર; શેષ દીક્ષા સ્થાને થયા, કેવળજ્ઞાનમાં સ્થિર. સવિજિન નિવણ-આદિ અષ્ટાપદ વીર પાવા, નેમનાથ ગિરનાર; વાસુપૂજ્ય ચંપા શેષ, સમેતશિખરે ધાર. પ્રતિમા સ્થાપને ઊ૦ શ્રી જસવિકૃત સ્તવન, સિદ્ધચક્ર પદ વંદે–એ દેશી. ભરતાદિકે ઉધારજ કીધે, શત્રુંજય મેઝાર; સેનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણું બિંબ સ્થાપ્યાં હે; કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી. એ જીન વચને થાપી છે છે કુ. મે ૧ એ ટેક. વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ; સવાલાખ જીન દેહરાં કરાવ્યાં, સવા કે બિંબ સ્થાપ્યાં હો કુ. ૨ ટ્રિપદીએ જન પ્રતિમા પૂજી, સૂત્રમાં શાખ ઠરાણી; છઠે અંગે શ્રીવીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હે કુ. ૩ સંવત નવસે ત્રાણું વરસે, વિમળ મંત્રીશ્વર જેહ; આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચહજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૪ સવંત અગીયાર નવાણું વર્ષે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીયારહજારબિંબ સ્થાપ્યાંહો કુ.૬ સંવત ચૌદસે ચેત્રિશ વર્ષે ધને સંઘવી જેહ; રાણકપુર જીન દેહરાં કરાવ્યાં, કેડ નવાણું દ્રવ્ય ખરચ્યો ૭ સંવત તેર એકેતેર વર્ષે, સમરશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શત્રુંજય કીધે, અગીયારસાખરવ્ય ખરએ હો કુ. ૮ સંવત પંદર સત્યાશી વરસે, બાદશાહને વારે; ઉદ્ધાર સોલમે શત્રુંજય કીધે, કમાશાએ જશ લીધે હે કુ. ૯ જનપ્રતિમા જીન સરખી જાણી, પૂજે ત્રિવિધે તમે પ્રાણી, જીનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચકજશની એ વાણું હે કુ. ૧૦ Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ જિનપ્રતિમા અધિકારે સતાવીશ બોલ. ૧ વાભિગમાં વિજયદેવે જિનપ્રતિમા પૂજ્યારે અધિકાર છે. ૨ ભગવતીસૂત્રના વશમા શતકે જંઘારણે જિનપ્રતિમાને વંદન કર્યાને અધિકાર છે૩ ભગવતીસૂત્રમાં તંગીયા નગરીના શ્રાવકેએ જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. ૪ ઉપાશક દશાંગ સૂત્રમાં આનંદ શ્રાવકે જિનવર ને જિનબિંબ વિના બીજાને વાંદુ-પૂજુ નહિ એ નિયમ કર્યો હતે, તેમ બીજા નવ માટે જાણી લેવું. ૫ કલ્પસૂત્રમાં સિદ્ધારથરાજાએ જિનપ્રતિમા પૂજ્યાનું કહ્યું છે. ૬ ઊવવાઇસૂત્રમાં ઘણું જિનમંદિરને અધિકાર છે. ૭ ઊનવાઇસૂત્રમાં અંબડ શ્રાવકે જિનપ્રતિમાને વાંધા-પૂજ્યાનો અધિકાર છે. ૮ જંબૂઢાપપન્નત્તિસૂત્રમાં ચમકદેવતાદિકેએ જિનપુજા કરી કહી છે ૯ નંદીસૂત્રમાં વિશાલનગરીની અંદર શ્રી મુનિસુવ્રતસ્વામીની મહાપ્રભાવિક છુભ છે. ૧૦ અનુગદ્વારસૂત્રમાં સ્થાપના માનવી કહી છે. ૧૧ આવશ્યકસૂત્રમાં જુદા જુદા અનેક અધિકાર છે. ૧૨ વ્યવહારસૂત્રમાં પ્રથમ ઉદ્દેશે જિનપ્રતિમાની આગળ આલે ચણા કરવી કહી છે. ૧૩ સંપ્રતિરાજાએ સવાલાખ જિનમંદિરને સવા કોડ જિનપ્રતિમા ભરાવી તે હાલ મેજુદ છે. ૧૪ અભયકુમારે મેકલેલી બાષભદેવસ્વામીની પ્રતિમાથી આદ્ર કુમારે, પ્રતિબંધ અને સમ્યક્ત્વ પામી આત્મકલ્યાણ કર્યું. ૧૫ શય્યભવસૂરિ શ્રી શાંતિનાથની પ્રતિમા દેખી પ્રતિબંધ પામ્યા. Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) ૧૬ જિનપ્રતિમાની ભક્તિથી શ્રી શાંતિનાથજીના જીવે તીર્થકર ગોત્ર બાંધ્યું. ૧૭ જિનભક્તિ કરવાથી જીવ તીર્થકરગાત્ર બાંધે છે, આ કથન જ્ઞાતાસૂત્રમાં છે. ૧૮ જિન પ્રતિમાની પૂજા છે તે તીર્થકરની જ પૂજા છે એમ સમજવું. ૧૯ જિનપ્રતિમાની પૂજાથી સંસારને ક્ષય થઈ જાય છે, એમ આવ શ્યકસૂત્રમાં કહ્યું છે. ૨૦ જિનપ્રતિમાને પૂજવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ રાયપ સેણુસૂત્રમાં કહ્યું છે. ૨૧ સૂર્યાભદેવતાએ રાયપણુસૂત્રમાં જિનપ્રતિમાને પૂજ્યાને અધિકાર છે. ૨૨ નાગકેતુ જિનેશ્વરની પુજા કરતાં શુદ્ધ ભાવનાવડે કેવળજ્ઞાન પામ્યા ૨૩ દુર્ગતા નારી પરમાત્માની કુલ પુજા કરતાં કેવળજ્ઞાન પામી. ૨૪ ગણધર મહારાજાના સત્તર પુત્રે સત્તર ભેદમાંથી એક પ્રકારે જિનપુજા કરી છે અને તે પુજાથી તેજ ભવે મોક્ષ ગયા છે, તે રાયપાસે સૂત્રમાં સત્તરભેદી પુજાચરિત્રમાં છે. ૨૫ જ્ઞાતાસૂત્રમાં દ્વિપદીએ જિનમંદિરમાં જઈ જિન પ્રતિમાની પુજા કરી નમથુર્ણ કર્યું છે. ૨૬ નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે, તેમાં લખ્યું છે કે જે મુનિ તથા પિષધવાળા શ્રાવક જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે પ્રાયશ્ચિત લાગે. ૨૭ દશવૈકાલિકસૂત્રના આઠમાં અધ્યયનમાં ભીંત ઉપર સ્ત્રીની મૂર્તિ ચિન્નેલી હોય, તે મુનિએ જેવી નહીં, તેથી વિકાર ઉત્પન્ન થવાનો સંભવ છે. હવે વિચાર કરે !જેમ ચિત્રામણની સ્ત્રી દેખવાથી કામવિકાર ઊત્પન્ન થાય છે, તેવી જ રીતે શાંતરસથી ભરપુર પરમાત્માની મૂર્તિ દેખતાં જીવને વૈરાગ્ય ઊત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય માટે જિનપ્રતિમામાં જરાપણ સંશય રાખ નહિ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) જિનપ્રતિમા પૂજાદિ અધિકારે બીજા દાખલા. ૧ કૃષ્ણ વાસુદેવ શ્રી નેમિનાથને વંદનભક્તિથી આવતી ચેવી શીમાં અમમ નામે બારમા તીર્થંકર થશે. ૨ સત્યકી વિદ્યાધર જે ઇશ્વર (મહાદેવ) જિનપૂજાથી આવતી ચોવીશીમાં તેરમા નિષ્કષાય નામે તીર્થકર થશે. ૩ બળદેવ તે (કૃષ્ણના ભાઈ) આવતી વીશીમાં નિપુલાક નામે ચૌદમા તીર્થંકર થશે. ૪ કૃષ્ણની માતા દેવકીજી આવતી વીશીમાં શ્રી સુવ્રત નામે અગિયારમા તીર્થકર થશે. ૫ બળદેવની માતા રેહણ આવતી વીશીમાં ચિત્રગુપ્ત નામે સેળમાં તીર્થકર થશે. ૬. નારદ વિદ્યાધરતે આઠમા) આકાશગામીની વિદ્યાથી શાશ્વતા અશાશ્વતા એવા અનેક જિનચૈત્યની વંદનભક્તિથી આવતી ચોવીશીમાં મલ્લજિન નામે એકવીસમા તીર્થકર થશે. ૭ રાવણે અષ્ટાપદ તીર્થે જઈ પૂજા અને ભકિતભાવથી તીર્થકર પદ બાધ્યું. ૮ તે રાવણુ અને લક્ષ્મણ અને ચૌદમા ભવે તીર્થકર થઈ ક્ષે જશે તે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત રામાયણથી જાણવું. ૯ સ્થવિરા નામે ડોશી વીર પ્રભુને શુદ્ધભાવથી પુષ્પ ચડાવવાથી સૌધર્મે દેવ થઈ ત્યાંથી મહાવિદેહમાં કનકધ્વજ રાજા થઈ,ચારિત્ર લેઈ ક્ષે જશે તેવું શ્રેણિકના પૂછવાથી વીર પ્રભુએ કહ્યું છે. ૧૦ ધાતકીખડે રૂકમણિના સુત્રતાદિ આઠે પુત્રે જિનપૂજાથી મહાશુકે દેવ થઈ પુંડરકીર્ણ નગરીમાં રાજા થઇ ચારિત્ર લઈ ત્યાંથી મેલે જશે. ૧૧ શ્રીપાલ કુમાર ને મયણસુંદરી આ ભવે શ્રી સિદ્ધચકની પૂજા ભકિતથી સુખી થયાં તે નવમે ભવે ચારિત્ર લેઈ ક્ષે Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) જશે. આવા અસંખ્ય દાખલા શાસ્ત્રોમાં છે, તે જિનપૂજાભકિતને અપૂર્વ પ્રભાવ છે. ગઈ ચોવીશી ને આવતી ચોવીશી જિન મેક્ષ, જેમ ભરતક્ષેત્રમાં ૨૦ તીર્થક સમેતશિખરે સિદ્ધિ વય તેમ ઐરવતક્ષેત્રે ૨૦ તીર્થકરે સુપ્રતિષ્ટ ગિરિને વિષે સિદ્ધિ વર્યા છે. આવતી ચોવીશીના–પદ્મનાભાદિ વીશ તીર્થકર શ્રી રૈવતગિરિને વિષે મોક્ષે જશે એમ પંડિત શ્રી વીરવિજયકૃત દેવવંદનમાં વીરવિજયજીકૃત પૂજામાં લખ્યું છે કે દેવદૂષ્ય ઈદ્દે દિયુંરે, રહેશે વર્ષ ચતતીસ નમોઆમ લખ્યું છે તેને અર્થ ઘણું ચાવીશ કરે છે, પણ ચત એટલે ૪૦ અને તીસ એટલે ત્રીશ તે બન્ને મળી ૭૦ વર્ષ થાય એમ જાણવું. તીર્થકર ચક્રી વિગેરે કયાંના આવ્યા થાય છે. ૧ તીર્થકર, ચકી, વાસુદેવ ને બળદેવ દેવતા,નારકીના નીકળ્યા થાય પણ મનુષ્ય, તિર્યંચના નહી. ૨ તેમ ચકીઓ પહેલી નરકના, વાસુદેવ, બળદેવ બીજી નરકના, અને તીર્થકરે ત્રીજી નરકના નીકળ્યા થાય. ૩ ચક્રી ને બળદેવે ચારે પ્રકારના દેવમાંથી થાય. ૪ વૈમાનિક દેવેજ તીર્થકર થાય છે, અને અનુત્તર સિવાય નાના દેવે વાસુદેવ થાય છે. પ છ ખંડ સાધતાં ચક્રીને તેર અઠ્ઠમ તપ કરવા પડે પણ તીર્થંકર ચકી હોય તેને નહીં. ૬ દેવતા મરીને દેવતા અને નારકી મરીને નારકી થાય નહીં. Page #125 -------------------------------------------------------------------------- ________________ પંચ પરમેછી જાપ યંત્ર. ( આ યંત્રમાં એવી ગેાઠવણ કરવામાં આવી છે કે વચ્ચે લખેલ “અ” થી જુદી જુદી ૨૭૦ રીતે ઉપાધ્યાય, સાધુયૅા નમ: ’ એ નપ વાંચી શકાશે. મ ન બ્યા ભ્યા ધુ સા ನ ય ## હ પા ન ભ્યા 7V # ರ ೆ 02_F ય વ્યા == છ = જ્ ૭૪ # » T નભ્યા = જી ~ પા ય ધ્યા ૩ ? ~ ન જ્યે સા ધ્યા > છ = ૪ x ૭ = ? = ? ય સા ય ધુ ## # @ ૯, o o o =, @ ? ? ? ય ૐ = છ ર૪ ૪ on આ આ = = ધ્યા = ૐ = છ હૈં આ (૪ × 7 છ = T = છ &T * & & & & = પા રમુજ સાથે પંચપરમેષ્ઠીના જાપનું આ અનુપમ સાધન છે. જી ~ F આ * F = &> (T ६ આ 7 ~ D ય ૪ આ * ( » Z @ E (+ 跽 આ ચા છ °~ ૪ 5 F 2. સિ જ 5.≈ ≠ જી *, D E ચા આ * દ સિ بھی ધ TMTMs પા ૐ = છ = ૪ ६ ___ સિ યા આ મ છ = ય ધ્યા ધ્યા > જી ~ C આ * આ અહું ત્, સિદ્ધ, આચાર્ય, મૈાક્તિક. * * ૭ = T ~ == = = O 73 ચા ~ W # & ટ ધુ | ભ્યા # • ય ૐ = છ ૪ ૪ ૪ છ = × ૪ ૭ સા ધુ જ્યેા % = 7 = છ છ = ૩ ૪ = ૭ ન મઃ ભ્યા ધુ જ્યે » ૐ ય ૐ ૐ ૐ ૐ = » યે ૪૪૭ F વ્યા === 9 બ્યા ત્ મ Page #126 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરાનાં ચક્ષાનાં નામ. નામ. વર્તમાન ચેાવીશીના યક્ષના વર્ણ વાહનાદિના કાઠા. વણ વાહન. ભૂજા, સુવર્ણ શ્યામ ગૌમુખ ૧ ઋષભદેવ ૨ અજિતનાથ મહાયક્ષ ૩ સંભવનાથ ત્રિમુખ ૪ અભિનંદન ઇશ્વર(યક્ષેટ) ૫ સુમતિનાથ તુંખરૂ ૬. પદ્મપ્રભ કુસુમ ૭ સુપાર્શ્વનાથ માતંગ ૮ ચંદ્રપ્રભ વિજય ૯ સુવિધિનાથ અજિત ૧૦ શીતળનાથ બ્રહ્મા ૧૧ શ્રેયાંસનાથ મનુજ(ઇશ્વર ૧૨, વાસુપૂજ્ય સુરકુમાર ૧૩ વિમળનાથ ષણમુખ ,, "" શ્વેત નીલ હરત શ્વેત "" "" "" 33 વૃષભ હું સ માર હાથી ૪ હાથી . મયર } ગુજ ૪ | ખીજોરૂ, અક્ષસૂત્ર વરદ, શક્તિ ગડ ૪ રણ {r સ ધૂમ પદ્માસન જમણા હાથમાં, ૪ ફળ, અભય ૪ બિલ્વ, પાશ ૮ ૪ વરદ્દ, અક્ષમાળા વર, અક્ષસૂત્ર, મુગર, પાશ નકુલ, અભય, ગદા ૪ ૧૨ « ડાબા હાથમાં. રે ચક્ર ૪ માતુલિંગ અક્ષસૂત્ર નકુળ, કુત માતુલિંગ, પાશ, મુલ્ગર, અભય, નકુળ, અંકુશ, ગદા, અક્ષત્ર માલિંગ, ગદા નકુળ, અક્ષસૂત્ર માલિંગ ખાણુ નકુલ, ધનુષ્ય ફળ, ચક્ર, પાશ બાણુ, ખડ્ગ, નકુલ, ચક્ર, ધનુષ્ય, લક, અકુશ, અક્ષત્ર. અભય બીજોર, પાશ બીજોરૂ, અંકુશ, અભય, શક્તિ ૪ બીજોરૂ, અક્ષત્ર, નાગ અંકુશ, નકુલ ગદા, નાગપાશ નકુળ, અક્ષત્ર નકુળ, અંકુશ મુગર મુખનેત્ર ૧ રમ. ૩ ૧ ૧ 1 ૧ ૧ ४ ૧ ૧ × » 3 3 ... Page #127 -------------------------------------------------------------------------- ________________ 1 કુર્મ ૨૪ અનંતનાથ પાતાળ મધર ૬ ! પદ્મ, પાશ, ખટ્ટા નકુલ, અક્ષત્ર, ફલક ૧૫ ધર્મનાથ ! કિન્નર ૬ | બીજેરૂ, અભય, ગદા નકુલ, અક્ષમાળા પદ્મ ૧૬ શાંતિનાથ ગરૂડ વરાહ ૪ | વરદ, પાશ માતલિંગ, અંકુશ ૧૭ કુંથુનાથ ગંધર્વ ૪] વરદ, પાશ માતલિંગ અંકુશ ૧૮ અરનાથ યક્ષેત્ર શંખ ! ૧૨ બીજરૂ, બાણ, ખડ્ઝ મુગર, | નકુલ, ધનુષ્ય, અંકુશ, ફલક, ૬ ૩ પાશ, અભય શૂળ અક્ષસૂત્ર મલ્લિનાથ કુબેર [ ગજ | ૮ | વરદ, પરશુ, અભય, શૂળ | બીજેરૂ, મુત્ર શક્તિ અક્ષસૂત્ર ૪ .. મુનિસુવ્રત વરૂણ વૃષભ : ૮ | બીજેરૂ, ગદા, શક્તિ, બાણ | નકુલ, ધનુષ્ય, પદ્મ, પરશુ ૪ ૩ સ્વામી. નમિનાથ ! ભ્રકુટી સુવર્ણ | વૃષભ ૮ ! બીજેરૂ, મુગર, શક્તિ, અભય : નકુલ, પરશુ, વજ, અક્ષણાત્ર ! ૨૨ નેમિનાથ ! ગોમેધ યામ પુરૂષ ૬ માસ્તલિંગ, પરશુ, ચક્ર નકુલ, શળ, શક્તિ ૨૩ પાર્શ્વનાથ પાર્શ્વ(વામન) , કૂર્મ | ૪ માતલિંગ, ગદા ૨૪ મહાવીર { માતંગ ,, ગજ | ૨ | નકુલ બીજપૂરક, સ્વામી નકુલ, સર્પ Page #128 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરાના ચક્ષીણીનાં નામ. નામ. વત માન ચાવીશીની યક્ષીણીના વર્ણ વાહનાદિના કાઠા. ઋષભદેવ અજિતનાથ અજિતા દુરિતારી કાળી મહાકાળી અશ્રુતા શાંતા ૩ સંભવનાથ અભિનંદન સુમતિનાથ પ્રશ્નપ્રભ ૭ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભ ૯ સુવિધિનાથ ૧૦ શીતળનાથ ૧૧ શ્રેયાંસનાથ ચક્રેશ્વરી (અપ્રતિચક્રા) વણ વાહન. ભૂજા. સુવર્ણ ગૌર ગૌર ગરૂડ ગૌ મેષ સામ પદ્માસન સુવર્ણ પ્રવાસન શ્યામ નરમ સુવર્ણ ગુજ જવાલા,(ભ્રકુટી) પીળે! વરાહ વૃષભ સુતારિકા(સુતારા) ગૌર અશાકા નીલેા શ્રીવત્સા (માનવી) ગૌર પદ્માસન સિંહ . વર, બાણ, ચક્ર, પાશ વર, પાશ વર, અક્ષત્ર * વર, પાશ ૪ વરદ, પાશ ૪ વરદ, ખાણુ ૪ વરદ, અક્ષત્ર ૪ ખ, મુગર ૪ વરદ, અક્ષસૂત્ર ૪ વરદ, પાશ, વા (મુગર.) ૪ વરદ્દ, મુગર જમણા હાથમાં. ૪ ४ ડાબા હાથમાં. ધનુષ્ય, વા, ચક્ર, અકુશ ખીજપૂરક અંકુરા મૂળ, અલય નાગ, કુન્ત માલિંગ, અંકુશ ધનુષ્ય, અભય (બીજોરૂ, અંકુશ) મૂળ અભય લક, પરશુ કળશ, અંકુશ ફૂલક, કુશ કળા, અંકુશ વા. (પુષ્પ, ગા.) ( ૪ ) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાસુપૂજ્ય ચંડા, (પ્રવરા) સ્પામ | અશ્વ ૪ વરદ, શક્તિ પુષ્પ, ગદા વિમલનાથ વિજયા(વિદિતા) હરિત | પદ્માસન ૪ બાણ, પાશ ધનુષ્ય, નાગ ૧૪ અનંતનાથ અંકુશા | ગૌર | પદ્માસન ૪ ખડ્ઝ, પાશ ફલક, અંકુશ ૧૫ ધર્મનાથ પજગા (કંદ) ગૌર | મત્સ્ય ૪ | કમળ, અંકુશ પા, અભય ૧૬ શાંતિનાથ નિર્વાણ | સુવર્ણ ] પદ્માસન ૪ | પુસ્તક, કમળ વા (ઉત્પલ) | કમન્ડલુ, કમળ ૧૭ કુંથુનાથ અછુતા (બાલા) સુવર્ણ મયુર બીજપુરક, ચળ ભુવંડી, (એક જાતનું શરુ) ૫૨ ૧૮ અરનાથ ધારણ નીલો પદ્માસન ૪] માલિંગ, ઉત્પલ પઘ, અક્ષત્ર મલ્લિનાથ | વૈરોચ્યા | કૃષ્ણ પવાસન વરદ, અક્ષસૂત્ર બીજપૂરક, શક્તિ ૨મુનિસુવ્રત ભદ્રાસન ૪ { વરદ, અક્ષત્ર બીજ પૂરક, ળ સ્વામી (નરદત્તા) ૨૧ નમિનાથ ૪ { વરદ, ખગ્ર બીજપૂરક, કેત ૨૨ નેમિનાથ અંબા(અંબિકા) કનક ૪ | ઋલુંબી, પાશ ચક્ર, અંકુશ ૨ પાર્શ્વનાથ પદ્માવતી કુંજાતિ ૪ ૫ઘ, પાશ ફળ, અંકુશ કનક વત મહાવીરસ્વામી સિદ્ધાયિકા | હરિત ૪ પુસ્તક, અભય (પા, પાશ) ! બીજ પૂરક, વીણા ૧ અજિતા (અજિત બાળા) ૨ પન્નગા (કંદપ-પ્રાપ્તિ) ૩ ધારણ (ધરણપ્રિયા) ૪ અછુપ્તા (નરદત્તા-દત્તા) Page #130 -------------------------------------------------------------------------- ________________ (૪૮ ) વીતરાગ વર્ણને આંક સમજ. એક વસ્તુ વર્ણન. આ એકજ–દેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવ્રતી એક , ધર્મ પણ તે એક જિન કહ્યો, તેવી ધરવી ટેક. એકજ તીર્થ–-ચૌદ ક્ષેત્ર ત્રિભૂવનમાં, એ સમ તીર્થ ન કેય; જિહાં અનંતા સિદ્ધિ વર્યા, શ્રી સિદ્ધગિરિ જય. સિદ્ધાચળ ભણું જે ભરે, અકેક ડગલું આપ; કહે રૂષભ ભવ કેડ તસ, સમે કમ સંતાપ. અનંત અકેક કાંકરે, શ્રી સિદ્ધાચળ ઠામ, જગ જી સિદ્ધિ વર્યા, જપે જાય ગુણધામ. શાસ્ત્ર શાખે શ્રી ગિરિફળ, કોડગણું કહાય; એથી એ ગિરિ ભેટતાં, હૈયું નિત્ય હરખાય. એકથી ફળ–એક અક્ષરે સાત સાગર, પદે પચ્ચાસ જાય; પૂરા નવકારે પાંચ, સાગર પાપ પલાય. એક વર્ષે આહાર-જીઓ આદિ જિનને મજે, એક વર્ષે આહાર; કરેલ કર્મ છેડે નહીં, માનવ મને વિચાર. રૂષભ પ્રથમ પારણું–રૂષભ પ્રથમા પારણે, આવશ્યક ચૂર્ણિ એક; પણ પદ્માનંદ કાવ્યમાં, આખ્યા ઘડા અનેક. વરસીતપ આરાધન વિધિ. ફાગણ વદિ આઠમ દિન, વર્ષીતપ આદરાય; તેર માસ અગિયાર દિન, પુરે પારણે થાય. આ વરસીતપ પ્રથમે ફાગણ વદિ ૮ મે ઉપવાસ કરી શરૂ કરાય છે. બીજે દિવસે પારણે બેસણું કરવું. એ પ્રમાણે હંમેશ ફરતાં જે તેરસના દિવસે ઉપવાસ આવે તો ચૌદશને પણ ઉપવાસ કર પડે. ચૌદશ વિરાધાય નહી. બાકી બીજી તિથિએ તે એક ઉપવાસ ને એક બેસણું હંમેશ મુજબ કરે જવું. છેવટે ૧૩ મહીના ને સાત દિવસે એટલે ચેતર વદિ ૧૪ થી તે વૈશાખ Page #131 -------------------------------------------------------------------------- ________________ Page #132 -------------------------------------------------------------------------- ________________ ધનુષ્ય માં પીસતાલીશ લાખ પ્રમાણુનું સિધ ભગવાનને રહેવાનું ન માં જ ધનુષ્ય ૩૩૩ ૫૦૦ ૦૦૦ લાખ જેજન લાંબી પહો ની છે એક લે તે ચત્તા છત્રાના આકારે છે ળ છે, નાના નાના નાના નnક-કાન-નાક-નક આઠ જજન જાવ એક જન સિદ્ધશિલા–તેનું તે શંખ ફટિક રન બીજું નામ ઈષદપ્રાગભારા છે. દૂધ અને રૂપાના જેવી ધોળી છે આ સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધ વિમાનની દવાથી બાર જોજન ઊંચી છે, વિશેષ ખુલાસે – સિદ્ધશિલા ઉપર એક જોજનના ચોવીશ ભાગ કરીયે તેવા તેવીશ ભાગ નીચે મકી ઊપરના વીશમાં ભાગમાં સિદ્ધ ભગવાને રહે છે એટલે તે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આગળ જેટલાં માપમાં રહે છે. ) સિદ્ધશિલાની પરિધિ વિગેરે ૪૯ પિજમાં ખુલાસાવાર જાણાવી છે તે ત્યાં તુ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯ ) શુદ્ધિ ૨ સુધી ચાર ઉપવાસ કરી વૈશાખ શુદિ ૩ ના દિવસે પારણું કરાય છે. પારણે શેરડીના રસ, તેના અભાવે ગાળ કે સાકરના પાણીથી ઠામ ચાવીઆહાર કરાય, ખીજુ કાંઇ નહિ તેમ. હુંમેશા રૂષભદેવનાથાય નમઃ ની ૨૦ નવકારવાળી ગણવી. ૧૨ સાથી, ૧૨ ફળ, ૧૨. ખમાસમણા, ૧૨ પ્રદક્ષિણા ને ખાર લેાગસ્સના કાઉસગ્ગ કરવા. એ વખત પ્રતિક્રમણ કરવું. વીર વચન—વીર જિનવર એમ વદે, પરિને દાનુ' પાપ; પીઠ માંસ ખાવા સમુ, હૃદય રાખ તે આપ. મહાવીરનું ભવિષ્ય કથન. મારા ૨૫૦૦ વર્ષ પછી એટલે વિક્રમ સ૦ ૨૦૩૦ પછી જિનધર્માની ઉન્નતિ થશે. ૧૧૧૧૬૦૦૦ ઉત્તમ આચા થશે; તેમાં ૨૦૦૪ યુગપ્રધાન થશે, તથા ૫૫૫૫૫૫૫૫૫ એટલા આચાર્ય, ૯૬૬૬૬૬૬૬૬ સાધુ, ૭૭૭૭૭૭૭૭૭ સાધ્વી, ૮૮૮૮૮૮૮૮૮ શ્રાવક, ૯૯૯૯૯૯૯૯૯ શ્રાવિકા, નરકગામી થશે. ( ગીરનારમાહાત્મ્ય, ) on ૧ ક્રોડ દેવા જઘન ચાર નિકાય દેવ, કરે તીર્થંકર સેવ; ઉત્કૃષ્ટા એહથી વધુ, સેવા કરતા દેવ. ( સિદ્ધશિલા )-તે સિંહ્વાને રહેવાનુ સ્થાન મનહરદ. સર્વાર્થસિદ્ધ વૈમાન, ખાર, ધ્વજાથી જોજન ઉત્તાન છત્રની પેરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી ùાળી પીસ્તાલીશ, લાખ તેજોજન માન, ઇશત્માગભારા એવું, એનું ખીજું નામ છે; અર્જુન સુવણું સમ, સ્ફાટિક રત્નની પેરે, ઉજવળ ગાદુગ્ધ એમ, જાણે મેાતી દામ છે; Page #134 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) છેડે માખ પાખ વચે, જા આઠ જે જન છે, જન અને લલિત, સિદ્ધને વિશ્રામ છે. જે ૧ સિદ્ધશિલાની પરિધિ- ૧૪ર૩ર૭૧૩) જોજન. દુહે–સિદ્ધશિલાનું સાંભળે, પરિધિનું તે પ્રમાણે, એક ચો બે તિ બે સાત, તેર જજને જાણ. ખુલાસે–એક જોજનના ચોવીશ ભાગ કરી તેવીશ ભાગ નીચે મુકી–ઉપરના વશમાં સિદ્ધજી રહે છે. (એટલે ૩૩૩ ધનુષ્ય ૩૨ આંગળ માપમાં રહે છે.) જિન જન્માભિષેકને તેના ૧૬૦૦૦૦૦૦ કળશા મનહર છંદ. આઠ કળશાની જાતી, પ્રત્યેકે સહસ આઠ, સઠ સહસ એક, અભિષેકે આણવા; બાસઠ ઇંદ્ર બાસઠ, લોક પાળના તે ચાર, છાસઠ છાસઠ ચંદ્ર, રવિ શ્રેણી માનવા; ગુરૂ સ્થાન સામાનિક, એકેક સોહમ પતિ, ઈશાન પતિની સેલ, ઇંદ્રાણીના જાણવા અસુર ઇંદ્રાણી દશ, બાર નાગની ચચાર, તિષિ અંતર એક, પર્ષદે પ્રમાણવા. ૧ કટકપતિને એક, એક અંગ રક્ષકને, છેલ્લે એક પરણું, અભિષેક આવે છે; આ અઢીસે અભિષેક, સર્વે મળી એક ક્રોડ, સાઠ લાખ કળશા તે, હવણના થાવે છે; ૧ આમાં આ પ્રમાણે છે, પણ કલ્પસૂત્રમાં તે દરેક કલશાના તે ૧૦૦૮ પ્રમાણે, ને એક એજનના મુખવાળા કહ્યા છે. તે કોઈ ગીતારથથી સમજ કરી લેવી. Page #135 -------------------------------------------------------------------------- ________________ Page #136 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીપનો સુદર્શન મેરૂ આ મેરૂપર્વત લાખ જોજનના છે—તેમાં એક હજાર જોજન જમીનમાં છે, સમભૂતળાયે ભદ્રશાળ વન છે, ત્યાંથી પાંચ સેા જોજન નંદનવન છે, ત્યાંથી સાડીબાસઠ હજાર જોજન સામનસવન છે, ત્યાંથી છત્રીશ હજાર જોજન પાંડુવન છે, ત્યાં વચમાં ચાલીશ જોજન ઉંચી ચૂલિકા છે. ======00 * HE @ 90 માનદ પ્રેસ ભાવનગર. 20 Page #137 -------------------------------------------------------------------------- ________________ ( પ૧) પછી તે ઈશાન ઇંદ્ર, ક્ષણ પ્રભુ મેળે ઠવી, વૃષભના રૂપે શૃંગ, જળ હુવરાવે છે; પુષ્પાદિ પૂજેને છાંટે, કેસરને રંગ રળ, મંગળ દી આરતિ, વાછ વજાવે છે. મે ૨ પ્રભુ માતાજીને સેંપી, ઈંદ્ર એ કરે ઊચાર, - સુત તુમ સ્વામી મમ, ગુણે દરસાવે છે; દેવે સહર્ષ આનંદ, બત્રીશ કે કનક, મણિ માણકને વસ્ત્ર, વૃષ્ટિને વર્ષાવે છે; પૂરણે હર્ષ કારણું, દેવે નંદીશ્વરે જાય, અઠ્ઠાઈ ઉત્સવ કરી, સ્વ સ્વ સ્થાન જાવે છે; દીક્ષા કેવળ ઈચ્છાયે, નિત્ય જિન ગુણ ગાવે, સ્નાત્રે લલિત તે વીર વિજયજી ગાવે છે. ૩ કળસનું માપ-ઉંચા જોજન પચીસને, પહેલા જે જન બાર; એક જે જનનું નાળચું, કહ્યા કળશ શ્રી કાર. કલશાની આઠ જાતિ-સુવર્ણના-રૂપાના-રત્નના-સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના–રત્ન અને સુવર્ણના, રત્ન અને રૂપાના અને માટીના–એમ આઠ જાતિનાને તે દરેકના આઠ આઠ હજાર સમજવા. જબૂદ્વીપ સુદર્શન નામે મેરૂનું વર્ણન, મનહર છંદ. સહસ જે જન મેર, જંબૂને છે જમીનમાં, - તિહાં સમભૂતળા, ભદ્રશાલ વન છે; ત્યાંથી પાંચસે લેજન, ઊપરે નંદન વન, તિહાંથી સાબાસઠ, સહસ જોજન છે; મનસ વન તિહાં, ત્યાંથી છત્રીશ સહસ, જેજન ઉંચાઈ અંતે, પાંડુક તે વન છે; એક સહસ પૃથ્વીમાં, નવાણું સહસ બાર, જબ સુમેરૂ લલિત, લાખ તે જોજન છે. ૧ છે Page #138 -------------------------------------------------------------------------- ________________ ( પર ) તે મેફની પહેાળાઇ. દશ સહસ એકાણુ, જોજન મૂળમાં જાણે; સમભૂતળાયે દશ, સહસ જોજન છે; નવાણું સેા ને ચાપન, જોજન નદને વને, સામનસે છેંતાલીસા, ખેતેર જોજન છે; એક હુસ જોજન, છેવટે પાંડુક વને, વચમાં ચૂલિકા ઊંચી, ચાલીશ જોજન છે; ચૂલિકા ચૌ પાસ ગાળ, ચારસા ને ચેારાણુનુ, જોજન વીંટયું લલિત, પાંડુક તે વન છે. ॥ ૨ ॥ તે મેરૂ શેના છે? માટી ને પાષાણુ વળી, વારત્ન કાંકરાના, જમીન રહેલા પિંડ એણી પેરે જાણવા; ત્યાંથી સામનસ સુધી, સ્ફટિક ને અકરત્ન, તથા સોના રૂપાના તે, ત્યાંસુધીના માનવા; બાકી છત્રીશ સહસ, જોજન તિહાંથી રહ્યો, રક્ત સાનાના લલિત, આપ ઉર આવે; પાંડુક છે વન જિહાં, ચાર શિલા કહી તિહાં; ઇંદ્રો અભિષેક કરે, પ્રભુના પ્રમાણવા ॥ ૩ ॥ તે મેરૂની પરિધિ. મેરૂ મૂળમાં ૩૧૯૧૦ જોજન, સ’ભૂતલાયે ૩૧૬૨૩ જોજન, નદનવને ૩૧૪૭૯ જોજન, સેામનસવને ૧૩૫૧૧ જોજન, પાંડુકવને ૩૩૧૬ જોજન ને ચલિકા મૂળમાં ૩૭ જોજન, છેક ઉપર ૧૨ ોજન પરિધ છે. ઘાતકી અને પુષ્કરાયે તીર્થંકરાના જન્માભિષેક થાય છે તે ચારે મેરૂનુ વર્ણન ( પૂર્વ ને પશ્ચિમ છે. ) મનહર છંદ. ધાતકીમાં એ છે મેરૂ, વિજય અચળ નામે, એ પુષ્કરાધે પુષ્કર, વિધુન્માળી આવે છે; ૧ પુષ્કર–મંદર. -------* Page #139 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ). સંભૂતળા પૃથ્વીથી તે, પાંચસો જોજન છેટે, નંદનવન છે તેના, પછીના જણાવે છે; પંચાવન સહસ ને, પાંચસો જોજન પર, મનસ વન ત્યાંથી, ઉપર ગણાવે છે; અઠાવીશ સહસ તે, જેજને પાંડુક વન, સર્વે ચેરાશી સહસ, ત્યાં સુધી ચાલે છે. ૧ સહસ જોજન સવિ, મહી માંહે આવી રહ્યા, ચારે પંચાશી સહસ, જોજન તે જાણવા; દરેક મેરૂનું માપ, એક સરખુજ જાણે, વન આદિ નામ ઠામ, તેમ તે પ્રમાણુવા; જેમ પાંચ મેરૂ કહ્યા, સહસ જોજન મહી, તેમ જંબૂ ગિરિ સવી, ચોથા ભાગે માનવા; ધાતકી પુષ્કર મેરૂ, જિન અભિષેક થાય, શાસ્ત્રથી લલિત લખ્યા, અંતરમાં આણવા, વાર્ષિકદાન ને નવ લોકાંતિક દેવો. ભગવાનને વંદન કરી વિનયપૂર્વક કહે છે કે આપ દીક્ષા લઈ તીર્થ પ્રવર્તા અને સર્વે જગત અને ઉદ્ધાર કરે, એમ વિનવતા તે નવ લેકાંતિક દેના નામકાંતિક દેવ-સાર્વત, આદિત્ય, વહી, વરૂણ ને ગાય, તુષિત, અવ્યાબાધદેવ, આગ્નેય, શિષ્ટા જોય. તેમનું સ્થાન–આ દેવે પાંચમા દેવલેકના છેડે ઊત્તર ને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાથડામાં કૃષ્ણરાજીમાં (તેમનું રહેવાનું સ્થાન) રહે છે. તેમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. તીર્થકરના વાર્ષિક દાનનું પ્રમાણ - મનહર છંદ. એક કોડ આઠ લાખ નૈયાનું દીધું દાન, એકજ દીનનું દાન આપ્યાનું કહયું તે; ૧ પૃથ્વીમાં. Page #140 -------------------------------------------------------------------------- ________________ એક વર્ષ સુધી એમ દરરોજ આપ્યું દાન, એક વર્ષ અપાયું તે જગ જણાવાયું તે, ત્રણ અબજ અચાસી ક્રેડ અને એંશી ક્રોડ, વાષિક દાન સંખ્યાનું સવિ સમજાયું તે; લલિત લિલાટે લખ્યું તેવું તેજ પામ્યા દાન, દેવે ન્યૂનાધિક કર્યું, પ્રભુથી અપાયું તે ૧ . વાર્ષિક દાનનું બીજું પ્રમાણુ. મનહર છંદ. નૈયાનું દાન માન, એક કોડ આઠ લાખ, એંશી રતી ભારને તે, સેનેય ગણાય છે. બારસે સેનેયે મણ, તેવા તે નવ સહસ, મણ સુવર્ણનું માપ, ગણે ગણાવાય છે; એક ગાડામાં ચાલીશ, મણ ભરાય તે તેના બસને પચ્ચીસ ગાડાં, સેનું સવિ થાય છે; ઇંદ્ર આદેશે કુબેર, દાન દ્રવ્ય પુરૂં કરે, લલિત તે દાન લેક, પુન્ય યોગ્ય પાય છે ૧ બસે ને પચ્ચીસ ગાડાં–સુવર્ણ એક દિવસનું થયું. એક વર્ષના દિવસ ૩૬૦ થાય તેને ૨૨૫ ગુણતાં ૮૧૦૦૦ હજાર ગાડાં સુવર્ણ તીર્થકર એક વર્ષના દાનમાં આપે. તે ગાડાં તે તે જિનવારનાં જાણવા. તીર્થકરના દાનને પ્રભાવ એ છે કે બાર વરસ સુધી છ ખંડમાં શાંતિ રહે ને કલહ ન રહે. ભંડારમાં મૂકે તે બાર વરસ સુધી ખુટે નહિ. રેગીને રેગ જાય, નવિન થાય નહિ. મંદબુદ્ધિવાળાને દેવતા સદશ બુદ્ધિ થાય વિગેરે અપૂર્વ પ્રભાવ છે. ત્રિર્યગ જૈભગ દે. તીર્થકરને-દાન દેવા અવસરે જમીનમાં દાટેલું નિવાસી વિગેરે ઘણી જાતનું દ્રવ્ય પુરૂં કરે છે, તે તેમને આચાર છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ( ૫૫ ) તેમના નામ-અન્ન પાન વથ લેણુ પુષ્પ, ફળ પુષ્યફળસાર; સાયણ વિદ્યા અવિયતને, જગ જે લાર. તેમનું સ્થાન-શતસિતેર વૈતાઢયામાં, સહસ કંચનનગ ખાસ ચિત્રવિચિત્ર ને જમકસમક, ત્રિયંગ જભગ વાસ. તેમને આચાર-એહ આચાર એમને, ઘણું નિવાશ કવ; અહ દાનના અવસરે, શેધી મેળવે સવ. બે વસ્તુ વર્ણન-દુહા. બે પ્રકારે દેવ-એક અરિહંત ને બીજા, શુદ્ધ સિદ્ધ ભગવાન; હૃદય દેવ બે રાખ તે, અન્ય નહિ એહ સમાન. સુદેવ-કુદેવાદિ સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર; કુદેવાદિ તી દૂર કર, તે દુ:ખના દાતાર બે જિન અંતર-વીર મોક્ષ પદ્મનાભ જન્મ, અંતર એનું જાણુ રાશી સહસ સાત વર્ષ, પાંચ માસે પ્રમાણુ. મરૂદેવા અને મરૂદેવા વૃષભ અને, ત્રિશલા સિંહ તેમ, ત્રિશલા પેખે પહેલે સુપને, અવર એમના એમ. અજિત વારે-પાંચ ભરત પંચ ઐરાવત, એક સે સાઠ વિદેહ, એક સે સિત્તેર ઉત્કૃષ્ટ, અજિત વારે એહ. તીર્થકર ને સાધુ-તીર્થકર અર્થે જે કર્યું, ખપે સાધુને ખાસ પિંડ વિશુદ્ધિ અવચૂરી, પાઠ તેહ પ્રકાશ. તીર્થકરવિહાર-રષભ નેમ પાસ વીર, છદ્મસ્થાવસ્થા ધાર; આર્ય અનાર્ય તે વિચર્યા, બીજા આર્ય મેઝાર તીર્થકરઉપસર્ગ વીરને વધુ પાર્શ્વ અલ્પ, અન્યને એકે નહીં, ઉપસર્ગોયું આખીયા, શાસ્ત્ર શાખ દે સહી. તીર્થકર ને દેવ-આદિવીરને દેવદૂષ્ય, કાંઈ વધુ તેર માસ; અન્ય જિનેને જાવ છવ રહ્યું દાખીયું ખાસ Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ત્રણ વસ્તુ વર્ણન-દુહા. દેવ, ગુરૂ, ધર્મદેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવ્રતી એક ધર્મ એકજ જિનવર કહ્યો, તેવી ધરજે ટેક. આદર ત્યાગ-સુદેવ ગુરૂ ધર્મસેવન, સાચું સુખ દેનાર; કુદેવાદિ તિ દૂર કર, તે દુખના દાતાર. મો ક્ષ ગ મ ન-નપુંશકલીગે સિદ્ધ સ્વલ્પ, અસંખ્ય ગણી બ્રિજાણ તેથી અસંખ્યા પુરૂષે, કરે મેક્ષે પ્રયાણ. મોક્ષ ઊપાય-સમ્યગ જ્ઞાન દર્શન અને, ચારિત્રાત્મક તિગ; મહાન મેક્ષ ઊપાય તે, સાધે શુભ સંગ. મોક્ષ ઊપાય-જ્ઞાને પદાર્થ જાણુને, દર્શન થકી સદ્દહાયક ચારિત્રે કરી આચરે, સરળ તે શિવ ઉપાય. ત્રણ કલ્યાણક- કલ્યાણક તિ ગિરનારમાં, દીક્ષા નાણ નિર્વાણ નીરખો નેમિ નાથને, કરવા આત્મ કલ્યાણ. પુન્યથી મળે-નહિ મંત્ર નવકાર સમ, શત્રુંજય સમ સ્થાન; વળી દેવ વીતરાગ તે, પામે પુન્ય પ્રમાણુ. ત્રણ ઉત્તમ-શત્રુંજય સમ તીર્થ નહી, રૂષભ સમ નહિ દેવ; પુંડરિક સમ ગણધર નહી, વાર વાર કર સેવ. અજવાળું થાય-અરિહંત જન્મ ને દીક્ષા, ત્રીજું કેવળજ્ઞાન; અજવાળું ત્યારે ઉપજે, દાખ્યાં શુભ એ સ્થાન. અંધકાર થાય–તીર્થકર શિવ ધર્મ છેદ, સિદ્ધાંત વિદાય; આ ત્રણ વખતે લેકમાં, અંધકાર ફેલાય. ત્રણે સમિતિ–પ્રરૂપી પંચ સમિતિ પણ, તીર્થકર ત્રણ હોય; કલ્પસૂત્રે પણ કહીતે, પાઠ અખંડે જેય. ત્રણે અરિહંત-અવધિ મન પર્યવ જ્ઞાની, કેવલ જ્ઞાની જાણ અરિહંત ત્રણ પ્રકારના, કર પ્રેમે પ્રમાણ. ઊત્તમ લાભ-પૂજન ત્રણ પ્રકારનું, અંગ અગ્ર અને ભાવ; જાણે જિનવરનું કહ્યું, લેવા ઊત્તમ લહાવ. ૧ પાંચ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રેણ ઉત્તમ વીર (40) કેવલી અવધિ મન:પર્યાવજ્ઞાની,કેવળજ્ઞાની ચાનિના પ્રકાર. યેાની પ્રકાર-સચિત્ત અચિત્ત તેમ મિશ્રની, ચાની ત્રણ તે જાણ; સંસારી સત્વ ચેાનિના, પ્રકાર ત્રણ પ્રમાણુ, ૨ જાણ; કેવલી ત્રણ પ્રકારના, પ્રેમે કરે પ્રમાણુ. ભાગના ધાર; પુરૂષ-તીર્થંકરો ધર્મ પુરૂષ, ચક્રી કેશવાદિક ક પુરૂષ, ઉત્તમ ત્રણ પ્રકાર. ચાનીનું નામ-શંખાવર્તા કૂર્માંન્નત, વંશીપત્રી વદાય; ઉત્પન્ન તે આ ચેાનિના, મનુષ્ય જાતિ મનાય. તેથી ઉત્પત્તિ-શ્રી રત્નને શંખવાં, ક્રૂર્માંન્નત ।। થાય; અ`` ચક્રી રામ કેશવ, અન્ય વંશીધે આય. નામ સ્થાપના દ્રવ્ય ને, ભાવ ભલે। નિરધાર; નિક્ષેપા નીજ કારણે, ચર્ચાિ કે ચિત્તમાં ચાર. ૧ નામ અર્જુ ચાવીશ જિન, સ્થાપના પ્રતિમા સ્થાન; અદ્ભુત અંત શરીર દ્રવ્ય, ભાવ ભાવીજિન માન. ૨ 3 જિનના નામે નામ જિન, સ્થાપના પ્રતિમા સબ્ન; અડ પ્રતિહારે ભાવ જિન, પદ્મનાભાદિક દ્રવ્ય. ૩ કેવળી દ્રવ્ય; સભ્ય. ૪ નામ સિદ્ધ સિદ્ધુના બીજો, ભાવી સિદ્ધ થયેલા ભાવ સિદ્ધ, ભાવ નિક્ષેપા પુરૂષ-ક્ષમા વીર જિનવર ખરા, તપમાં મુનિવર તેમ; દાને વૈશ્રમણ વળ્યા, યુધ્ધે કૃષ્ણ તે એમ. ૫ ૧ કુબેર ભંડારી. ૨ જેમણે ૨૦૭ લડાઇમાં જય મેળવ્યેા છે. ચાર વસ્તુ વર્ણન. ચાર ચાર નિક્ષેપા. Page #144 -------------------------------------------------------------------------- ________________ (૫૮ ) ચાર મંગળ-મંગળ નામ મહાવીર, ગેમનું ગણું સાર; હું ત્રીજું સ્થૂલિભદ્રનું, ધર્મનું ચોથું ધાર. ચી શરણું-અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ઘાર, સદા શિવસુખ કારણે, શરણું ઐ સંભાર, ચ અણુહાર-વિગ્રહ ગતે સમુદ્દઘાતે, તિ સમયને આહાર, એમ અગી સ્થાનકે, સિદ્ધ સદાણહાર. જીવ આહાર એ જા તેમાં પ્રક્ષેપા, એવા ત્રણ આહાર; સવિ સંસારી જીવના, એ આહાર પ્રકાર. આહાર પ્રકાર-અન્નાદિ પાણી છે અને, ફલાદિ ખાદિમ ઘાર; સ્વાદિમ સ્વાદને કારણે, એ પ્રક્ષેપા આહાર. મેક્ષે ૪ દુર્લભ-મનુષ્યપણું ધર્મનું શ્રવણ, ધર્મે શ્રદ્ધા સુમાર; સંયમે વર વીર્ય સદા, મોક્ષે દુર્લભ ચાર, ધર્મ – દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; ભવી ભાવથી આદરી, સાધે શિવ શ્રીકાર. આચારધર્મ દયાધર્મ, કિયા અને વસ્તુધર્મ, ધર્મ તે ચાર પ્રકારના, સાધે સમજી મર્મ. જૈન ધર્મ સિવાય મેક્ષ નથી. મનહર છંદ. અન્ય નક્ષત્રતણાએ, વર્ષાદની વૃષ્ટિ થકી, બહુ ધાન્ય પાકે તેવું, દુનિયે દેખાય છે; પણુ મુક્તાફળતણી, ઉત્પત્તિ કારણ એક, સ્વાતિ નક્ષત્રને શુભ, વર્ષા વખણાય છે, દેવ ચક્કી મનુષ્યા, રિદ્ધિ સમૃદ્ધિ સુસાર, મિથ્યા ધર્મ સેવનથી, છ પામી જાય છે, પણ જૈન ધર્મ વિણ, મેક્ષ લલિત દુર્લભ, મક્ષ મેળે એક જૈન, ધર્મ સુખદાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ (૫૯) ધર્મનું મહાત્મ અને સર્વે સુવસ્તુની પ્રાપ્તિનું કારણ– મનહર છંદ. ધમ ધનનું છે મૂળ, ધર્મ જન્મ શુભ કુળ; દિવ્ય રૂપને તે લાભ, ધર્મો જ પમાય છે; ધનની સમૃદ્ધિ થાય, ધર્મ ધીંગ કીતિ પાય, ધર્મ તે મંગળ મૂળ, ગણતાં ગણાય છે, સર્વે દુઃખનું ઔષધ, સર્વે સુખનું તે મૂળ, સર્વે સત્વ રક્ષણમાં, શણું સુખદાય છે; જિને કહ્યો તે લલિત, ધનના અથીને ધારે, ધનદ સરિખે ધન, આપનારે થાય છે. ૧ છે સ્વર્ગને સંગમ સારે, મોક્ષને મેળવનારે, જિન કહ્યો ધમ ધા, શિવનું ૩ સુકાન છે; ધર્મ વિણ કેઈ નહી, વાંછિત સુખને પામે, પામે તે ત્રિલેકે સાથી, દુખનું દબાણ છે, ખરેખર ધર્મથી જ, ઈચ્છિત સુખે મળે છે, ફક્ત ધર્મહીન છે, દુઃખથી હેરાન છે, તેર કળા લલિત, પખર પંડિત હય, પણ ધર્મ કળા વિના, તેનું તે તેફાન છે. જે ૨ ધર્મ સર્વે જગતના, છને છે હિતકર, સર્વે પ્રકારે સમૃદ્ધિ, લબ્ધિને દેનાર છે; ઉપસર્ગ સમૂહને, નાશ કરનારે નેટ, ગુણ રૂપ મણીઓને, રત્નાકર સાર છે; બહુ ધર્મ ન બને તે, થડે પણ કર, ન ટીપે ટીપે સરોવર, ભરાય તે કાર છે; શક્તિયે લલિત ધર્મ, કરવા પ્રભુએ કહો, શક્તિ ગોપવે છે તેનું, જીવન ધિક્કાર છે. ૩ ૧ જીવ ૨ કુબેર ભંડારી ૩ નાવ Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) ધર્મની પ્રધાનતા. હા. વ્હાલાને ધન ધીંગ, કામને કામ કરારી, અર્થીને અલાભ, સેાભાગ્યે થેાલા સારી; મ્રુત વાંછાયે સુત, રાજ્ય વાંછાયે રાજા, વૈભવ વિવિધ વાસ, સ્વના સુખા ઝાઝા; શિવસુખ સહી સત્વર મળે, સાધન શુભ સધાય છે, કાન લલિત રહે કામના, ધાર્યું ધર્મથી થાય છે. ।। ૧ ધનુ મહત્વ-દેવ રિદ્ધિને ચક્રીપણુ, સહી સુલભ છે તે; પણ જીન ભાખ્યા ધમ તે, અતિ દુલ ભ ગણુ એહ. ધ ધર્મના આદર-જીન કહ્યા ધર્મો જ્યાંસુધી, યત્ને નહિ આદરાય; ત્યાં સુધી તેહ જીવતુ, ભવભ્રમણ નહિં જાય. ધર્મ સહણા-શક્તિ ધમે નહી હૈાય તે, શુદ્ધ સહણાજ ભાય; શુદ્ધ સણાથી સત્વરે, મેાક્ષ સ્થાન મેળાય. ધમ રહસ્ય-સદૈવ જીવદયા રમણુ, ઇંદ્રિ વેગ રાકાણ; સદા વચન સત્ય ખેલવું, ધર્મ રહસ્ય તે જાણુ, પ્રયાસ-અહિહાર અસિ ફૂલ દામ, વિષ રસાયન થાય; શત્રુ વશને દેવે પ્રસન્ન, પામશેાધર્મ પસાય. ધર્મના સભવ-દેવે વિષય આસક્ત છે, નર્ક કહ્યું દુ:ખ ક્રૂર; વિવેક વિષ્ણુ તિ ચ છે, માનવમાં ધરપૂર. શ્રદ્દાયે યાણુ-ન તપાચણુ શાસ્ત્રાભ્યાસ, ન ભણ્યું ગણે ન દાન; તેપણ શક્તિ નહિ હાય તા, એક અહું સત્ય માન. ચાર વસ્તુ માન-ધમ્માએ સિમ'ત નવાસ, અઢીદ્વીપ ઉડુ વિમાન; સિદ્ધશીલા જોજન લાખ, પીસ્તાલીશ પ્રમાણુ. બુદ્ધિના પ્રકાર—તી કર બુદ્ધિ સમુદ્ર સમ, ગણધર સરાવર સાર; સુસાધુ ગ્રૂપ અન્ય સાધુ, ખામેચિયુ નિર્ધાર. ૧ માળા. ૨ નજીક. Page #147 -------------------------------------------------------------------------- ________________ Page #148 -------------------------------------------------------------------------- ________________ ચાર અભિષેક શિલાઓ. P 2) Bege પાન્ડકવન - રાજ રા રક્ત શિલા. ] ૫હ્યોમ || (ચૂલિકા પાંડુક શિલા. ૪૯૪ જનનું પાન્ડકંબલ શિલા. દક્ષિણ આ ચાર અભિષેક શિલાઓ–જંબુદ્વીપના સુદર્શન મેરૂ ઉપરના પાંડુક વનની જાણવી, તેને ખુલાસે બાજુના ૬૧ પેજમાં જુઓ. તે પ્રમાણે ધાતકી ખંડના પૂર્વ મેરૂ ઉપર ચાર અને પશ્ચિમ મેરૂ ઉપર ચાર એમ આઠ શિલા જાણવી. તેવી જ રીતે પુષ્કરાર્ધમાં પણ પૂર્વ અને પશ્ચિમ મેરૂ ઉપરે આઠ શિલા જાણવી. આ પાંચે મેરૂના વન અને શિલાના નામ તે એકજ છે, પણ ધાતકી અને પુષ્કરાર્થના મેરૂ ઉપર ચૂલિકા નથી. બાકી જબુદ્વીપ પ્રમાણે જાણવું, Page #149 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) ચાર અભિષેક શિલાએ. ૧ પૂર્વે પાંડુક શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે એ વિજયના જિનાના; ૨ પશ્ચિમે રક્ત શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે એ વિજયના જિનાના ૩ ઊત્તર રક્તક 'મલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર ઐરવતના જિનાને. ૪ દક્ષિણે પાંડુક ખલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર ભરતક્ષેત્રના જિનાના. એમ દરેક શિલાએ અભિષેક થાય છે તે દરેક શિલા અ` ચદ્રાકારે અનુણ સુવર્ણ મચ-૫૦૦ જોજન લાંબી, ૨૫૦ જોજન પહાળી ને ૪ જોજન જાડી છે. તે દરેક સિંહાસન રત્નમય ૫૦૦ ધનુષ્ય લાંમા, ૨૫૦ ધનુષ્ય પહેાળા ને ૪ ધનુષ્ય ઊંચા છે. ચાર પ્રકારની દશા. નિદદશા–જીવને અનાદિ માહ છે તે, ત્રણ ગુણસ્થાનક સુધી છે સ્વમદશા–ભવને વિષે સમકિતના પરિણામે છે તે, ચાથા પાંચમા, છઠ્ઠા ગુણુસ્થાનક સુધી છે. જાગરદા–અપ્રમત મુનિને હોય, તે સાતથી માંડીને બારમા ગુણસ્થાનક સુધી હાય. ઊજાગરદશા-તે વીતરાગની છે—તે સચેાગી ને અયાગી ગુણસ્થાને જાણવી. ચાર આદર-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, આદર કરો આમ; શાસ્ત્રમાંહે તે સૂચવ્યું, કરવા આતમ કામ. તીર્થંકર પદ-દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ કાર; તીર્થંકર પદ ઉપાર્જ, શાસ્ત્રોમાં તસ સાર. સંસ્થાપનપરામન; જૈન મતે વેદ-સ'સારદર્શીન વેદને તત્વાવબાધ ત્રીજો કહ્યો, વિદ્યાપ્રખા ચૌગણુ. Page #150 -------------------------------------------------------------------------- ________________ - -- - ( ૨ ) અચમતે વેદ-ઋગવેદ યુજુર્વેદને, સામવેદ સંભાર; એમએ અથરવેદથી, ચહાવા અન્યના ચાર. પાંચ વસ્તુ વર્ણન. પાંચ પ્રકારે ચૈત્ય લક્ષણ મનહર છંદ. ઘર દેરાસરમાંહી, જિનવરની સ્થાપેલી, પ્રતિમા તે જાણે ભક્તિ, ચૈત્ય કહેવાય છે; બારશાખ તરંગ, કેરી મંગળ ચિત્ય, ગચ્છાદિ નિશ્રા બની, નિશ્રાકૃત થાય છે; તેમ અન્ય ગચ્છનીજો, નિશ્રાજ વિનાની હેવે, તેને તે અનિશ્રાકૃત, ચિત્ય ગણાવાય છે, તથા સિદ્ધાયતનની, શાશ્વત ચિત્યની કહી, પાંચ ચૈત્ય લલિતયું, શાસે સમજાય છે. ૧ પંચ પરમેષ્ટિ-અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ સુસાર; વાર વાર કર વંદના, પંચ પરમેષ્ટિ પ્યાર પંચ તીર્થ-આબુ અષ્ટાપદ રેવત, સમેતશીખર સાર સિદ્ધગિરિ અનંતસિદ્ધિયા, પંચ તીર્થ ધર પ્યાર પંચ તીથી–નાડેલ ને નાડલાઈ, મૂછાળા મહાવીર વરકાણું રાણકપુરે, નેહે નમા શિર. પંચ તીર્થો-તળાજા ડાઠા મહુવા, છાપરીયાળી સર; જેસર જોડે પાંચની, પંચતીથી તે કર. પંચ તીથી ઘોઘા તળાજા ડાઠા, મહુવા કંડલા સાર; તે પણ છે પંચ તીથી, અનુક્રમથી અવધાર. પંચ તીથી-અજાહરા ઊના અને, દીવ દેલવાડ સર; પ્રરૂપી પંચ તીથ, દર્શન દિલ સ્થિરે કર. ૧ સોળ લાખ વર્ષ પૂર્વની પાર્શ્વનાથની પ્રતિમાજી- અમીઝરા પાર્શ્વનાથજી તથા વિજયહીરસૂરીશ્વર તથા વિજયદેવસૂરીશ્વર તથા વિજયપ્રભસૂરીશ્વરની સ્વર્ગભૂમિ-૩ સુવિધિનાથ ભગવાન-નવલખા પાશ્વનાથજી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) પંચ તીથી-સુથરી નળીયા તેરા, જખૌ કોઠારા જાણું, કહી કચ્છની પણતીથ, સાચા સુખની ખાણ, પાંચ કલ્યાણક-ઓવન જન્મ દીક્ષા અને, કેવલનાણુ નિર્વાણ કહ્યા કલ્યાણક પાંચ એ, કરે સુણી કલ્યાણ. પાંચ સમિતિ-ઈ ભાષા એષણા, આ દાન ભંડમત્ત, પરિષ્ટાપનિકા પાંચ એ, સેવે સમિતિ સમસ્ત. પાંચ જ્ઞાન-મતિ શ્રત અવધિ અને મન, પંચમ કેવળજ્ઞાન, અનુકમ એને મેળવે, પુન્યવંત સુપુમાન. તીર્થકરના દાનાવસરે પાંચ દિવ્ય. પાંચ દિવ્ય-કુલવૃષ્ટિ વસ્ત્રક્ષેપ દુંદુભી, સાડીબાર કોડ મેહ; અહદાન અહાદાન, ઊષણ એહ. જલદી એક્ષ-આહાર ઉંઘારંભ ને, પરિગ્રહ તેમ કષાય, અલ્પ જેને એ હોય તે, જલદી મેક્ષે જાય. દેવ પ્રકાર-દેવાયુ થતા દ્રવ્ય દેવ, દેવ સવિ ભાદેવ; ચકી નર સાધુ ધર્મદેવ, અહંત દેવાધિદેવ. આસિદ્ધિસ્થાન-આદિ અષ્ટાપદે ચંપા, વાસુપૂજ્યને ધાર; અપાપાયે વીર જિનવર, નેમ સિદ્ધ ગિરનાર. સમેતશિખરે વિશ જિન, પાયા સિદ્ધિ સુઠામ, સવી જિનવર ત્યું સિદ્ધિયા, પ્રેમ કરે પ્રણામ. પાંચડેસિધ્યા-પુંડરિક પાંચ કોડથી, સિધ્યા સિદ્ધગિરિઠામ, ચૈત્ર શુદી પૂનમ દિને, કરે તાસ ગુણગ્રામ. મહત્સવ -ધર્મ દ્રવ્ય અને કામને, પમ મેક્ષને માન મહત્સવ પંચ પ્રકારના, જુગતે જાણુ સુજાણ. - OM – ૧ સાડાબાર દોડ સેનૈયાની વૃષ્ટિ થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) છ વસ્તુ વર્ણન. શ્રી મહાવીર પ્રભુની છ આજ્ઞા. ૧. તત્વજ્ઞાનના અભ્યાસ કરી અને વિચારશને નિળ અનાવવા માટે પ્રયત્ન કરે. ૨. જીવન ક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક અને જાણવા લાયક શું છે? તેના નિર્ણય કરા ૩. પેાતાની શકિતના વિચાર કરેા અને શક્તિ મુજબ ઉન્નતિક્રમમાં આગળ વધેા. ૪. આત્મ વિશ્વાસ રાખા, કોઇના ઉપર આધાર ન રાખા તમારા ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પોતાના વિચાર, પુરૂષાર્થ અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. ૫. માન અથવા આ લેાક પરલેાકના સુખની ઇચ્છા રાખ્યા સિવાય જેટલું સત્કાર્ય થાય તેટલુ કરો, અમે શુ કરીચે ? એવા નિર્માલ્ય વિચારે કાઢી નાખા પ્રમાદમાં જીવન ન ગુજારા ૬. જો તમે ગૃહેરથ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગોમાં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણ કરશે! તા જરૂર મોક્ષ પહોંચ્યા શિવાય રહેશે નહી. છ માસી તપ-રાજગ્રહી નગરી રહી, છ માસિક તપ સારઃ વીર વિભુએ તે કર્યાં, ધન્ય ધન્ય તે અવતાર. મેની ઉત્તર દક્ષિણના છ વર્ષ ધર પત. મનહર છંદ. તપાવેલાં સેાના સમ, લાલ છે નિષગિરી, દક્ષિણ દિશીચે ઉંચા, ચારસા જોજન છે; વૈડુય રત્નના જેવા નિલવંત ગિરિલીલે, ઉત્તર દિશીચે ઉંચા, ચારસા ોજન છે; દક્ષિણમાં મહાહીમ, સાનાના ઉતરે રૂપી, રૂપાના દરેક ઉંચા, ખસાતે જોજન છે; લધુહિમ દક્ષિણમાં, ઉત્તરે શિખરી મન્ને, સેાનાના ઉંચા લલિત, સા સાતે જોજન છે; Page #153 -------------------------------------------------------------------------- ________________ છ સંધયણ. વજુરૂષભનારાચસંવે-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે અને ઉપર ખીલે તે. રૂષભનાસચ સં૦-બે બાજુ મજબૂત બંધ ઉપર પાટે તે. નારાચ સંઘયણું–બે બાજુ મજબૂત બંધ હેય તે. અર્ધનારાચ સં.-એક બાજુએ મજબૂત બંધ હોય તે. કીલિકા સંઘયણી–મહેમાંહે હાડકા ને ખીલીને બંધ હોય તે. છેવઠા સંઘયણી–હાડકાં મહેમણે અડેલાં હોય તે. છ સંઘયણ આશ્રયી ગતિ. છેવઠા સંઘયણવાળ-બીજી નર્ક સુધી તેમ ચેથા દેવક સુધી જાય. કીલિકા સંઘયણવાળે-ત્રીજી નર્ક સુધી તેમ પાંચમા-છઠ્ઠા દેવલેક સુધી જાય. અર્ધનારાચસંવાળે–ચેથી નાક સુધી તેમ શુક ને સહકાર દેવલે સુધી જાય. નારાચ સંઘયણીવાળે પાંચમી નર્ક સુધી તેમ આણુત ને પ્રાણુત દેવલેક સુધી જાય. રૂષભનારા સંવાળે-છઠ્ઠી નર્ક સુધી તેમ આરણુ ને અમૃત દેવલ સુધી જાય. વજુરૂષભના સવવાળો-સાતમી નર્ક સુધી તેમ અતિ ઉત્કૃષ્ટ અધ્ય વસાયે કેવળજ્ઞાન પામી મેશે પણ જાય. Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ! ) છે સંસ્થાન. સચતુર સસ્થાન-પલાઠી વાળી બેઠાં ચારે બાજુએથી સરખી અકૃતિ થાય અને પોતાના આંગળથી ભરતાં ૧૦૮ આંગળ શરીર હાય તે. ન્યગ્રોધપરિમડળ વડની પેરે નાભી ઉપરના ભાગ સારા હોય તે, સાદી સંસ્થાનનાભી નીચેનુ અંગ સારૂ ને ઉપરનું ખરામ તે. કુબ્જ સંસ્થાન-હાથ-પગવિગેરે સારા ને ઉદર પ્રમુખ ખરાબ તે. વામન સસ્થાન-ઉદર પ્રમુખ સારા ને હાથ-પગા≠િ હીણા હાય તે. હુડ સંસ્થાન-શરીરના તમામ ભાગ ખરાબ હાય તે. છ નિમિત છ નિમિત્ત— વંદન પૂઅણુ સક્કાર ને, સમ્માણુ ખેાહિલા ભાય, નિવસન્ગઋનિમિત્તને, વત્તિયાએ જોડાય. છ નિમિત્ત—આઠેકે ચાર થાયના દેવ વંદનમાં પહેલા ત્રણ કાઉસગ્ગ છ નિમિતે થાય અને છેલ્લા કાઉસ્સગ્ગ સમ્યદ્રષ્ટિ દેવ સ્મરણાર્થે કરાય છે. છંદન—જૈન મિમાંસક બૌદ્ધ ને, ત્યુ' તૈયાયિક નામ, વળી વૈશેષિક શાંખ્ય છે, ષટ્ દરશન છે આમ. છ દર્શન—મહેશ્વર બ્રહ્મ શાંખ્યને, બૌદ્ધ જૈનનું જાણુ, ચારવાક છેલ્લુ' કહ્યું, ષટ્ દરશન પ્રમાણુ, છ દર્શન—જોગી જંગમ સેવડા, સન્યાસી સન્યાસી દરવેશ, નહિ. મીન કે મેષ, છઠ્ઠું' દર્શીન તે બ્રહ્મતુ', અન્ય રીતેબૌદ્ધ નૈયાયિક સાંખ્ય, વળી વૈશેષિક ધાર, મિમાંસક વેદાંત એમ, છ ભગવંતની અસમથતા——૧ ભવ્યને ૨ અભવ્યને ભવ્ય કરી ન શકે ૩ જીવને દરશન સંભાર. અભવ્ય કરી ન શકે અજીવપણું કરી ન Page #155 -------------------------------------------------------------------------- ________________ ( ૬૭ ) શકે ૪ અજીવને જીવપણું કરી ન શકે ૫ સુખીને દુઃખી કરી ન શકે ૬ દુ:ખીને સુખી કરી ન શકે. છ ઋદ્ધિવત—૧ તીથ કર-૨ કેવળી-૩ ચક્રવતી-૪ વાસુદેવ ૫ ખળદેવ- ભાવિક આત્મા અતિશયવંત સાધુ. છ મતે દેવગુરૂ-૧ જૈનમતે દેવ અરિહ ંત ગુરૂ નિગ્રંથ-ર મૌદ્ધમતે દેવ બુધ શુરૂ પાદરી-૩ શિવમતે-દેવ રૂદ્ર ગુરૂ ચેાગી--૪ દેવમતે દેવ ધર્મ ગુરૂ વૈરાગી-૫ ન્યાયમતે દેવ જગતકર્તા ગુરૂ સન્યાસી ૬-મીમાંસકમતે દેવ અલખ ગુરૂ દરવેશ. સાત વસ્તુ વર્ણન. તીથ વિચ્છેદના સાત સમય ને યા તી કર વારે થયા તે. મનહર છંદ. સુવિધિ શિતળ વચ્ચે, પાવ પડ્યેાપમ કાળ, તી' વિચ્છેદે ધર્માંની, વાત વિચ્છેદાયી છે. શિતળ શ્રેયાંસ વચ્ચે, તી' વિચ્છેદની વાત, તેમાંયે પા પધ્યેાપમ, કાળની કહાયી છે. શ્રેયાંસ ને વાસુપૂજ્ય, અતરે તીથ વિચ્છેદ, પુણા પલ્યાપમ કાળ, ત્યારની ગણાઈ છે. વાસુપૂજ્યથી વિમળ, વચ્ચે તીર્થાંના વિચ્છેદ, ત્યારેજ પા પડ્યેાપમ, માના તે મનાઈ છે. ૫ ૧ વિમળ અનત વચ્ચે, પુણા પલ્યાપમ કાળ. તીર્થોના વિચ્છેદ તેમાં, એણીપરે જાણવા. અનંત ધર્મ અંતરે, વળી ધર્મ શાંતિ વારે, પા પા પક્ષ્ચાપમ તી, વિચ્છેદ તે માનવા. રૂષભ સુવિધિ સુધી, એક દ્રષ્ટિવાદ વિના, અંગ અગિયાર હાય, એવા ખ્યાલ આણુવા. સુવિધિ ને શાંતિ વચ્ચે, પુણા ત્રણ પક્ષ્ચાપમ, દ્વાદશાંગીના વિચ્છેદ, લલિત પ્રમાણુવા. ॥ ૨॥ દુહા-શાંતિ જિનથી વીર્ સુધી, અંતર આઠનું વેદ; અંગ રહ્યાં ત્યાં સુધી પણુ, દ્રષ્ટિવાદ વિચ્છેદ. Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ભુવનના ચૈત્ય-સાત ક્રોડે બેતેર લખ, ભુવનપતિ પાસાદ; એકસે એંશી દરેકે, બિંબ રાખજે યાદ. સાત કુલકર-વિમળવાહન ચક્ષુષ્માન, યશશ્વાન અભિચંદ પ્રશ્રેન મરૂદેવ નાભિ, સાત કુલકર વંદ. સાત કુલકર-ચંદ્રયશા ચંદ્રકાંતા, સુરૂપ પ્રતિરૂપ જાણ; પત્ની ચક્ષુકાંતા શ્રીકાંત ને, મરૂદેવા મા માન. કુલકર શરીર-ધનુષ્યપ્રમાણ– 1 ૯૦૦- ૨૮૫૦–૧૮૦૦ ક૭૫૦-૭૦૦-૬૫૦-પ૨૫. પ્રભુને સંગ્રહ-ઉડ્યા ભેગા રાજ્ય અને, ક્ષત્રીયા તેમ ચાર; રૂષભ પ્રભુ સંગ્રહ કર્યા, તેને તે વિચાર. કામે સ્થાપના-દંડદાતા ઉગ્રા કા, વડિલ ભેગા કહાય; પ્રભુ મિત્ર તે રાજ્યવંશી, બાકી ક્ષત્રીય થાય. સાત નિન્હવ-બહુય પએસ ને અઘર, સામુચ્છા દુગમાન; તિગ અબદ્ધિગા નન્હ, વીર વખતના જાણુ. જબૂદ્વીપના સાત ક્ષેત્રે આયુ, કાય વિગેરે. મહાવિદેહે -મહાવિદેહ ક્ષેત્રમાંહિ, પાંચ સે ધનુષ્ય કાય; આયુ ક્રોડ પુરવ આરે, ચે સદા વરતાય. દેવ-ઉત્તરકુર –દેવકુરૂ ઉત્તરકુરૂ, ત્રણ ગાઉની કાય; પ્રથમ આરે તિ પાપમ, એ બે ક્ષેત્રે આય; હરિવર્ષ-રમ્યક-હરિવર્ષ રમ્યક ક્ષેત્રમાંહિ, કહી બે ગાઉ કાય; ઢીઆરે શ્રી પલ્યોપમ, તેહ યુગળિયાં આય. બે દિવસના અંતરે, બેર પૂર આહાર ચેસઠ દિવસ બાળનું, તે પાલન કરનાર હૈમવંત-એરણ-હૈમવંત ઐરણવંત, એક ગાઉની કાયા વંત ત્રીજે આરે વતે તિહાં, એક પોપમ આય. એકાંતર આંબળા પુર, એ યુગળિક આહાર અગનાશી દિ બાળનું પાલન તે કરનાર. Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સાત ભુવનમાં જિનચૈત્ય અને બિંબ. ૧ વિદ્યુતકુમારે-૨ અગ્નિકુમારે-૩ દ્વીપકુમારે-૪ ઉદધિકુમારે ૫ દિશિકુમારે-૬ વાયુકુમારે–૭ સ્વનિતકુમારે તે દરેકના ભુવનને વિષે ૭૬ લાખ ૭૬ લાખ જૈન ચિત્ય છે. અને તે દરેક ચૈત્ય ૧૮૦ જિનબિંબ છે. વાસુદેવના રત્ન-વાસુદેવનાં વર્ણવ્યાં, રત્ન રૂડાં સાત ત્રેસઠ આંકથી તેહની, વિગતે જાણે વાત. આઠ વસ્તુ વર્ણન. સિદ્ધના આઠ ગુણ. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, અવ્યાબાધ સુખસોય અક્ષયસ્થિતિ અરૂપીપણું, અગુરુલઘુ અડ હેય. ૧ અનંતજ્ઞાન-જ્ઞાનાવરણીયકર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણે છે. ૨ અનંતદશન-દર્શનાવરણીયકર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી કાલેકના સ્વરૂપને સમસ્ત પ્રકારે દેખે છે. ૩ અનંતચારિત્ર–મોહનીયકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રને સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે તે જ ત્યાં ચારિત્ર છે. ૪ અનંતવીર્ય અંતરાયકને ક્ષય થવાથી અનંત દાન, લાભ, ભેગ, ઉપભેગને વીર્ય–શકિત પ્રાપ્ત થાય છે, તેથી સમસ્ત લેકને આલેક અને અલેકને લેક કરી શકે તેવી શકિત સ્વાભાવિક સિદમાં રહેલ છે, છતાં તેવી શકિત કદિ ફેરવતા નથી અને ફેરવશે પણ નહિ, કેમકે પુગળ સાથેની પ્રવૃત્તિ એ તેમને ધર્મ નથી. એ ગુણથી પિતાના આત્મિક ગુણોને છે તેવા ને તેવા રૂપે ધારી રાખે. ફેરફાર થવા દે નહિ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ૫ અવ્યાબાધ સુખ–વેદનીયકર્મને ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત-નિરૂપાષિકપણું પ્રાપ્ત થાય છે. ૬ અક્ષયસ્થિતિ આયુકર્મને ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની આદિ છે પણ અંત નથી, તેથી સાદિઅનંત કહેવાય છે. ૭ અરૂપીપણું–નામકર્મને ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ રહિત થાય છે, કેમકે શરીર હોય તે એ ગુણ રહે છે, પણ સિદ્ધને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૮ અગુરુલઘુ-ત્રકને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે-હળવે કે ઉંચ-નીચાણાને વ્યવહાર રહેતું નથી. * નકારા ભરત ચક્રવતીની આઠ પાટ સુધીના આઠ પુરૂષે. અરિસા ભુવનમાં જ કેવળજ્ઞાન પામ્યા તેમના નામ આઠ કેવળી––ભરતાદિત્યયશા માયશ, બળભદ્ર ને બળવીર્ય કીર્તિવીર્ય જળવીર્ય ને, અષ્ટમ તે દંડવીર્ય. કેવળી સમુદઘાતના આઠ સમય. મનહર છંદ. પ્રથમ સમયે જીવ, પ્રદેશને દંડ કરે, ચૌદ રાજ પ્રમાણને, દંડ તે કહાય છે; બીજા સમયે કબાટ, ત્રીજા સમયે મંથન, લોકના આંતરા પરે, ચોથે તે ગણાય છે, આંતરા સહરે પાંચે, મંથન સંહેરે છઠે, કપાટ કર્યું સમય, સાતે સંહરાય છે, દંડ આઠે સંહરાય, સવિ યથાસ્થિત થાય, કેવલી સમુદ્દઘાત. લલિત લેખાય છે. જે ૧ . નંદીશ્વર દ્વીપે–નંદીશ્વર દ્વીપ અષ્ટમે, બાવન ચે જાણ; પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશનું પ્રમાણ. ૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ( ૭૧ ). અષ્ટાપદ તીર્થ–અષ્ટાપદ ગિરિ ઉપરે, અડ પાવડિયાં જાણ; સૂર્ય કિણે ગૌતમ ગયા, જ્યાં રૂષભ સિદ્ધઠાણ અષ્ટ મંગળ-દર્પણ ભદ્રાસન વર્ધમાન, શ્રીવત્સને મત્સ જોડ; કલશ સ્વસ્તિક નંદાવર્ત, મેળે મંગળ કેડ. સિદ્ધાચળ યાત્રાફાગણ સુદ આઠમ દિને, પૂર્વ નવાણું વાર; રુષભ રાયણ સમેસર્યા, જાણે તીર્થ જુહાર. આઠ આત્મા-દ્રવ્ય કષાય ગાત્મા, ઉપયોગાત્મા જ્ઞાન; દર્શન ચારિત્ર અને વીર્ય, આઠ આતમ માન. પૂજાના પ્રકાર-ન્ડવણ વિલેપણ પુષ્ય ને, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ્ય ફળ થકી, પૂજે અષ્ટ પ્રકાર. ઉત્તમ દ્રવ્ય-મેળે ઉત્તમ દ્રવ્ય આઠ, પ્રેમે પૂજા કામ; ઉત્તમથી ઉત્તમ મળે, શિવસુખનું ઠામ. મોક્ષ મળે-જ્ઞાનાવણ્યાદિ આઠ, કર્મો જે કહેવાય; ખરે તેહને ક્ષય થતાં, મેક્ષ ઝટ મેળવાય. આઠ કર્મસૂદન તપને કે. કર્મની સંખ્યા ના આંક. જે કર્મસૂદન આશ્રી | તપ કરવું તે કર્મને ' નામનું કોષ્ટક. ઉપવાસ. એક સીથ. એકલહાણું એક દાતી. નિવિ. આંબલ. - - - ૧ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ... a | વેદની કર્મ | મેહનીકમ આયુ:કમ નામકર્મ ગેવકર્મ અંતરાયકર્મ - tube Bhe vvvvvvvv ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - - - - - Page #160 -------------------------------------------------------------------------- ________________ આઠ કર્મનું વિસ્તાર સ્વરૂ૫. આઠ કર્મ– જ્ઞાન દર્શન ને વેદની, મેહની આયુ નામ; ગોત્ર અંતરાયે મળી, આઠ કર્મ છે આમ. ઘાતિ-અઘાતિ–એકદુ ચૌ અડ ઘાતિયાં, અન્ય તે અઘાતિ કર્મ ખરે તેને ક્ષય થતાં, જીવ જાયે શિવશર્મ. એને લાભ– એહ આઠ કર્મ ક્ષય કરી, પામે સુખ પ્રધાન એમ અનતે મેળવ્યું, મેળવશે તે માન. આઠ કર્મને કઠો. આંક તેના નામ. ઉત્કૃષ્ટ સ્થિતિ. ! જધન્ય કડકડી સાવ | સ્થિતિ. તેના ભેદ તેને વભાવ પ્રકૃતિ. જ્ઞાનાવ૮ ૩૦ કોડા સા અંતર્મુહૂર્ત | ઘાતિ | પાટા જેવું ૫ દર્શનાવટ ,, પિળીયા જેવું - વેદનીક0 , ૧૨ મુહૂર્ત | અઘાતિ મધથી ખરડી ૨ તરવારનીધારા મેહનીર ૭૦ કેડા સા અંતર્મુહૂર્ત | ઘાતિ મદિરા જેવું ૨૮ આયુકર ૩૩ સાગરેપમ | અઘાતિ હેડ જેવું ૪ નામક૦ ૨૦ કેડા સા૮ મુહૂર્ત | , ચિતારા જેવું ૧૦૩ ગોત્રક | કુંભાર જેવું ૨ ૮ અંતરાયa૦ કોડાસા અંતર્મુદત ઘાતિ ભંડારી જેવું ૫ કર્મની આઠ વગણ. આદારિક વૈક્રિયા હારક, તેજસ "ભાષા તેમ; શ્વાસોશ્વાસ મને કામણ આઠ વર્ગણ એમ. તેવી સર્વ જાતિની વર્ગણ જીવ સમયે સમયે અનંતી લે છે. પ્રથમની ચાર વણા આઠ સ્પર્શયુક્ત દ્રષ્ટિગોચર આવે. છેલ્લી ચાર દ્રષ્ટિ અગોચર અને તેના શીત, ઉષ્ણ, રૂક્ષ, સ્નિગ્ધ એમ ચાર સ્પર્શ હાય. Page #161 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) આઠે કર્મને સ્વભાવ ૧ પાટા જેવું-એટલે જેમ પાટો બાંધ્યું હોય તે કાંઈ દેખાય નહિ, તેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જ્ઞાન આવડે નહિં. તે જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંતજ્ઞાનગુણને આવરે છે. ૨ પિળીયા જેવું–એટલે જેમ કે રાજાનું દર્શન કરવા ઈચછે પણ જે પિળીયે રેકે તે દર્શન થઈ શકે નહિ, તેમ જીવ દર્શનાવરણીય કર્મના ઉદયથી કાંઈ દેખી શકે નહિ. તે દર્શનાવરણીય કર્મ આત્માના અનંતદર્શનગુણને આવરે છે. ૩ મધથી ખરડી તરવારની ધાર ચાટવા જેવું એટલે જેમ મધવાળી તરવારની ધાર ચાટતાં મીઠી લાગે પણ જીભ કપાવાથી દુઃખ થાય, તેમ વેદનીય કર્મ પરિણામે દુઃખરૂપ પુદ્ગલિક સુખે આપી આત્માના અવ્યાબાધ સુખને આવરે છે. ૪ મદિરા જેવું એટલે જેમ મદિરા પીનાર માણસને હિતા હિતનું ભાન હેતું નથી, તેમ મેહનીય કર્મના ઉદયથી તત્વની શ્રદ્ધા થતી નથી. તે કર્મ જીવના અનંતચારિત્રગુણને આવરે છે. ૫ હેડ જેવું–એટલે જેમ હેડમાં પડેલે માણસ મુદત પુરી થયા સિવાય નીકળી શકે નહિ, તેમ તે આયુકર્મ કાંઈ સુખ-દુખ કરી શકતું નથી, પરંતુ ચાર ગતિના વિષે સુખ-દુઃખના આધારભૂત જે શરીર તેમાં હેડની પેઠે જીવને રાખે છે. જેમ અશુભગતિ ભગવતે જીવ ત્યાંથી નીકળવા ઈછે પણ આયુ પૂર્ણ થયા વિના નિકળી શકે નહિ. એ કમને જીવના અવિનાશીગુણને રોકવાને સ્વભાવ છે. ૬ ચિતારા જેવું એટલે જેમ ચિતારે નવાં નવાં રંગબેરંગી ચિત્ર ચિત્રે છે, તેમ નામકર્મ જીવને દેવતા, મનુષ્યાદિક સારા રૂપ કરે તેમ નર્ક-એકે ક્રિયાદિક માઠાં રૂપ અનેક પ્રકારનાં કરે. એ કમને જીવના અરૂપીગુણને રોકવાને સ્વભાવ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ) ૭ કુંભાર જેવું-એટલે જેમ કુંભાર ઘી ભરવા તથા પ્રતિષ્ઠા વિગેરે ઉત્તમ કામ માટે ઘડા બનાવે તે પૂજનીય ગણાય, અને જે દારૂ વિગેરે હલકી વસ્તુ ભરવા ઘડા બનાવે તે નિંદનીય ગણાય, તેમ છવ એ કર્મના ઉદયથી ઉંચ કુળમાં આવે તે શ્રેષ્ઠ કહેવાય અને નીચ કુળમાં આવે તે નિંદનીય થાય. એ કર્મને જીવના અગુરૂ લઘુગુણને રોકવાને સ્વભાવ છે. ૮ ભંડારી જેવું-એટલે જેમ ભંડારી પ્રતિકુળ હોય તે રાજા દાન આપવાની ઈચ્છા કરે છતાં આપી શકે નહિ, તેમ એ અંતરાયકર્મ જીવના અનંત દાન, લાભ, ભેગ, ઉપગ અને વિર્ય એવી અનંત શક્તિના ગુણને રેવાને તેને સ્વભાવ છે. આ આઠ વસ્તુને જે સ્વભાવ છે, તે આઠે કર્મને જાણ. આઠે કર્મની પ્રકૃતિને વિસ્તાર ૧ પહેલાની પાંચ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મનપર્યવજ્ઞાન-કેવળજ્ઞાન. ૨ બીજાની નવ ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન– કેવળદર્શન-નિદ્રા-નિદ્રાનિદ્રા-પ્રચલા–પ્રચલાપ્રચલા-થીણુદ્ધિ. ૩ ત્રીજાની બે-શાતવેદન–અશાતા વેદની. ૪ ચેથાની અઠ્ઠાવીશ-૨૫ ચારિત્રહનીની (૧૬ કષાય-૬ હાસ્યષટક-૩ વેદ.) ૩ દશન મેહનીની ( સમકિતમિશ્ર–અને મિથ્યાત્વ મેહની.) પ પાંચમાની ચાર-દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી ચાર ગતિરૂપ. ૬ છઠ્ઠાની એક સે ત્રણ-૪ ગતિ–૫ જાતિ-શરીરાદિકના ભેદ-૬ સંઘયણ ૬ સંસ્થાન-૨૦ ચારવર્ણાદિકના ભેદ-૪ અનુપૂર્વી Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫ ) ૧ શુભવિહાગતિ–૧ અશુવિહાગતિ૮ પ્રત્યેક પ્રકૃતિ૧૦ બસ દસક ૧૦ સ્થાવરદશક. ૭ સાતમાની બે-ઉંચ નેત્ર અને નીચ શેત્ર. ૮ આઠમાની પાંચ-દાન-લાભ-ગ-ઉપભોગ અને વીર્ય એ પાંચ અંતરાય એ ૧૫૮ પ્રકૃતિ જાણવી. આઠે કર્મને રસ વિસ્તારથી. પહેલે અશુભ રસ પાપની ખ્યાશી પ્રકૃતિને સંકલેશ (ખરાબ) પરિણામે બંધાય. બીજે શુભરસ પુન્યની બેંતાલીસ પ્રકૃતિની તીવ્ર વિશુદ્ધિ કરી બંધાય છે. અશુભ પ્રકૃતિને ચૌહાણ રસ અનતાનુબંધીયા કષાયે કરી બંધાય છે. તીઠાણી રસ અપ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે. બે ઠાણીઓ રસ પ્રત્યાખ્યાનીયા કષાયે કરી બંધાય છે. એક ઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે–આ અશુભ પાપપ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કઈ જાણ. શુભ પ્રકૃતિને રસ તેના થકી વિપરીત પણે જાણુ. શુભ પ્રકૃતિને ચૌઠાણી રસ સંજવલન કષાયે કરી બંધાય છે તિઠાણી રસ પ્રત્યાખ્યાનીયા અને અપ્રત્યાખ્યાનીયા કષાયે બંધાય છે. બે ઠાણી રસ અનંતાનુબંધીયા કષાયે કરી બંધાય છે. એને એક ઢાણીયે રસ નથી. શુભ પુન્ય પ્રકૃતિને રસ શેલીના રસની પેઠે મીઠે જાણ. તેની સ્પષ્ટ સમજણ. જેમ લીંબડાને રસ-અણકયે એક ઠાણી કડે કહીએ તથા અગ્નિ ઉપર અધકઢને અરાખે તે બે ઠાણી કટુતર કહીયે, તથા તે રસના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર આવ Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) ટાવીચે ને એક ભાગ રહે તે તીઠાણી કટુતમ કહીયે, અને રસના ચાર ભાગ કરી ત્રણ અવટાવીયે અને એક ભાગ રહે તે ચૌઠાણીચે અત્યંત કહુકદ્રુતમ કહીચે–એ જ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીના મધુર રસ પણ જાણી લેવા. કર્મના અધના ખુલાસા. દ્રવ્યમય ને ભાવમધ-આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ ગલનું' જે માંડામાંહે ખીરનીરની પેઠે મળવુ' તે દ્રવ્યમધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કર્મ બંધાય તે ભાવબંધ જાણવા. અધના ચાર ભેદ-માદકના દ્રષ્ટાંતે. પ્રકૃતિમધ-જેમ સુંઠ પ્રમુખ પદાથ નાખીને કરેલ મેદક વાયુનું હરણ કરે છે, જીરૂ' પ્રમુખ વસ્તુ નાખી કરેલ માદક પિત્તનુ' હરણ કરે છે. ઇત્યાદિક દ્રવ્યે કરેલ વાત, પિત્ત ાદિક રાગનું હરણ કરે છે તે તેના સ્વભાવ જાણવા. સ્થિતિમધ–જેમ તે માદકનુ પક્ષ, માસ, બે માસ, ત્રણ માસ, ચાર માસ, સુધી રહેવાનુ` કાળમાન હોય તેને સ્થિતિ કહીયે, તેમ કોઈ ક્રમ જધન્યથી અતપૂ અને કોઇ કમ ઉત્કૃષ્ટતાયે સીતેર કાડાકોડી સાગરાપમ પ્રમાણે રહે. તે સ્થિતિની વચમાં જે કમ જેટલી રહેવાની સ્થિતિયે બાંધ્યુ હોય તે તેટલા કાળ રહે તેને કાળના નિશ્ચય કરવારૂપ સ્થિતિબંધ કહીએ. અનુભાગબંધ તે મેદક કાઇ મીઠા, કાઇ કડવા, કાઇ તીખા હાય છે તેમજ કાઈ માદકના એક ઠાણીયેા રસ, કાઇના એ ઢાણીયા રસ હાય છે ઇત્યાદિક અનેક પ્રકારે અલ્પ-વિશેષત્વ હાય છે તેમ કોઈ કર્મીના શુભ તીવ્ર-મંદ વિપાક હાય છે, અને કાઈ કર્મોના અશુભ તીવ્ર-મ વિપાક હોય છે. જેમ શાતાવેદનીયાદિક કર્મીમાં કોઇકનો શુભ રસ અલ્પ હોય, અને કાઇકના શુભરસ ઘણા હાય તેને ત્રીજો અનુભાગમ`ધ કર્મોના રસરૂપ જાણવા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭) પ્રદેશબંધ-તે મોદક કેઈક અલ્પદળ પરિણામથી, કેઈક મોદક બહુદળથી અને કેઈ મોદક બહુતરદળથી ઉત્પન્ન થયે હોય એવી રીતે મેદકનું જે દળ પરિણામ તેને પ્રદેશ કહીયે, તેમ કેઈક કર્મ પુદગલનાં દળ થડ હોય છે, કેઈન વધારે હોય છે તેનું પરિણામ તે દળ સંચયરૂપ ચેાથે પ્રદેશબંધ કહીયે, એ પ્રમાણે પ્રકૃતિયાદિ ચાર ભેદે કરી વિસ્તારથી બંધતવ કહ્યું. મેક્ષના નવ દ્વાર. સંતપદ દ્રવ્ય ક્ષેત્ર ને, સ્પર્શનાકાલ દ્વાર, અંતર ભાગ ભાવ તેમ, અલ્પબહુત્વા દ્વારા તે નેવે દ્વારને વિસ્તાર, દ ૧ | સંતપદ પરૂપણ એક્ષપદ છત છે કે નહિ તેને વિચાર કરે તે દ્રવ્ય પ્રમાણ મોક્ષમાં છ દ્રવ્યમાંથી કેટલા દ્રવ્ય છે તેને વિચાર કરે તે. ૩ | ક્ષેત્ર દ્વાર મેક્ષનું ક્ષેત્ર કેટલું છે તેને વિચાર કરે તે ૪ | સ્પર્શના દ્વાર | મેક્ષના ને સ્પર્શના કેટલી છે તેને | વિચાર કરે તે. કાલ દ્વારા મક્ષના ને કાળ કેટલું છે તેને વિચાર કરતે અંતર દ્વાર મેક્ષના છને મહેમાંહે અંતર કેટલું છે તેને વિચાર કરવો તે. ભાગ દ્વાર મેક્ષના છ સંસારી જીના કેટલાયે ભાગે છે તેને વિચાર કરો તે. મેક્ષમાં કેટલા ભાવ છે તેને વિચાર કરે તે. અલ્પબદ્ધત્વદ્વાર સિદ્ધના પંદર ભેદમાંથી ક્યા ભેદે છેડા અને કયા ભેદે વધારે છ મેક્ષમાં જાય તેને વિચાર કરતે દ લાવ દ્વા૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮ ) નવ સ્મરણ મનહર છંદ. પહેલે પઢે નવકાર, ચૌદ પૂરવનું સાર, ઉવસગ્ન હરપછી, સંતિકર આવે છે; તિજ્ય પહુત વર, નમિઉણ ભયહર, અજિત શાંતિને સ્મર, સુખરૂપ થાવે છે; ભક્તામર ભયવારે, કલ્યાણ મંદિર સારે, બૃહત શાંતિ સંભારે, દુઃખને દબાવે છે; નવ સ્મરણને નીત્ય, ગણો ચહિ એક ચિત્ત, મહામંત્રથી લલિત, પરં પદ પાવે છે. ૧ નવકારથી લાભ-નવપદ છે નવકારમાં, પદે પચ્ચાસ પલાય; પુરા નવકારે પાંચ, સાગર પાપ છેદાય. ચોક પૂરવનું સાર શુભ, મહા મંત્ર નવકાર; સેવે ભવિચણ સાદરે, ભાગે ભવને ભાર. શ્રી સિદ્ધાચળજીની નવ ટુક-તે આદીશ્વર ભગવાનની ટુંક સાથે જ ગણાય છે. મનહર છંદ. પહેલી ટુંકે ચૌમુખજી સદા સેમચંદની તે, બીજી છીપાવશી ત્રીજી શાકરશાની તે છે, ઉજમબાઈની ચેથી નંદીશ્વર રચનાની, હેમાભાઈની તે પછી ટુંક પાંચમી તે છે; ૧ પ્રથમ ચૌમુખજીની ટુંકને ખડતરવશી પણ કહે છે. આ ટુંકમાં પેસતાં જમણી તરફ જે નરસી કેશવજીની ટુંક લખી છે તે ગણાતી નથી. ૨ શાકરચંદ પ્રેમચંદની ટુંક છે તે શેઠ મગનભાઈ કરમચંદના પૂર્વ પુરૂષનાં નામની છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) પ્રેમચંદ મેદીની છ સપ્તમ બાલાભાઈની, મોતીશા શેઠની ગણે ટુંક આઠમી તે છે; નવમી શ્રી આદીશ્વર નમે નવે સુખકર, ભાગે ભવભય વર લલિત લાભે તે છે; નવ પ્રકારની ભક્તિ. નવ પ્રકાર-ઉપાદેય-કીર્તન, ચિંતવન, સેવાપૂજા, વંદનસ્તુતિ, ધ્યાન, તન્મયતા, સમાધિ, એકમેકલીન. નવવિધિ યિાભક્તિ. શ્રવણ કીરતન સેવન, વચન વંદન ધ્યાન. લઘુતા સમતા એકતા, શુભ ને ભક્તિસ્થાન, જિનદર્શન પૂજાદિનું ફળ. મનહર છંદ. દેરે જાવા મન થાય, એ ફળ ઉઠે પાય, છઠ ફળ ચાલે બાર, ઉપવાસ આવે છે, અર્ધ પંથમાં પંદર એક માસ ચૈત્ય દેખે, નજીક આવે છ માસ, દ્વારે વર્ષ પાવે છે; સે વર્ષના ઉપવાસ, પ્રદક્ષિણાયે હજાર, વર્ષ ઉપવાસ ફળ, જિન દેખે થાવે છે; ફુલમાળે ફળ ફાર, ગીતગાનથી અપાર, ભાવ ભલાથી લલિત, અનંતુ અપાવે છે. 3 આદીશ્વરજીની ટુંકમાં પેસતાં જમણું તરફ જે કેશવજી નાયકની ટુંક લખી છે તે પણ ગણાતી નથી. ૪ ઘણું. Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) એકબીજાથી ક્રેડગણા લાભ. મનહર છંદ. પ્રભુ પૂજનથી પણુ, શુદ્ધ તાત્ર ગણે સહી, ક્રોડ ગણા લાભ કહ્યો, શાસ્ત્રો સમજાવે છે; શુદ્ધ સ્તૂત્રથકી પણ, લાભ ક્રોડગણા લેખા, જાપ કરવાથી જોગ, ચેગ તે જણાવે છે; જાપ થકી પણ જાણેા, ધ્યાન ધરે ક્રોડ ગણુા, વળી ધ્યાનથી વધારે, ક્રોડના કહાવે છે; લયલીન થવે દાખ્યા, અનુક્રમે લાભ આપ્યા, સમજી સેવે લલિત, પૂરા લાભ પાવે છે; જિન નવ અંગ પૂજાકાર. મનહર છંદ. નવ અંગ પૂજાકાર, અગલુણા કરી સાર, અંગે નખ અડ્યા વિણ પૂજા કરાવાય છે; પહેલી ખન્ને અંગુઠે, બીજી મેઉ ઢીંચણુની, ત્રીજી એઉ કાંઠે ચાથી, એ ખભાની થાય છે. પાંચમી મસ્તક શિખા, ભાતિલકની છઠ્ઠી, સાતમી કાંઠે હ્રદયે, આઠમી ગણાય છે, નવમી નાભિની જાણુ, નવ અંગ પૂજામાન, ભાવ ભલાયે દલિત, શિવસુખ પાય છે. પૂજાના પ્રકારે ઘણા છે, તેમાં મુખ્ય તે દરેકમાં આઠ પ્રકાર છે. તેમાંના થોડાકનાં નામે આપીએ છીએ. ૧ અષ્ટપ્રકારી, ૨ ખારવ્રતની, ૩ સત્તરભેદી, ૪ વીશસ્થાનકની, ૫ એકવીશ– પ્રકારી, ૬ પીસ્તાલીશ આગમની, ૭ ચેાસઠ પ્રકરી, ૮ નવાણુ પ્રકારી વિગેરે જુદા જુદા પડિતાની બનાવેલી ઘણી છે. તે દરેકના થોડાક સારાંશ દરેક આંકવાર વર્ણનમાં જણાવેલ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) પૂજાના પ્રકાર-વધુ સમજુતી. પૂજાના પ્રકાર–અંગપૂજા અગ્રપૂજા, ત્રીજી ભાવની ધાર; પૂજા પ્રસંગે મુખ્ય આ, પરૂખ્યા ત્રણ પ્રકાર. તેને ખુલાસ-૧ અંગપૂજા–વિઘ ઊપશાંત કરનાર છે. ૨ અગ્રપૂજા–મહાન અભ્યદય પુન્યને સાધનાર છે. ૩ ભાવપૂજા–મોક્ષપદને આપવાવાળી છે. જિનરાજની ભક્તિ પાંચ પ્રકારની છે. ૧ પુષ્પાદિકથી પૂજન. ૨ જિન આજ્ઞાનું પાળવું તે. ૩ દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ૪ મહોત્સવ કરવો તે. પ તીર્થયાત્રા કરવી તે. ચાર પ્રકારના અનુષ્ઠાન ને તેની સમજ. પ્રીતિ અનુષ્ઠાન, ૨ ભક્તિ અનુષ્ઠાન, ૩ વચન અનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન. ૧ પ્રીતિ અનુષ્ઠાન–એટલે માતા-પિતા, સ્ત્રી, બહેન, દીકરી, બંધુ આદિકમાં જેમ જુદા જુદા પ્રકારની પ્રીતિ હોય છે, તેમ પરમાત્મા પ્રત્યે અપૂર્વને ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખવી, તેઓ મહાન પૂજ્ય છે એમ ધારી પૂજકે વિધિસહિત પૂજા સેવાદિક કરવું તે. - ૨ ભક્તિ અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય છે, અને ભક્તિ-સેવાપૂજા કરવા યોગ્ય છે, એવા બહુમાનપૂર્વક, અપૂર્વ ભાવ અને પ્રસન્નચિત્ત વિધિસહિત તેમની ભક્તિભાવમાં પૂજકે અનુસરવું તે. ૩ વચન અનુષ્ઠાન–એટલે ભગવંત મહાન પૂજ્ય પુરૂષ છે, તેથી તેમની અતિ ઉત્તમ ને સારા શબ્દમાં વિધિસહિત સ્તુતિ સ્તવનાદિક કરવું તે. ૪ અસંગ અનુષ્ઠાન–એટલે ભગવતે જેમ પુદ્ગુગલ પરવસ્તુને સર્વથા ત્યાગ કર્યો છે, એવા તે મહાનગી ત્યાગી પુરૂષ Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) છે, એમ ધારી આપણે ( પૂજકે) પશુ તેવા ત્યાગ ભાવની અભિલાષા રાખીને બહુમાનપૂર્વક વિધિસહિત તેમની પૂજા, સેવા, ભક્તિ, સ્તુતિ આદિ કરવુ તે. તે ચાર અનુષ્ઠાન ઊપર ચાભગી. ૧ ચારે અનુષ્ઠાન વિધિસહિત કરે તે રૂપીઓ પણ ખરા ને શક્કો પણ ખરા. ૨ જે ભક્તિભાવના બહુમાનપૂવ ક હાય, પણ વિધિ જાણતા નથી તેથી તેની કીરિયા એકાંતે ખાટી નથી, અશઠ પુરૂષના અનુષ્ઠાન અતિચાર સહિત પણ શુદ્ધિના કારણ છે, આ રૂપીઆ ખ અને શિશ્નો ખાટા. ૩ જે પુરૂષ કપટ તથા અસત્યાદિ દોષસહિત છે, તે પેાતાનુ બહુમાન તથા ક્રીતિ વધારવા તથા લેાકેાને ઠગવા વાસ્તે વિધિપૂર્ણાંક સ અનુષ્ઠાન કરે છે, તેને મહા અનથ મૂળ ફળ થાય છે, આ રૂપીઆ ખાટા ને શિક્કો ખરો. ૪ જે અજ્ઞાની તથા મિથ્યાદષ્ટિ જીવાનાં નૃત્ય, તે રૂપીઆ પણ ખાટો અને શિક્કો પણ ખાટા-એ ચાર ભેદ. તેમાં જાણવાની પાંચ ક્રિયાએ વિષ ગરળ ને અનનુષ્ઠાન, તશ્વેતુ અમૃત કહાય; પહેલી ત્રણે નહિ ભલી, છેલ્લી બે સુખદાય. શુદ્ધ ક્રિયાના ખપીને તે પાંચે ક્રિયાનું સ્વરૂપ સમજવા જેવું છે. ૧ વિષક્રિયા–ધ કરણી કરતાં સંસારિક પદાર્થોની ઇચ્છા કરવાથી વિષ અનુષ્ઠાન થાય છે, જેમ સ્થાવર ને જંગમ વિષ પ્રાણ લે છે, તેમ આ ક્રિયા શુભ આશયને મારનાર થાય છે. ૨ ગરક્રિયા-આમા સંસારફળની ઇચ્છા ન પણ હોય, પણ પરભવે ચક્રવત્તી, દેવતાદિ સુખની ઇચ્છા કરાતી તે ક્રિયા કાલાંતરે ઝેરના વિકારની જેમ ભવાંતરમાં પુન્યના ક્ષય કરનાર થાય છે.. Page #171 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ૩ અનનુષ્ઠાન ક્યા-કેઈપણ ફળની ઈચ્છા ન હોય, પણ સંમૂછિમની પ્રવૃત્તિ જેમ શૂન્યચિત્તે કિયા કરવાથી, કાયકલેશાદિ હતુથી, કેવળ અકામ નિર્જરા થાય છે, પણ ઉપગના અભાવે મેક્ષના સાધનરૂપ સકામ નિર્જરા થતી નથી. ૪ તકિયા–ઉત્તમ અનુષ્ઠાનના ગે થતી કિયા તબ્ધતુ કહેવાય, અને તે અમૃત કિયાની પ્રાપ્તિ કરાવી આપનાર છે. ૫ અમૃતક્રિયા-શ્રી વીતરાગ પ્રભુએ કહેલા ઉત્તમ માર્ગ પ્રતિ વહેતી તીવ્ર શ્રદ્ધા, સર્વ આત્મપ્રદેશે કુરાયમાન વિદ્યાસ, પરમાનંદ રસથી હર્ષાશ્ર અને વિધિના પરમ આદર સાથે કેવળ મેક્ષની અભિલાષાથી થતી કિયા તે અમૃતકિયા કહેવાય છે. ક્રિયાશુદ્ધિની પાંચ અવસ્થા પ્રણિધાન પ્રવૃતિ વિજ્ય, સિદ્ધિ અને વિનિયોગ પાંચ અવસ્થા પાળક ઝટ, સાધે શુભ સંગ. ૧ પ્રણિધાન–એટલે મન-વચ-કાયની એકાગ્રતા કરવી, આપણે જે કિયા કરવાના હોઈએ તેમાં મનને જોડવું, ને તેની સાથે વચન તથા કાયનું પણ જોડાણ કરવું, તેમાં બીજી અગવડે આવે તે તથા તેને લગતી શક્તિ અને સાધનનું ને ઠેઠ સુધી પહેચીશ વિગેરે વિગેરે વિચારવું, એ પહેલી અવસ્થા ૨ પ્રવૃત્તિ સાધન– તે બરાબર વિધિવિના અને એકાગ્ર થયા વિના, સંપૂર્ણ સફળ થાય નહિ. જેમ રોટલી સારી ખાવી હોય તે ઘઉંના પાકથી તે છેક રેટલી ખવાય ત્યાં સુધીની દરેક કિયામાં પૂરતું ધ્યાન અપાય તે રોટલી સારી ખવાય છે, તે જ રીતે ધાર્મિક ક્રિયાની પણ દરેકે દરેક કિયા વિધિપૂર્વક, જ્ઞાનપૂર્વક, પૂર્વાપરીભાવપૂર્વક, પદ્ધતિસર અને છેક અંતિમ હદ સુધીના તમામ અંગેમાં વિગતવાર વ્યવસ્થા જાળવતા જઈએ, ત્યારે જ તે કિયા સફળ થાય, એ રીતે પ્રયત્ન કરે તે બીજી અવસ્થા. ૩ વિજય કઈ પણ કિયા કે કામ કરતી વખતે અનેક વિઘો આવવાને સંભવ છે, તેથી વખતે મન પાછું પડે, Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) કાંઈ ફળસદેહ રહે, સાધનેને અભાવ, તેમ બાહ્ય આત્યંતર વિઘો આવી પડે તેથી છૂટવા પ્રયત્ન કરે, તેમાં સીધે કે આડકતરી રીતે વિજય મેળવે તે ત્રીજી અવસ્થા. ૪ સિદ્ધિ –એટલે પૂરેપૂરે સિદ્ધ થવું તે, ચિતારે એકાગ્રતાપૂર્વક, શુદ્ધસાધનેથી ચિત્ર સારું કરે છે, તે જ રીતે ફળની સિદ્ધિ પ્રાણિધાન, પ્રવૃત્તિસાધન અને વિજયમાંથી ઉત્પન્ન થઈ આવે છે, તેવા શુભ સાધનેથી મેળવાય તે સિદ્ધિ કહેવાય તે ચેથી અવસ્થા. ૫ વિનિયોગ––એટલે પાત્રમાં રોજના કરવી, અર્થાત ફળ મેળવીને કૃતકૃત્ય થવા છતાં, અન્ય પાત્ર પ્રાણીઓને ઉપદેશ આપી શુભ પ્રવૃત્તિમાં જોડવા, તે પાંચમી અવસ્થા. શુભ ક્રિયાની આ પાંચ અવસ્થા સમજીને કરાતી કિયા વિશેષ શુદ્ધ બનતી જાય છે, અને અનાદિ સંસાર વાસનાનું જોર હઠાવીને કેવળ લોકરંજન અર્થે અને લોક પ્રવાહે થતી કિયાએને અટકાવી સફળ ક્રિયામાં દેરે છે. આમાં પ્રથમની ત્રણ અવસ્થા કારણરૂપ છે, જેથી કાર્યરૂપ છે અને પાંચમી કાર્યના પરિણામરૂપ છે. એ સિવાય ક્રિયાના ફળને વિનાશ કરનાર, ચિત્તના મોટા આઠ છે, તે જાણુને ત્યાગવા ખપ કરવાની જરૂર છે-જીવ અનાદિ કાળથી દ્રવ્યાદિકની લાલસાથી સંસારવૃદ્ધિના હેતુભૂત પાપારંભના કાર્યો તેમ કર્મ બંધ કરાવનાર અશુભ પ્રવૃત્તિઓમાં જ્યારે બીલકુલ કંટાળે કે અરૂચિ લાવ્યા સિવાય ચિત્તની ચકેરતાથી મચ્ચે રહે છે, ત્યારે એકાંત હિતકારણે કર્મનિર્જરાના હેતુભૂત શુભ પ્રવૃત્તિઓ કરતી વખતે પ્રમાદ અને ચંચળતાને અનુભવ કરે છે, એ જીવની અજ્ઞાનતાનું જ કારણ છે. એ આઠ દેષ-૧ ખેદ (કંટાળે.) ૨ ઉદ્વેગ (અરૂચિ) ૩ ભ્રમ (બ્રાંતિ) ૪ અશાંત વાહિતા (અશાંતિ.) પક્ષેપ (બીજી બીજી કિયામાં મનનું દેડવું.) ૬ આસંગ (ચાલુ સ્થિતિમાં જ સંતોષમાંની Page #173 -------------------------------------------------------------------------- ________________ આગળ વધવુ નહિ. મીજીની ઇચ્છા કર્યાં કરવી. ) વિના પ્રવૃત્તિ કરવી. ) ( ૫ ) છ અન્યમુદ્ ( શરૂ કરેલી ક્રિયાને છડી ૮ રાગ (ક્રિયાના લાભાદિ સમયા આ આઠ દાષાનુ—સેવન મેાક્ષસાધક ધર્મક્રિયા કરતી વખતે, ન થઈ જાય એવા સતત ઉપયેગપૂર્વક જાગૃતિ રાખવી,જેથી તેના ફળથી અવંચિત રહેવાય નહિ. મહાવીર જિન વારે આ નવ તીર્થંકર પદ પામ્યા. સુલસા શ્રેણિક ઉદાયી, શ ંખ શતક સુપાસ; કઢાયુ પાટિલ રેવતી, વીર વારે જિન ખાસ. ક્ષાયિક ભાવની નવ વસ્તુઓ. ૧ કેવળજ્ઞાનવીય કર્માંના ક્ષયથી થતું ક્ષાયિક ભાવનું કેવળજ્ઞાન. ૨ કેવળદ નાવર્ષીય કર્માંના ક્ષયથી થતું-ક્ષાયિક ભાવનું કેવળઇન. ૩ દનમાહનીય કર્માંના ક્ષયથી થતું—ક્ષાયિક ભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ. અંતરાય કર્મના ક્ષયથી થતી દાનાદિ પાંચ લબ્ધિ. ૪ પ્રથમે–ક્ષાયિક ભાવની દાન લબ્ધિ, ૫ મીજી-ક્ષાયિક ભાવની લાભ લબ્ધિ, પરમાત્મા પામ્યા છે. ૬ ત્રીજી—ક્ષાયિક ભાવની ભાગ લબ્ધિ, ૭ ચેાથી–ક્ષાયિક ભાવની ઉપભાગ લબ્ધિ, ૮ પાંચમી—ક્ષાયિક ભાવની વીં લબ્ધિ, ૯ ચારિત્ર માહનીય કર્માંના ક્ષયથી થતું યથાખ્યાત ચારિત્ર આ ઉપરની ક્ષાયિક ભાવની—નવ વસ્તુને સિદ્ધ આ પાંચ પ્રકારની લબ્ધિઓ Page #174 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારના અસંખ્યાતા અને અનંતા, આ નવ અસંખ્યાતા. આ નવ અનતા. ૧ જઘન્ય પરિત અસંખ્યાતુ, ૧ જઘન્ય પરિત અસંતુ, ૨ મધ્યમ પરિત અસંખ્યાતુ, ૨ મધ્યમ પરિત અસંતુ. ૩ ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતુ, ૩ ઉત્કૃષ્ટ પરિત અસંતુ, ૪ જઘન્ય ઉક્ત અસંખ્યાત, ૪ જઘન્ય ઉક્ત અનંતુ, ૫ મધ્યમ ઉક્ત અસંખ્યાત, ૫ મધ્યમ ઉક્ત અનંતુ, ૬ ઉત્કૃષ્ટ ઉક્ત અસંખ્યાત, ૬ ઉત્કૃષ્ટ ઉક્ત અનંત, ૭ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ, ૭ જઘન્ય અનંત અનંત, ૮ મધ્યમ અસંખ્યાત અસંખ્યાતુ, ૮ મધ્યમ અનંત અનંતુ, ૯ ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતુ, ૯ ઉત્કૃષ્ટ અનંત અનંત. અસંખ્યાતાની સમજ અનંતાની સમજ ચેાથે અસંખ્યાતે એક આવળીના ચેથે અનતે અભવ્ય છે સમય. પાંચમે અને તે સિદ્ધના જી આઠમે અસંખ્યાતે નીચેની દશ આઠમે અનતે નીચેની સાત વસ્તુઓ. વસ્તુઓ નવમું અનંત બનતું નથી ૧ લોકાકાશના પ્રદેશે. ૧ વનસ્પતિકાયના . ૨ એક જીવના પ્રદેશો. ૨ નિગદના જીવો. ૩ ધર્માસ્તિકાયના પ્રદેશે. ૩ સર્વ છે. ૪ અધમસ્તિકાયના પ્રદેશે. ૪ અલકાકાશના પ્રદેશે. ૫ સ્થિતિબંધના અધ્યવસાયસ્થાને. ૫ ત્રણ કાળના સમયે. ૬ અનુભાગબંધના અધ્યવસાયસ્થાને. ૬ પુગલના પરમાણુઓ. ૭ ત્રણ યુગના અવિભાજ્ય ભાગે. ૭ કેવળજ્ઞાન ને કેવળદર્શનના ૮ એક કાળચક્રના સમયે. અનંતા પર્યાયે, ૯ પ્રત્યેક શરીરી છે. ૧૦ અનંતકાય જીવોના શરીરે. ટીપ-જાણકારને પૂછતાં આટલું મળી આવ્યું છે, વિશેષ ગીતાર્થથી જાણું લેવું. Page #175 -------------------------------------------------------------------------- ________________ નવ આંબિલની ઓળી કરનારને ઉપયોગી દહે.–સિદ્ધચકના ગુણે ઘણું, કહે ન પાવે પાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદે વારંવાર. નવ પદ વિધિને યંત્ર. પદના નામ. IccH818 લાગ, નવકારવાળી વણું કધાન્ય, ચૈત્યવંદન. પ્રદક્ષિણ. ક્ષમાસણ દેવવંદન. પ્રતિક્રમણ ચોખા છે ง ง ઇ • • • • • 1 ભાડલઉણ ચણા છ ง ง ૬ ૬ ૬ ૮ ૯ - ૨ - ૨ | સાથીયા. = = = = = = = = = મગ હી નમે અરિહંતાણું. ૧૨ હી નમે સિદ્ધાણું .. ૮ હી નમે આયરિયાણું. ૩૬ હી મે વિઝાયાણું. ૨૫ હીનમે એ સવ્યસા. ૨૭ હી નમે દસણસ્સ ૬૭ હી નમે નાણસ્સ ... ૫૧ હી નમે ચારિતમ્સ. ૭૦ હી નમે તવસ્સ. - ૫૦ | છ છ અડદ ચેખા | . છ ง ง ง ง ચેખા • • છે ચોખા ચોખા ઇ ง ૧ તપદના ગુણાદિ ૫૦ લખ્યા છે, પણ તેના કાઉસગ્ગ, સાથીયાદિ ૧૨ પણ કરાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ). તેની વિધિને વધુ ખુલાસે. શરૂઆત–આ તપ આસે અથવા ચિતર માસની શુદ ૭ થી શરૂ કરી શુદ ૧૫ સુધી નવ આંબિલ કરાય છે, તે એક એની કહેવાય, તેવી નવી ઓળી એકાશી આંબિલ કરી તે તપ સાડાચાર વરસે પૂરે થાય છે. વધુ વર્તન-હમેશાં અષ્ટ પ્રકારી પૂજા કરવી, શુદ્ધ બ્રહ્મ ચર્ય પાળવું, અને સંથારામાં સુઈ રહેવું વિગેરે. છેવટના–નવમા દિવસે નવ પદનું માંડલું કરી નવપદની પૂજા બહુ ઠાઠમાઠથી ભણાવવી. પારણુના–દિવસે નવ લેગસને કાઉસ્સગ્ગ, ૩૪ હો સાથે નવપદની નવ નવકારવાળી, એક ૩ૐ હો શ્રી સિદ્ધ ચકાય નમની, એક ૩૪ હી શ્રી વિમળેશ્વર યક્ષાયનમની, એક ૩૪ હો શ્રી ચકેશ્વરી દેત્રે નમની, એમ બાર નવકારવાળી ગણવી કમમાં કમ તે દિવસે બેસણું કરવું. વધુ ખુલાસે નવપદ આંબિલની વિધિની ચેપીમાં જુવે. નવપદ આરાધન કરનારને દરેક પદે બોલવાની ગાથા. શ્રીપાળના રાસની બારમી ઢાળમાંથી. અનુકમ પદે. અરિહંત-અરિહંત પદ ધ્યાત થકે, દાવહ ગુણ પજજાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય છે. ૧ વિર જીનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિમળે સવિ આઈ રે. વી૨ સિદ્ધ– રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણનાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હેય સિદ્ધ ગુણખાણી રે. વી૩ આચાર્ય-ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હેય પ્રાણી રે. વી૪ Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ) ઉપાધ્યાય-તપ સઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા; વી૫ સાધુ– અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ સોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લેચે રે. વિ૦૬ દર્શન- સમસંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમે જે આવે રે; દર્શન તેહિ જ આતમાં, શું હાય નામ ધરાવે છે. વિ. ૭ જ્ઞાન જ્ઞાનાવરણ જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હેય એહિજ આતમા, જ્ઞાન અધતા જાય છે. વી. ૮ ચારિત્ર- જાણે ચારિત્રતે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંક, મહવને નવિ ભમતે રે. વી. ૯ તપ– ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતા ગે રે; તપ તે એહિજ આતમા, વત્તે નિજ ગુણભાગે રે. વી૦૧૦ પ્રાસંગિક વચનોવડે નવપદને નમસ્કાર ઉત્પન્ન થયેલા નિર્મળ જ્ઞાનતિથી ભરેલા સત્કાતિહાર્ય યુક્ત, સિંહાસન ઉપર સંસ્થિત થયેલા અને સદેશનાવડે જેમણે સજીને આનંદિત કરેલા છે, એવા તે જિનેશ્વરોને સદા સહસશઃ મારે નમસ્કાર હે ! પરમાનંદ લક્ષમીનાં સ્થાનરૂપ અને અનંત ચતુષ્કના સ્વામી એવા, સિદ્ધ ભગવંતને મારે વારંવાર નમસ્કાર હે ! કુમતિ-કદાગ્રહને હઠાવી કાઢનાર અને સૂર્ય સમાન પ્રતાપી એવા, આચાર્ય મહારાજને મારે વારંવાર નમસ્કાર હે! સૂત્ર, અર્થ અને તદુભયને વિસ્તાર કરવા તત્પર એવા, ઉપાધ્યાયને માટે વારંવાર નમસ્કાર હે ! જેમણે સમ્યગ્ર રીતે સંયમને સેવેલું છે એવા, દયાળુ અને દમનશીલ સાધુજનેને મારો વારંવાર નમસ્કાર છે ! જિનેક્ત તને વિષે રૂચિ-પ્રીતિ થવી એ છે લક્ષણ જેનું એવા, નિર્મળ દશનગુણને મારો વારંવાર નમસ્કાર હે! ૧૨. Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) અજ્ઞાન અને મોહરૂપ અંધકારને દૂર કરવા સૂર્ય સમાન સમર્થ એવા, જ્ઞાનગુણને મારે વારંવાર નમસ્કાર હે ! આત્માની સંપૂર્ણ શાક્ત જેનાવડે પ્રાપ્ત થયેલી છે એવા, તે સંયમવીર્યને માટે વારંવાર નમસ્કાર હો ! . અષ્ટવિધ કર્મરૂપી વનને ઉખેડી નાંખવા કુંજર સમાન એવા, તીવ્ર તપ સમુદાયને મારો વારંવાર નમસ્કાર હો ! એવા નવપદે નિષ્પન્ન શ્રી સિદ્ધચક મહારાજને મારે વારંવાર નમસ્કાર હે ! એમ નવપદ દયાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે. જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે; સવિ દુરિત સમાવે, વિ જયકાર પાવે. નેમ રાજુલના નવ ભવ. મનહર છંદ. આદ્ય ધન ધનવતી બીજે બે સૌધર્મ દેવ. ચિત્રગતિ રત્નવતી ત્રીજા ભવે થયા તે; ચોથે બન્ને ચેથાદેવે પાંચમે અપરાજિત. પ્રીતિમતી છઠે બેઉ આરણમાં ગયા તે સાતે શંખ યમતિ આઠમે અપરાજિ તે. બેઉ ચેથા અનુતરે લાંબા સુખે રહ્યા તે; નવે નેમિ રાજુમતિ લલિત શુદ્ધ સતિ. પામ્યા બે પંચમ ગતિ વિવરીને કહયાં તે; ૧ વાસુદેવ ગતિ–નવે વાસુદેવ નિશ્ચયે, પૂર્વ નિયાણું પાય, આભવ માંહે એ સવી, જરૂર નરકે જાય. બળદેવ ગતિ-નવ બળ પૂર્વનું, નહિં નિયાણું પાય; આ ભવ માંહે એ સવી, સ્વર્ગ કે શિવપુર જાય. પ્ર. વાસુદેવ-નવે પ્રતિવાસુદેવ પણ, વાસુદેવની જેમ ગતિ કરી કુકર્મ નરકે ગયા, શાસ્ત્ર શાખ છે એમ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) નવ નારદ ખાસ ખરે ખટપટ ઘણી, નહિ ધમ નહિ ધ્યાન, ગતિ- પણ શીલથી સિદ્ધિ વર્યા, નવ નારદ તે જાણ. દશ વસ્તુ વર્ણન. દશ આછેરાં થયાં છે. મનહર છંદ. ગોવાળને ઉપસર્ગ દેવાનંદા કુખમાંથી, ગર્ભનું હરણ કર્યું હરિણ ગમેષીયે. મલ્લીજિન કુંવરીને, કેવળી દેશના ખાલી, દ્રોપદી હરણ થયું તે ખંડ ઘાતકીએ. વ વિમાને સૂર્ય ચંદ્ર આવ્યા વીર સમેસણું હરિવંશને ચમર ઊત્પાત ગણી લીયે. એકસેને આઠ સિદ્ધિ, વર્યા આદિ જિનવારે, અસંયતિ પૂજાણું તે, લલિત, સુવીધિયે, દશ અછરા કયારે થયાં. તેને સમય –આદિજિન સુવિધિને શિતળ, મલ્લીને એકેક, પાંચ વીર વારે થયાં, સમજે વરી વિવેક. દશ કોડે સિધ્યા-દશ ક્રોડથી સિદ્ધગિરિ, કાવડ વારી ખીલ કાર્તિકી પુનમે સિદ્ધિયા, ધ્યાને ધ્યાન તે દિલ. પાર્શ્વનાથ પ્રભુ અને કમઠના દશ ભવા મનહર છંદ. મરૂભૂતિ તે કમઠ હસ્તિને કુકટ સર્ષ, સહસારે દેવપણે પંચ નકે જાય તે; કર્ણવેગ વિદ્યાધર સર્પ એNઅશ્રુત દેવ, તે પંચમી નકે એઓ વજાનાભરાય તે. તે કુરંગ શીલ એ તે મધ્યમના રૈવેયક, સુમ નકે ને સિંહ એ સુવર્ણરાયતે * સુવર્ણબાહુ રાજ. Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) પ્રાણત તે ચેાથી નકે દશે ? પાર્શ્વ તે કમઠ, પ્રભુ પાયા શિવપદ લલિત યું હોય તે. છે ન છે જિનચંદને દશ ત્રિક – મનહર છંદ. ત્રણ નિસિહી કહાય પ્રદક્ષિણા ત્રણ થાય, ત્રણ નમન કરાય જિનંદ જુહારતા, પૂજા અંગ અગ્ર ભાવ ત્રણ અવસ્થાને ભાવ, - તિ દિશી વાર દેખાવ સ્તુત્યાદિ ઊચ્ચારતા. ભૂમિ પ્રમાર્જન ત્રણ વર્ણ ત્રણ મુદ્રા ત્રણ, ચેગ મુકતા સુકિત જિન શુદ્ધતા સંભારતાં; છેલ્લું ત્રિક પ્રણિધ્યાન દશ ત્રિકનું આ ખ્યાન, જિનવંદને લલિત શીખે સવિ ધારતા. ૧૧ દશ જાતિના કલ્પવૃક્ષ અને તેથી થતે લાભ. મનહર છંદ મતંગે મદિરા શુદ્ધ ભુત્તાંગે ભાજન ભલા, ત્રુટિકે વાજીંત્રો તેમ દીપાંગ દીપાવે છે તિંગે છે સૂર્ય તિ ચિત્રાંગે છે ચાર પુલ, ચિત્રરસ વિધવિધ ભેજન ભખાવે છે. મયંગથી મને માન્યા આભરણે આવી મળે, ગૃહાકાર ઘણું સારા આવાસો અપાવે છે; અણિયસે મળે અતિ શોભિતા વસ્ત્રો લલિત, દશ કલ્પવૃક્ષે કેવું માગ્યું મળી આવે છે. ૧ કેવળીને હેર-જ્ઞાન દર્શન ચારિત્ર તપ, વીર્ય ક્ષમા નિર્લોભ, આર્જવ માર્દવ લાઘવ, દશે કેવળી શુંભ, અરિહંત વારે વન્ડિવિજ વર્ષ ગજે ખાણ, દ્રહ નદીઓ વહાય, હેય- ગ્રહણ રાત્રી વૃદ્ધિ હાની, ઉત્તરને દક્ષિણાય. ૧ અનંત ગણ હોય. Page #181 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩) મેટી આશા- તાંબૂલ જળ ભક્ત જેડા, મૈથુન શયન ને થુંક તના ૧૦– માત્રુ હો જુગાર દશ, મહાશાતના મૂક. પાર્થ પ્રભુના પ્રરૂપ્યા પાર્શ્વપ્રભુ તણું, દશ ગણધર દિલધાર; ગણધર– અવલ નામ છે આર્યદિત્ત, અનુકમ અન્ય અવધાર, મેક્ષમાર્ગણું મન પણેદ્રિ ત્રસ ભવ્ય સન્ની, યથાખ્યાત ક્ષાયિક ૧૦— અણહાર કેવળદર્શ જ્ઞાન, મેક્ષ માર્ગણ ઠીક. તેને ખુલાસ–૧ મનુષ્યગતિમાંથી, ૨ ચેંદ્રિમાંથી, ૩ ત્રસકાયમાંથી, ૪ ભવ્યસિદ્ધમાંથી, ૫ સન્નીમાંથી, ૬ યથાખ્યાતચારિત્રમાંથી, ૭ ક્ષાયિકસમ્યક્ત્વમાંથી, ૮ અણહારીમાંથી, ૯ કેવળદર્શનમાંથી, ૧૦ કેવળજ્ઞાનમાંથી. જિનેશ્વર ભગવાનની દસ શિક્ષા, વિતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપગારી થઈ શકે એ હેવાથી, તેને જેમ અધિક પ્રસાર થવા પામે તેમ પ્રયત્ન કરે જોઈએ, જગત ગુરૂ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ પવિત્ર શિક્ષાઓનું રહસ્ય એ છે કે – ૧ શાસન રસિક જનેએ સહકેઈ નું ભલું કરવા, કરાવવા બનતી કાળજી રાખવી, અને તે ખાતર ઉદાર દીલથી આત્મ ભેગ પણ આપે. ૨ મદ, માન કે અહંકાર તજી સાદાઈ ભલમનસાઈ અને નમ્રતા રાખી સહુ સાથે હળીમળીને રહેવું, અને ગુણી જનેને અધિક આદર કરે, તેમના પવિત્ર સમાગમમાં આવી સધ મેળવે, અને તે પ્રમાણે ચીવટ રાખીને સદ્વર્તન સેવવું, વિનય એ એક અજબ વશીકરણ વિદ્યા છે. ૩ માયા કપટ તજી, સરળતા આદરી મન વચન અને કાયાની શુદ્ધિથી સ્વપર હિતરૂપ થાય તેવાં કાર્યો કરવા અને કરાવવાં. * કેવળદર્શન અને કેવળજ્ઞાન જાણવા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૯૪ ) ૪ લાભ તૃષ્ણા તજી, સતાષવૃત્તિ રાખીને બની શકે તેટલાં, પરમા ભર્યાં કામ નિઃસ્વાર્થ પણે કરવાં અને કરાવવાં. ૫ કુવાસના તજી, ઇચ્છા નિધિ-તપ વડે નિજ દેહ દમન કરી, પવિત્ર જ્ઞાન ધ્યાન ચેાગે સ્વઆત્મ-સુવણ શુદ્ધ કરવુ ← ઇન્દ્રિય—વિષય અને કષાયને કાબુમાં રાખી, પવિત્ર પણે યથા શક્તિ વ્રત નિયમો પાળવા સહુએ પ્રયત્નશીલ થાવું. ૭ સત્યનું સ્વરૂપ સમજી, પ્રિય પુછ્ય અને તથ્ય એવુ વચન, પ્રસંગ પામીને ડહાપણથી ખેલવું, અન્યથા મૌન રહેવુ. ૮ અંતઃકરણ સાફ રાખી, વ્યવહાર શુદ્ધિ સાચવી ન્યાય નીતિ અને પ્રમાણિક પશુ, સાચવી રાખીને ચાલવુ ૯ પર આશા-પરાધીનતા તજી, નિઃસંગતા, નિસ્પૃહતા ધારી એકાંત આત્મહિત કરવા ઉજમાળ રહેવુ. ૧૦ પ્રાચય-શિષ્ટ આચાર વિચારને સેવી, આત્મ રમણના ચેગે અતીન્દ્રિય એવા સહેજ સ્વાભાવિક સુખને અનુભવ કરવા, એળ ભ્રમરોના ન્યાયે પરમાત્મ ચિન્તવનવડે તેમના સાથે એકતા કરવા સદ્દાદિત પ્રયત્ન સેવ્યા કરવા. અગીયાર વસ્તુ વર્ણન. ૧૧,૮૦,૬૪૫-અગિયાર લખ એંસી સહસ, છસેા પીસ્તાલીસ; માસકલ્પ નદન મુનિના, વીર ભવ તે પચીશ. અહિં’( ૬૪૫ ) છે ને ખીજે (૪૫ ) છે, ખરૂ શુ' છે તે ગીતારથથી જાણે.. ૧૧ ગણધર——શ્રી નેમિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વરદત્ત છે. ૧૧ ગણુધર--શ્રી વીરપ્રભુના છે, તે સર્વેના નામ ગેત્રાદિના કાઠા, આ પુસ્તકના બીજા ભાગમાં છે ત્યાંથી જોઈ લ્યા-તે અગીયાર ગણધર બારે અંગના જાણુ હતા, ચાદ પૂર્વી પણ ભેગા જાણવાં, તે સર્વ રાજગૃહી નગરીમાં જળરહિત માસકલ્પ કરી, પાદાપગમન અનસન કરી મેક્ષે ગયા, નવ ગણધર તેા પ્રભુ પડેલા અને ગૌતમસ્વામી ને સુધર્માસ્વામી પ્રભુ પછી મેક્ષે ગયા. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ ભીમાવળી... ૨ જિતશત્રુ દત્ત ૪ વિશ્વાનલ ૫ | સુપ્રતિષ્ટ 2 કેનામ. ૧૧ ... સત્યકી ... ... અચળ ૭ | પુંડરિક ૮ | અજિતધર... ૯ | અજિત નાભિ ૧૦ પેઢાલુ ... ... ... ... ... ૧૧ રૂદ્ર (મહાદેવ) ... ... .... ... ૧૧ રૂદ્ર અને નવ નારદના સમય. કયા જિનવારે. ઋષભ અજિત સુવિધિ શીતળ શ્રેયાંસ વાસુપૂજ્ય વિસળ અનંત ધ શાંતિ અર-મલ્લી 19 .. મુનિસુનનમ નેમિનાથ મહાવીર શરીર ધનુષ્ય. ૫૦ ૪૫ ૧૦૦ ૯૦ ૫૦ ૪૫ ૪. આયુ લાખ પૂ ૭ હાથ ૮૪ ૨૦ ૧૦ ८० લાખવર્ષ૮૪ ૭૦ ૬૦ જ ७२ } ૨. २० १० ... ... ... ૭૨ વર્ષ ::: ... નાઃ નામ 888 1 ભીમ ૨. મહાભીમ ૩ | ૨૦ ૪ મહાકે ૫ ફાળ ૬ મહાકાળ ૭ દુખ ૯ નારદ કયા વાસુદેવવારે. ... ત્રિસૃષ્ટ દ્રિષ્ટ રવયંભુ પુરૂષોત્તમ પુરૂષસ હ ૮ નરમુખ હું અધેામુખ | કૃષ્ણ ... પુરૂષપુંડરિક ન લક્ષ્મણ શરીર | આયુ લાખ ધનુષ્ય. વ. : : : :,99 ૪૫ ... ૨૯ ૨૬ ૧૬ ૧. : : :: જ ૮૪ ૬૦ ૩૦ ૧૦ ગતિ. ... માક્ષ "" ,, .. .. હજારવ ૬૫ મેાક્ષ પ ૧૨ ,, '' ,, Page #184 -------------------------------------------------------------------------- ________________ ( ૯૬ ) બાર વસ્તુ વર્ણન. અરિહંતના બાર ગુણ મનહર છંદ. અશોક વૃક્ષ છે ઊંચું બાર ગણું જિન થકી; સૂર પુષ્પવૃષ્ટિ શુભ દિવ્ય ધ્વની થાય છે. અડ ચામરે ઢળાય સુઆસન ભામંડલ દેવ દંભીને છેત્રે બાર ત્યાં બંધાય છે. અપાયા પગમ જ્ઞાન પૂજા વચન પ્રમાણ પ્રાતિહાર્ય અતિશયે અહં ઓળખાય છે. બેશ ગુણ ગણ બાર શ્વેત વણે જાણું સાર; એવા એ ઊત્તમ દેવ લલિત લેખાય છે. બાર ગુણને વિસ્તારે ખુલાસે, અશોકવૃક્ષ- તે પ્રભુના અંગથી બાર ગુણું ઊંચુ હોય છે તે. સૂર ૫૫ વૃષ્ટિ-દેવતાઓથી પંચવર્ણય જળ-સ્થળના સચિત પુની ઢીંચણ પર વૃષ્ટિ થાય છે. દિવ્ય વની–મીઠી અને સર્વને પ્રીય લાગે એવી માલકેશ રાગને વણથી વાણુની દવની દેવતાઓ પુરે છે. ચામર – ભગવાનની ચારે બાજુએ ચાર જેઠ (૮) ચામર દેવેથી વિંજાય. આસન- ભગવાનને બેસવાનું રત્નજતિ સુવર્ણનું સિંહા સન હોય તે. ભામંડલ – ભગવાનની પાછળ ઘણું જ દીપાયમાનને તેજ સ્વી ભામંડલ હેય તે. દુંદુભી– દેવેની દુંદુભીને નાદ થયા કરે તે. આતપાત્ર ભગવાનની ચારે બાજુએ થઈ બાર છ હોય તે. અપાયાગમ બે પ્રકારે ઊપદ્રવને નાશ થાય. એક તે સ્વાઅતિશય- શ્રેયી, દ્રવ્યને ભાવથી ઊપદ્રવને નાશ તે, બીજે. સ Page #185 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) પ્રથમે દ્રવ્યથી પેાતાના સર્વે રાગેાના નાશખીજો ભાવથી અતરંગ અઢાર દૂષણના નાશ. ખીને પરઆશ્રયી–ભગવાન જ્યાં વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસા જોજન સુધીમાં પ્રાયઃ રાગ-મરકી—વૈર–અતિવૃષ્ટિ દુકાળાદિ થાય નહિ. જ્ઞાનાતિશયઃ— કેવળજ્ઞાન છે તેથી ભગવાન લેાકાલાકનું, સ્વરૂપ સ પ્રકારે જાણે તે. પૂજાતિશયઃ—રાજા બળદેવાદિ દેવ ઇંદ્રાદિ પૂજા કરે, વા કર વાની ઇચ્છા રાખે તે. વચનાતિશયઃ——દેવ, મનુષ્ય, તિયાઁચ પોતપોતાની ભાષામાં સમજે તેવી, સ’સ્કારિક ગુણવાળી ને પાંત્રીશ ગુણે સહિત એવી ભગવાનની વાણી છે. એ ખાર ગુણા જાણવા. અશાકવૃક્ષઃ—મારગણું પ્રભુ મંગથી, રચે અશાક તે સુર; તે નીચે જિન બેસીને, ઢીચે દેશના પુર. ચાવીશે જિનનાં સમેાસરણ, સમાસરણ—ચેાજને બાર આદિ પ્રભુ, દુજે અમે ગૌ છેડ; છ પણ ચૌ ગાઉ છેવટે, નેમ પાસ વીર જોડ બીજી રીતે. સમાસરણ—સમવસરણના પ્રકરણે, અકેક ચેાજન માન; આપ આપ આત્માંશુલે, દરેક જિનનુ જાણુ, તે સમાસરણની ખાર પદા. દુહા. ત્રણ:-ગણધર વિમાની દેવી, ત્રીજી સાધ્વી તેમ; એ ત્રણની અગ્નિ કાણુમાં, આવી પદ્મા એમ. ત્રણઃજન્મ્યાતિષિ વ્યંતર ને ભુવન,ત્રણે દેવની તેમ; નિરખા નૈઋત્ય કોણમાં, પહેલી પદ જેમ. ત્રણઃ—યાતિષિ વ્યંતર ને ભુવન, અમરેાની છે એહુ; વાવ્યકાણમાંહિ વણવી, ત્રણની પદ્મા તેહ. ૧૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) ત્રણ–વિમાનદેવ મનુ મનસી, એહ ઈશાને ધાર; - લલિત લેખે ઈણ વિધે, બેઠી પર્ષદા બાર. ત્રણ ગઢ–નીલરત્ન અને સુવર્ણને, ત્રીજે રુપાને તેમ સમેસરણે આ ત્રણ ગઢ, અનુકમ ગણશો એમ. તે ત્રણ ગઢના પ્રથમ ગઢના એક સહસ, બીજે પાંચસે જોય; પાવડીયા- ત્રીજે તેમજ પાંચસ, અનુક્રમ એમજ હેય. તીર્થકર ને ચૌ દેવી એક સાધ્વી, ઉભા સુણે છે એ પર્ષદ – ચિૌ દેવ નરનાર સાધુ, બેસી સાંભળે તેહ. તીર્થકર ને તીર્થકર ભગવાનને, કેવળી વાંદે નહી, કેવળ – બાહુબળ પ્રદક્ષિણા કરી, બેઠા પર્ષદા મહી. તીર્થકર ને પંદરસે તાપસ તેમ, શાસ્ત્ર દાખ્યા સહી; કેવળી – બેઠા કેવળી બેઠકે, વરને વાંદ્યા નહીં. તીર્થકર ને પહેલી પિરિસી પ્રભુ વદે, બીજી ગણધર બેસ; ગણધર– પ્રભુપાદ પીઠ બેસીને, આપે શું ઉપદેશ. કુંડલદ્વીપ- કહાય કુંડલ બારમે, ચૈત્ય તિહાં છે ચાર; એકસે એંશી એકમાં, જુકો બિંબ જુહાર. દેવવંદનના બાર અધિકાર. ૧ નમુથુંણું છઅભયાર્ણ સુધી ૭ તમતિમિર૫ડલથી ત્રણ ગાથા ૨ નમુત્થણની છેલ્લી ગાથાસુધી ૮ સિદ્ધાણું બુદ્ધાણું ૩ અરિહંતઈઆણું ૯ જે દેવાણ વિ દે બે ગાથા ૪ લેગસ્સ (નામજિન) ૧૦ ઊજિજતસેલસિહરે ૫ સવ્વલેએ અરિહંત- ૧૧ ચત્તારી અઠ્ઠ દશ દેય આણું ૧૨ વૈભવચ્ચગરાણું ઈત્યાદિથી ૬ પુખરવરદીથી સમ્યગદષ્ટિ દેને બારવ્રતની પૂજા વિધિ (વીરવિજયકૃત) મનહર છંદ. પ્રથમ હવણ કરી, બીજી ચંદનની કરે, વળી વાસક્ષેપે ત્રીજી, કરવી કહાય છે; Page #187 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) પુષ્પમાળની તે ચેાથી, દ્વીપ ગ્રૂપ ફુલે સાત; અષ્ટ માંગલિક પૂજા, આઠેસી ગણાય છે; અક્ષત પણે દશ, નૈવદ ધ્વજાયે ખાર, તેરે ફળ પૂજા વ્રતા, માર ખાધવાય છે; અઢાર સત્યાશી શાલ, લલિત પૂજા રસાલ, વીરવિજયે રચી તે, ભવી ભાવે ગાય છે. ॥ ૧ ॥ વીર પ્રભુના સાડાબાર વર્ષના તપ. મનહરછંદ. એક તા છમાસી પુરા, ખીજે પાંચદ્દેિ ઊણાના, નવ ચાર માસીને એ, ત્રિમાસીક જાણીયે; એ અહીમાસી ને બેઉ, છમાસી ને દોઢમાસી, માસકલ્પ ખાર પુખ્ખી, તેર પ્રમાણીયે; એ દિ ની ભદ્રપ્રતિમા, ચાર દિ ની મહાભદ્ર, દશ દિ સર્વાભદ્ર, છઠે સંખ્યા આણીયે; બસે ને ગણત્રીશ, લલિત અઠ્ઠમ ખાર, સર્વે તપ ચોવિહાર, વીરનુ વખાણીયે ॥ ૧ ॥ ફક્ત ૩૪૯ પારણાં, વીર તપ સાડાખાર વર્ષ, રહિ કીધ ચાવિહાર; તિશત ઓગણપચ્ચાસતે, પારણે કીધ પ્રસાર. શ્રી શાંતિજિન ખાર ભવ. મનહર દ. પ્રથમ શ્રીષેણુ રાય ખીજે યુગલિક થાય, ત્રીજે સૌધમ સહાય દેવપણે રહ્યા તે; અશ્વસેન વિદ્યાધર પ્રાણતે દેવ સુસર, છઠ્ઠાએ વિદેહે વર અચ્યુતમાં ગયા તે; આઠે ચક્રી વજાયુષ ગ્રેવેચકમાં વિષ્ણુદ્ધ, મેઘરથ રાય ને સર્વોથસિદ્ધ થયા તે; Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) બારમે શ્રી શાંતિનાથ તર્યા ભવભય પાથ, તારે મેં લલિતનાથ દાખે આપ દયા તે ૫ ૧ સાડીબાર કોડ–સાબાર કોડ સુવર્ણ, વૃષ્ટિ વરસે જે વાર સુવર્ણને માપ –તેહ તેલ તે માપને, આંક કહું અવધાર. એક લખ ને ત્રીશ સહસ, બસે મણું તેર શેર ચોવીશ ટાંક તે ઉપરે, આંક ગણે આપેર. સિદ્ધશિલા ૧૨–સર્વાર્થસિદ્ધ વિમાનથી, સિદ્ધશિલાનું સ્થાન, જોજના – જોજન બારે જાણવું, પમાય પૂન્ય પ્રમાણુ. બાર ચકી ગત–મઘવા સનતકુમાર બેઉ, ચોથા સ્વર્ગે સિધાય; સુભૂમ બહ્મદત્ત સાતનક, આઠ શિવપૂર જાય. ભાગ શબ્દના ચૌદ અર્થ પૈકી (અર્ક અને નિ). વઈ બાર નામ, ભગના ૧૨ નામ-જ્ઞાન મહાત્મ યશ રૂપ, વૈરાગ્ય મુક્તિ માન; વિર્ય પ્રયત્ન શ્રી ઈચ્છા, ધર્મ ઐશ્વર્ય જાણુ. તેર વસ્તુ વર્ણન. મહાવીરજન્મ ચૈત્ર શુદ તેરસ દિન, મધ્ય નિશાયે માન સર્વે દિશી નિર્મળ છતે, જનમ વિરને જાણ શ્રી મહાવીર જિન જન્મ-કુંડલી. આ ૧૧ , ૨ - Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૧) શ્રી વીરવિજયજીત શ્રી મહાવીર જન્મ-સ્તવન. દેશી-કેરબાની. સેવધિસ ચઉ ઘેરિયાં છે અબબેલે સાંઈ, કયૂરે લગાઉ અતિ બેરિયાં છે એ આંકણું દીએ બીના ન ચલે, ઔરૂ ન પીછે વલે; બાબત આપ ઉછેરિયાં. અ ભાગ્ય અતુલબલી, માગત અટકલી; જન્મ બલી ગ્રહ ચારિયાં. અ૦ કયૂટ ૧ સંવત પાસઈશ, દે શત અડતાલીશ, ઉજજવલ ચિતર તેરસે. અ સાઠ ઘડી ન ઊણ, ઉત્તરા ફાલગુણી, મંગળવાર નીશા વશે. અ૦ કર્યુ છે ૨ સિદ્ધિ ગ ઘઉં, પન્નર ચારે ચરી, વેલા મહુરત ત્રેવશ મે. અo લગ્ન મકર વહે, સ્વામી જનમ લહે, જીવ સુખી સહુ તે સમે. - અ. કયૂ૦ ૩ ત્રિશલા રાણીએ જાયે, દેવ દેવીએ ગાયે, સુત સિદ્ધારથ ભૂપકો. અo મંગલ કેતુ લગને, રવિ બુધ ચેાથે ભવને, દશમે શનીશ્ચર ઉંચકે. અ૦ કયૂટ છે ૪ પંચમે જીવ રાહૂ, સાતમે વેદ સાહુ, કેંદ્ર ભુવન ગ્રહ મંડલી. અo ભાગ્ય ભુવન શશી, શુક સંતાન વસી, મેઘ ધૂઆ એક વીજલી. - અ કર્યુ છે ૫ ચંદ્રદશ વિપાકી, માસ ભુવન બાકી, જન્મ દિશા શની સંજમી. અo ગુરૂ મહાદશામેં, કેવળજ્ઞાન પામે, ના મુખ બાની મેરે દિલ રમી. અ૦ કયૂ૦ | ૬ થાવર વિગલમેં, કાલ અનંત ભમે, મેં બી નકલિયા સાથમેં. અ. નારક તિરી ગતિ, સુખ ન એક રતિ, કાલ નિગમિ અનાથમેં. અ૦ કર્યુ છે ૭ બહોત મેં નાચ નચે,ચૌ ગતિ ચેક બીચે, નેકિન મિલિએ નાથજી. અ. પિત પ્રકાશદીએ, આશ નિરાશ કીએ, અલગ કિયા મેં આજથી. અ૦ કયૂ છે ૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨). માનવ ગણ લહી, તુમ સનમુખ રહી, બેર બેર શિવ માગતે. અo બાત નએર કહું, લીએ બીના ન રહું, બાલ હ રસ લાગતે. અવ યૂ ૯ નાથ નજર કરી, બેર ન એક ઘધ, સદા મગન સુખ લેહેરસે. અo મંગલ તરવરા, ગાવત અપચ્છરા, શ્રી શુભવીર પ્રભુ મેહેરસે. અ. યૂળ છે ૧૦ શ્રી બહષભજિન ૧૩ ભવ. મનહર છંદ. ધન સાર્થવાહ પછી દેવકુરૂ યુગલિક, સૌધર્મ દેવ વિદેહે મહાબળ રાય તે; ઈશાન દેવ વિદેહે વજાજંઘ રાય સાતે, ઊત્તરકુરૂ યુગલ સુધર્મમાં જાય તે કેશવ રાજા નવમે દશે બારમાં દેવમાં, વિદેહે ચકી સર્વાર્થસિદ્ધમાં સુહાય તે તેરમે રાષભદેવ કરે સૂર નર સેવ, લલિતને અહમેવ થાય સુખદાય તે છે ૧છે ઋષભક્ષ-માઘ વદિ તેરસ દિને, મેરુ તેરસ મનાય; આદિ જિનંદ અષ્ટાપદે, પરં સુખને પાય. ફાગણ શુ ફાગણ સુદ તેરસ દિને, શાંબ પદ્યુમ્ન કુમાર, ૧૩–સિદ્ધા સાત આઠ ક્રોડ, જપતાં જય જયકાર. ભવનપતિએ તેરસે નેવાશી કોડ, ઊપરે સાઠ લાખ, બિંબ–ભૂવનપતિએ જિનબિંબ, હૃદયે ધારી રાખ. ૧૩૧૩ નવાં તેર તેર નવાં ચૈત્ય, બત્રીશે જીર્ણોદ્ધાર ચૈત્ય–સવા લાખ પ્રતિમા નવી વસ્તુપાળ નીરધાર. તેરમો ઉદ્ધાર-વિક્રમશાલ અષ્ટોતરે, તેમ તીર્થ ઉદ્ધાર વાસ્વામી વખતે થયે, જાવડશાને સાર, ૧ જ્ઞાતે વીશાપોરવાડ કાશ્મીરના વેપારી હતા, તેમના પિતાનું નામ ભાવડ હતું. Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩ ) ચક્રીના અઠ્ઠમ-અઠ્ઠમ તેર ચક્રી કરે, દિગૂવિજયના કામ; નીચે નિહાળા એહના, સૂચબ્યા સાર તમામ. ચક્રવર્તી છ ખડના દિગ્ધવજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે તે. ૩ માગધ, વરદામ અને પ્રભાસ એ ત્રણ તીર્થોના દેવના. ૨ સિંધુ અને ગંગા એ બે દેવીના. ૧ વૈતાઢ્ય પર્યંતના દેવના. ૨ તમિસ્રા અને ખડપ્રપાત એ એ ગુફાના અધિપતિ કૃતમાલ અને નાટ્યમાલ એ બે દેવાના. ૧ લ ઘુહિમવાન પર્યંતના દેવના. ૧ વૈતાઢ્ય પર્યંતના વિદ્યાધરના ૧ નવ નિધાનના દેવાના. ૧ રાજધાનીની દેવીના ૧ અને તેરમે તે રાજ્યાભિષેક અવસરને. ચૌદ વસ્તુ વર્ણન. તીર્થંકરની માતાએ જોયેલ ૧૪ સુપન. ચાદ સુપન-વારણુ વૃષભ સિ'હુ અને, 'લક્ષ્મી એ પફુલમાલ; કચક્ર સૂરજ ધ્વજા કળશ, ૧૦પદ્મસરોવર ન્યાલ ૧૧ખીરસમુદ્ર ૧રદેવવિમાન, ૧૩૨/ઢગ ૧૪નિધૂ મ આગ; જીવે સુપન તે ચૌદ શુભ, જિનમાત મહાભાગ, એ પ્રમાણે સુપનને ક્રમ કહ્યો, તેમાં ફરક એટલો કે મરૂદેવા માતા પ્રથમ સુપને વૃષભદેખે અને ત્રિશલા માતા પ્રથમ સુપને સહુ દેખે. સુપનની વધુ સમજ, શાસ્ત્રોમાં મૂળ ગ્રુપન ૭૨ પ્રકારનાં છે, તેમાં ૪૨ પ્રકારનાં સુપન અશુભ છે, અને ૩૦ પ્રકારનાં સુપન શુભ છે, તે ત્રીશ પ્રકારનાં સુપનમાંથી તીથ કરની માતા ઊપર કહી આવ્યા તે ચૌદ સુપન ચાખ્ખાં શુદ્ધ દેખે, અને ચક્રવર્તીની માતા તે ચૌદ સુપન કાંઇ ઝાંખા દેખે, વાસુદેવની માતા સાત સુપન, ખળદેવની માતા ચાર અને મડલિકની માતા એક સુપન દેખે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) ચૌદ પ્રકારના સિદ્ધ. મનહર૭ ૪. નામસિદ્ધ નામે જાણા, સ્થાપના સ્થાપના માને, દ્રવ્યસિદ્ધ કમસિદ્ધ, શિલ્પના કહાય છે; વિદ્યાસિદ્ધ મંત્રસિદ્ધ, ચાર્ગે જાણા ચાગસિદ્ધ, આગમસિદ્ધ પ્રસિદ્ધ, નવ નામેા થાય છે; ૧૦ અ'સિદ્ધ અભિપ્રાય, બુદ્ધિપર્યાય ગણાય, ૧૧બુદ્ધિસિદ્ધ અગિયારે, ગણા ગણાવાય છે; ૧રયાત્રાસિદ્ધ ૧૩તપસિદ્ધ, કયે છેક ૧૪સિદ્ધ, ચૌદ પ્રકારે લલિત, શાસ્ત્રે સમજાય છે ॥ ૧ ॥ ચૌદ ચામાસાં—રાજગૃહી નગરી રહ્યા, વીર વિભુ તહીં ખાસ; નાલંદા પાડે પુરાં, ચૌદ કર્યાં. ચોમાસ. ચઢીનાં ૧૪ રત્ના-ચૌદ રત્ના ચક્રીતણાં, સમજી લ્યે તસ સાર; ત્રેસઠ આંકે તેહના, વિગતવાર વિસ્તાર. પંદર વસ્તુ વર્ણન. સિદ્ધના પંદર ભેદ. જિન અજિન તીર્થ અતી, ગૃહસ્થ અન્ય ને વલીંગ, સ્ત્રીલીંગ પુરૂષલીંગ ને, પ્રત્યેકબુદ્ધ સ્વયુદ્ધ ને, એક સિદ્ધ અનેક સિદ્ધના, પ દર લેખનપુંસક બુદ્ધમેધિત તે ભેદ તે પંદર ભેદા નામવાર. મનહરદ. જિન તેહ તીથ કર, અજિન સામાન્ય ધર; અતી લીંગ. ॥ ૧ સિદ્ધ; પ્રસિદ્ધ ।। ૨ તીથ સિદ્ધ ગણુધર, ચાંગાયાગ જાણવા; તે મરૂદેવા, ગૃહસ્થે ભરત જેવા; અન્યલીંગ વલકલ ચીરીને પ્રમાણુવા; Page #193 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૫) સ્વલીંગે તે જૈન સાધુ, સ્ત્રી તે ચંદન પુલીંગે, ગોતમ ને ગાંગેય તે, નપુંસક માનવા; પ્રત્યેક તે કરકંડુ, સ્વયં બુદ્ધ તે કપીલ, - બુદ્ધ બધી દીક્ષા લેઈ, બેધ દેતા ઠાણવા છે ૧ દુહો–એક સિદ્ધ તે વર જીન, અનેક આદિ જિનંદ, પંદર ભેદથી સિદ્ધને, વંદે લાલત તે વૃંદ કારતક દ્રાવિડ વારીખીલજી, દશ કોડે શિવપાય; શુ ૧૫ કાર્તક સુદ પુનમ દને, દશ કેટી ફળ દાય. વળી પંચાણું સહસના, અછત જિન અણગાર; દશ સહસ શિવ પામીયા, તે પુનમ દીન ધાર, ચૈત્ર ચતર શુદ પુનમ દિને, પુંડરિક શિવ પાય; શુ ૧૫ પંચ કોડ સાધુ સંગતે, પાંચ ક્રોડ ફળદાય. આ નારદજી નિર્મળ થયા, અહીં એકાણું લાખ; શુ. ૧૫ આ સુદ પુનમ દીને, શત્રુજ્ય મહાત્મ શાખ. પાંડવ પાંચ સિદ્ધી વર્યા, વીશ કોડની સંગ; ભલે ડુંગર તે ભારને, તેહ પૂનમ પ્રસંગ. ગશાળાની શાળે વિર વિભુને, દીધું દુઃખ અપાર; મુકિત – પણ પંદરમે ભવ જશે, નિશ્ચય મેક્ષ મઝાર પ્રસંગે-તિથિઓ સંબંધી તયની સમજ બીજનું તપ તથા માહાત્મની સામાન્ય સમજ દુવિધ ધર્મનું આરાધન કરવા નિમિત્તે આ તપનું સેવન કરવામાં આવે છે, અને તે દિવસે યથાશકિત ઉપવાસાદિક તપ કરાય છે, એ તપ યથાશકિત બે માસ, બાવીશ માસ અથવા જીદગી પર્યત કરવામાં આવે છે, જ્યાં સ્પષ્ટ ગણશું જણાવવામાં ૧ તેટલા સાધુ સાથે. - ૧૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬ ) આવેલું ન હોય, ત્યાં પણ નવપદ પૈકી કેઈપણ પદનું ૨૦૦૦ વાર ગણુણું ગણવું ઘટે છે, બાકીને વિધિ નવપદની ઓળીમાં બતાવ્યા પ્રમાણે યથાયોગ્ય સમજી લે. પંચમી તપને મહિમા ને તેની સામાન્ય સમજ. જ્ઞાનનું આરાધન કરવા શાસ્ત્રકારે પંચમી તપ કરવા જણાવ્યું છે, શકિત હોય તે સઘળી પંચમી કરવામાં આવે, નહિ તે દરેક માસની અજવાળી પંચમી, નહિ તે છેવટે કાર્તિક શુદિ પંચમી ( સૌભાગ્ય પંચમી ) તે જરૂર કરવી જોઈએ, તેમાં ૨૦૦૦ વાર ગણુણું “ નમે નાણસ ” એ પદનું ગણવું, કાઉસગ લેગસ (૫) અથવા (૫૧) અને એટલાં જ ખમાસમણુ વિગેરે પંચમી દિને દેવાં જોઈએ, આ તપ પણ યથાશકિત પાંચ માસ, પાંચ વરસ, અથવા અંદગી પર્યત કરવામાં આવે છે; તપના દિવસે યથાયોગ્ય પૌષધાદિક અંગીકાર કરી, જ્ઞાનીનું બહુમાન સાચવી જ્ઞાનાભ્યાસ કરવે જોઈએ. અષ્ટમી તપને મહિમા ને તેની સમજ. આવશ્યક સૂત્રની નિયુકિતમાં શ્રીમાન્ ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું છે કે-“અછૂંકમ્મમહણું અઠ્ઠમી” એટલે આઠે કર્મનું મંથન કરનારી અષ્ટમી છે, અર્થાત વિધિયુકત અષ્ટમીને તપ કરતાં આઠે કર્મને ક્ષય થઈ શકે છે, આઠમના દિવસે બની શકે ત્યાં સુધી અવશ્ય પૌષધ પ્રમુખ કરવું જોઈએ, તે તપ યથાશકિત ૮ માસ, ૮ વર્ષ અથવા અંદગી પર્યત કર ઘટે છે. એકાદશી તપને મહિમા ને તેની સામાન્ય સમજ. અગીઆર અંગનું આરાધન કરવા આ તપનું નિર્માણ છે, શ્રી નેમીનાથ ભગવાનને કૃષ્ણજીએ પિતાના ઉદ્ધાર અર્થે કાંઈ સાધન માટે પુછયું હતું, ત્યારે ભગવાને તેને એકાદશીનું આરાધન કરવા જણાવ્યું હતું, સુવ્રત શેઠે આ પર્વનું યથાવિધિ આરાધન કરેલું છે, તપના દિવસે એકચિત્તે પિષધાદિકનું સેવન કરવું, અને તે તપ યથાશકિત ૧૧ માસ, ૧૧ વર્ષ યાવત છવિત પર્યત Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૭ ) કરવા જોઈએ, જો વધારે ન અને તે માગશર શુદી એકાદશી (માન અગીયારશ) નુ તે। અવશ્ય આરાધન કરવું અને તે જી ંદગી પંત કરવું; તેનું ૧૫૦ કલ્યાણકાનું ગણું, આ પાંચમા ભાગના ૧૮ મા પાને બતાવેલું છે. ત્યાંથી જોઇ લેવું. ચતુર્દશી માહાત્મ અને સામાન્ય સમજ. ચાદ પૂનું આરાધન કરવા આ તપ કરવામાં આવે છે, તે દિવસ અવશ્ય ઉપવાસ પૌષધાદિકનું સેવન કરવું, અને તે તપ ચાશિકત ૧૪ માસ, ૧૪ વર્ષ અથવા જીંદગી પર્યંત કરવા, પાખીની આલાયણ તરીકે પણ દરેક ચાદશે એક ઉપવાસ કે, તેના જેટલા ખીજો તપ ( એ આયંબિલ, ત્રણ નીવી, ચાર એકાસણાં પ્રમુખ) કરવા જોઈએ. પૂર્ણિમા અને અમાવાસ્યા સંઅધી તપની સમજ. છ પવી પૈકી પૂર્ણિમા તથા અમાવાસ્યા પણ ચારિત્ર મારાધન તિથિઓ જ છે, અને તેથી તે ઉપવાસ પાષધાર્દિક વડે આરાધવા ચાગ્ય છે. તેમાં પણ કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાની તથા વીરપ્રભુના નિર્વાણુ દિવસ તરીકે અમાવાસ્યાની પણ અધિકતા જાણવી, અથવા તે ઋષિ તિથિના વિવેક કરવા ઘટે છે, તે એવી રીતે કે દરેક અષ્ટમી, ચતુર્દશી, પુર્ણિમા અને અમાવાસ્યા, એ ચારિત્ર આરાધનની તિથિએ જાણીને, તેમજ બીજ, પાંચમી અને એકાદશી તે જ્ઞાન દન આરાધવાની તિથિએ જાણીને યથાશકિત તપ વૈષધાર્દિક વડે તેનું આરાધન કરવું ચાગ્ય છે. સાળ વસ્તુ વર્ણન. વીરપ્રભુની ગૌશાળે મુકી દે વીરને, તેોલેશા તેહ, તેજાલેશા અંગ અગાદિ સેાળની, અતિશેનાશક એહ. તેના ખુલાસા—ગૌશાળે શ્રી વીર ભગવાનને મુકેલી તેજોલેશા, તે અ ંગદેશ, અંગદેશ, મગદ્યદેશ, માલવદેશ, ઇત્યાદિક સાળ દેશના નાશ કરવાને અત્યંત શકિતવાળી હતી. Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) સાળ ઉદ્ધાર–આ અવસરાપણીના ત્રીજા આરાના છેડે ભરત ચક્રવતીથી માંડી વિક્રમના પન્નરમા સૈકા સુધીમાં ૧૬ ઉદ્ધાર થયા છે, આ સોળમ ઉદ્ધાર વિક્રમ સં. ૧૫૮૭ ના વૈશાક વદી ૬ ને, કર્માશાહે કરાવ્યું છે, તે ઉદ્ધાર નામવાર નીચે સત્તર આંકમાં જુઓ. સાળમાં શ્રી જિનપદના (વીશસ્થાનક મધેનું) આરધનથી જીમૂતકેતુ રાજા જિન થયે, તે શ્રી વીશસ્થાનક તપને મહિમા છે, આમ એક એક પદની આરાધનથી પણ ઘણું છે શ્રી તીર્થંકરપદને પામ્યા છે. સેળમા શ્રી નેમિપ્રભુ વિહરમાન છે, તેમના પિતા વરરાજ, માતા સેનાદેવી, તેમનું લંછન સૂર્યનું છે, તે નલીનાવતીવિજયની વિતશેકાનગરીના નિવાસી. તેમને વિશેષ ખુલાસે વશ આંકમાં વિશ વિહરમાનના કઠાથી જાણ. સેળમાં–શ્રી શાંતિનાથ ભગવાન–તેમને જન્મ ગજપુર નગરમાં હતું, તેમના પિતાનું નામ વિશ્વસેન રાજા, અને માતાનું નામ અચિરા રાણું હતું, તે દેશમાં મરકીને ઉપદ્રવ ઘણે હતું, પણ તે ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાએ અમૃત છાંટયું તેથી તેના પ્રભાવથી મરકીને ઉપદ્રવ સર્વ શાંત થયે, આ ગર્ભને પ્રભાવ જાણું તેમનું શાંતિનાથ એવું નામ આપ્યું, તેમનું ચાલીશ ધનુષ પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું, તેમના શરીરને વર્ણ સુવર્ણ સમે હતા, તેમને લંછન મૃગનું જાણવું, આજ ભવે તેઓ શાંતિ નામે પાંચમા ચક્રવતી પણ કહેવાયા છે, તે ભગવાને તેમના દશમા મેઘરથ રાજાના ભવે, પારેવાને શરણે રાખી પિતાના શરીરનું માંસ કાપી આપી તે પારેવાને બચાવ્યું હતું. Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૦૯) સત્તર વસ્તુ વર્ણન. સત્તર ભેદી પૂજા વિધિ. (સકળચંદ ઊપાધ્યાય કૃત.) મનહર છંદ ન્ડવણ ને વિલેપન, ચક્ષુડ વાસક્ષેપ, કુલ ચડાવવા છઠી, કુલની સુદામ છે; પંચરંગી પુલગી, બેશ બરાસનું ચુર્ણ, ધ્વજ પૂજા આભુષણ, પૂજા આણે ઠામ છે પુલનું સુધર કરે, કુલ વરસાદ વળી, અષ્ટ મંગલિક ધૂપ, ગીત નૃત્ય નામ છે, વાત્રે સત્તર ભેદ, લલિત સકળચંદે, કાઉસગ્ગ ધ્યાને રચી, કેવું સુંદર કામ છે. ૧ શત્રુંજ્ય તીથે સત્તર ઊધાર. મનહર છંદ. પહેલે ભરતચકી, આ અવસરણીએ, બીજે પાટ આઠમીયે, દંડ વીરજને છે; શ્રીમંધર વચનથી, ઈશાન ઈદ્રને ત્રીજો, મહેંદ્રને ચોથે કોડ, સાગર પછીને છે; પાંચમે પંચમ ઇંદ્ર, દશ ક્રોડ સાગરને, ચમરને છઠ્ઠો લાખ, કેડી સાગરને છે; સપ્તમ સગરચકી, આઠમે વ્યંતર ઈદ્ર, નવ ચંદ્ર જિનવારે, તે ચંદ્ર યશાને છે; ૧ દશમે તે ચકાયુદ્ધ, શાંતિજિન દીકરાને, અગિયાર ને બારમે, રામ પાંડવને છે; એક શત આઠ સાલે, તેરમે જાવડશાને, ચૌદમે બાહડમંત્રી, બારસે તેરને છે, Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) તેર એકેતેર શાલ, શમશા ઓશવાળ, પંદરને પછી સેળ, તેતે કર્માશાને છે લલિત સત્તરમે તે, સૂરિ પસહ , વિમલ વાહન ભૂપ, તેનાથી થવાનું છે. ૨ સત્તર ગણધર–એકવીશમાં શ્રી નમિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય શુભ નામે ગણધર છે. અઢાર વસ્તુ વર્ણન. આ અઢાર દૂષણ રહિત હોય તે જ ખરા દેવ અઢાર દૂષણ-અજ્ઞાન ક્રોધ મદ માનને, લેભ કપટ રતિ રેહ, અરતિ નિંદ્રા શેક એમ, જુઠને ચેરી જેહ, મત્સર ભય અને જવ વધ, પ્રેમ કિડા દ્રવ્ય હાસ્ય, દૂષણ અષ્ટાદશ વિણના, દેવ દાખીયા ખાસ. બીજી રીતે અઢાર દૂષણ બીજા દુષણ અંતરાય પણ હાસ્ય ષટ, કામ મિથ્યાત્વ અજ્ઞાન, નિંદ્રાવિરતિ રાગ દ્વેષ, અઢાર દૂષણે જાણ. રૂચક દ્વીપ-રૂચક દ્વીપ અઢાર, જૈન ચૈત્ય ત્યાં ચાર; એકસો એશી એકમાં, જાણું બિંબ જુહાર. અઢાર ગણધર–વીશમા શ્રી મુનિસુવ્રત જિનના છે, તેમાં મુખ્ય મલ્લિ નામે ગણધર છે. મેક્ષના અઢાર નામ, મોક્ષના નામ-મહાનંદ અમૃતપદ અને સિદ્ધિ ને કૈવલ્ય જાણ અપુનર્ભવ શિવ નિઃશ્રેયસ, શ્રેયસ તેમ નિર્વાણ, થાનિતિ મહદય વળી, સર્વ દુઃખક્ષય નિર્યો; ૧૫ ૧૬ ૧૭ અક્ષર મુકિત મેક્ષ અપવર્ગ, મેક્ષ નામ તે જાણું, Page #199 -------------------------------------------------------------------------- ________________ ઓગણીશ વસ્તુ વર્ણન. અતિશયે-અતિશયે ઓગણીશ તે, જિનવર કેરા જેહ, દેવે કરેલા દાખિયા, સ્વલ્પ ન ધરે સંદેહ. ભોયણું ભલું તીર્થ છે ભાયણ, કરવા આતમ કાજ, તીર્થ અહં ત્યાં ઓગણુશમા, મલ્લિનાથ મહારાજ; સંવત એગણુશ ત્રીશ, શાલ માંહિ શુભ સ્થાન પ્રગટ તેહ પ્રભુજી થયે, એશ કહું તાસ ધ્યાન. કેવળ કૃષીકર ખેતરે, ફપ ખાદતાં ખાસ ઘણું ચમત્કારે કરી, પ્રગટી પૂરી આશ. પરછા પૂરક તે પ્રભુ, જગ માહે જાહેર; મહાન મોક્ષ વૈમાન તે, નહિં ફાર કે ફેર, ઓગણીશ ચાલીશમાં, પ્રતિષ્ઠા કામ કરાય; સંઘવી ચુનીલાલથી, પ્રભુજી પધરાવાય. અહ” એ ઓગણીશમા, વંદે ધરીને બહાલ; લલિત તેને લાભ લઈ, આતમ આપ ઉજાલ. વીશ વસ્તુ વર્ણન. સમેત શિખર રૂષભ વાસુપૂજ્ય અને, નેમ વીર વિણુજાણ; સમેત શિખરની ઉપરે, ગાવું તસ ગુણગાન. વિશજીન વશ જિન ત્યાં સિદ્ધિ વર્યા, સમેત શીખર ધામ; સિદ્ધિ પણ પાય તે વિશના, મૂળ પાર્શ્વપ્રભુ નામ. સમેત શિખર પૂજા સમેત શિખરની, રસિક રાગ રચાઈ પુજા– હંસ વિજયજી હાથ થી, લલિત સરસ લખાઈ. વીશ સ્થાનક પૂજા વિધિ. (વિજયલક્ષમીસૂરિકૃત) મનહર છંદ. પંચ પરમેષ્ટિ બિંબ, તેની જોડે એક બિંબ, વીશ પૂજામાં તે વીશ, બિંબ પધરાય છે; દરેક પૂજાએ એક, જિનપ્રતિ બિંબ સ્થાપિ, દરેક બિંબને વશ, કળશા ળાય છે, Page #200 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) દરેક પૂજાએ અષ્ટ, દ્રવ્યથી પૂજન થાય, પાનાછાપી માળ યુગ, પછી વ્હેરાવાય છે; વીશ સ્થાનકને ધ્યાવેા, તીથ કર પદપાવા, વિજય લક્ષ્મી લલિત, વીશ સ્થાને ગાય છે. ૧ જઘન વિધિ———ઉત્કૃષ્ટ આ એની વિધિ, જઘન કહી અવશેષ; એક ખિએ એક કળશ, ભાવે ભકિત વિશેષ, ગજંત ભદ્રશાળ નઈંન, સામનસ પાંડુકવન; યમકને વ્રત વૈતાઢમાં, વીશવીશ ચૈત્ય ગણુ. ખુલાસા—આ સાત સ્થાનમાં વીશ વીશ જિન ચૈત્ય છે, તેમાં ગજ દતાના દરેક ચૈત્યમાં ૧૮૦ અને બાકીના છ સ્થાને દરેકે ૧૨૦-૧૨૦ પ્રતિમા છે. વીશ વીશ ચૈત્ય વીર પ્રભુને સંગમ દેવે કરેલા ૨૦ ઉપસ મનહરદ ધૂળની વૃષ્ટિ વધારે, કીડી ડાંસ ડ ંખે ભારે, ધીમેલ વિંછુ નાળીયા, જોરે ડ ંખે જાય છે; સ` ઉંદરને હસ્તિ, હસ્તિણી પિશાચ વાઘ; પિત્રુના વિલાપ પચે, ખીરાદિ રંધાય છે; કાને પક્ષીઓથી પીડા, ખરવાત ચક્રવાત, કાળચક પ્રાતઃકાળ, દેવ રિદ્ધિ થાય છે; અધાર આ ઉપસગ, વીશ એકરાતે વીરે, સંગમથી થયા સહ્યા, લલિત કહાય છે; પાંચ મહાવિદેહના વિષે વિરહમાન સીમધર સ્વામી પછી, યુગ મધરને મહુ, સુબાહુ સુજાત છઠ્ઠા, સ્વચ’પ્રભુ શ્યામ છે; ષભાનન સાતમા, આઠમા અનંત વી, સૂર પ્રભુને વિશાળ, વાધર ચંદ્રાનન ચંદ્રમા, દેવ ભુજંગ નામ છે. ઈશ્વર, નેમિપ્રભ વીરસેન, મહાભદ્રે મામ છે; દૈવજસા પછે છેલ્લા, અજિત વીય આવે છે. વિહરમાન વીશને, લલિત પ્રણામ છે. ા Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) વિશ વિહરમાન સંબંધે ખુલાસે. જન્મ–વિશે જિનને જન્મ ભરતક્ષેત્રના કુંથુનાથ અને અરનાથ વચ્ચે એક સાથે થયો છે. દીક્ષા– વિશેજિને મુનિસુવ્રત અને નેમિનાથ વચ્ચે એક સાથે દિક્ષા લીધી છે. કેવળ–વિશેજિને એક હજાર વર્ષ છદ્મસ્થાવસ્થાએ દિક્ષા પાળી સાથે કેવળ જ્ઞાન પામ્યા છે અને હાલ કેવળપણે છે. મોક્ષ— વિશેજિન આવતી વીશીના સાતમા ઉદય અને આઠમા પઢાળ-વચે મેક્ષે જશે. કુલ વિશેજિનને કુલપરિવાર–એ કોડ કેવળી, બે હજાર પરિવર કોડ સાધુ, બે હજાર કોડ સાધ્વી, અઢાર હજાર કોડ શ્રાવક, અને અઢાર હજાર ક્રોડ શ્રાવિકાને છે. શાશ્વતા–વિશે વિજયમાં સદા એક એક તીર્થકરના સહચારી બીજા ભાવ ચોરાશી રાશી તીર્થકર હોય, તેમાં એક કેવળ જ્ઞાન સહીત હેય ને બાકીના ચાશીમાં કઈ રાજા, કે યુવાન, કેઈ બાળક હય, સર્વે ચોરાશી લાખ પૂર્વ આઉખે હય, અને જે વારે રાશીમાં મેક્ષે જાય ત્યારે, ચાશીમાને કેવળ જ્ઞાન થાય, ત્યારે તે ચોરાશીમા કહેવાય, વળી તે વખતે એકને જન્મ થાય, એ પ્રમાણે રાશીની પરંપરા સહચારી છે, જંબુદ્વિીપના મહાવિદેહની વિજય અને નગરીઓનાં જે નામ છે તેજ નામ ઘાતકી અને પુષ્કરાર્થના મહાવિદેહના જાણવા, તેમ બુદ્ધીપે જેટલામી અને જે વિજયમાં તીર્થકર છે, તેજ, ઘાતકી અને પુષ્પરાધેની વિજયે જાણી લેવા, મહાવિદેહ ક્ષેત્રમાં ૫૦૦ ધનુષ્યનું શરીર, કેડ પૂર્વ વર્ષનું આયુષ, અને સદાયે ચેાથે આરે વર્તે છે. ઈતિ શાશ્વત ભાવે. ૧૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) શ્રી વીશ વિહરમાનના નબર વિહરમાન જિન પિતા માતા લાંછન ચવન જન્મ જંબુદ્વીપ મહાવિદેહે સુદર્શન મેરૂની ન જિને 1 એચવન | જન્મ ૧. શ્રીમંધર | શ્રેયાંસ સત્યકી | વૃષભ શ્રા. વ. ૧ વૈવ ૧૦ ૨ - શ્રીયુગમંધર સુદ્રઢ સુતારા | બજ 8 | શ્રીબાહુ | સુગ્રીવ ! વિજયા | હરણું | છ | , ૪ | શ્રીસુબાહુ, | નિસઢ | ભૂગંદા I | વાનર | ઝ | ઇ ધાતકી ખંડ પૂર્વ મહાવિદેહ-વિજય મેરૂની ૫ | શ્રીસુજાત | દેવસેન | દેવસેના | સૂર્ય ગ્રા. વ. ૧ વૈભવ.૧૦ ૬ | શ્રીરવયંપ્રભ મિત્રભુવન | સુમંગલા ૭. શ્રીષભાનની કીતિ રાજા વીરસેના | સિંહ ૮ | શ્રી અનંતવીર્ય મેઘરાજા | મંગલાવતી હાથી ચંદ્ર ધાતકી ખંડ પશ્ચિમ મહાવિદેહે અચલ મેરૂની ૯ | શ્રીસુરપ્રભ | વિજયસેન વિયાવતી ચંદ્ર શ્રા. વ. ૧.૧૦ ૧૦ શ્રીવિશાલ શ્રીનાગ | ભદ્રાવતી | સુય | | w ૧૧ | શ્રીધર પદ્મરથ ! સરસ્વતી ! વૃષભ ૧૨ શ્રી ચંદ્રાનન વાલ્મીક | પાવતી ! વૃષભ | | | પુષ્કરાઈ પૂર્વ મહાવિદેહે પુષ્કર (બંદર) ૧૩ | શ્રીચંદ્રબાહુ | દેવનંદ | રેણુકા ન પાકમલ બા. વ. ઉ.વ.૧૦ ૧૪ | શ્રીદેવભુજંગ | મહાબલ ! મહિમા | પદ્મકમલ 5 ] , ૧૫. શ્રી ઈશ્વર 1 ગજસેન યશજલા | ચંદ્ર ૧૬ | શ્રી નેમિપ્રભ | વીરરાજા ને સેનાદેવી | સૂર્ય | | પુષ્કરાઈ પશ્ચિમ મહાવિદેહે વિવુન્માલી ૧૭ | શ્રીવીરસેને ભૂમિપાલ [ ભાનુમતી ! વૃષભ થા. વ ૧ વૈવ.૧૦ ૧૮ | શ્રીમહાભદ્ર + દેવરાજા : ઉમાદેવી | હાથી | ,, ૧૯ | શ્રીદેવજસા | સર્વભૂતિ | ગંગાદેવી | ચંદ્ર ૨૦ | શ્રીઅજિતવીર્ય | રાજપાલ | કાનિકાદેવી સ્વસ્તિક | | , ૧ શ્રીમંધરજિન અહીંયાથી ૩૩૧૫૭ જોજન અને ૧૭ કળા દૂર છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) ૨૬ મોલનો કોઠો શરીર નુષ્ય સ્ત્રીએ પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજય. કુચન રૂકમિણી પ્રિયમ ગલા માહિની કિપુરિયા પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજય. ફ્રેંચન ૫૦૦ ,, 99 19 ૫૦૦ .. ,, 33 ૫૦૦ ', 2) 53 ,, વણુ ' 22 .. 27 ور 23 "" 29 આયુ રાજ્ય પાળ્યુ પૂર્વ લાખ પૂર્વ લાખ પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. કચન ૮૪ નંદસેના વિમળાદેવી વિજયાવતી લીલાવતી કંચન "" ૮૪ 27 ,, .. ૮૪ "9 99 "3 "3 મેરૂની પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજય, ૫૦૦ કંચન ૮૪ 29 "" ૮૩ "" "" "" 72 ૮૩ د. ܕܕ ,, ૮૩ 27 "" ,, મેરૂની પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. ૫૦૦ ८४ ૮૩ 27 "3 જયસેના પ્રિયસેના જયાવતી વિજયાવતી ૮૩ (કુતીદેવી) ,, ,, ,, સુગંધાદેવી ગ ધસેના ભદ્રાવતી માહિતી દિક્ષા . ફ્રા, શુ ૩ રાજસેના સૂરિકાંતાં પદ્માવતી રત્નાવતી(માળા) - : 31 "" "" "" 27 "" . ,, ,, 27 દિક્ષાકાલ પૂર્વ-લાખ ક કી ', 9 27 ,, ,, - ૭ "" "" ૧ "" "" Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) શ્રી વીશ વિહરમાનના દિક્ષાવૃક્ષ વર્ષ હજાર છવાસ્થ કેવળ | કેવળી લાખ ગણધર સાધુ- સાધ્વી-ક્રોડ જંબુદ્વીપ મહાવિદેહે સુદર્શન મેરૂની | ચે. શુ. ૧૩ ૧૦ | ૮૪ ૧૦૦ | ૧૦૦ અશોક | ૧ ઘાતક ખંડ પૂર્વ મહાવિદેહ-વિજય મેરૂની | ચિ. શુ. ૧૩ ૧૦ | ૧૦ | ૧૦૦ શોક | ૧ ધાતકી ખંડ પશ્ચિમ મહાવિદેહે અચલ મેરૂની | ચિ. શુ. ૧૩ | ૧૦ | ૮૪ | ૧૦૦ { ૧૦૦ અશોક - ૧ પુષ્કરાઈ પૂર્વ મહાવિદેહે પુષ્કર (અંદર) | ચં. શું ૧૩ ૧૦ | ૮૪ . અશેક | ૧ ૧૦૦ - પુષ્કરાઈ પશ્ચિમ મહાવિદેહે વિદ્યુમ્માલી અશોક | ૧ | ચે. શ ૧૩ | ૧૦ | ૮૪ | ૧૦૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) ૨૬ બોલને કોઠો– શ્રાવક | શ્રાવિકા |કયવિજય વિજય નામ કેડ | કેડ નગરી | નિર્વાણ પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. ૯૦૦ ૩ ૯૦૦ પુષ્કલાવતી | પંડરગિણ | શ્રા. સુ. ૩ 2 | 9 | ૨૫ | વપ્રા વિજયા વચ્છા સુસીમા ૨૪ | નલીનાવતી | વિતશેકા | પૂર્વ-પશ્ચિમની ઊત્તર દક્ષિણ વિજયે. ૮ પુષ્કલાવતી | પુંડરગણું | શ્રા. સુ. વપ્રા વિજયા વછા સુસીમાં ૨૪ નલીનાવતી વિતશેકા ! ૨૫ | વપ્રા. પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. ૯૦૦ || ૮ | પુષ્કલાવતી | પંડરગિણું | શ્રા. સુ. ૩ વિજયી ૯ | વેચ્છા સુસીમાં | ૨૪ ) નલીનાવતી | વિતકા | મેરૂની પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. || ૮ | પુષ્કલાવતી | પુંડરગિણી શ્રા. સુ. ૩ વિજયા - ૯ | વછા સુસીમાં ૨૪ | નલીનાવતી | વિતકા , મેરૂની પૂર્વ-પશ્ચિમની ઊત્તર-દક્ષિણ વિજયે. ૯૦૦ ૯૦૦ | ૮ | પુષ્કલાવતી | પુંડરગિણી | શ્રા. સુ. ૩ ૨૫ વપ્રા વિજયા | સુસીમાં ૨૪ : નલીનાવતી વિશેકા ] , ૯૦૦ | હ૦૦ વિમા વા Page #206 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮ ) વીશ સ્થાનક નામ. મનહર છંદ.. અરિહંત સિદ્ધપદ, ત્રીજી પ્રવચન વદ, થેરાણ પાઠક ૫૪, છઠ્ઠું ગણાવાય છે; નમેલાએ સવ્વસ!હું, નાણસ દસણે નવ, વિનય ચારિત્ર મંભ, કિરિયા કહાય છે. તસ્સ ગાયમ જિન, ચરણ જ્ઞાને અઢાર, સુચનાણુ તિથ્થસતે, વીશ સ્થાન થાય છે; વીશ સ્થાનકને સેવા, મેળવવા મેક્ષ મેવા. લલિતએ લાભ લેવા, પુન્યત્રંત પાય છે. ૧ તેના વર્ણન વિષે-વન સ્થાનક વીશનું, વ હૃદયે વ્હાલ; અનુક્રમ તસ આરાધવા, નામવાર નિહાલ. આરાધન તીથી-બીજ પાંચમ એકાદશી, જ્ઞાન તીથી કહાય; ગુરૂકે અહું શાખથી, ઊચરવું તે ન્યાય. તે સ્થાનક કાને આરાધ્યાં. તે કોને આરાધ્યાં-કૃષભ વરે સેવ્યાં સવિ, કોઈ એક એ ત્રણ; અન્ય બધાં આરાધિયાં, વીશ સ્થાન તેહ ગણુ, કયા તપથી તે આરાધાય. આરાધન તપ-કોઇ અઠમ કે। છઠે કરે, કૌ કરે ઉપવાસ; કે આંખિલ એકાસણું, સેવે શિવસુખ ખાસ. કુલ તપ માન—જે તપ તપાતે ચારસા, અને ઊપરે વીશ; સાધેાને શુભ ભાવથી, જગમાં ડાય જગીશ. તેના અર્થી શ્રાવકને બે ટાંક પ્રતિક્રમણ બે પડિલેહણુ, ત્રણ ટંક દેવવંદન કરવાનું છે, માટે પાષહુ લેઇ કરવાના રીવાજ છે, પછી જેવી જેની શક્તિ. એક સ્થાનની તપસ્યા ક્રમમાં ક્રમ, છ મહીનાની અંદરજ પુરી કરવી જોઇએ, લખાવવી ન જોઇયે. છ મહીનામાં વધારે સ્થાન આરાધન કરી શકાય તે સુખેથી કરવાંપણ એકથી એછુ તા નહીં. (વીશ સ્થાનક તપ વિધિમાંથી) Page #207 -------------------------------------------------------------------------- ________________ વીશ સ્થાનકના તપમાં નવકારવાળી કાઉસગ્ગાદિકને કે. નવકારમાઉસ સ્વ વીશ સ્થાનક નામ નવકારગ લી, તિક | વાળી ગર | ક્ષિણ સમણી પ્રદ- ખમા-(કયા સ્થાનક સેવનથી કોણ કયી પદવી પામ્યું તે) ૦ ૧ ૨૪ | ૨) ૨૪ | ૨૪ | અરિહંત પદથી દેવ પાલાદિ સુખી થયા. ૧૫ | ૧૫ | ૧૫. ૧૫ | સિદ્ધ પદથી હસ્તિપાળ રાજાને જ્ઞાન થયું ૭ | પ્રવચન પદથી ભરતાદિકને કેવળજ્ઞાન થયું ૩૬ આચાર્યપદથી પુરૂષોત્તમ રાયતીર્થકરપદઉપર્યું ૨૦ | ૧૦ | ૧૦ | સ્થવિર પદથો પડ્યોતરરાજા તીર્થંકર પદ પાયો | ૨૦ | ૨૫ ૨૫ ઉપાધ્યાય પદથી મહેંદ્રપાળ રાજા દેવેંદ્ર થયો ૨૦ ૨૭ ૨૭ | સાધુ પદથી વીરભદ્ર તીર્થકર થયો ૨૦ ૫ ૫ જ્ઞાન પદથી જયંતરાજા તીર્થકર થયો. २०१७ १७ દર્શને પદથી હરિ વિક્રમ જીન થયો | ૨૦ ૧૦ | ૧૦ વિનય પદથી ધન્નો મોક્ષે ગયો | ૨૦ | ૧૭ ! ૧૭ ચારિત્ર પદથી વરૂણ દેવ જનવર થયો બ્રહ્મચર્ય પદથી ચંદ્રવમાં જન થયે ૨૦. ૨૫ ૨૫ | | કિરિયા પદથી હરિવહન તીર્થકર થયો ૨૦ ૫ ૧૨ ૧૨ ૧૨ ૧૨ તપ પદથી કનકકેતુ તીર્થકર થયો ગૌતમ પદથી હરિવહન જીનવર થયો ૨૦ | ૨૪ | ૨૪ | | જીનપદથી જીમૂત કેતુ જીન થયો ૭૦ | સંયમ પદથી પૂરંદર તીર્થક થયો . ૫૧ - જ્ઞાન પદથી સાગરચંદ્ર તીર્થકર થયે ૪૫ શ્રત પદથી રચૂડ તીર્થકર થયો ૨૦| તોર્થ પદથી મેરપ્રભ તીર્થકર થયો ૧૦. ૧ | નમો અરિહંતાણું નમાસિદ્ધાણું નવચણ નઆયરિણ નમેથેરાણ નવઝાયાણું નમે એ સવ્વસાહૂણું નમૂનાણુ નમૅદૂસણસ્મા નવિનયસંપન્નાણું નચારિત્રમ્સ નમોખંભવયધારિણું ૧૩. નમેકિરિયાણું ૧૪ નમંતવસ્સીણું નગાયમલ્સ નમેજિણાણું નમચરણસ્સ ૧૮ નો અભિનવનામુલ્સ ૧૯ ! નસુયૂનાણસ્સ ૨૦ | નમે તીક્શન્સ ૧૧. ૧૨. ૧૫ ૧૬ 09 Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) શ્રી વિશસ્થાનક તપ આરાધને પ્રત્યેક પદે ખમાસમણ દઈ બેલવાના દુહા ' ' આરિહંત–પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન, ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિન ભાણ. ૧ સિદ્ધ– ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ; અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ પ્રવચન- ભાવમય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ, વિહુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ આચાર્ય– છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણાંદ; જિનમત પરમત જાણતાં, નમે નમે તે સૂરદ. ૪ થિાવર– તજ પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવ સ્વરૂપ; સ્થિર કરતા ભાવી લેકને, જય જયથિવિર અનુપ. ૫ ઉપાધ્યાય-બેધ સૂક્ષમ વિણું જીવને, ન હોય તત્વ પ્રતીત; ભણે ભણવે સૂત્રને, જય જય પાઠક ગીત. ૬ સાધુ- સ્યાદવાદ ગુણ પરિણ, રમતા સમતા સંગ; સાધે શુદ્ધા નંદતા, નમે સાધુ શુભરંગ. ૭ જ્ઞાન– અધ્યાત્મ જ્ઞાને કરી, વિધટે ભવભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ. ૮ દર્શન– લેકા લેકના ભાવજે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતે, નમે નમે દર્શન તેહ. ૯ વિનય– શૌચ મૂળથી મહા ગુણ, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. ૧૦ ચારિત્ર– રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ, ભાવ ૨યણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ બ્રહ્મચર્ય-જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમેન શિયળ સુદેહ. ૧૨ કિયા– આત્મબેધ વિણ જે ક્રિયા, તે તે બાલક ચાલ; તત્વારથથી ધારીએ, નમે ક્રિયા સુવિશાલ. ૧૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) ત૫– કર્મ ખપાવે ચીકણું, ભાવ મંગલ તપ જાણું; પચાસ લબ્ધિ ઉપજે, જયજય તપગુણ ખાણ. ૧૪ ગેયમ- છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણુ ગુણ ધામ; એ સમ શુભ પાત્રક નહિ, નમેન ગેયમ સ્વામ. ૧૫ જિન– દેષ અઢારે ક્ષય ગયા, ઉપન્યા ગુણજસ અંગ; વિયા વચ્ચે કરીએ મુદા, નમોનમે જિનપદ સંગ. ૧૬ સંયમ-- શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇંદ્રિય આશંસ, થિર સમાધિ સંતેષમાં, જય જય સંયમ વંશ. ૧૭ અભિનવ–જ્ઞાન વૃક્ષ સેવે ભાવિક, ચરિત્ર સમક્તિ મૂળ; કાન અજર અગમપદ ફળ લહે, જિનવર પદવી કુલ ૧૮ કૃત– વક્તા શ્રોતા એગથી, શ્રુત અનુભવ રસ પીન; યાતા ચેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૧૯ તીર્થ તીર્થ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ. ૨૦ એકવીશ વસ્તુ વર્ણન. શ્રી શત્રુંજય ગિરિનાં ૨૧ નામ. ૧ વિમળગિરિ ૮ શ્રી સિદ્ધરાજ ૧૫ નાગાધિરાજ ૨ મુક્તિનિલય ૯ બાહુબલી ૧૬ સહકમળ ૩ શત્રુંજયગિરિ ૧૦ મરૂ દેવ ૧૭ તંગગિરિ ૪ સિદ્ધક્ષેત્ર ૧૧ ભગીરથ ૧૮ કે નિવાસ ૫ પુંડરિકગિરિ ૧૨ સહસ્ત્રપત્ર ૧૯ લેહિત્ય ૬ શ્રી સિદ્ધ શેખર ૧૩ શતપત્ર ૨૦ તાલધ્વજ ૭ શ્રી સિદ્ધગિરિ ૧૪ અષ્ટોતરશતફટ ૨૧ કદંબગિરિ પેથડશાહે (૨૧) ઘડી સુવર્ણથી મૂળ દેરાસરને મઢાવ્યું. ૨૧ ધડી સુવર્ણ—એકવીશ ધધ સુવર્ણથી, મૂળ ચિત્ય મઢાય શ્રી શત્રુંજય શીખર તે, પેહડશાહથી થાય. ૧૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) એકવીશ પ્રકારી પૂજા વિધિ. ( સકળચંદ ઊપાધ્યાય કૃત. ) મનહર છંદ. ન્હવણને વિલેપન, અને ભાભરણુ પુલ, વાસક્ષેપનું પૂજન, ધૂપ દીપક ફળ અક્ષત, નાગર વેલીનાં પાન, સોપારી નૈવેદ જળ, પૂજાના પ્રકાર છે. વજ્રપૂજા ચામરને, છત્ર વાજીંત્ર ને ગીત, પ્રમાર છે; નાટિક સ્તુતિ ભંડાર, વૃદ્ધિના તે કાર છે; એકવીશ પ્રકારની પૂજા કાઉસગ્ગધ્યાને, લલીત સકળચ ંદે, રચી તેને સાર છે; ા ૧ આવીશ વસ્તુ વર્ણન. બ્રહ્મચારી જિન—તેમના ખાવીશમા, બ્રહ્મચારી ભગવાન; તારણથી પાછા ફર્યાં, સુણી તી ચ વાણુ, નેસ કલ્યાણક— ખાવીશમા તે જિનનાં, ગઢ ગિરનારે જાણ; કલ્યાણક ત્યાં ત્રણ કહ્યાં, દીક્ષા નાણુ નિર્વાણુ. માવીશ પરણ્યા—તીર્થંકર ચાવીશમાં, બાવીશ પરણ્યા જાણ; નેમિ મલ્ટી પરણ્યાનહિ, શાસ્ર શાખે પ્રમાણુ. તેવીશ વસ્તુ વર્ણન ૨૩ ભાગે સિદ્ધસિદ્ધ શિલાની ઉપરના, જોજન ભાગે જાણુ; તેવિશ ભાગ તસ ઉપરે, સિદ્ધ જીવાનુ સ્થાન. સિદ્ધના જીવા-સિદ્ધ શિલ્ડની ઊપર એક જોજનના ૨૪ ભાગ કરીયે તેમાં ૨૩ ભાગ નીચે મુકી છેવટના ૨૪ના ભાગમાં સિદ્ધના જીવા રહે છે. ગ્રેવીશજિન ચડયા-ચહી ત્રેવીશ જિન ચઢ્યા, શ્રી સિદ્ધાચળ સ્થાન; તેમ એકજ નહિ' ચડ્યા, આગમ એહ પ્રમાણુ, Page #211 -------------------------------------------------------------------------- ________________ ચોવીશ વસ્તુ વર્ણન–ચૈત્યવંદનનાં ૨૪ દ્વાર. ة م ه I ه ه નામવારભેદ ઊતરભેદ નામવારભેદ ઊતરભેદ | નિસિહઆદિ ૧૦ ત્રિક ૩૦ | ૧૩ વંદનીયનું અભિગમ સાચવવા ૧૪ સ્મરણ કરવા યુગનું ૩દેવ વંદનાવસરે સ્ત્રી પુરૂષે ઉભા રહેવા ૧૫ નામાદિ ચાર નિક્ષેપાનું સ્થાન ૪ | જઘન્યાદિ ત્રણ અવગ્રહ ૧૬. ચાર થઈ કહેવાનું ૫ ત્રણ પ્રકારે વંદન કરવાનું દેવ વાંદવાનાં આઠ નિમિતદ્વાર ૬ | પંચાંગ પ્રણામ કરવાનું | દેવ વાંદરાના બાર હેતુ ૭ નમસ્કાર કરવાનું કાઉસગ્નના ૧૬ આગાર | નવકાર નવ સૂત્રોના વર્ણનનું દ્વાર ૧૬૪૭ કાઉસગ્નના ૧૯ દોષ ૯ | નવકાર નવ સૂત્રની સંપદાઓની સંખ્યા ૧૮૧ કાઉસગ્ગનું પ્રમાણ ૧૦ નવકાર નવ સૂત્રાની પદ સંખ્યા સ્તવન કેવી રીતે કરવું ૧૧ નમુથુણું આદિ પાંચ દંડક ૫ | ૨૩ સાતવાર ચૈત્યવંદન કરવું ૧૨ દેવ વંદનના બાર અધિકારની શ્રેષ્ઠતા દશ આશાતના ત્યાગ કરવાનું પરમાત્મા શબ્દ–તેમાંથી નીકળતા ૨૪ આંક-(૫, ૨, ૪, ૮, કા) જૈન ૨૪ તીર્થકર માને વૈષ્ણવે ૨૪ અવતાર માને, દીન ૨૪ પેગંબરે માને વિગેરે. 2. Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) પચીશ વસ્તુ વર્ણન. પરમાત્માના ૨૫ નામ-૧ અન્, ૨ જિન, ૩ પારંગત, ૪ ત્રિકાલવિત, ૫ ક્ષીાષ્ટક, હૃ પરમેષ્ટિ, છ અધીશ્વર, ૮ શંભુ, હું સ્વયંભૂ, ૧૦ ભગવાન, ૧૧ જગત્પ્રભુ, ૧૨ તીર્થંકર, ૧૩ તીર્થંકર, ૧૪ જિનેશ્વર, ૧૫ સ્યાદ્વાદિ, ૧૬ અભયપદ, ૧૭ સા ( સાર્વીય ) ૧૮ સજ્ઞ, ૧૯ સર્વાંદ ૨૦ કેવલી, ૨૧ દેવાધિદેવ, ૨૨ એધિક, ૨૩ પુરૂષોત્તમ, ૨૪ વીતરાગ, ૨૫ આ. માસ કલ્પ પચીશમા સવે—વીરના નંદન મુનિભવ, પચીશમે તે જાણુ, દીક્ષા પર્યાય લાખ વર્ષ, માસ ક્ષમણુનું માન. અગીયાર લાખ ઉપરે, એ'શી સહસ ધાર; છસેા પીસ્તાલીશ સવી, માસ ક્ષમણું અવધાર. મહાવીર પ્રભુના પચીસમા ભવે નંદ નામના રાજા પણ હતા, તે પછી દીક્ષા લેઇ તેમને દીક્ષા એક લાખ વ પાળી, તેમાં (૧૧,૮૦,૬૪૫) એટલા માસ ક્ષમણ કર્યા છે, આવી ઉગ્ર તપસ્ય તેમને એક ભવમાંજ કરી, ધન્ય છે તે મહાપુરૂષને, તેમને શ્રી મહાવીર પ્રભુના નામે પણુ, ઘણી ઉગ્ર તપસ્યા :કરી છે, તે ૧૨ આંકમાં જણાવી ગયા છીચે, અલિહારી તે પ્રભુના નામની— પચ્ચીશ ધનુષ્યમાન શરીર—કુંવરીરૂપે થયેલ આગણીશમાં શ્રી મલ્લીનાથ ભગવાનનું શરીર ૨૫ ધનુષ્યમાન હતું. પચ્ચીશમા તીથ કર—સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવીકા એ ચારે મળી ચતુર્વિધ સંઘ કહેવાય એ ચતુર્વિધ સ ંઘ તે પચ્ચીશમા તીર્થંકર ગણાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ દેશ ન જ જ ૧૭ સાડી પચ્ચીશ આચંદેશ. દુહે–સાડી પચ્ચીશ દેશ છે, જોગ આયના જાણ; નીચે કેડે નિહાળજે, વિગત વાર છે ખ્યાન. તે તે દેશની નગરીઓ અને ગામને કેટે નિચે પ્રમાણે દશ નગરી ગામ નગરી ગામ મગધદેશ રાજગૃહીનગરી | ૬૬ ૦૦૦૦૦ ૧૪ | શાંડિલદેશ | નંદીપુરનગરી ૧૦૦૦૦ અંગદેશ ચંપાનગરી ૫૦ ૦ ૦૦૦ ૧૫ | મલયદેશ ભદિલપુરનગરી બંગદેશ તામ્રલિપ્તિનગરી ૫૦૦૦૦ મસંદેશ વિરાટપુરનગર ૮૦૦૦૦ ૪] કલિંગદેશ કાંચનપુરનગરી ૧૦૦૦૦૦ વરૂણદેશ અસ્થાપુરીનગરી ૨૪૦ ૦ ૦ ૫ | કાશીદેશ વણારશીનગરી ૧૯ર૦૦૦ ૧૮ દશાર્ણદેશ મૃત્તિકાવતી નગરી ૧૮૯૨૦૦૦ ૬ 'કેશલદેશ સાકેતપુરનગરી ૧૯ ચેદિદેશ શકિતકાવતી નગરી ૬૮૦૦૭ ૭ | કુરૂદેશ હસ્તિનાપુરનગરી ૮૭૩૨૫ સિંધુસૌવીર વિતભયપતનનગરી ૬૮૫૦૦ |૮ ! કુશાવત દેશ સૌરીપુરનગરી ૧૪૦૮૩ શરસેનદેશ મથુરાનગરી १८००० ૯ ] પંચાલદેશ કાંપિલપુરનગરી ૩૮ ૩૦૦૦ અંગદેશ પાવાપુરીનગરી ૩૬૦૦૦ ૧૦ | જુગલદેશ અહિછાત્રનગરી ૧૪૫૦૦૦ ભાસદેશ પરિવદ્દાનગરી ૧૪૨૫ ૧૧ | સૌરાષ્ટદેશ દ્વારામતિનગરી ૬૮૦૫૦૦૦ કુણાલદેશ સાવથ્વીનગરી ૬ ૩૦૫૩ ૧૨ | વિદેહદેશ મિથિલાનગરી ૮૦૦૦ ૨૫ લાટદેશ કેહી વર્ષનગરી ૨૧૦૩૦૦૦ ૧૩] વત્સદેશ કૌસાંબનગરી ૨૮૦૦૦ | મા કેઇકદેશ તાબિકાનગરી ૨૫૮ જૈન પ્રબંધ, આ આર્યદેશે-ભરતક્ષેત્રના દક્ષિણભાગે મધ્ય ખંડવિષે જાણવા, તેમાં જ તીર્થકરાદિક શઠ શલાકી પુરૂષનું ઉપજવું થાય છે, અને શક, યવનાદિક ક૧૯૭૪ દેશ છે, તેમાં તે સર્વ અનાર્ય કે વસે છે. (૧૫) રર Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬ ) છવીશ વસ્તુ વર્ણન. સર્વાર્થ સિદ્ધ વિમાન સર્વાર્થ સિવિ-સર્વાર્થ સિદ્ધના દેવનું, છવીસમું છે સ્થાન લાંબુ પહેલુ લખ જોજન, તેવું તસ વિમાન. એક અવતારી દેવ એ, તેત્રિસ સાગર આય; શય્યા માંહિ પલ્યા રહે, એક હાથની કાય. મોતી બસો ત્રેપન તણે, ચંદરવે ત્યાં જાણ; રાગ રાગણી ધુન્યમાં, લેવે સુખની લ્હાણું. તે વિમાનના ચંદ્રવાના મેતીની સમજ તેના ફરતા સાત ઘેરની ૨૫૩ મેતી તે દરેકનું કુલ વજન સમજ ની સમજ વજન ૮૩૨ મણ. ૧ પહેલું એક વચમાં ૧ મતી ૬૪ મણના ૨ તેની ફરતી બાજુ ૪ મેતી ૩ર મણના ૧૨૮ ૩ તેની ફરતી બાજુ ૮ મેતી ૧૬ મણના ૧૨૮ ૪ તેની ફરતી બાજુ ૧૬ મેતી ૮ મણના ૧૨૮ ૫ તેની ફરતી બાજુ ૩૨ મતી ૪ મણનો ૧૨૮ ૬ તેની ફરતી બાજુ ૬૪ મતી ૨ મણના ૧૨૮ ૭ તેની ફરતી બાજુ ૧૨૮ મેતી ૧ મણના ૧૨૮ કુલ ૨૫૩ મેતી કુલ ૮૩ર મણ આ વૈમાનના દે-કલ્પાતીત દેવે કહેવાય છે, તે દે તીર્થકરના કલ્યાણકમાં જાય નહિ, સચ્ચામાં છેલ્યા રહેવે, તેમની એક હાથની કાય છે, તેમને કાંઈ પણ પ્રશ્ન પૂછે હોય તે, સચ્યામાં પડ્યા થકા ત્યાંથી મન ધારણાએ તીર્થકર કે કેવલીને પૂછે, તેને તીર્થકર કે કેવલી પણ મન ધારણ એ ઉત્તર આપે તેથી તે સમજી લે.-તે દેવે એકાવનારી છે. તેમનું ૩૩ સાગર આયુ છે. સર્વાર્થ સિદ્ધથી–આદિ શાંતિને કુંથુ જિન, અરવિંદ અવધાર; આવ્યા ચવીયા સર્વાર્થ સિદ્ધથી, જિનવર જાણે ચાર, Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૭ ) વીશ હજાર-જૈન મંદિર સંપ્રત્તિરાજાચે ૨૬૦૦૦ નવા જૈન મદિરા અધાવ્યાં હતાં. સતાવીશ વસ્તુ વર્ણન મહાવીર જિનના ૨૯ ભવ મનહર૭ ૬. વિદેહમાં નયસાર સૌધમે ધ્રુવ ભરત; પુત્ર મરીચિ પાંચમા દેવે દેવા જાણીયે; કોચક બ્રાહ્મણ પાંચે છએ દેવ સૌદ્યમાં; પુષ્પમિત્ર પુરાહિત સાતમે પ્રમાણીયે; સાદ્ય દેવમાં દેવ અગ્નિદ્યાત વિપ્ર નવે. દશે ઈશાન ને અગ્નિ વિપ્ર ઠીકઠાણીયે; સન્ત કુમારના માર્ ભાર ધ્વજ વિપ્ર તેર. ચેાથા દેવ લાકે દેવ થાવર ધ્વજ વિપ્રને બ્રહ્મ દેવ વિશ્વભૂતિ રાય પછી ત્રિપુષ્ટ વાસુદેવ ને સાતમી ન એકવીશે સિદ્ધ નર્ક પ્રિયમિત્રચક્રી અને મહાશુક દેવ પણું. નરૃપ પછી ધ્રુવ પ્રાણત તે પાવીયા; સત્તાવીશે મહાવીર તર્યા ભવજળ તીર. ચૌદ ઉર આણીયે; લાકે દેવ, સ્વર્ગોમાં સિદ્યાવીય; વીશે. તીય ચે ભમાવીયા; ૨ લલિત નમાવે શિર લેખે પ્રભુ લાવીયા; સતાવીશથા ભવા—( બ્રામણ કુંડ ગામમાં ૮૨ દિવસ રૂષભદત્તને દેવાનંદના પુત્ર) પછી ૮૩ મી રાત્રિયે ક્ષત્રિયકુંડ નગરમાં ઈક્વાકુ કુલે ત્રિસલાકુખે આવ્યા શ્રી શત્ર'જયગિરિ ઉપર-સર્વે ટુકામાં થઇ પાષાણુ અને ધાતુની કુલ પ્રતિમાઓ (ર૭૦૦૦) સતાવીશ હજાર છે, તે આજથી વીશેક વર્ષ ઉપર શ્રી મણીવિજય મહારાજે દસ દિવસ સુધી જાતે પરિશ્રમ લઈ ગણેલ છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) અડાવીશ વસ્તુ વર્ણન. ભગવંતની ર૮ પ્રકારની ઉપમા–૧ તેજમાં સૂર્ય, ૨ ગ્રહમાં ચંદ્ર, ૩ ઊષ્ણમાં અગ્નિ, ૪ જળસ્થાને સમુદ્ર, ૫ દેવામાં ઈદ્ર, ૬ પર્વત મેરૂ, ૭ લંબાઈયે નિષધ, ૮ ગોળમાં રૂચક, ૯ વક્ષમાં કલ્પ, ૧૦ વનમાં નંદન, ૧૧ શબ્દમાં મેધને, ૧૨ સુગંધબાવના ચંદન, ૧૩ સમુદ્રમાં સ્વયંભૂરમણ, ૧૪ નાગકુમારે ધરણેક, ૧૫ રસમાં શેલ, ૧૬ હસ્તિમાં ઐરાવત, ૧૭ સિંહમાં કેસરી, ૧૮ નદીમાં ગંગા, ૧૯ પંખીમાં ગરૂડ, ૨૦ યુદ્ધમાં વાસુદેવ, ૨૧ ફુલેમાં કમળ, ૨૨ દાનમાં અભય, ૨૩ રાજામાં ચકી, ૨૪ ભાષામાં સત્ય પાપ રહિત, ૨૫ તપસ્યામાં શીયલ, ૨૬ દેવ સ્થાને સર્વાર્થસિદ્ધ, ૨૭ સભામાં સુધર્મા, ૨૮ ધર્મમાં મુક્ત મેટી છે તેમ તે સર્વમાં ભગવંત મેટા છેસવિ જિન સાધુ–વીશ જિન હસ્ત દીક્ષિત, સાધુ સંખ્યા સાર; સંખ્યા– અઠાવીશ લખ ઉપરે, અડતાલીશ હજાર. ૨૮ લાખ ચૈત્ય–અઠાવીશ લખ ઈશાનમાં, જિન ચિત્ય છે જાણું. દરેકે એકસે એંશી, પ્રતિમાનું પ્રમાણ ૨૮ ગણધર મહિનાથ ભગવાનના, ગણધર અદ્ધાશીશ શાસ્ત્રો માંહે સુચવ્યા, હૈયે સુણીને હસ. ગીશ વસ્તુ વર્ણન. તીર્થકર અભિષેકના ૩૦ સિંહાસન એક મેરૂ ઉપર ચાર શિલ્લા હેય, એવા પાંચ મેરૂ પર્વત છે, જે શિલ્લા પૂર્વ અને પશ્ચિમે છે, તેના ઉપર બબે સિંહાસન છે, અને જે શિલ્લા ઉત્તર અને દક્ષિણે છે, તેને ઉપર અકેક સિંહાસન છે, જ્યાં જ્યાં તે મેરૂ છે, ત્યાં ત્યાં તે મહાવિદેહે ચાર ચાર તીર્થકર એક સમયે જન્મે, તે પ્રમાણે પાંચ વિદેહનાં ૨૦ થાય તે એક સમયે વીશેને અભિષેક થાય, તેમ પાંચ ભરતના Page #217 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ ) પાંચ અને પાંચ ઐરવતના પાંચ એ દશે એક સમયે જન્મ ત્યારે દશ જમાભિષેક એક સમયે થાય, તે માટે ૧૦ અથવા વીશ એક સમયે જન્મે એમ કહ્યું. એસ વીશ વીશ એક એક સમય પછી જન્મીને થાડાજ કાળમાં ૧૬૦ પાંચ મહાવિદેહની સર્વાં વિજયમાં પૂરા થાય, પણ ૧૬૦ એકી વખતે જન્મે નહિ, કારણ કે સિંહાસન ૩૦ છે તા જન્માભિષેક કેવી રીતે થાય, તેટલા માટે એક સાથે તા ૨૦ અથવા ૧૦ જન્મે વધારે નહિ' ત્રીશ ચાવીશી—પાંચ ભરત પાંચ ઐરવત, ત્રીશ ચાવીશી જાણ; અતીત ચાલુ ને આવતી, દરેકે ત્રણ પ્રમાણુ, એકત્રીશ વસ્તુ વણુ ન. સિદ્ધના એકત્રીશ ગુણા. મનહર દ. વાટલું ત્રિમુણુ અને ચાખણુને લાંબુ એમ, પરિ મંડલુ ને પાંચ સંસ્થાના ઠાણુવા; વણુ` શ્વેત નીલ પીત રક્ત શ્યામ ગદ્ય એને, ખાટા ખારા તીખા તુા મીષ્ટ રસા માનવા; ટાઢા ઉત્તા લુખા અને ચાપડા હળવા ભારે, સુવાળાને ખરસટક્સે પ્રમાણુવા; કાચચાંગ ત્રણ વેદ્ય અંગ સંગ ફ્રી જન્મ, એકત્રીશ વિના સિદ્ધ લલિત તે જાણવા. ૧ તે ૩૧ ગુણાના ખુલાસા. ૫ પાંચ સસ્થાન(વાંટલ, ત્રિભુજી, ચામુણ, લાંબુ, પરમંડલ,) ૫ પાંચ વર્ણ —(શ્વેત, લીલે, પીળા, રાતા, કાળા. ) ૨ ગધ—સુગંધ અને દુર્ગંધ ૫ પાંચ રસ—( ખાટા, ખારા, તીખા, કસાયલા, મધુર.) ૧૭ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) ૮ આઠ ફરસ–(ટાઢ, ઉને, સુખ ચેપ, હળ, ભારે, સુવાળો, બરસટ, ૧ એક શરીર– કાગ– ૩ ત્રણ વેદ-(સ્ત્રી, પુરૂષ, નપુંશક.) ૧ એક પદાર્થ–(એક પદાર્થ સંગ.) ૧ એક પુનર્જન્મ–(ફરીથી જન્મવું તે.) આ એકત્રીશ પદાર્થોથી રહીત હેવાથી, તેજ એકત્રીશ ગુણે કરીને સહિત એવા સિદ્ધને હું વંદુ છું. વળી પણ સિદ્ધના ૩૧ ગુણ કહે છે. ૫ પાંચ-પ્રકારના જ્ઞાન વરણીય કર્મથી રહિત. ૯ નવ-પ્રકારના દર્શના વરણીય કર્મથી રહિત. ૨ બે–પ્રકારના વેદનીય કર્મથી રહિત. ૨ બે–પ્રકારના મોહનીય કર્મથી રહિત. ૪ ચાર–પ્રકારના આયુ કર્મથી રહિત. ૨ બે--પ્રકારના નામ કમથી રહિત, ૨ બે-- પ્રકારના ગોત્ર કર્મથી રહિત. ૫ પાંચ-પ્રકારના અંતરાય કમથી રહિત. બત્રીશ વસ્તુ વર્ણન. ઊત્તમ પુરૂષનાં બત્રીસ લક્ષણે મનહર છંદ. છત્ર તામરસ ધનુ, રથ દલિને કૂર્મ, અંકુશ વાવ સ્વસ્તિક, તેરણ કહાવે છે; સરેવર પંચાનન, વૃક્ષ ચંદ્ર શંખ અર્સિ, ગજ સાગર કળશ, પ્રાસાદ તે આવે છે. મીન જવ ચૂપ સ્વપ, કમંડલને પર્વત, ચામર દર્પણ ઉક્ષા, પતાકા વિંજાવે છે, ૧ કમળ, ૨ વજ, ૩ સિંહ, ૪ ખફા, ૫ યજ્ઞ સ્તંભ ૬ છત્રી, ૭ બળધ, Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ع ع له له કમળાભિષેક અને, સુદામને કેકી સંગ, બત્રીસ લક્ષણે હસ્તે, લલિત લેખાવે છે. બીજા બત્રીશ લક્ષણે. બીજી રીતેથી-સાત રાતને છ ઉન્નત, પણ સૂમ લઈ પંચક લક્ષણે ત્રણ વિપુલ લધુ ગંભીર, બત્રીસ લક્ષણ સંચ. તેનો ખુલાસે. ૭ રાતાં–નખ, ચરણ, હસ્ત, છઠ્ઠા, હેઠ, તાલુ, નેત્ર. ૬ ઉન્નત-કાખ, હૃદય, ડેક, નાક, નખ, મેટું. ૫ સૂક્ષ્મ-દાંત, ચામડી, કેશ, આંગળીપર્વ, નખ, ૫ દીઘ-આંખ, હૃદય, નાશિકા, દાઢી, ભુજા. ૩ વિસ્તિર્ણ-કપાળ, છાતી, મેટું. ૩ લઘુ-ડેક, જંઘા, પુરૂષ ચિન્હ, ૩ ગંભીર-સત્વ, સ્વર, નાભિ, ૩ર૦૦૦૦૦ ચૈત્ય-પહેલા સૌધર્મ દેવનાં, બત્રીસ લાખ વિમાન; દરેકે અકેક ચિત્યમાં, પ્રતિમાનું પ્રમાણુ. દરેકે એક એંશી, જિનવર પ્રતિમા જાણુ. વંદન તસ વિઘિયે કરે, કરવા આત્મકલ્યાણ ૩૨૦૦૦ દેશ– બત્રીસ હજાર દેશને, ચકી રાય કહાય; સાડી પચીશ આર્ય છે, અન્ય અનાર્ય ગણાય. બત્રીસે જીર્ણોદ્ધાર–વસ્તુપાળ-તેજપાળે ૩૨૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. મહાવિદેહની બત્રીશ વિજ (મનહર છંદ). પ્રથમ કચ્છ સુક૭ મહાકરછ કચ્છાવતી. આવર્ત મંગલાવર્ત પુષ્કલા પ્રમાણીયે; ૮ માળા, ૯ મેર. سه Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) પુષ્કલાવતી ને વચ્છ સુવત્સ ને મહાવત્સ, વાસાવતી રમ્ય એમ રમ્યક તે જાણીયે, રમણીમ ગલાવતી પદ્મસુપદ્મવિજય, મહાપદ્મ પદ્માવતી શંખ કુમુદાણીયે; નલિન નલિનાવતી વપ્રા સુવપ્ર ને મહા, વપ્ર પ્રાવતી વલ્ગુ સુવલ્ગુ તે માનીયે. દુહા—ગંધિલ ગંધીલાવતી, પૂરવ પશ્ચિમ દીશ; જમૂદ્રીપ વિદેહમાં, લલિત વિજય ખત્રીશ. તે અત્રીશ વિજયની મત્રીશ નગરીએ. મનહર છંદ ક્ષેમા ક્ષેમપુરા અને અરિષ્ટા અરિષ્ટપુરા, ખડ્ગી મંજૂષા રૂષભા પુરિગિણીની છે; સુસીમા કું ડલાવની અપરાવતી નગરી, પ્રભુ કરા અકાચતી ને પદ્માવતીની છે; શુભા ને રત્નસ ંચયા અશ્વપુરા સિંહપુરા, મહાપુરા અને વિજયપુરા નામની છે; અપરાજિતા અપરા અશેાકા ને વિતશેાકા, ૧ વિજયા ને વૈજયંતી જયંતી નામની છે; દુહા-અપરાજીતા ચક્રપુરા, ખડ્ગ પુરાયે ત્રીશ; અવધ્યા. અાધ્યા વિજયે, લલિત નગરી અત્રીશ. તે વિજયા તથા વક્ષસ્કાર પવતા અને નદીઓનું માન તે દરેક વિજય- ૨૨૧૩ પત. ૫૦ અને નદી ૧૨૫ જોજન પહેાળા છે, તથા દરેક વિષય, પર્વત અને નદી ૧૬૫૯૨ જોજન લાંખા છે. અને દરેક પર્વત ૪૦૦ થી ૫૦૦ જોજન ઉંચા છે. તેત્રીશ સાગરાપમ આયુ-~સૉસિદ્ધ વિમાનના દેવાનુ હાય છે. સયામાં પેાઢયા થકા તે દેવા સાડા સેાળ સાગરોપમે એક પાસુ ફેરવે, અને ખીજા સાડાસાળ સાગરાપમે શ્રીજી પાસુ ફેરવી તેત્રીશ સાગરાપમ પુરા કરે છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) ચોત્રીશ વસ્તુ વર્ણન ભગવાનના ૩૪ અતિશય. દુહે- જન્મથકીના ચાર જાણ, કર્મ કટે અગીયાર; ઓગણીશ અમરે ક્ય, તેવા જ ત્રણ પ્રકાર. ૧ શરીર અનંતરૂપ ને સુગંધમય રેગ પરસેવા ને મળ રહિત. ૨ રૂધિર તથા માંસ ગાયના દુધ જેવાં ધેાળા ને દુર્ગધ રહિત. ૩ આહાર અને નિહાર ચર્મચક્ષુવાળા જોઈ શકે નહિં. ૪ શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. આ ચાર અતિશયે જન્મથી જ હોય છે, તે (સહેજાતિશય વા. મૂલાતિશય) કહેવાય છે. ૫ જન પ્રમાણુ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની કડાકી સમાય અને તેમને બાધા થાય નહિં. ૬ પચીશ પેજન એટલે બસે ગાઉ સુધી પૂર્વોત્પન્ન રેગ ઉપ શમે અને નવા રેગો થાય નહિં. ૭ વૈરભાવ જાય. ૮ મરકી થાય નહિં. ૯ અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિં. ૧૦ અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહિં. ૧૧ દુભિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨ સ્વચક અને પરચકનો ભય ન હોય. ૧૩ ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા પિતપોતાની ભાષામાં સમજે (વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે તે આની પછી જણાવી છે. ) ૧૪ એક જન સુધી સરખી રીતે ભગવાનની વાણી સંભળાય. ૧૫ સૂર્યથી બારગણું તેજવાળું ભામંડલ હેય. આ ૫ થી ૧૫ સુધી અગિયાર અતિશયે કેવળજ્ઞાન થાય ત્યારે થાય, તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય ૬ થી ૧૨ માં જણાવેલા રેગાદિક સાત ઉપદ્ર ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીશ પેજન સુધી ન હોય. Page #222 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૪ ) ૧૬ આકાશમાં ધર્મચક્ર હાય, ૧૭ ચાવીશ ચામર અણુવીયા વીંજાય. ૧૮ પાપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજવલ સિંહાસન હોય. ૧૯ ત્રણ ત્રણ છત્ર સમવસરણ વખતે દરેક દિશાએ હોય. ૨૦ રત્નમય ધર્મધ્વજ હાય ( ઈંદ્રધ્વજ કહે છે. ) ૨૧ નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. એ ઉપર પગ મૂકે ને સાત પાછળ હાય તે તે વારા ફરતી એ એ આગળ આવે. ૨૨ મણિ-સુવર્ણ - રૂપુ એમ ત્રણ જાતિના ગઢ હોય. ૨૩ ચાર મુખે દેશના આપે, પૂર્વ દિશાએ ભગવાન પાતે મેસે ને ત્રણ દિશામાં ત્રણ ખિમ વ્યતર દેવ સ્થાપે. ૨૪ પેાતાના શરીરથી ખારગણું ઉંચુ અશેકવૃક્ષ, છત્ર, ઘટા, પતાકાદિથી યુકત હાય. ૨૫ કાંટા અવળા થઈ જાય. ૨૬ ચાલતી વખતે સત્ર વૃક્ષ પ્રણામ કરે. ૨૭ ચાલતી વખતે આકાશમાં દુંદુભિ વાગે. ૨૮ જોજન સુધી અનુકૂળ પવન વાય. ૨૯ માર વિગેરે શુભ પક્ષી ૩૦ સુગ'ધી જળની વૃષ્ટિ થાય ૩૧ જળ–સ્થળમાં થયેલા પાંચ વષઁના સચિત્ત પુલની ઢીંચણુ સુધી વૃષ્ટિ થાય. પ્રદક્ષિણા કરતાં ફરે. ૩૨ કેશ, રામ, દાઢી, મુચ્છના વાળ, નખ સયમ લીધા પછી વધે નહી ૩૩ જન્યપણે ચારે નિકાયના ક્રોડ ધ્રુવા પાસે રહે. ૩૪ સર્વ ઋતુઓ અનુકૂળ રહે−૧૬ થી ૩૪ એટલે ૧૯ અતિશય દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય. પ્રભુના ગુણમાં જે ચાર અતિશય આવે છે, તેના ૩૪ માં સમાવેશ થાય છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૫ ) પાંત્રીશ વસ્તુ વર્ણન. ભગવાનની પાંત્રીશ ગુણ વાણી. મનહર છંદ. સ`સ્થાન જોજન તે, સંભળાય પ્રૌઢ વળી, મેઘધ્વનિ જયું ગંભીર, સ્પષ્ટ શબ્દે વર છે; સતાષકારક તેમ, દરેક જીવ જાણે જે, મનેજ કહે છે પુષ્ટ, ઉક્ત અર્થે ભર છે; પૂર્વાપર ન વિરાધ, મહાપુરૂષને છાજે, સ ંદેહ ને દોષ વિષ્ણુ, તેમ અર્થે તર છે; આકા વિષય સ્હેલ, જેવુ શાભે તેવું ખેલે, ષ ્ દ્રવ્ય નવ તત્રે, પુષ્ટ ખરેખર પ્રયાજનવાળી વળી, પદ રચનાચે પૂરી, ષડ્ દ્રવ્ય નવ તત્વ, પટ્ટતા સહિત છે; મધુરી પરના મ, જણાઇ ન આવે એવી, સગુણુસપન્ન છે, ચતુરાઈવાળી ધર્મ અથી વિદ્યાત છે; દીપ જ્યું પ્રકાશે પર, નિોંદા નિજ શ્લાધા નહિં, કર્તી ક ક્રિયા કાળ, વિભકિત સહિત છે; આશ્ચય કરીને વકતા, એવુ દાખે ધ વાળી, વિલંભ રહિત છે. ।। ૨ । ભ્રાંતિય રહિત સર્વે, પેાતાની ભાષામાં જાણે, શિષ્ટ બુદ્ધિ ઉપજાવે, પંડિતે પ્રમાણી છે; પદ અને અનેક, રીતથી શૈાભાવે ટેક, સાહાસિક ભરી છેક, મગળ મજાની છે; પુનરૂકિત દોષ ત્યાગે,શ્રાતાને તે સારી લાગે, ખાર પદાની આગે, લલિત વદાણી છે; માલકોષ રાગે વાણી, દેવતાની પ્રેરી જાણી, પાંત્રીશ સુગુણ ખાણી, મોક્ષની નીશાની છે. ।। ૩ ।। છે. । ૧ ।। Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૩) વળી તે વાણી કેવી છે ? રાગ ઉપરનો અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારણ હારણ મેહ, તારણ ભવાબ્ધિ મેક્ષ ચારિણી પ્રમાણે છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણું વાણું જાણી તેણે જાણે છે. પાંત્રીશ ગણુધર–સત્તરમા શ્રી કુંથુનાથ પ્રભુના છે તેમાં મુખ્ય શાંબ નામે ગણધર છે. છત્રીશ ગણધર–ળમા શ્રી શાંતિનાથ પ્રભુના છે તેમાં મુખ્ય ચકયુકત ગણધર છે. ચૈત્યની ચાલીશ સહસ મહાશુકે, જિનના ચૈત્ય જુહાર; સંખ્યા એકસ એંશી એકમાં, પ્રતિમાને પરિવાર. તેતાલીશ ગણધર–પંદરમા શ્રી ધર્મનાથ પ્રભુના છે તેમાં અરિષ્ટ નામે મુખ્ય ગણધર છે. સાથ્વીની સવિજિન હાથની સાધ્વી, ચુંવાલીશ લખ કર; સંખ્યા– બેંતાલીશ સહસ ઉપરે, ચારસે અને છ ધર. આગમપૂજા–આગમ પીસ્તાલીશની, પૂજા રૂદ્ધ પર વિરવિજયજી તે રચી, ભવિ ભણે રંગભેર. એ આગમના નામને, વિગતવાર વિસ્તાર; સાધુ સન્મિત્રે સૂચવ્યું, સમજે ત્યાંથી સાર. આ પીસ્તાલીશ આગમની સમજ સાધુ સન્મિત્રમાં પીસ્તાલીશ કથી, તેમ ૪૫ આંકમાં જણાવેલ સર્વે સૂત્રોના જુદા જુદા આંકથી જાણ લેવા. ત્યાં સમજ આપેલી છે. પચાસ ગણધર–ચૌદમા શ્રી અનંતનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય જસ નામે ગણધર છે. ચિત્યની પચ્ચાસ સહસ લાંતકમાં, જિન ચ જુહાર, સંખ્યા- પ્રત્યેકે પ્રતિમા જિનની, એક સે એંશી ધાર, Page #225 -------------------------------------------------------------------------- ________________ શાશ્વતા ચૈત્ય અને તેમાં રહેલા પ્રતિમાસ્થાન વિગેરે. શાશ્વતાજિન–શાશ્વત જિનસ્થાનને, કઠાને તે કાર, વિગતવાર તેહ વર્ણવું, સમજવા તસ સાર. સ્થાનક નામ જિન ચૈત્ય ૧ | અનુત્તરે વેયકે છ - N (૧૩૭ ) છ ૫૧૨૦ ૩૧૮ ૧૨૦ ३२००००० ૨૮૦૦૦૦૦ ૧૨૦૦૦૦૦ ૮૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ સૌધર્મો ઇશાને સન્તકમારે મહે . બ્રહ્મલેકે - ૦ ૦ ૦ ૦ * ૨ .. પ્રતિમા શરી-મંદિર લંબાઈમંદિર ચડાઈ મંદિર ઉંચા{ ખ્યા ર ધનુષ્ય | યોજના | જન | ઇ યોજના 1lI ૧૦૦ ૩૮૧૬ પ૭૬ ૦ ૦ ૦૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ૨૧૬૦૦૦૯ ૦૦ ૧૪૪૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦ ૦૦ ૯૦૦૦૦૦ ૦ ७२००००० ૧૦૮૦૦૦૦ १६००० 3६००० ૨૭૦૦૦ २७००० ૦ ૦ ૦ ૦ ૪૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ 6 ૫૦૦૦૦ ૦ ૦ ૦ ૦ 5 ૦ ૦ ૦. ૦. ૦. • ૬૦૦૦ ૦ લાંતકે શુકદેવે સહારે આણુતે ૧૨ પ્રાણને આરણે ૧૪ | અષ્ણુતે ૨૦૦ ૧૫૦ ૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ | ૨૫ [ ૧૫ ! ૧૨) ૧૭ ૧૮ ૨૦ ૬૪૦૦૦૦૦ ૮૪૦૦૦ ૦ ૭૨ ૦ ૦ ૦૦૦ ७६००००० ७६००.०० ૭૬ ૦૦૦૦૦ ७१००००० ७६००००० ७६००००० ૭૬ ૦૦૦૦૦ ૧૧૭૦ ૧૧૬ ૨૦૦૦૦૦૦ ૧૫૧૨૦૦૦૦૦૦ ૧૨૯૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૧૩૬૮૦ ૦૦૦૦૦ ૧૩૬૮૦ ૦ ૦ ૦૦૦ ૧૩૬૮૦૦૦૦૦ १३६८०००००० ૧૩૬૮૦૦૦૦૦ ૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૧૩૬૮૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૪૦૪૦૦ ૧૨૦૦૦૦ ૪૫૬ ૦૦ २०४०० ૮૪૦૦ ૨૪૦૦ = = = = = = = જ ૨૪ ૧૨૦ ગ ૧ : ગાઉ •| ધનુષ્ય૧૪૪૦ અસુરકુમારે નાગકુમારે સુવર્ણકુમારે વિધૂત મારે ૧૯ અગ્નિકુમારે દ્વીપૂકારે ઉદધિં મારે દિશિકુમારે વાયુમારે સ્વનિતકુમારે જબૂણે કંચનગિરિયે ૨૭ દીર્ઘતાઢયે મહાનદીયે ૩ ૦ ગજદૂતે નંદીશ્વરતીરે ભદ્રશાળવને ૩૩ નંદનવને એમનસવને ૩૫ પાડકવને ૩૬ વૃક્ષસ્કારાયે કુલગિરિયે ૧૦૦૦ ૩૮ ૦ (૧૩૮). ૨૮ ૧૭૦ = = = પ૦ ૨૫ ૧૨૪ ૧૨૦ ૩૧ - ૩૨ १४४८ ૧૦૦ ૫૦. ૫૦ ૨૫ ૩૪ ૨૪૦૦ ૨૪૦૦ ૨૪૦૦ २४०० ૨૬૦૦ ૩૬૦૦ ૪૮૦૦ ગાઉ ૧ | ગાઉ બે ધનુષ્ય ૧૪૪૦ દિગગજે = Page #227 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ * ૪૩. મેરૂચૂલિકાએ કે હલદ્વીપ ૨ - ૨ ૧૨૦ ૦. - ૪૮ ૧૮ ૦ ૨!ી યમપર્વતે ૨૪૦૦ ] ૫૦૦ ગાઉ ૧ | ગાઉ ધનુષ્ય ૧૪૪૦ | વ્રતવેતાયે ૨૪૦૦ રાજધાનીયે ૧૯૨૦ ૬૦ ૦ ૧૨૪ ૪૯૬ જન ૧૦૦થાજને ૫૦ વોજન ૩૬ ૧૨૪ ૪૯૬ ૪૮૦ ४७ મનુષ્યોતરે ૪૮૦ કુરૂદસંગે ૧૨૦૦ ૪૯ વ્યંતરમાં અસંખ્યાત અસંખ્યાતી ૫૦ | જ્યોતિશ્કે અસંખ્યાત અસંખ્યાતી ૫૧ | જ્યોતિ પ્રકાશે | અસંખ્યાત અસંખ્યાતી તે તે બિંબની વધુ સમજણ. દુહા૧૨૦ બિંબ–અષ્ટોતર ગભરામાંહિ, ત્રણે દ્વારની બાર; એક સો વિશ બિંબયું, એક ચૈત્ય અવધાર. ૧૨૪ બિંબ–નંદીશ્વર કુંડલ અને, ત્રીજે રૂચક જાણ; તે ત્રણના ચૌ દ્વાર છે, તેના સોળ પ્રમાણ અષ્ટોતર ગભારે અને, રોળ ગણે ચૌ દ્વાર; એક શત વીશ બિંબ, એક ચૈત્યના ધાર. ૧૮૦ બિંબ–ઉપાત મજજનની અને, અલંકારની ધાર; સિદ્ધાયતન વ્યવસાયની, સભા પાંચ પ્રકાર. બાર દેવ દશ ભુવનમાં, વ્યંતર તિષી જોય; સભા પાંચ પ્રકારની, તે ચૌ સ્થાને હોય. દર સભાયે બાર બિંબ, સાઠ પાંચના માનક એક ચિત્યે બિંબ એમ, એક સે એંશી જાણ. શાશ્વતા જીન–સવી શાશ્વતા જિનતણ, ચાર નામ તે જાણવું રૂષભ ચંદ્રાનન અને, વારિણુ વર્ધમાન. તેમના સ્થાન–પૂરવ અને દક્ષિણમાં, રૂષભ ને વર્ધમાન, પશ્ચિમ ચંદ્રાનન ઉત્તરે, વારિષેણ વર જાણે. (૧૩) Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) જ્ઞાનના ૫૧ ગુણ અને પીડીકાના. દુહા. જ્ઞાનના ૫૧ ગુણ–એકાવન ગુણ જ્ઞાનના વિગતવાર તસ વાસ; દેવવંદન ને નવપદે, વાંચી વિચારે ખાસ. આ પાંચ પીઠીકાના દુહા. અતિજ્ઞાન –સમકિત શ્રદ્ધાવંત ને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરીને ઉલ્લાસ.૧ શ્રુતજ્ઞાન –પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ પૂજો બહુ વિધ રાગથી, ચરણ કમલચિત્ત આણી ૨ અવધિજ્ઞાન –ઉપન્ય અવધિ જ્ઞાનને, ગુણ જેહને અવિકાર વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર.૩ મન પર્યાવજ્ઞાન-એ ગુણ જેહને ઉપજે, સર્વ વિરતિ ગુણ ઠાણ; - પ્રણમું હિતથી તેહના, ચરણ કમલચિત્ત આણક કેવળજ્ઞાન –બહિરાતમ ત્યાગે કરી, અંતર આતમ રૂપ; અનુભવિષે પરમાતમા, ભેદ એકજ ચિદરૂપ.૫ નંદીશ્વરના પર દેરાં. બાવન ચૈત્ય –શ્રી નંદીશ્વર દ્વીપનાં, દેરાં બાવન જાણે પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશ નું પ્રમાણ. આ આઠમે દ્વીપ–જંબુદ્વીપથી આઠમે, વળીયાકાર વખાણ - ઉદ્યાન વાય પર્વતાદિ, જેગોગ ત્યાં જાણ. તે તીર્થ મહિમા-ઇંદ્રાદિ ઓચ્છવ કરે, જાણી ચૈત્ય જુહાર, " વિષ્ઠભ તેનું વર્ણવું, આંક જોઈ અવધાર. વિધ્વંભ–(૧૬૩૮૪૦૦૦૦૦) જે જન પ્રમાણે આંગુલ છે એટલે એક અબજ ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ જન જાણવું. ચેપન મહાપુરૂષ- તીર્થકર ચોવીશ તેમ, ચક્રી કેશવ રામ મહાપુરૂષ તે માનવા, જગત જન વિસરામ, Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧) છપન્ન વસ્તુ વર્ણન પ્રભુ જન્માવસરે સૂતિકામે આવતી છપન્ન કુમારી. મનહર છંદ. અધે લેક અડ આવી જે જન અશુચિ ટાળી, ઈશાને સૂતિકાગ્રહ કરાવવા વાળી તે ઊર્વીલેક આવી અડ કુસુમનું જળ છોટે અડ પૂર્વ દર્પણ દક્ષિણ કળશાળી તે અડપશ્ચિમની પંખા ઊત્તરની ચામર લે ચાર વિદિશીની દીપ ચાર રૂચકાળી તે; કેળનાં તે ઘર કરે નાન અલંકર રક્ષા, પિટલી બાંધી લલિત મંદિર ઊજાળી તે ૧ તેને વિગતે ખુલાસે આઠ અધે લેકથી આવી એક જે જન સુધી અશુચિ ટાળી ઈશાન ખૂણે સૂતિકાગ્રહ કરે. આઠ ઉર્વ લોકથી આવી કુસુમવાસિત જળનો છંટકાવ કરે. આઠ પૂર્વ દિશિથી આવીને દર્પણ ધરીને ઊભી રહે. આઠ દક્ષિણ દિશિથી આવી કળશા ભરીને ઊભી રહે, આઠ પશ્ચિમ દિશિથી આવી પંખા વજે. આઠ ઊત્તર દિશિથી આવી ચામર વિજે. ચાર વિદિશિએથી આવી દીપક ધરે. ચાર રૂચક દ્વીપથી આવી કેળનાં ઘર કરે, મર્દન સ્નાન અલંકાર કરે. બેઉને રક્ષા પોટલી બાંધી મંદિર શણગારી દેદીપ્યમાન કરે. સત્તાવન ગણધર-તેરમા શ્રી વિમળનાથ પ્રભુના છે તેમાં મુખ્ય મંદિર નામે ગણધર છે. ૬૦ હજાર-સાઠ સહસ સુત સગરના, જન્મ તસ સાથે જાણ; મુવા પણ તે સાથે સવિ, કર્યા કર્મ પ્રમાણે સાઠ હજાર વર્ષ– ભરત ચક્રવર્તી જ્યારે છ ખંડ સાધવા ગયા ત્યારે ૬૦,૦૦૦ વર્ષ થયા હતા. સાઠ હજાર વર્ષ આયંબિલ તપ-આ અરસામાં સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ આયંબિલની તયશ્ચર્યા કરી હતી. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧ ભરત ચક્રવર્તી ર સગર 3 અચળ ૧૦ નામ પદવી સુભદ્ર ૨૨ ( ૧૪૨ ) કલિકાળ સજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત, શલાકી પુરૂષ અને તેમના માતા સ્વયંભૂ મેરક ૪ | ત્રિપૃષ્ટ વાસુદેવ મૃગાવતી 92 ૫ | અશ્વશ્રીવ પ્રવાસુદેવ મયૂરગ્રીવ નીલાંજના } વિજય બળદેવ અહ્મ ७ દ્વિપૃષ્ટ વાસુદેવ ८ તારક પ્રવાસુદેવ ૯ બળદેવ વાસુદેવ .. ૧૧ પ્રવાસુદેવ | સમરકેસરી ૧૨ સુપ્રભ બળદેવ સામ ૧૩ પુરૂષોત્તમ વાસુદેવ પ્રવાસુદેવ ૧૯ સનકુમાર ૨૦ શાંતિનાથ ૨૧ કુંથુનાથ અરનાથ ,, બળદેવ "" ૧૪ | મધુ ૧૫ | સુદર્શન ૧૬ પુરૂષસ હ વાસુદેવ બળદેવ ૧૭ નિશુભ પ્રવાસુદેવ ૧૮ મઘવા ચક્રવર્તી | સમુદ્રવિજય " પિતાનામ "" ઋષભદેવ "" સુમિત્રવિ॰ પ્રજાપતિ ભા (રિપુપ્રતિશત્રુ) ' શ્રીધર ३५ "" વિલાસ શિવ ,, . માતાનામ નગરી સુમ ગળા અયેાધ્યા યશેામતી અશ્વસેન વિશ્વસેન શ: સુદર્શન સુંદરી સ્નિગ્ધદર્શન સુદર્શના ગુણવતા વિજયા અમકા સુભદ્રા ઊમ દેવી "" શ્રીમતી વિજયપુર સુપ્રભા દ્વારિકા પૃથ્વી ભા રહદેવી અચિરા શ્રીમાતા દેવી 21 પેાતનપુર "" રત્નપુર દ્વારિકા ,, નંદનપુર દ્વારિકા "" પૃથ્વીપુર અશ્વપુર 33 હિરપુર શ્રાવસ્થિ હસ્તિનાપુર : در 25 વણ ચન 73 સમેત શ્યામ 'ૐ સરેત સાંમ "3 સફેત શ્યામ "1 સફેત શ્યામ 39 સફેત સામ . કંચન 22 29 A ,, Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) વિષછી શલાકા પુરૂષ ચરિત્ર ઉપરથી, ગેસઠ પિતાદિક હકીકતનું વર્ણન. - - દેહમાન આયુષ્ય ધનુષ્ય લાખ પૂર્વ આગતિ ગોત્ર દિગવિજય કયા તીર્થંકર હજાર વર્ષ વારે થયા | ૫૦૦ મોક્ષ કસ્થિય ૬૦ | ઋષભજિન ૩૨ | અજિતનાથ શ્રેયાંસજિન લાખ વર્ષ અનુત્તર { II મહાશુક્ર } વાસુપૂજ્ય અનુત્તર પ્રાણુત છઠ્ઠીનક ૧૦૦ વર્ષ = $ $ ૪ , અનુત્તર વિમળનાથ મોક્ષ છઠ્ઠીનર્ક અશ્રુત = મેસે સહસ્રાવે અનંતનાથ છઠ્ઠીનક • = = $ $ = ? ? ? ? ધર્મનાથ મેક્ષ | સહસ્ત્રાર | ગૌતમ છઠ્ઠીન | ઇશાન • = ત્રીજાદેવલોક મધ્યમવેયક | કાશ્યપ ૧૦૦૦ વર્ષ સૌધર્મેદ્ર મોક્ષ | સર્વાર્થસિદ્ધ ૮૦૦વર્ષ ૩૫ હજાર વર્ષ , ૬૦ વર્ષ પિતેજ પિતેજ ૩૦ | ૮૪ | , નવમગ્રેવેયક ૪૦ વર્ષ પિતેજ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્યામ શેષવતી શ્યામ (૧૪૪) ૨૩ | આનંદ [ બળદેવ | મહાશિર | વિયંતી ( ચક્રપુર | સફેત પુરૂષ | વાસુદેવ , | લક્ષ્મીવતી છે, પુંડરીક બલિ પ્રવાસુદેવ ! મેઘનાદ અરિજય સબૂમ | ચક્રવતી | કૃતવિર્ય તારા હસ્તિનાપુર કચન નંદન ! બળદેવ | અગ્નિસિંહ જયંતી વણારસી સફેત ૨૮ દત્ત | વાસુદેવ ૨૯ | પ્ર©ાદ | પ્રવાસુદેવ સિંહપુર ૩૦ | મહાપદ્મ ચક્રવતી ! પક્વોત્તર || જવાલા | હસ્તિનાપુર ! કંચન ૩૧ પદ્મ (રામ) બળદેવ દશરથ અપરાજિત અયોધ્યા સફેત જન્મરાજગૃહ ૩૨ | લક્ષ્મણ | વાસુદેવ (નારાયણ). (કૈકયી) ૩૩ રાવણ પ્રવાસુદેવ રત્નશ્રવાઃ કેકસી લંકા જન્મ પુષ્પાંતક ૩૪ હરિફેણ ચક્રવર્તી મહાહરી મેરા કાંપિલપુર કંચન ૩૫ | જય ! વિજય વા રાજગૃહી રામ બળદેવ | વસુદેવ સફેત ૩૭ કૃષ્ણ | વાસુદેવ | | | દેવકી શ્યામ ૩૮ | જરાસંધ પ્રવાસુદેવ રથ રાજગૃહ શ્યામ બ્રહ્મદત્ત ચક્રવર્તી ! બ્રહ્મ ચુલની કપિલપુર કંચન સુમિત્રા રયામ ) શ્યામ રહિણી શૌર્યપુર ગેસઠ વસ્તુ વર્ણન. ત્રેસઠ શલાકી–ાવીશ જીન બાર ચકી, બળદેવ ન જાણું, - હરિ ને પ્રતિહરિ નવનવ, ત્રેસઠ તેમ પ્રમાણ આવતી ઊત્સર્પિણીના શલાકી પુરૂષના નામ. (તીર્થંકરનાં નામ આગળ આવી ગયાં છે). ૧૨ ચકી-દીર્ઘદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીભૂતિ, શ્રીમ, પદ્ધ, મહાપ, દર્શન, વિમળ, અમલવાહન, અરિષ્ટ. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ,, 37 ૨૮ ૨૬ ,, ૨૦ ૧૫ ૧૬ "" ૧૫ ૧૨ ૧૦ ૮૫ પ 27 ,, ૬ ૦ }પ ૧૬ ૧૨ "" ,, ,, ૩. માક્ષ ૧૫ માક્ષ ચેાથીન ૧ ૩ ૧૨૦૦ ૧૦૦૦ ,, છઠ્ઠીન . "" સાતન માક્ષ પાંચમીન ,, બ્રહ્મદેવ ત્રીજીન ચેાથીનક ७ ७०० સાતનમ માક્ષ (૧૪૫ ) સહસ્રાર મહે ૨ અચ્યુતંદ્ર બ્રહ્મલેાક દેવલાક . મહાશુક્ર કાશ્યપ | ૫૦૦ વર્ષ બ્રાલેાક | ગૌતમ સૌધમ . સનકુમાર મહાશુક 33 ગૌતમ ' "" ,, "; 33 ,, . ܕܕ ૬૦વર્ષ О 6 0. . ૫ વ C . "" કાશ્યપ ૩૦૦વર્ષ મુનિસુવ્રત . ૪૦૧ . .. ૮વ .. હૈ ,, કાશ્યપ ૧૫૦વર્ષ નેમિનાથ ૧૦૦વર્ષ કાશ્યપ ૧૬ વ . "" .. "" 34 د. ,, નેમિનાથ સૌધ ૯ વાસુદેવ—નાદિ, નદીમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિમળ, મહામળ, ખળ, દ્વિપૃષ્ઠ, ત્રિપૃષ્ઠ. ૯ મળદેવ-જયંત, અજીત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, સંવષ્ણુ. ૯ પ્રતિવાસુદેવ—તિલક, લેાહુજઘ, વાજધ, કેશરી, ખળી, પ્રલ્હાદ, અપરાજીત, ભીમ, સુગ્રીવ. ત્રિષષ્ઠિ શલાકીમાં તીથ"કર પાંચ વર્ણ વાળા, ચક્રી સુવ વાળા, વાસુદેવ ને પ્રતિવાસુદેવ શ્યામ વર્ણવાળા ને ખળદેવ ઊજવળવણુ વાળા હાય છે, તે સર્વે મેક્ષગામી હાય છે.( ગીરનાર મહાત્મ્ય ) , "9 Page #234 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રસંગે ચક્રવર્તીની ત્રાદ્ધિ સ્મૃદ્ધિનું પ્રમાણ ૧ ભરતક્ષેત્રના છખંડ, ૨ નવ નિધાન, ૩ ચૌદ રત્ન ૪ સોળ હજાર યક્ષ ઈત્યારે પશ્ચીશ હજાર યક્ષ પ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ સેવા કરે ૬ શઠ હજાર અંતેઉરી રાજ્ય કન્યાઓ પરણેલી ૭ અકેક અંતેઉર સાથે બે બે વારાંગના તે વારે ૧૨૮૦૦૦ - વારાંગને હોય તે સર્વે મળી ૧૯૨૦૦૦ થાય ૮ રાશી લાખ હાથી, ૯ ચોરાશી લાખ ઘોડા સામાન્ય ૧૦ અઢાર કી મેટા અશ્વ, ૧૧ ચોરાશી લાખ રથ ૧૨ છનું કોડ પાક લશ્કર, ૧૩ બત્રીસ હજાર બત્રીશબદ્ધ નાટક ૧૪ બત્રીસ હજાર મેટા દેશ, ૧૫ છત્રીસ હજાર વેલાવલ ૧૬ ચોદ હજાર જળપંથા, ૧૭ એકવીશ હજાર સન્નિવેશ ૧૮ સોળ હજાર રાજધાની, ૧૯ છપન્ન અંતરદ્વીપ ૨૦ નવાણું હજાર દ્રણમુખ, ૨૧ નું કીડ ગામ ૨૨ ઓગણ પચાસ હજાર ઉદ્યાન, ૨૩ અઢાર હજાર શ્રેણિકારૂ ૨૪ અઢાર હજાર પ્રશ્રેણિક કરદાતા, ૨૫ એંશી હજાર પંડિત ૨૬ સાત કોડ કૌટુંબિક, ૨૭ બત્રીશ કોડી કુલ ૨૮ ચૌદ હજાર મેટા મંત્રીધર, ૨૯ ચૌદ હજાર બુદ્ધિનિધાન ૩૦ બત્રીસ હજાર નવ બારહી નગરીઓ ૩૧ ઓગણપચ્ચાશ કુરાજ્ય અપાત સંપાત પ્રત્યંતર રાજા ૩૨ સોળ હજાર મ્લેચ્છ રાજા, ૩૩ વીશ હજાર કર્બટ ૩૪ વીશ હજાર મટબ, ૩૫ ચોવીશ હજાર સંબોધન ૩૬ સોળ હજાર રત્નાકર, ૩૭ વીશ હજાર આગર પત્યંતરે ૧૬૦૦૦ ૩૮ ચોવીશ હજાર ખેડા શૂન્ય પ્રત્યંતરે ચોદ હજાર ૩૯ સત્તાવીશ હજાર નગર અકર, ૪૦ સેલ હજાર દ્વીપ ૪૧ બેતેર હજાર પત્તન, ૨ ૪૮૦૦૦ પાટણ પ્રત્યંતરે ૨૪૦૦૦ ૪૩ પાંચ લાખ દીવીધર, ૪૪ પાંચ કોડ દીવટીયા ૪૫ રાશી લાખ મેટા નીશાન, ૪૬ દશ કોડ પંચરંગી વજા પતાકા ૪૭ ત્રણ કોડ નિગી, ૪૮ ચોસઠ હજાર મહા કલ્યાણકારક Page #235 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૭) ૪૯ છત્રીશ ક્રોડ અંગમર્દન, ૫૦ છત્રીશ કોડ આભરણધારક ૫૧ છત્રીસ હજાર સૂપકારક તે રઈના કરનાર છત્રીશ કે પર ત્રણ સાઠ ભૂલ સુપકાર તે પોતાના રસોઈયા ૫૩ ત્રણ લાખ ભેજનસ્થાન ત્રણ લાખ સાથે ભેજન કરે ૫૪ એક કોડ ગેકુલ, ૫૫ ત્રણ કોડ હલહલા પ૬ નવાણું કોડ માટુંબિક, પ૭ નવાણું કોડ દાસીદાસ ૫૮ નવાણું કોડ પોતાર, ૨૯ નવાણું કોડ ભાયાત ૬૦ નવાણું લાખ અંગરક્ષક, ૬૧ નવાણું કોડ ભેઈ કાવયા દર નવાણું કોડ મસૂરીયા, ૬૩ નવાણું કોડ પઈયાયત ૬૪ નવાણું કોડ પટલ તારક, ૬૫ નવાણુ કેડ પંડવ ૬૬ નવાણું કોડ મીઠા બોલા, ૨૭ એક કોડ એંશી હજાર રાસભ ૬૮ બાર લાખ નેજા, ૬૯ ત્રણ કોડ પાયક વિદી. ૭૦ બાર કેડ સુખાસન, ૭૧ સાઠ કેડ તંબોલી ૭૨ પચ્ચાહ કોડ ૫ખાલી પાણીના પિઠીયા તેમ પ્રતિહાર ઈત્યાદિક અનેક ત્રાદ્ધિ ચક્રવતીની જાણવી. ૭૩ હંમેશા ચાર કેડ મણ અનાજ રંધાય ૭૪ હંમેશાં દશ લાખ મણ લુણ વપરાય છ ખંડ અને તેને ખુલાસે. ઉપર જે છ ખંડ કહ્યા–તેમાં પાંચ ખંડ તે અનાર્ય અને એક જ ખંડ આર્ય હોય છે. દરેક અનાર્ય ખંડમાં પ૩૧૮ દેશ હોય અને એક આર્ય ખંડમાં પ૩૨૦ દેશ હોય તેમાં પણ કરપા આર્ય ને બાકીના અનાર્ય છે, અનાર્યના આંકમાં ૧૮ ઉમેરીયે ત્યારેજ, ૩૨૦૦૦ હજાર દેશ થાય છે, તે ભૂલની સમજ પડતી નથી. ધર્મ તથા તીર્થકર, ચકી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ પ્રમુખ ઉત્તમ પુરૂનું ઉપજવું તેમ મેક્ષ તે સર્વ આર્ય દેશમાંજ હોય. ૧ દશ હજાર ગાયનું એક ગોકુળ કહેવાય. * તે સાડીપચીશ દેશનો વિસ્તાર આ ભાગના ૨૫ આંકથી જોઈ લે. Page #236 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) છ છ ખંડને–અરાવત રકતા રક્તવતી, ગંગા ને સિંધુ ભરત; ખુલાસે વચે વિંધ્યાચળને કરી, છ ખંડ તેમજ સત. અઢી દ્વીપના–પ્રત્યેક વિયે વર્ણવ્યા, છ છ ખડે તે સાર; ખંડ વિજય એક સે સાઠ છે, અઢી કપ અવધાર. ચકીની –પ્રત્યેક વિજય એક એક, ચકી ઉત્પન્ન થાય; ઉત્પત્તિ ભેગતા તે છ ખંડના, ચક્રવર્તી કહેવાય. તે છ ખંડ–ચક્રીને છ ખંડ ભગ્ના, તે રાયાં શિરરાય; ભેગતા એક ઉત્સર અવસર્પિણ, બાર બાર તે થાય. ચક્રીના નવ નિધાન દહે–સ પાંડૂક પિંગલ, સર્વ રત્ન મહાપ કાલ મહાકાલ માણવક શંખ, નિધાન ચક્કીનાં ન્યાલ. તેને વધુ ખુલાસો નિસર્પ–સ્થાપના, ગામ, નગર, આકર, પાટણ, દ્રોણમુખ, કંટક, નિવેશ, મંડળ, ઘર, વિગેરે. પાંડૂક–ગણીતનું માન, ઊનમાન, બીજનું પ્રમાણ, વીશ પ્રકારના ધાન્યની ઊત્તિ વિગેરે. પિંગલ–સ્ત્રી પુરૂષના આભરણ, ઘેડા, હસ્તિના લક્ષણાદિ વિગેરે. સર્વરત્ન–ચક્રીન ચોદે રત્નની ઊપત્તિ મહાપ–સર્વે જાતના વસ્ત્રો તથા રંગવા દેવાની વિધિ કાલ–શુભાશુભ શિલ્પ વિષય, શતકમ, કૃષિ, વાણિજ્યનું જ્ઞાન મહાકાલ–સોના, રૂપા, મોતી, પ્રવાલાની ઊત્તિ માણવક–શ, સર્વદંડ, સુભટ, વિગેરેની ઊપત્તિ શંખ-નાટક તથા નાચવાની, તથા વાજીત્રની તેમજ ધર્મ અર્થ, કામની વિધિ. આ નવે નિધાને–આઠ જજન ઊંચા, નવ જન પહેળા, બાર જે જન લાંબા અને ગંગાસુખે રહેલા છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) ચકવર્તીનાં ચોદ રત્ન. મનહર છંદ ચક છત્ર દંડ ચર્મ, ખડ્ઝ કાંગણીને મણિ સાત રત્ન કાં તે તે, એકેદ્રિ ગણાય છે; અશ્વ ગજ પુરોહિત, સેનાપતિ ગૃહપતિ, વાર્ષિક સ્ત્રી રત્ન સાત, પંચંદ્રિ પંકાય છે; પહેલાં ચાર કહ્યાં તે, આયુધશાળામાં થાય, તિ ભંડારે અશ્વ ગજ, વૈતાઢ વદાય છે; ચાર પુરોહિતાદિ જે, ચકી રાજ મધે થાવે, કે રાજ્યકન્યા લલિત, શ્રી રત્નજ થાય છે. ૧. પહેલા સાતનું-પહેલા ત્રણે ધનુષ્ય પુર, ચરમ રત્ન બે હાથ, માન બત્રીશ આગળ ખળું છે, ચૌ આગળ બે સાથ. તે ચોદે રત્નનાં ગુણ. ૧ ચક-હજાર યક્ષે અધિષિત હય, શત્રુનું મસ્તક છેદે અને વાંચ્છિતકારક હોય. ૨ છત્ર-ચક્રી સ્પશે બાર જોજન થાય, ઉત્તરના મલેચ્છ રાજાના દેવતાએ વરસાવેલા વરસાદને કે. ૩ દંડ-વાંકી ભૂમિ સરખી કરે, અને વખતે એક હજાર જોજન જમીન ખોદે. ૪ ચમ-ચકી હાથસ્પશે બાર જોજન થાય, તેના ઉપર પહેલા પહેરે વાવેલી શાળી પાછળ પહોરે જમે. ૫ ખર્શ-સંગ્રામમાં અતિ શક્તિવંત થાય તેવું હેય. ૬ કાંગિણિ–વૈતાઢ્યની ગુફામાં બન્ને બાજુ ઓગણપચ્ચાસ પ્રકાશ માંડલાં કરે છે તે નીચે પ્રમાણે – ઓગણપચાસ માંડલ—વૈતાઢ્ય પર્વતની પૂર્વે ખંડપ્રપાત તથા પશ્ચિમે તિમિશ્રા એમ બે ગુફાઓ છે, તે ઉત્તરદક્ષિણ ૫૦ જેજન લાંબી, પૂર્વ-પશ્ચિમ ૧૨ જેજન પહોળી અને ૮ જેજન ઉંચી છે. તેના ઉત્તર-દક્ષિણ ૮ જેજન ઉંચા અને ૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) જોજન પહેલા બે બારણું છે, તે હંમેશા અંધકારમય છે. તેમાં ત્રણ જે જન વિસ્તારવાળી એવી ઉમગ અને નિસગા બે નદીઓ વહે છે, તે ગંગા નદીને મળે છે. જ્યારે ચક્રવત થાય ત્યારે ત્યાં સૂર્યમંડલ સરખા કાંકિણી રત્નના અજુવાળુ કરવા માટે ૪૯ માંડલા આળેખે છે, ચકવર્તી જીવે ત્યાં સુધી તે ગુફાઓ ઉઘા રહે છે. ૭ મણિ તુંબા ઉપર બાંધ્યું બાર જોજન પ્રકાશ કરે ને મસ્તકે બાયું રોગ હરે. ૮ અશ્વ બહુ પરાકમવાળા હેય, ગુફાના બારણે કમાડ ખડકાવી બાર જોજન પાછા પગે ફરે. ૯ ગજબહુ પરાકમવાળા હોય, તે તમિશ્રા અને ખંડ પ્રપાત ગુફામાં પ્રવેશ કરે. ૧૦ પુરોહિત ચક્રવર્તીને કરાવવાનું શાંતિર્મ તે કરે. ૧૧ સેનાપતિ-ચક્રીની સહાય વિના ગંગા-સિંધુ બહારના ચાર ખંડ તે. ૧૨ ગૃહપતિગૃહકાર્યની દરેક પ્રકારની ચિંતા રાખે (કઠારી સ્થાનકે.) તેવું હોય. ૧૩ વાર્ષિક-મકાને બાંધે, લશ્કર પડાવ કરાવે, વૈતાઢ્યની ગુફાની ઊન્મગા, નિગ્નગા નદીના પુલ બાંધે. ૧૪ સી–અતિ રૂપવંત ચકીની ભેગ હેય. અન્ય સ્ત્રી ચકી ભેગને સહન કરી શકે નહિં. ચકીની બીજી ૬૪૦૦૦ હજાર અંતેઉર ને દરેકની બે બે વારાંગના (દાસીઓ) મળી ૧૨૦૦૦ હજાર સ્ત્રી હોય પણ તેની સાથે ચક્રી વૈકિય રૂપે ભેગ કરે-મૂળ રૂપે નહી. તેના અધિષ્ઠિત-ચક્રી ચોદ ને કહા, તેને મહિમા તેહ, - યક્ષે દરેક સહસ યક્ષે થકી, અધિષ્ઠિત છે એહ. ટીપ-ચક્રી જ્યારે દિગવિજય કરે ત્યારે ૧૩ અઠ્ઠમ કરે છે તેની વિગત આ ભાગના તેર આંકથી જાણું લેવી. ત્યાં વિસ્તારે છે. ભરત ચક્રવર્તીને–છ ખંડ સાધવામાં લાગેલાં ૬૦,૦૦૦ વરસ અને સુંદરીની તે વખતની ૬૦,૦૦૦ વર્ષની તપશ્ચર્યા ૬૦ના અંકમાં જુઓ, Page #239 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧ ) પ્રસંગે વાસુદેવના સાત રને. દુહે–ચક ખ અને સુમણિ, સારંગ ધનુષ્ય માલ, કૌમેરિકી ગદા શંખ, કેશવ રને ન્યાલ. ચોસઠ વસ્તુ વર્ણન. ચોસઠ પ્રકારી પૂજાવિધિ (વીરવિજ્યકૃત) મનહર છંદ. આઠ કર્મોની તે આઠ, ઠીક છે પૂજાને ઠાઠ, અઠાઈ ઉત્સવે આઠ, દિન ભણાવાય છે; જ્ઞાન દર્શનાવણ્ય, વેદની મેહની આયુ, નામ ગેત્ર અંતરા, આઠ પૂજા થાય છે; કર્મનું સ્વરૂપ તેમાં સમજાવ્યું સારી પેઠે, કર્મગ્રંથ બેધી જીવે, સુણું હરખાય છે; કર્મસૂદન અર્થે આ, ચેસઠ પ્રકારી પૂજા, વીરવિજયે રચેલ, લલિત ગવાય છે. ૧ ચૈત્યની સંખ્યા–એસઠ લાખ જિન ચૈત્ય, અસુર કુમારે ધાર; એક સો એંશી એકમાં, પ્રતિમાને પરિવાર, તીર્થકરના કલ્યાણકમાં આવતા જે ચેસઠ ઈદ્રો છે, તે આ કપૂર કાવ્ય કલેલના આઠમા ભાગે દેવકના વર્ણનમાં જણાવ્યા છે ત્યાંથી જોઈ . છાસઠ સાગરક્ષપશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હોય; સ્થિતિ બે વાર વિજયાદિકમાં, તેત્રીશ સાગર દેય. અથવા ત્રણ વાર તેહ, અશ્રુત દેવના આય; ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. છાસઠ ગણધર–બારમાશ્રી વાસુપૂજ્ય જિનના છે, તેમાં સુભૂમ નામે મુખ્ય ગણધર છે. - = ૧. શંખ ધ્વનિ બાર જોજન સંભળાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર ) અડસઠ વસ્તુ વર્ણન. અડસઠ અક્ષર-મહામંત્ર નવકારમાં, અડસઠ અક્ષર સાર; નવકાર જ સપ્ત સાગર એક અક્ષરે, પાપે થાય પસાર. અડસઠ અક્ષરે અડસિદ્ધિ, નવપદ નવે નિધાન; આદિ એહની છે નહી, ભાખે યું ભગવાન. સાર શુભ ચૌદ પૂર્વનું, નિર્મળ તેહ નવકાર સેવનથી સિદ્ધિ વરે, પામે ભવને ભાર. જૈનના ૬૮ તીર્થો-૧ શત્રુજ્ય, ૨ ગિરનાર, ૩ સમેતશિખર, ૪ અષ્ટાપદ, ૫ આબુ, ૬ તારંગા, ૭ આરાસણ, ૮ ઈડરગઢ, ૯ અનુત્તર વિમાન, ૧૦ દેવક, ૧૧ વૈતાઢ્ય પર્વત, ૧૨ જ્યોતિષી, ૧૩ વ્યંતર, ૧૪ સાર, ૧૫ કુકટેશ્વર, ૧૬ ચંપાવતી, ૧૭ હાવતી, ૧૮ ગુજપ્રમર, ૧૯ અધ્યા, ૨૦ વૈભારગિરિ, ૨૧ અપાપા, ૨૨ વરકાણુ, ૨૩ સહસ્ત્રફણા, ૨૪ અંતરીક્ષજી, ૨૫ માણિકયસ્વામી, ૨૬ માનુષેત્તર, ૨૭ નંદીશ્વર, ૨૮ રૂચક, ૨૯ કુંડલ, ૩૦ તક્ષશિલા, ૩૧ મથુરા, ૩૨ અંગિદિકા, ૩૩ અંગાદિચાલ, ૩૪ એકીસ્થંભ, ૩૫ સોમતા લાવ્યા, ૩૬ માહેર, ૩૭ વલ્લહ, ૩૮ સ્થંભન, ૩૯ ચિત્રકૂટ, ૪૦ બ્રાહ્મણ, ૪૧ બ્રાહ્મણવાડા, કર હીરાસર, ૪૩ પાતુ, ૪૪ વસંતપુર, ૪૫ મેરૂપ્તાવ, ૪૬ પામ્હણ, ૪૭ જીરાઉલા, ૪૮ કરોડ, ૪૯ કાસઈ, ૫૦ દસેર, ૫૧ મધ્યપુર પાટણ, પર વસંતપુર પાટણ, પ૩ સોપારપુર, ૫૪ રણુવિહાર, પપ સલવિહાર, પ૬ કુંભલમેર, ૫૭ શીરહી, ૫૮ મેરૂતીર્થ, ૫૯ નાગે, ૬૦ વડનગર, ૬૧ નાડેલ, દર નવખંડા, ૬૩ નવપલ્લવ, ૬૪ શંખેશ્વરા, ૬૫ ગેડીજી, ૬૬ ભદ્રેવા, ૬૭ પાર્શ્વનાથ, ૬૮ કલિકુંડ પાર્શ્વનાથ. તે સિવાય પણ બીજા તીર્થો છે, તે આ પુસ્તકના પહેલા ભાગમાં તે તે તીર્થોના ટુંક વૃતાંત સાથે તેમ આ ભાગને અંતમાં વિસ્તારે જણાવ્યાં છે, ત્યાંથી જોઈ લે. Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) સીત્તેર ચૈત્ય-સીતેર ચૈ જિનનાં, મહા નદી માન; એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણે. ત્રણનું આયુષ્ય-અજિત તેર લાખ પૂર્વ, વાસુપૂજ્ય તે લાખ વીર વિભુ તેહ વરસનું, હૃદયે આયુ રાખ. ચૈત્યનું પ્રમાણ-સુવર્ણકુમાર બોતેર લાખ, જિનચૈત્ય છે જાણ એક સે એંશી એકમાં, પ્રતિમાનું પ્રમાણુ. છોતેર વસ્તુ વર્ણન. છોતેર લાખ જૈનચત્યના સાત સ્થાન અને બિંબ ૧ વિદ્યુતકુમારે ચૈત્ય ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૨ અગ્નિકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૩ દ્વીપકુમારે , ૭૬૦૦ ૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૪ ઉદધિકુમારે ,, ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૫ દિશિકુમારે ,, ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૬ વાયુકુમારે , ૭૬૦૦૭૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. ૭ સ્તનિકકુમારે , ૭૬૦૦૦૦૦ દરેકમાં ૧૮૦ પ્રતિમા. છેતેર ગણધર-અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુના છે, તેમાં કચ્છપ નામે મુખ્ય ગણધર છે. એકાશી ગણધર-દશમા શ્રી શીતલનાથ પ્રભુના છે, તેમાં નંદ નામના મુખ્ય ગણધર છે. ચૈત્યનું પ્રમાણુ-એંશી વૃક્ષસ્કારાયમાં, જિન ચે છે જાણ એક સે વશ એકમાં, પ્રતિમાનું પ્રમાણ ત્યનું પ્રમાણ—હે એંશી દાખીયાં, જિન ચૈત્ય જુહાર એક વિશ એકમાં, પ્રતિમાને પરિવાર, દેવાનંદા કુબે-બશી દિ વીર જિન વસ્યા, દેવાનંદા કુખ; ૮૨ દિન. મરિચી ભવ કુલમદ કરી, દેખ્યું આવું દુખ, Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) અહિંથી તાલીમી રાત્રિએ હરિણગમેષિ દેવે પ્રભુને ગર્ભમાંથી લેઈ ત્રિશલા માતાની કુખમાં પધરાવ્યા. ૮૩ લાખ પૂર્વ-ત્રાશી લખ પૂર્વ ઘર વશ્યા, એક લાખ દીક્ષા જાણ; ઘરવાસ આયુ ચુલશી લાખ પૂર્વ, ઋષભદેવ ભગવાન. ચોરાશી વસ્તુ વર્ણન. અંતરમાન –મહાવીર પદ્મનાભનું, અંતર એટલું જાણ; ચુલશી સહસ સાત વરસ, પંચ માસ પ્રમાણુ. દેવલોકે ચૈત્ય-ચોરાશી લખ સતાણું, સહસ અને વેવીશ; કલ્પ ને કલ્પાતીત ચૈત્ય, હઈયે સુણી હશ. નાગકુમારે –રાશી લખ જિન ચિત્ય, નાગકુમારે નેટ, ચૈત્ય એક સે એંશી એકમાં, બેશ બિંબ તે ભેટ, ચેરાશી ગણધર-પહેલાથી શ્રી ઋષભદેવ પ્રભુના છે, તેમાં મુખ્ય શ્રી પુંડરીક નામે ગણધર છે. જિનભુવને ૮૪ અશાતના ટળે. ૧ પાન સોપારી ખાવી ૧૫ ગાળ દેવી. ૨ પાણી પીવું ૧૬ શરીર ધોવું. ૩ ભોજન કરવું. ૪ જોડા પહેરી રાખવા. ૧૭ વાળ ઊતારવા. ૧૮ નખ ઊતારવા. ૫ મિથુન સેવવું. ૧૯ લેાહી નાંખવું. ૬ પથારી કરી સૂવું. ૨૦ મીઠાઈ વિ૦ નાંખવું. ૭ થુંકવું વિગેરે. ૨૧ ચામડી ઊતારવી. ૮ પેશાબ કરવો. ૯ ઝાડે જવું. ૨૨ પીત્ત કાઢવું. ૧૦ જુગટુ રમવું, ૨૩ ઉલટી કરવી. ૧૧ બહુવિધ ક્રીડા કરવી. ૨૪ દાંત કાઢી નાંખવા. ૧૨ કોલાહલ કરવો. ૨૫ વિસામો લે. ૧૩ ધનુર્વેદાદિ કલા અભ્યાસ કર. ૨૬ ગાય ભેંસ બાંધવી. ૧૪ કોગળા કરવા. ૨–૨૮ દાંત, આંખને મેલ નાંખ Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૫), ૨૯-૩૪ નખ, ગાલ, નાક, માથું ૬૦ સચિત્તને ત્યાગ કરવો, કાન, ચામડી મેલ નાંખવે. ૬૧ અચિત્તનો ત્યાગ કરે, દપ મંત્રાદિ પ્રયોગ કરવો. ૬૨ હાથ ન જોડવા. ૩૨ વિવાદ માટે એકઠા થવું. ૬૩ એક સાડી ઊત્તરા સણ ન કરવું ૩૭ કાગળ લખવા. ૬૪-૬૫ મુકુટ તોરા રાખવા. ૩૮ થાપણ મૂકવી. ૬૬ પાઘડીને અવિવેક કરે. ૩૦ ભાગ પાડવા. ૩૭ હેડ કરવી. ૪૦ પગ પર પગ ચડાવી બેસવું. ૬૮ ગેડી દડે રમવું. ૪૧ છાણા થાપવા. ૬૯ જુહાર કરવા. ૪૨-૪૫ કપડાં, દાળ, પાપડ, ૭૦ ભાંડ ચેષ્ટા કરવી. ' વડી સુકવવા. ૭૧ તિરસ્કાર કરવો. ૪૬ સંતાઈ જવું. ૭૨ લાંઘવા બેસવું. ૪૭ રેવું. ૭સંગ્રામ કરવો. ૪૮ વિકથા કરવી. ૭૪ કેશને વિસ્તાર કરે. ૪૯ શસ્ત્રાશત્ર ઘટાડવાં. ૭૫ પગ બાંધી બેસવું. ૫૦ તિર્યંચ રાખવા. ૭૬ ચાંખડીયા પહેરવી. ૫૧-પર તાપણું રસાઈ કરવી, ૭૭ પગ લાંબા ઘાલવાં. પ૩ સેનાદિક પરીક્ષા કરવી. ૭૮ પીપુડી વગાડવી. ૫૪ ની સહી ન કહેવી. ૭૯ કાદવ કરો. ૫૫ છત્ર ધારણ કરવું. ૮૦ અંગની ધૂળ ઊડાવવી. ૫૬ શસ્ત્ર રાખવાં, ૮૧ ગુહ્યભાગ પ્રગટ કરવો. પ૭ ચામર વજાવવા. ૮૨ વેપાર કરવો. ૫૮ મન એકાગ્રત કરવું. ૮૩ વિદ્યુ કરવું. ૫૯ મર્દન કરવું. ૮૪ નહાવું. આ ૮૪ માંથી જઘન્યથી પહેલી ૧૦ વર્જવી. દશ અશાતનાને ચાલીશ અશાતનાને ચોરાશીમાં ભેગો સમાવેશ થાય છે. આશાતના માટે વધુ ખુલાસે. દેરાસરમાં વાછુટ થાય તે દેરાસર કસ્તુરીથી ભરે તે પણ પાપથી છુટાય નહી, માટે ગૃહસ્થોએ આશાતનાદિ કારણેના લીધે વધુ વખત દેરાસરમાં રહેવું નહિ, તેમ સાધુઓને પણ કાઉસગ્ગ કરી Page #244 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવાના કે શા યાનમાં દ્વારા (૧૫૬) ચૈત્યવંદને એથી ય કહેવાય ત્યાં સુધી જ રહેવા આજ્ઞા છે. અથવા ધર્મદેશનાદિક કે ધર્મશ્રવણાદિ કારણે વધુ રહેવા આજ્ઞા છે, તે તે આશાતનાનાં કારણે ધ્યાનમાં રાખી ઊભયે વરતવું જેથી પાપના ભાગી થવાય નહી. પ્રવચનસારોદ્ધાર અઠાશી ગણધર-નવમા શ્રી સુવિધિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય ગણધર શ્રી વરહાક નામે છે. ૮૯ પક્ષે પાંચમો-વીર નિર્વાણના પછી, નેવાશી પક્ષ વિતાય; આ બેઠે આરો પાંચમે, શાત્રે તે સમજાય. તાણું ગણુધર-આઠમાં શ્રી ચંદ્રપ્રભુ જિનન છે, તેમાં મુખ્ય દિત્ત નામે ગણધર છે. પંચાણું ગણધર-બીજા શ્રી અજિતનાથ જિનના છે, તેમાં મુખ્ય સિંહસેન નામે ગણધર છે. બીજા પંચાણું ગણુધર-સાતમા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વિદર્ભ નામે ગણધર છે. નવાણું વસ્તુ વર્ણન. પૂર્વ નવાણું–રૂષભ રાયણ સમેસર્યા, પૂર્વ નાણું વાર; શ્રી સિદ્ધાચળ શિખર તે, વંદે વારં વાર. પૂર્વ નવાણુને ખુલાસે. વીર કહે માગસર અજુવાળી-એ દેશી. જિહાં અસોતેર કડાકી, વળી પંચ્યાસી લાખ જેડી; ચુંવાલીશ સહસ કોલ. સમેસર્યા તિહાં એનીવાર; પૂર્વ નવાણું એમ પ્રકાર; નાભિ નરીંદ મહાર. ફાગણ સુદની અષ્ટમીસાર, એક વરસમાં એકજ વાર; આવ્યા એમ અવધાર. તેની સમજ-૬૯ કેડીકેડી, ૮૫ લાખ કે, ૪૪ સહસ Page #245 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૭ ) ( કેાડી, એટલી વખતે (વરસમાં એક વખત ફાગણ શુ≠િ ૮ ) ઘેટીના રસ્તેથી આવી સમાસર્યાં એમ પૂ નવાણું જા હુવા, જાત્રા નવાણુ ——જાત્રા નવાણું જૈ કરેા, છરી પાળી સુખદાય; સાત છઠે એ અઠમથી, સુધાર અધ્યવસાય. ગાય. નવાણું પ્રકારે-પૂજા નવાણુ` પ્રકારની, ભાવ પૂજા. આત્મ ઉન્નતિ તે કરે, વીર નવાણું પ્રકારનવનવ વસ્તુઓ મેળવા, ભણા વાર અગિયાર; નવાણું કળશ હૅવણથી, થાય નવાણું પ્રકાર. નવાણું હજાર જીર્ણોદ્વાર-સ'પ્રતિ રાજાચે ૯૦૦૦ જીણુ દ્વાર કરાવ્યા હતા. સો વસ્તુ વર્ણન વમાન આંબિલ તપ વિધિ. શુદ્ધ ભણાય; વિજયજી આ તપ કાઈ ગીતા' ગુરૂ પાસે જિનમ ંદિરમાં વા નંદિમાં ઉચરાય છે. પ્રથમ એક આંબિલ પછી એક ઊપવાસ પછી એ આંબિલ એક ઉપવાસ એમ એક એક વધતા આંખિલે પાંચ આંષિલને એક ઉપવાસ કરે તે વમાન તપના પાચા કહેવાય પછી પેાતાની અનુકુળતાએ જ્યારે તપ શરૂ કરવા હોય ત્યારે છ આંબિલથી શરૂ કરી એક એક ચડતા આંખિલે ઊપવાસ કરતાં છેવટ ૧૦૦ આંખિલને ૧ એક ઉપવાસે આ તપ પુરા થાય છે. આ તપમાં અરિર્હુત અથવા સિદ્ધ બેમાંથી એકના ગરણાની ૨૦ નવકારવાળી ગણાવી, જે પૠતુ ગરણુ ગાણેા તેજ પદના ગુણુ પ્રમાણે કાઉસગ્ગ, સાથીઆ, ફળ, ખમાસણુ, વિગેરે કરવા, આ તપ એક સરખા જ ચાલુ રાખે તે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે પુરા થાય છે. વ માન તપ મહિમા—જેમ શ્રી સ્થૂલિભદ્રજીના બ્રહ્મત્રત પાલને ૮૪ ચેાવીશી સુધી નામ રહેશે, તેમ આ વર્ધમાન તપ સપૂર્ણ મન વચન કાયાના ચેાગે આરાધન કરવાથી શ્રી ચંદ્ર કેવલીનુ' નામ ૩૨૦ ચાવીશ સુધી રહેશે. અને શ્રી યતમ કેવલીનું Page #246 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૮) નામ પણ ૮૦૦ ચોવીશી સુધી અખંડપણે ગવાશે. ધન્ય છે આવા આરાધક-ઉત્તમ પુરૂષોને તેમની કેવી ઉત્તમ ભાવના. એક ગણધર-પાંચમા શ્રી સુમતિનાથ પ્રભુના છે. તેમાં મુખ્ય ચરમ નામે ગણધર છે. ઋષભ જિનના ૧૦૦ પુત્રાના નામ ૧ ભરત, ૨ બાહુબલી, ૩ શ્રીમસ્તક, ૪ શ્રીપુત્રાંગારક, ૫ શ્રીમલીદેવ, ૬ અંગતિ ૭ મલયદેવ ૮ ભાર્ગવતિર્થ ૯ બંગદેવ, ૧૦ વસુદેવ, ૧૧ મગધનાથ, ૧૨ માનવર્તિક, ૧૩ માનયુક્તિ, ૧૪ વિદર્ભદેવ, ૧૫ વનવાસનાથ, ૧૬ મહીપક, ૧૭ ધરાષ્ટ, ૧૮ માયકદેવ, ૧૯ આસ્મક, ૨૦ દંડક, ૨૧ કલિંગ, ૨૨ ઈષકદેવ, ૨૩ પુરૂષદેવ, ૨૪ અકલ, ૨૫ ભગદેવ, ૨૬ વિયોગ, ૨૭ ગણનાથ. ૨૮ તીર્ણનાથ, ૨૯ અંબુદપતિ, ૩૦ આયુવીર્ય ૩૧ નાયક, ૩ર કાક્ષિક, ૩૩ આનર્તક, ૩૪ સારિક ૩૫ ગૃહપતિ, ૩૬ કરદેવ, ૩૭ કચ્છનાથ, ૩૮ સુરાણ, ૩૯ નર્મદ ૪૦ સારસ્વત, ૪૧ તાપસદેવ, ૪૨ કુરૂ, ૪૩ જંગલ, ૪૪ પંચાલ, ૪૫ સૂરસેન ૪૬ પુટ, ૪૭ કલંગદેવ, ૪૮ કા શીકુમાર, ૪૯ કૌશલ્ય, ૫૦ ભદ્રકાશ, ૫૧ વિકાશક, પર ત્રિગર્તા પર આવર્ષ, ૫૪ સાલુ, પપ મત્સ્યદેવ, પ૬ કુલિયક, પ૭ મુષકદેવ, ૫૮ વાહીક, પ૯ કાજ ૬૦ મદુનાથ, ૬૧ સાંદ્રક, ૬૨ આત્રેય ૬૩ યવન, ૬૪ આભીર, ૬૫ વાનેદેવ, ૬૬ બાનસ ૬૭ કેક, ૬૮ સિંધુ, ૬૯ સેવીર, ૭૦ ગંધાર, ૭૧ કાષ્ટદેવ, ૭ર તેષક, છ૩ શિરક, ૭૪ ભારદ્વાજ, ૭૫ શ્રેદેવ, ૭૬ પ્રસ્થાન, ૭૭ કણક, ૭૮ ત્રિપુરનાથ, ૭૯ અવંતિનાથ ૮૦ ચેદિપતિ, ૮૧ વિધ્વંભ, ૮૨ નૈષધ, ૮૩ દર્શાનાથ, ૮૪ કુસુમવર્ણ, ૮૫ ભૂપાલદેવ, ૮૬ પાલપ્રભુ, ૮૭ કુશલ, ૮૮ પદ્મ, ૮૯ મહાપ, ૯૦ વિનિદ્ર, ૧ વિકેશ, ૯૨ વૈદેહ, ૯૩ કચ્છપતિ, ૯૪ ભદ્રપતિ, ૯૫ વજદેવ, ૯૬, સાંદ્રભદ્ર, ૭ સેતજ ૯૮ વાસ, ૯૯ અંગદેવ, ૧૦૦ નોત્તમ. એક બે ગણુધર–ત્રીજા શ્રી સંભવનાથ જિનના છે, તેમાં મુખ્ય ચારૂ નામે ગણધર છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) એસે સાત ગણધર-છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ જિનના છે, તેમાં મુખ્ય પ્રદ્યતન નામે ગણધર છે. એકસો ને આઠ વસ્તુ સંગ્રહ. શ્રીસિદ્ધગિરિના ૧૦૮ નામ–આ કપૂરકાવ્યકલૅલના પહેલા ભાગમાં ૬૪ મા પાને મનહર છંદમાં આપ્યાં છે. ત્યાંથી જોઈ . શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામ-આ કપૂર કલેના પહેલા ભાગમાં ૯૯ મા પાને મનહર છંદમાં આપ્યાં છે, ત્યાંથી જોઈ . એકી વખતે ૧૦૮ મેક્ષે–ષભદેવ પ્રભુ, ભરત સિવાય તેમના ૯ પુત્ર અને ભરતજીના ૮ પુત્રે એમ ૧૦૮ એક સમયે મેક્ષે ગયા. આ પાંચસે ધનુષ્ય શરીરવાળા એક સાથે એક સમયે મોક્ષે ગયા તે અચ્છેરૂ થયું કહેવાય છે. (૧૦૮) મંગલિક વસ્તુ મનહર છંદ. બ્રહ્મા વિષ્ણુ મહેધર, વીતરાગ રકધર, આદિત્યને લોકપાળ, વિન્ડ વર્ણવાય છે; સાગર ગિર ગગને, ગ્રહણે ગાંધર્વ ગણ, - ચ વિનાયક ચૈતી, તીર્થ સુ ગણાય છે. દ્વિજે ધર્મશાસ્ત્ર કાર, વાય વાંસાર, [ પ પ ક કોરdભ, કચને કહાય છે; રૉય તો છે શિકાંત ચંદન વેચા, તવરા ગોરાચન, ગૃતિક મનાય છે. ૧ ગામય શ એજન, અને માનસિલ ગણ મિક બિયા, નાચ વખણાય છે, ४७ ४८ ૪૫ કતપુષ્પને સર્ષવ, દધિ દરને અક્ષત, ૫૦ ૫૧ ૫૨ ઉબર આમ છત્ર, વાત્ર વર્ણાય છે. ૫૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧ ७६७७ ७८ (૧૬) દાએ હરિત બીજ અને મુક્તાફળ ખરીટ, વૃષભ ને રાજહંસ, કન્યા કહેવાય છે પણ દીપ અશ, તુમ હીત છું, વણ વૈ« ભૂમિ સિંહ મચ મનાવાય છે. ૨ સ્વસ્તિક સરણ કુભ, ચામરને વત્સ ગાય, આ મસ સ્ત્રી પુરૂષ, જેને પ્રમાણવી વાહન પ્રધાન વિદ્યા, વિનય તેને પુષ્ટિ, પ્રાસાદ ઉલ્લીચ વળી, મદિર ને માનવી. પ્રાસાદ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૮૬ ૮૭. સત્ય ભર્યું પાત્ર શાક, તલતરૂ પૂજા નિધિ, - ૯૮ ૯૯ ૧૦૦ પિષ્ફળપત્ર શ્રીવૃક્ષ, સરસ્વતી ઠાણવી; જ નજ મના, ગેસિદ્ધિ પ્રતિ, કેલિં મંગલીક વસ્તુ, લલિતને જાણવી. ૩ એક સેળ ગણુધર–ચેથા શ્રી અભિનંદન પ્રભુના છે. તેમાં મુખ્ય વજાનાભ નામે ગણધર છે. ચકવતી આદિક ઉત્તમ પુરૂષે પિતાના આંગુળથી ૧૦૮ આગળ ઉંચાઈએ હોય છે. તીર્થકર ભગવાને એક હજારને આઠ (૧૦૦૮ ગુણગણે સંયુક્ત હોય છે. તીર્થકર ભગવાને પિતાના આંગુળથી ૧૨૦ આગળ ઉંચા હોય, તે એવી રીતે કે ૧૦૮ આંગળ શરીર ઉંચું હોય, તે શિવાય તેમને ૧૨ આંગળની સીખા માથા ઉપર વધારે હોય, તે મળી એને વશ (૧૨૦) આંગળ જાણવા. Page #249 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ-પાલીતાણા. આનંદ પ્રેસ–ભાવનગર, Jain Education internationa For Private & Personal use only Page #250 -------------------------------------------------------------------------- ________________ Page #251 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) થોડાક તીર્થોનું સામાન્ય વર્ણન, શ્રી શત્રુંજય તીથ પ્રાયે શાશ્વતુ' કહેવાય છે, અહીંયાં અનંતા સાધુ સિદ્ધિપદને વર્યાં છે, ચૌદ ક્ષેત્રમાં આના જેવુ કાઇ તીથ નથી, આ ગિરિના ૧૦૮ નામ, ૨૧ નામ, અહીં આવેલા સઘે, અહીં થયેલ અને થવાના ઉદ્ધારા, તીથ યાત્રા ફળ, તીતપફળ, ઉપર કુલ પ્રતિમાઓ કેટલી છે. અને નવે ટુંકનુ કાંઈ વર્ણન વિગેરે આ પુસ્તકના પહેલા અને આ પાંચમા ભાગમાં જણાવી ગયા છીચે, તે ત્યાંથી જોઈ લેવુ, ગિરિની તળેટી—અહીં માણૢ ધનપતસિ'હજીનુ બધાવેલ પર દેરીનુ શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર રમણિય છે. પાલીતાણા—અહીંના દેરાસશ-૧ માધવલાલ ખાણુમાં સુમતિનાથનું, ૧ જસકેારમાં પાર્શ્વનાથનુ, ૧ નરસીનાથામાં ચંદ્રપ્રભુનુ, ૧ મેાતીસુખીયામાં આદીશ્વરનું, ૧ વીરબાઈમાં મહાવીરસ્વામીનું, ૧ નરશી કેશવજીમાં ચૌમુખજીનુ, ગામમાં દીવના વાણીચે, દેરાસર અંધાવી સ. ૧૮૧૭ મહાસુદ ૨ આદીશ્વર ભગવાન પધરાવેલનું, ૧ ગાડીજીનું, ૧ ગારજીની પાશાળનું મળી નવ દેરાસર છે, અને કુલ ૪૦ ધ શાળાઓ છે. ગિરિ—મા શ્રી ગિરિરાજની એક ટુંક છે. અહીં સં. ૧૯૮૯ ના ફાગણ સુદિ ૩ નારાજ ગામમાં એક ક્રૂતી દેરીનુ મંદિર અનવરાવી મૂળનાયક શ્રી મહાવીરસ્વામી વિગેરે વિજયનેમિસૂરિ હસ્તક પ્રતિષ્ઠા થઇ પધરાવ્યા છે તેમ ગિરિરાજ ઉપર માટા શ્રી આદીશ્વર ભગવાન પધરાવવા હાલ મંદિર થાય છે. તાલધ્વજ—અહીં ગામમાં એક દેરાસર છે, અને ગિરિરાજ ઉપર છેક એક સુમતિનાથ ભગવાનની ઢેરી, તેમ બીજી દશ દેરીચે છે, ને વચમાં અમદાવાદના શેઠ હઠીભાઇના કુટુંબના લક્ષ્મીખાઇએ ત્રણ શિખરનું મંદિર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી અને ભોંયરામાં શેઠ લાલભાઇ ભાગીલાલે શ્રી આદીશ્વરજી પધરાવ્યા છે, ૨૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ (૧૨) તે સિવાય ત્યાં એક ગુરૂમંદિર પણ છે, તેમ ઉપાશ્રય-ધર્મશાળાદિ વિગેરે પણ છે. - ઘોઘા–આ પ્રતિમાજીના નવ કકડા જમીનમાંથી નીકળેલા, તેને ઘઉંની કેરી લાપસીમાં રાખવા સ્વપ્ન આપેલ, તે પ્રમાણે કરતાં કાઢતાં ભુલથી એક દિવસ અગાઉ કઢાયા, તેથી હાલ પણ સહેજ સાંધા દેખાય છે, ત્યારથી નવખંડા એવું નામ થયું. ઘઘા ભાવનગરથી પાંચ ગાઉ થાય છે. પંચતીર્થી–ઘંઘા, તળાજા, મહુવા, ડાઠા અને કુંડલાઆ પાંચે ગામની પંચતીર્થી ગણાય છે. ભાવનગર–અહીં ૪ શિખરબંધી અને ૩ ઘર દેરાસર છે. પ્રતિમાજી-દેરાસર વિગેરે રમણીય છે. અહીં ઉપાશ્રયે, ધર્મશાળાઓ તેમજ જૈનધર્મ પ્રસારક સભા તથા આત્માનંદ સભા વિગેરે પુસ્તક પ્રચારક ખાતાં, તેમ બીજી પણ ધાર્મીક સંસ્થાઓ છે. શ્રીગીરનાર–અહિંયા શ્રી નેમિનાથ પ્રભુના ત્રણ કલ્યાણક (દીક્ષા, કેવળ, મેક્ષ) થયા છે, તેમ નેમિનાથજીની, માનસંગ જરાજની, મેકરવશીની, સગરામ સોનીની, સંપ્રતિ રાજાની, કુમારપાળ રાજાની, વસ્તુપાળ–તેજપાળની આદિક ટુંકે, તેમ તે શિવાય પણ ઘણા મંદિરે છે, અહિયાં વિજયનીતિસૂરીશ્વરના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ સારૂ ચાલે છે. જુનાગઢ–અહિં એક શિખરબંધી અને એક ગોરજીનું એમ બે મંદિર છે, વિવિધ તીર્થકલ્પમાં લખ્યા પ્રમાણે સં. ૧૧૮૫ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું શ્રી નેમિશ્વર ભગવાનનું મંદીર જુનાગઢ પાસે છે. તેજલપુરમાં તેજપાળનું બંધાવેલું સ્વપિતા આશરાજ-વિહાર નામનું શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે. - વંથળી–અહિં એક દેરાસર પ્રથમનું અને એક તે પચ્ચીશેક વર્ષ ઉપર એક મુસલમાનના ખેતરમાંથી નીકળેલ શ્રી ૧ અહીંયા બે દેરાસર, ઉપાશ્રયો,ગુરૂ મંદિર વિગેરે છે. જાવડશાના પિતા ભાવડશાને આ ગામ બક્ષીસ મળ્યું હતું તે. ational Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શીતળનાથજીનું છે, આ પ્રતિમાજી મેટાને રમણીક છે, અહિ ઉપાશ્રય વિગેરે પણ છે. વેરાવળ–અહિં બે-ત્રણ દેરાસર છે, સ્ટેશનથી થોડે દૂર એક ધર્મશાળા છે, અહીંથી બે ગાઉ ઉપર પ્રભાસ પાટણ છે. પ્રભાસપાટણ–અહિં નવ દેરાસરે છે, તેમ ધર્મશાળા ઉપાશ્રય છે, તેમાં ચંદ્રપ્રભુનું દેરાસર ઘણું જ જુનું છે, તેમ ગામ પણ ઘણુંજ જુનું છે. રિબંદર–અહીં ચાર-પાંચ દેરાસરે રમણિય છે તેમ ધર્મશાળા, ઉપાશ્રય છે. જામનગર–અહીં નવશિખરબંધી અને ચાર ઘર દેરાસરે એમ ૧૩ દેરાસરે છે, તેમ ૮-૯ ધર્મશાળા ઉપાશ્રયાદિક છે. આ જામરાવળજીએ સં. ૧૫૪૦ માં વસાવ્યું છે. માંગરોળ–અહીં ત્રણ દેરાસર છે, તેમાં નવપલ્લવ પાર્શ્વનાથનું દેરાસર કુમારપાળનું બંધાવેલ છે, દર્શન કરવા લાયક છે તેમ બે ઉપાશ્રયો છે. આ ગામ ઘણું જુનું છે, તેનું પહેલાં રત્નગઢ નામ હતું, લગભગ બારમાં સૈકામાં મંગળપુરથી ઓળખાતું હતું. પંચતીર્થી. અજારા પાર્શ્વનાથ આ પ્રતિમાજી લગભગ સાડાબાર લાખ વર્ષની ઘણી જુની કહેવાય છે, તે દેરાસરજીમાં એક ઘંટ સં. ૧૦૧૪ ની સાલને છે. પ્રતિમાજી રમણિય છે. ઉના-અહિંયા કુલ પાંચ દેરાસર છે, તેમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનું મંદિર ઘણું પ્રસિદ્ધ છે. તે સિવાય વિજયહિરસૂરીશ્વરજી, વિજયદેવસૂરીશ્વરજી, અને વિજયપ્રભસૂરીશ્વરજી–આ ત્રણે મહાન પુરૂષે અહીંયા કાળધર્મ પામ્યા છે, તેમના પગલાની છત્રીઓ તથા તે સિવાય પણ બીજા ઉત્તમ પુરૂના પગલાની દેરી છે, અહીં અકાળે ફળેલ આંબે તે હાલ મેજુદ છે. - દીવ-અહીંયા શ્રી નવલખા પાર્શ્વનાથજીનું રમણુય મંદિર છે, મૂર્તિ અદભૂત ને ચમત્કારી છે. દેલવાડા–અહિંયા પણ એક રમણીય મંદિર છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કચ્છ-ભદ્રેશ્વર–આ પર દેરીનું ઘણું જ જુનું શિખરબંધી દેરાસર છે. અહીં મહાવીરનિર્વાણ પછી ૨૩ વર્ષે દેવચંદ્ર શ્રાવકે દેરાસર બંધાવી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીને પધરાવેલ. તે શ્રી જંબૂસ્વામીને વખત હતે. તે ઘણાકાળે બધી પ્રતિમાજીને બાવાલેક લઈ ગયા હતા, ત્યાં એક ગોરજીએ આવી તપાસ કરતાં માલમ પડવાથી તે લેકેથી મિત્રાચારી કરવાથી મહાવીરસ્વામીની પ્રતિમાજી મળ્યા, તેને પધરાવ્યા. પછી પાછળથી મૂળ પાર્શ્વનાથજી પણ મળ્યા, તે હાલ પાછળના ભાગમાં પધરાવ્યા છે. અહીં ધર્મશાળા છે, વર્ષમાં બે વખત મેળો ભરાય છે. માંડવી–અહિયાં એક બંદર ઉપર અને ત્રણ શહેરમાં મળી ચાર મંદિર છે, ગામમાં ધર્મશાળા ઉપાશ્રય વિગેરે છે, કચ્છમાં આથી મેટું કંઈ શહેર નથી. સુથરી–અહિયાં ચાર દેરાસર છે, તેમાં ધૃતકલેલ પાર્શ્વનાથજીનું જુનું તીર્થ છે. ઉતરવાને ભવ્ય ધર્મશાળા છે. દરસાલા કાર્તિકી પૂનમે મેળો ભરાય છે. પંચતીથી–સુથરી, નળીયા, તેરા, જખૌ અને કઠારા આ પાંચની પંચતીથ પણ કહેવાય છે. મદ્રાસ-અહિંયાં ત્રણ મંદિર છે. શ્રાવકના આશરે ૩૦૦ ઘર છે, તેમ અહિયાં ઉપાશ્રય, ધર્મશાળાદિક પણ છે. હૈદ્રાબાદ-દક્ષિણ–અહિયાં ચાર મંદિર છે. શ્રાવકેની વસ્તી પણ સારા પ્રમાણમાં છે. ઉપાશ્રય ધર્મશાળાદિક છે. - કુલપાક–તે હૈદ્રાબાદના આલેર સ્ટેશનથી બે ગાઉ છે. વિવિધ તીર્થકલ્પમાં આ મંદિર વિક્રમ સં. ૬૮૦ માં બંધાયું લખ્યું છે, તેમાં આદીશ્વર ભગવાનની શ્યામરંગની મૂત્તિ રા હાથની છે, તેમને માણિકયપ્રભુ પણ કહે છે. બીજા એક પીરજા રંગના મહાવીરસ્વામી બાજુમાં છે. રંગમંડપના એક સ્થંભ ઉપરના લેખમાં લખ્યું છે કે, વિક્રમ સં. ૧૬૬૫ માં આ મંદિરને જીર્ણોદ્ધાર કર્યો છે, તેમાં વિજયસેનસૂરિનું નામ છે. ફરીથી સં. ૧૭૬૮માં અને ત્યારપછી સં. ૧૯૬૫ માં હૈદ્રાબાદના શ્રાવકેએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ભાંદક–અહીં શ્રી કેસરીયા પાર્શ્વનાથજીની પ્રતિમા દા પુટની છે, પ્રતિમાજી ૨૩૦૦ વર્ષ પહેલાના છે. આ પહેલાં (ભદ્રાવતી) નગરી હતી, પ્રતિમાજી ચમત્કારી છે. બંગાલ-નાગપુર રેલવેના વર્ધા સ્ટેશનથી જવાય છે. આ અંતરીક્ષ પાર્શ્વનાથ–આ પ્રતિમાજી ઘણું ચમત્કારી છે, એ પ્રતિમાજી લંકાના રહીશ માલી, સુમાલી, વિદ્યાધરે દર્શનાર્થે વેળુની બનાવી તળાવતટે સ્થાપિત કરેલ, તે તળાવમાં ખાન કરવાથી બિંગલપુરના શ્રીપાળરાજાને કેઢ ગયે, તેની રાણીને રવાનું આવવાથી પ્રતિમાજી પોતાના નગરે સાત દિવસના બેલને કાચા સુતરની દેરીથી લાવતાં પાછું વાળી જેવાથી ત્યાંજ અંતરિક્ષ રહ્યા, તેથી ત્યાંજ શ્રીપૂરનગર વસાવ્યું ને મંદિર કરાવી તેમાં પધરાવ્યા, ત્યારથી અંતરીક્ષ પાર્શ્વનાથ નામ પડયું, અહીં ધર્મશાળાઓ તથા પેઢી છે, તે વરાડ પ્રાંતમાં છે, આકેલાથી ૨૦ ગાઉ થાય છે. | મુંબઈ– અહિંયાં કુલ ૧૭ દેરાસર છે, શ્રાવકની વસ્તી ઘણા સારા પ્રમાણમાં છે, દરેક દેશાવરના શ્રાવકો અહીંયાં છે. બાબુ પન્નાલાલ હાઈસ્કૂલ, મોહનલાલજી લાઈબ્રેરી, મહાવીર વિદ્યાલય, વર્ધમાન આમિલ ખાતું વિગેરે છે. સુરત–અહીંયાં લગભગ પચ્ચાસ દેરાસરે છે, પ્રતિમાજી વિગેરે રમણીય છે, તેથી આ શહેર તીર્થરૂપ છે, તેમ ઉપાસરા, ધર્મશાળાઓ, વાડીએ વિગેરે પણ સારા પ્રમાણમાં છે. - વડેદરા–અહીંયાં કુલ સત્તર દેરાસર છે, તેમાં દાદાપાશ્વનાથજી, આદીશ્વરજી અને કલ્યાણપાર્શ્વનાથજીના મોટા છે, દાદાપાર્શ્વનાથજીની મૂર્તિ ઘણી જુની ને વેળુની છે, ૧૦-૧૨ વર્ષ ઉપર નવું કરાવી પ્રતિષ્ઠા ફરીથી કરાવી છે. ડભેઈ–અહીંયાં આઠ દેરાસરો છે, ઊ૦ શ્રી જસાવજય મહારાજે અહીં કાળ કર્યો છે, તેમના પગલાની અહીં દેરી છે, આ તીર્થરૂપ છે. માતર–અહિં મૂળનાથ શ્રી સુમતિજિન છે, ફરતી પર દેરી છે, તે જીર્ણ થવાથી સં. ૧૯૮૩માં અમદાવાદના શેઠ જમનાભાઈ Page #256 -------------------------------------------------------------------------- ________________ ભગુભાઈ તરફથી જીર્ણોદ્ધાર કરાવ્યું છે. આ તીર્થ સાચા જિન તરીકે પ્રસિદ્ધ છે. ખેડાથી બે ગાઉ થાય છે. ભરૂચ-(અશ્વાવબેધ અને સમળીવિહાર તીર્થ ) શ્રી મુનિસુવ્રતના ઉપદેશથી બેધ પામેલ અશ્વ, કાળ કરી દેવક ગ, ત્યાંથી ઉપગ દઈ સ્વસ્થાને આવી, શ્રી મુનિસુવ્રતનું તીર્થ સ્થાપ્યું. વળી તે જ સ્થળે ઘણે કાળ વ્યતીત થયે, એક વૃક્ષ પર બેઠેલ સમળીને કેઈએ બાણથી મારી તે નીચે પદ્ધ, ત્યાં કાઉસગ્નમાં રહેલા બે મુનિએ નવકાર સંભળાવ્યું, તે પ્રભાવથી તે સિંહલદ્વીપે રાજકુંવરી રૂપે ઉપ્તન્ન થઈ. ત્યાં તેને જાતિસ્મરણ થવાથી પૂર્વના આ સ્થાને આવી જીર્ણ થયેલા તે તીર્થને સુધરાવ્યું, ત્યારથી આ ઉપરના બે નામથી તીર્થ પ્રસિદ્ધ થયું. ખંભાત સ્થંભન પાર્શ્વનાથ–સ્થંભણકમાં અભયદેવસૂરિને રોગ નિવારવા દેવીએ સ્વમમાં દર્શન આવી કહ્યું કે ખંભાત જાઓ, ત્યાં શેઢી નદીના કાંઠે પલાસના ઝાડતળે રેજ કપીલા ગાય દુઝે છે, ત્યાં નાગાર્જુને પાર્શ્વનાથજીની પ્રતિમા ભંડાર્યા છે, તેના હવણથી રેગ જશે. તે પ્રમાણે ખંભાત આવી ૩૨ લેકનું જયતિહાણ તેત્ર બનાવ્યું. તેને ૧૭ મે કલેક બેલતાં પ્રતિમાજી પ્રગટ થયા, અને તેનાં ન્હાવણથી રોગ ગ. સં. ૧૧૧૯માં દેરાસર કરાવી પ્રતિષ્ઠા કરી તેમાં પધરાવ્યા, તે વખતે ગુજરાતમાં ભીમદેવનું રાજ હતું, અહીયાં કુમારપાળને કરાવેલ જ્ઞાનભંડાર તથા ધર્મશાળા છે. કાવી–ગંધાર–કાવી–ગંધાર જુદા છે, છતાં તીર્થ તે એજ નામથી પ્રસિદ્ધ છે, કાવીમાં સાસુ-વહુના બે દેરાસર છે. આ મંદિરે કીમતી. છે. અહીંયાં ધર્મશાળા છે. અમદાવાદ–ઈસવી સન ૧૪૧૧ અહમદશાહે વસાવ્યું. અહીયાં લગભગ ૧૨૫ થી પણ વધુ મંદિર છે, તેમાં સને ૧૮૪૮ માં શેઠ હઠીભાઈનું બંધાવેલ બાવન જિનાલયનું ધર્મનાથ પ્રભુનું મંદિર મોટું છે, ૧૩–૧૪ પુસ્તકભંડાર, વિદ્યાશાળા, પાઠશાળા જેન બેડીંગ, આંબિલખાતું અને આણંદજી કલ્યાણજીની પેઢી વિગેરે છે. ભાયણ–અહિંયાં સં. ૧લ્લ૦ ની સાલમાં કેવળ પટેલના ખેતરમાંથી કુ ખેદતાં ઘણું ચમત્કારથી મલ્લિનાથ ભગવાન બે Page #257 -------------------------------------------------------------------------- ________________ (17) કાઉસગ્ગીયા સાથે નીકળ્યા, વિના બળદે ગાડું ચાલવું વિગેરે ઘણું પરછા પુરાયા, દેરાસર તૈયાર કરી સં. 1943 ના મહાસુદ 10 ના રેજ કીના ચુનીલાલ સંઘવીએ ભગવાન પધરાવ્યા છે. પ્રતિમાજી ઘણાજ રમણીય છે, દેરાસર પણ ઘણું રમણીક છે, અહિં બે તરફ રેલ્વે છે. તેમ ધર્મશાળા વિગેરે સાધન છે. અહીંથી 6 ગાઉના આશરે ક ગામ થાય છે, ત્યાં ચાર દેરાસર છે, દર્શન કરવા જોગ સ્થાન છે. પાનસર–આ મહાવીરસ્વામીના પ્રતિમાજી સં. 1966 ના શ્રા. શુદ ૯ના દિવસે પ્રગટ થયા છે, અઢી લાખના ખરચે દેરાસર બંધાવી સં. 174 ના વૈશાખ સુદ 6 ના રેજે વિસનગરના શેઠ મણીભાઈ ગોકળભાઈએ ભગવાનને પધરાવ્યા છે. સેરીશ્વરા-તીર્થ જુનું છે, દેરાસર તદન પી ગયાથી દશ બાર વર્ષથી અમદાવાદના શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તરફથી ઘણુ પરિશ્રમે નવીન દેરાસર તૈયાર થયું છે, તેમાં પ્રથમની જુની પ્રતિમાજી પધરાવવાના છે. હેશાણા–અહિંયાં નવ દેરાસર રમણીય છે, મેટું દેરાસર છે તેમાં મૂળનાયક મનરંજન પાર્શ્વનાથ તથા સુમતિનાથજી છે. અહિયાં વર્ધમાન આંબિલખાતું, પાઠશાળા, પુસ્તકાલય, ઉપાશ્રય, ધર્મશાળાઓ અને ભેજનશાળા વિગેરે છે, મેંસાણા ગામને મસાજી નામના ચાવડા રજપુતે વસાવ્યું કહેવાય છે. વિજાપુર–અહિયાં સાત દેરાસર છે, તેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું દેરાસર ઘણું જુનું છે. પ્રતિમાજી રમણીય છે, અહિયાં જૈનશાળા, ઉપાશ્રય, જ્ઞાનમંદિર, ધર્મશાળાઓ વિ. ગેરે છે. અહીંથી ત્રણ ગાઉ લાડોલ ગામ છે, ત્યાં બે દેરાસર ઘણા જુના છે, તેમ સં. 157 માં તેરમા સૈકાની 18 પ્રતિમાઓ નીકળી છે. ત્યાં દર્શન કરવા જોગ છે. વડનગર–અહિયાં પાંચ દેરાસર છે. તેમાં હાથીવાળું દેરાસર ઘણું જુનું ને ફરતી પર દેરી છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે, પ્રથમ અહિં શ્રી શત્રુંજય તીર્થની તળાટી હતી, તેમ ધ્રુવસેન Page #258 -------------------------------------------------------------------------- ________________ (18) રાજાને શોક નિવાર્ણાર્થે પ્રથમ કલ્પસૂત્રની વાંચના વીર સં. 80 અગર 93 માં અહી થઈ હતી. અહી ઉપાશ્રય, ધર્મશાળાઓ છે, - વિશનગર–અહિયાં પાંચ દેરાસર છે, તેમાં શ્રી કલ્યાણ પાર્શ્વનાથજીનું મંદિર ત્રણ માળનું ને મેટું છે, પ્રતિમાજી રમથાય છે. ઉપાશ્રય, ધર્મશાળા, વિગેરે છે. પાટણ અને પંચાસરા-આ મંદિર વનરાજ ચાવડાએ બંધાવ્યું છે, તે વિક્રમ સં 802 માં થયા છે, આ દેરાસરની ભમતીમાં તેમની મૂર્તિ છે, અહીયાં બીજા સેંકડે ભવ્ય મંદિરે છે, તેથી પાટણ એક મહાન તીર્થ રૂપ છે, અહી મેટે જ્ઞાનભંડાર છે, તેમ ઉપાશ્રયે, ધર્મશાળાઓ, ભજનશાળા છે. ચારૂપ–આ પાટણની ઉત્તરે ચાર ગાઉ ઉપર છે, આશ્યામ મૂર્તિ શ્રી પાર્શ્વનાથજીની છે, તે મુનિસુવ્રતના શાસન પછી (2222) વર્ષ પછી ગૌડદેશના અષા શ્રાવકે ભરાવેલ ત્રણ પ્રતિમાજી પૈકીના છે. તેને (586700) વર્ષ થયા (તત્વનિર્ણય પ્રસાદમાં) હાલનું દેરાસર સં. 1983 ની સાલમાં નવીન કરાવ્યું છે. સિધ્ધપુર–સુલતાન પાર્શ્વનાથ અહીયાં અલ્લાઉદીન બાદશાહ રૂદ્રમાળને તે આ દેરાસર તેડવા આવ્યા, ત્યારે ભેજકલોકેના ભક્તિભાવે શાસનદેવના ચમત્કારથી બાદશાહ ચકિત થયે ને બે કે એ તે બડા સુલતાન છે. એમ કહેવાથી સુલતાન પાર્શ્વનાથ નામ પાડયું, પહેલાં અહિ 2000 શ્રાવકના ઘર હતાં. અહિંથી 5000 નકર આપી 11 પ્રતિમાજી પાનસર તીર્થ માટે લઈ ગયા છે. મેત્રાણું–તે સિદ્ધપૂરથી ઉત્તરે પાંચ ગાઉ ઉપર છે. અહિ રાષભદેવ પ્રભુનું મોટું ત્રણ શિખરનું મંદિર છે. આ પ્રતિમાજી સં. 1900 ના શ્રા. વદી 11 સોમવાર સવારમાં નવ વાગે સુતારની કેડમાંથી ત્રણે પ્રતિમાજી સાથે નીકળ્યા છે, પ્રતિમાજી ભવ્ય છે. તારંગા- આ દેરાસર કુમારપાળ રાજાનું બંધાવેલું છે દેરાસર ઘણું ઉંચું છે, તેમાં માળ છે ત્રણ માળ સુધી જઈ શકાય છે, આગળના ઘુમટમાં કેંગર પાથરેલા છે, મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે, આ પ્રતિમાજી 111 ઇંચના છે સેવા Page #259 -------------------------------------------------------------------------- ________________ ( 169) કરવા નીસરણું છે. અહીં પહેલા ફરતી બાવન દેરી હતી, તે અજેપાળ રાજાએ તેડાવી નાંખી છે. ઈડરગઢ–આ બાવન દેરીવાળું મંદિર કુમારપાળ રાજાનું બંધાયેલું છે, મુસલમાનેથી મૂર્તિને નુકશાન થવાથી હાલમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે, પ્રતિમાજી રમણીય છે, તે શિવાય ઈડર ગામમાં શ્વેતાંબરીઓના પાંચ મંદિર છે. પાલણપુર–આ અશોધવળ પરમારને પુત્ર ધારાવર્ષ તેણે સં. 1220 થી તે સં. 1276 સુધી ચંદ્રાવતીનું રાજ્ય કર્યું, કુમારપાળની સાથે કેકણની લડાઈમાં તે વીર પુરૂષે જીત મેળવી હતી, તેના નાના ભાઈ પ્રહલાદને સં. 1250 ના અરસામાં પ્રહલાઇનપુર વસાવ્યું, અને પ્રહલાદનવિહાર કરાવી શ્રી પાર્શ્વનાથજીની મૂતિ પધરાવી, તેમની પિતાની મૂતિ પણ આ દેરાસરમાં છે, શ્રીજગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ પિતાના બે શિષ્ય પૈકી એકને આચાર્ય પદવી અને બીજાને ઉપાધ્યાય પદવી અહીંયાં આપી, ત્યારે વ્યાખ્યાનમાં 84 ધનાઢ્ય ગૃહસ્થ તેમ અનેક જનસમુદાય આવતો હત, દર્શનાવસરે એક મુડે ચેખા ને 16 મણ સોપારી ચડતી હતી, તે સં. 1332 ની સાલ હતી, તેજ પ્રહલાદનપુર આજનું પાલણપુર છે, અહિં કુલ નવ દેરાસર છે તેમાં આ દેરાસર સર્વથી મોટું છે. રાધનપુર–અહિંયાં કુલ 25 દેરાસરે છે, તેમાં ચિંતામણી પાર્શ્વનાથજી, કલ્યાણપાર્શ્વનાથજી, આદીશ્વરજી અને શાંતિનાથજી વિગેરેના મંદિરે મોટા ને વખાણવા લાયક છે, તેમ વર્ધમાન આંબિલખાતું, વશેવિપુસ્તકાલય, પાઠશાળાઓ, ધર્મ કાર્યના ઉત્તમ ઉપકરણે, ભેજનાલય, ઘણા ઉપાશ્રયે, ધર્મશાળાઓ વિગેરે પણ છે. - શખેશ્વરાપાશ્વનાથ-આ મૂતિથી જાદવેની જરા નિવારાઈ તેના પહેલાની ઘણું પૂરાણુ વખતની કહેવાય છે, એટલે શ્રી કૃષણના ધ્યાનથી દેવે લાવીને આપી, તેના હૂવણના જળથી જરા નિવારાઈ, દેરાસરને ફરતી (પર) દેરી છે, મૂતિ ઘણું જીર્ણ થવાથી લેપ કરેલ છે, અહીં ધર્મશાળા છે. 1 આ આંબિલ ખાતું ઘણુંજ પ્રશંસનીય અને સારી વ્યવસ્થાવાળું છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ( 170) આબૂ–અહીં રૂા. ૧૮૫૩૦૦૦૦૦ના ખરચે સં. ૧૦૮૮માં બંધાવેલ વિમળશાનું, અને 125300000 ના ખરચે સં. ૧૨૮૭માં બંધાવેલ તેજપાળનું, આ બે ઉતમ કારીગરીના છે, ત્રીજું પીતળના પરધરનું ફરીથી સં. ૧૫ર૫ માં પ્રતિષ્ઠા થયેલ ભીમાશાનું, (કેઈ તેમને ભેંસાશાહ કહે છે,) ચોથું ત્રણ માળનું પાર્શ્વનાથજીના ચૌમુખજીનું, સં. 1515 નું મંડલિક સંઘવીનું, પાંચમું મહાવીરસ્વામીનું એમ પાંચ દેરાસરે છે. અવિચળગઢ–અહીયાં બે માળમાં ધાતુના ચૌમુખજી છે, તે સં. 1566 માં સહસા અને સુરતાન બે ભાઈએ પધરાવ્યા છે, ધાતુના કુલ 14 બિંબ છે, અહીંથી આબૂ તરફ જતાં થોડાક દૂર જઈએ એટલે ડાબી બાજુએ રસ્તામાં કુમારપાળનું બંધાવેલ શાંતિનાથનું મંદિર છે, પ્રતિમાજી રમણીય છે. કુંભારીયા–પહેલાં તે આરાસણ નામનું મોટું નગર હતું. ખરેથી આશરે 12 કેશ છે, પહાડપર ચડતાં પહેલાં અંબાદેવીનું મંદિર અને તે પછી એક કેશ દૂર કુંભારીયા તીર્થ છે. ત્યાં મેટા પાંચ મંદિરે છે. મોટું મંદિર શ્રી નેમિનાથજીનું છે, તે કઈ રાજા તરફથી બંધાયુ હોય એમ લાગે છે. તેની પ્રતિષ્ઠા 41 મા પટધર શ્રી અજિતદેવસૂરિ હસ્તક સં. 1204 આસપાસ થઈ છે, બાકીના ચાર મંદિરે શ્રીમાળી તેમ પરવાડ વિમળશાહ વિગેરે ગ્રહોના બંધાવેલાના લેખે છે. સહી –અહિંયાં 15 દેરાસર છે, તેમાં 13 દેરાસર તે એકજ લાઈનમાં છે, ત્યાંને દેખાવ ભવ્ય અને રમણીય છે, આ એક મહાન તીર્થરૂપ છે, તિહાં 8-10 ઉપાશ્રય ધર્મશાળાદિ છે, અહીં સં. 1987 ની સાલમાં ચૌમુખજીના દેરાસરને મંડપ સુધારતાં એક ભોંયરામાંથી 60 પ્રતિમાજી નીકળ્યા છે બામણવાડા–અહિં એક મોટું રમણીય પર દેરીનું મંદિર શ્રી મહાવીર સ્વામીનું છે, તેમ ધર્મશાળા વિગેરે છે, ફાગણ સુદ 11-12-13 મેટો મેળો ભરાય છે. વીરવાડા–અહિં બે મંદિર એક પર દેરીનું ગામમાં અને બીજું ગામ બહાર છે, તેમ ધર્મશાળા ઉપાશ્રયાદિ છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ (171 ) ભીનમાલ–(શ્રીમાળનગર) અહીયાં 7-8 દેરાસર છે. શ્રાવકોનાં ઘર 400 ના આશરે છે, ચાર-પાંચ ઉપાશ્રય છે, અહીયાં વિરનિર્વાણ પછી 30 વર્ષે સ્વયંપ્રભસૂરિએ રજપુતેના વિશાશ્રીમાળીની સ્થાપના કરી તે આ સ્થળ છે, તે આબુથી 20 ગાઉ થાય છે. સાર–અહિં કેરેટના નાતડ મંત્રીએ સતરમાં પટ્ટધર વૃદ્ધદેવસૂરિના ઉપદેશથી એક કેરંટમાં અને બીજું સત્યપુર (સાર)માં જિનમંદિર બંધાવ્યા, અને બનેમાં શ્રી મહાવીર સ્વામીના બિંબ વીર સં. 15 અને વિક્રમ સં. 125 માં પધરાવ્યા. તેમણે કુલ 72 મંદિર બંધાવી ગુરૂશ્રીના હસ્તક પ્રતિષ્ઠા કરાવી ઘણે સારે લાભ લીધે છે. જાલેર–અહિયાં ગામમાં નવ મંદિર અને ગઢ ઉપર ત્રણ મંદિરે મળી કુલ બાર મંદિર છે, દેરાસરે રમણીય અને તીર્થરૂપ છે, અહિયાં ઊપાશ્રય ધર્મશાળાઓ વગેરે છે. રામણ–અહિયાં ઋષભદેવ તથા ચંદ્રપ્રભના મંદિરની પ્રતિષ્ઠા વીર સં. 1480 અને વિક્રમ સં. 1010 માં વડગચ્છ સ્થાપક છત્રીશમા પટ્ટધર શ્રી સર્વદેવસૂરિએ કરી છે, તે સાથી 12 ગાઉ થાય છે, ત્યાં 8-10 શ્રાવકના ઘરે છે. ભીલડીયાજી–આ પાર્શ્વનાથજીની પ્રતિમાજીને શ્રેણિક રાજાએ સ્થાપેલી, તેની પ્રતિષ્ઠા શ્રીતમસ્વામીના હાથે થઈ કહેવાય છે, આ બારમા સૈકા સુધી તામ્રલિપ્ત નગર હતું, ત્યારપછી ભીમપલ્લી નામ પડયું, જ્યારે વિક્રમ સં. 1344 માં 47 મા પટ્ટધર સેમપ્રભસૂરિના કહેવા પ્રમાણે, આ નગર ભાંગ્યું ત્યારે ભયના લીધે પાશ્વનાથજીને ભેંયરામાં પધરાવેલા છે, પ્રતિમાજી ચમત્કારી છે, ફરીથી સં. 1872 માં મેતા ધર્મચંદ કામદારે જેની ભીલીયા અટક છે, એવા અણદા બ્રાહ્મણ પાસે ભીલી ગામ વસાવરાવ્યું, ને રાજકર માફ કરાવરા, ડીસાથી ઉત્તરે સાત ગાઉ થાય છે, અહી સં. 11 ના લેખની પ્રતિમાઓ, કુવા વિગેરે ઘણી નીશાનીઓ છે, અહીંથી રામસણ બાર ગાઉ થાય છે, અહીંથી ત્રણ ગાઉ જાલી ગામ છે, ત્યાં અષભદેવની પ્રતિમાજી છે, તે ચમત્કારી છે, બંને વહિવટ સા મહાજન કરે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ (172) મારવાડની નાની પંચતીથીને જીવીતસ્વામી. આ બ્રાહ્મણવાડાની આસપાસ નજીકમાં છે. નાણું–અહિયાં એક દેરાસર છે, એની નજીક બેડા ગામ છે, ત્યાં દેરાસર, ધર્મશાળા, ઉપાશ્રમાદિક છે. દિયાણા-- આ જંગલમાં એક મંદિર છે, પ્રતિમાજી રમણીય છે, અહીયાં ચેર તથા હિંસક જાનવર વિગેરેના ભયથી રાત્રી રહેવાતું નથી. નાદિયા–અહિંયાં એક બાવન દેરીવાળું મહાવીરસ્વામીનું અને એક બીજું એમ બે મંદિરે છે. લેટાણા-અહિં એક મંદિર છે, તે જંગલમાં છે, એક ધર્મશાળા છે, તે નાદિયાથી બે ગાઉ થાય છે. અજારી–અહિં એક પાર્શ્વનાથજીનું અને એક બીજું એમ બે મંદિરો છે. મારવાડની મોટી પંચતીર્થી રાણકપુર–સાદીથી ત્રણ ગાઉ થાય છે, તે દેરાસર નાંદિયાના ધનાશા પિરવાડે સ્વપનામાં જોયેલ નલિની ગુલ્મ વિમાનની એક પાંખની રચના પનર કોડના ખરચે બંધાવ્યું છે, તે ત્રણ માળનું અને ત્રણે માળે શ્રી આદિશ્વરજીના ચૌમુખજી છે, તેને 84 મંડપ અને 1444 થાંભલા છે, તેની પ્રતિષ્ઠા વિક્રમ સં. ૧૪૯૯માં પચાસમા પટધર શ્રી સમસુંદરસૂરિશ્વરજીના હાથે થઈ છે, પ્રતિમાજી અને મંદિર ઘણું રમણીય છે, હાલમાં અહીં જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. વરકાણું–આ મંદિર લગભગ 100 વર્ષનું બનેલું છે, મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી છે, અહી હાલ વિજયવલ્લભસુરિજીના ઉપદેશથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે, તેમ એક જૈન વિદ્યાલય ચાલે છે, રાણી સ્ટેશનથી ત્રણ ગાઉ થાય છે. ઘાણે રાવ–અહીંયાં કુલ દશ દેરાસરે છે, ને ઉપાશ્રય ધર્મશાળા વિગેરે પણ છે, અહીંથી મૂછાળા મહાવીર બે ગાઉ દૂર જંગલમાં છે, તે પ્રતિમાજી રમણીય છે, ત્યાં એક ધર્મશાળા છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ (173) નાડેલા–અહિંયાં ચાર દેરાસરે છે રમણીય છે, એકવીશમા પટ્ટધર શ્રીમાનદેવસુરિયે લધુશાંતિ અહીયાં બનાવી હતી. નાડેલાઈ–અહીંયા અગીયાર દેરાસરે છે, તેમાં નવ દેરાસર ગામમાં છે, અને બે ગામ બહાર છે, અહી નેમિનાથને ગેવ પાર્શ્વનાથજી પ્રસિદ્ધ છે. સાદરી-અહિયાં ચાર દેરાસરે છે, મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનું છે. બાકી ત્રણ બીજાં છે. પાલી–(મારવાડ) અહિં નવલખા પાર્શ્વનાથનું મુખ્ય મંદિર છે, તે સિવાય બીજા મંદિર તથા ઊપાશ્રય અને એક મોટી ધર્મશાળા, તેમ એક સારે જ્ઞાનભંડાર છે. જીરાવલા–તે મઢારથી દશ ગાઉના આશરે છે, ફરતી પર દેરી છે, મૂળનાયક પાર્શ્વનાથજીના સ્થાને હાલ શ્રી નેમિનાથજી બિરાજમાન છે, મંદિરની બાજુમાં એક ઓરમાં નાના પાર્શ્વનાથજી છે. બાકી બધી દેરીઓ ખાલી છે. ધી–તે જોધપૂર રાજ્યના મેડતાથી ચાર ગાઉ થાય છે, મૂળનાયક શામળા પાર્શ્વનાથજી છે, તે શ્રી શ્રીમાળી ધુંધલકુમારની ગાય દરરોજ બેરી તળે દુધ ઝરતી હતી, તેની ખબર તેને પી અને સ્વપ્ન આવ્યું તેથી તે સ્વપ્ના પ્રમાણે જમીનમાંથી સં. 1181 ની સાલમાં પ્રગટ થયા, તેને મંદિર કરાવરાવી સં. 1221 માં પ્રતિષ્ઠા કરી પધરાવ્યા છે, કેટ બહાર એક ચૌમુખજીનું મંદિર છે, અહીં આ સુદી 10 મેળો ભરાય છે. જેસલમેર–અહી આઠ મંદિર કીલ્લા ઊપર છે, અને નવ મંદિર ગામમાં એમ કુલ 17 મંદિર છે, તેમ કુલ પ્રતિમાજી પાંસઠ સડસઠ સો છે, એક જુને પુસ્તકને ભંડાર છે. - વિકાનેર–અહી આશરે પાંત્રીશ મંદિરે છે, વિકાનેરને વિકાજીરાવે 1450 પછી વસાયું કહેવાય છે, અહી શ્રાવકની વસ્તી સારા પ્રમાણમાં છે. પુસ્તી લખનાર લહીયા અહી ઘણું છે, સુતરની નવકારવાળી વગેરે ધર્મને ઉપકરણો સારાં મળે છે. 1 તીર્થમાળના સ્તવનમાં છે કે, (નાડોલાઈ જાદવ ગાડી સ્તરે-) તે આ તીર્થ. Page #264 -------------------------------------------------------------------------- ________________ (14) મેટા–અહી વૈદ દેરાસર છે, પુસ્તકોને ભંડાર પણ છે, ઊપાશ્રય ધર્મશાળા વિગેરે છે, પણ શ્રાવકની વસ્તી ફક્ત 70-80 ઘરની જ છે. - નાગેર–અહી ઢાડીવાળાના, દફતરીના, અને ઘોડાવતના મહોલ્લામાં પાંચ મંદિરે છે, જેના પુસ્તક લખનાર લહીયા ઘણા રહે છે. ચીતડગઢ–અહી જુના બજાર પાસે બે મંદિર છે, અને ગઢ ઉપર રત્નેશ્વર તળાવ પાસે એક મંદિર ને ધર્મશાળા છે, જુના કીતિસ્થંભ પાસે તથા રસ્તામાં બે મંદિરે છે, પણ મૂતિવિના જીર્ણવસ્થામાં ખાલી પડ્યાં છે, છતાં તેની કારગિરી ઘણીજ ઉમદા છે, અહીં સુકેશલ મુનિની ગુફા છે, તેમને વાઘણે અહીં મારી ખાઈ ગઈ તે તેમની પૂર્વ ભવની માતા હતી, તેમના ગુરૂ શ્રી કીતિઘર તે તેમના સંસારી પિતાના ઉપદેશથી વાઘણને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેને જીવહિંસ ત્યાગી મુક્તિ મેળવી. કરેડા– ચીડગઢથી પશ્ચિમમાં 29 માઈલ પર આવેલું છે. આ મંદિર સં. ૬માં બંધાવેલું કહેવાય છે, ફરતી બાવન દેરી છે. પણ ખાલી છે, મુળ ગભારામાં 1 કરેડા પાર્શ્વનાથજીની અને એક બીજી એમ બે પ્રતિમાજી છે, દેરાસરજીને જીર્ણોદ્ધાર પાટણના શેઠ લલ્લુભાઈ જેચંદની મહેનતથી થયે છે. ઊદેપુર–અહી વચલા બજાર, કટવાળી પાસે, શેઠજીની વાવમાં, હાથીપાળ દરવાજે, અને ગામ બહાર ગાન વિગેરેમાં મળી 35-40 દેરાસર છે, શ્રાવકના ઘર આશરે 400 છે. આધાટપુર–ઉદેપુરથી દેઢ કેશ થાય છે, અહીં ઋષભદેવ, શાંતિનાથ, પાર્શ્વનાથ, અને સુપાર્શ્વનાથના મળી ચાર મંદિર છે, વિક્રમ સં. 1285 માં અહી જગચંદ્રસૂરિને તપાબિરૂદ મળ્યું હતું. કેસરીયાજી–આ શ્યામ મુતિ આદિશ્વર ભગવાનની છે, ઘણા વખતની જુની છે, લગભગ 1000 વર્ષ પર ગામની બહાર નીકળી હતી, તે રાવણને ભૂજદંડમાં રહેતી હતી, તે વિગેરે ઘણી હકીકત કેસરીયાજી વતાંતમાં જણાવેલ છે, કેસરીયાનું મંદિર Page #265 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૫) બંધાવતાં ૧૫૦૦૦ હજાર રૂપિયા ખરચ થયે કહેવાય છે, દર સાલ ચિત્ર વદી ૮ ના દિવસે મેળો ભરાય છે, અને ઘણા ઠાઠમાઠથી વડે ચડાવી જયાંથી ભગવાન નીકળ્યા છે, તે છત્રી સુધી જાય છે. માંડવગ–અહીં એક મંદિર અને એક ધર્મશાળા છે, મૂળનાયક શ્રી સુપાર્વપ્રભુની ગાદીયે, હાલ શાંતિનાથ ભગવાન બીરાજમાન કરેલ છે, ને તેમને બાજુમાં બીરાજમાન કરેલ છે, તે પ્રતિમાજી ઘણા જુના ને જીર્ણ થવાથી લેપ કરેલ છે, માંડવગઢની આબાદી પહેલાં ઘણું જ સારી હતી હાલ તે નથી, મહુની છાવણી ઉતરી ત્યાં જવાય છે. અહિંથી પાવર ૧૨ કેશ થાય છે. પાવર-–આ ઘણું જુનું તીર્થ છે, પહેલાં અહીં ઘણું દેરાસરે હતાં, તેમ ઘણું મોટી વસ્તીવાળુ નગર હતું, હાલ અહીં થોડા વર્ષો થયાં એક મોટું દેરાસર બંધાવેલ છે, તેમાં એક શ્રી શાંતિનાથજીની ૧૪ ફુટની સફેત ઉભી તેમ બીજી પણ પ્રતિમાઓ છે, આ પ્રતિમાજી ચમત્કારી છે, અહીથી રાજગઢ નજીક થાય છે. રાજગઢ–-અહિં ચાર મંદિર છે, તેમાં એક મહાવીર સ્વામીનું (પર) દેરીનું છે, પ્રતિમાજી સુંદર છે, ઉપાશ્રય ધર્મશાળા વિગેરે પણ છે, શ્રાવકની વસ્તી છે. પારાસલી–અહીં એક આદિશ્વર ભગવાનનું મંદિર છે, જેમાં અતિશય યુક્ત આશરે દોઢ હાથની પ્રતિમાજી બીરાજમાન છે, અસલ આ ગામ ઘણું મોટું હતું, હાલ અહીં દરસાલ ફા. સુદી ૪ થી તે આઠમ સુધી મેળે ભરાય છે. ફ. સુદી ૫-૬ બે દિવસે ધામધુમથી સ્વારી નીકળે છે, ને સ્નાત્ર ભણાવાય છે. મકરસી –અહીં મકસી પાર્વનાથનું ભવ્ય મંદિર છે, મંદિરને ફરતી ત્રણ ભમતી અને ૪૨ જિનાલય વિગેરે છે. જિનાલયમાં ૧૫૪૮ ની સાલની પ્રતિષ્ઠિત કરેલ મૂર્તિઓ છે, મમ્મી પાર્શ્વનાથની મૂતિ નીચે એક યરૂં છે, તેમાંથી તે પ્રતિમાજી નીકળ્યા હતા, મંદિર સુશોભિત ને જોવાલાયક છે. ઉજજયની–(અવનતી નગરી) ઈંદરથી ૨૯ માઈલ છે, અહીં અવન્તી પાર્શ્વનાથજીનું મંદિર છે. મહાવીરસ્વામીના જમાનામાં Page #266 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬ ) અહીંના ચં૩૫દ્યતન રાજા અને વિતભયપત્તનના ઉદયનને ઉજનના મેદાનમાં યુદ્ધ થયું હતું. તેમાં ચણ્ડપઘાતન હાર્યો તેને બાંધી લઈ જતાં રસ્તામાં ચોમાસાથી મુકામ કર્યો. ઉદાયી પાસે દશ સેવક રાજાઓ હતા, તેમના નામથી દશપૂરનગર વસાવ્યું, તેને મંદસર કહે છે. મયણા સુંદરી, રાજા માનતુંગ, ભતૃહરી, વિકમ, અટનમલ્મ અને અવંતીસુકુમાર અહીના વતની હતા. રતલામ–અહીં જૈન મંદિરે ઘણુ મેટા અને રમણીય છે, શ્રાવકના આશરે ૭૦૦ ઘર છે, રતલામથી દક્ષિણે કરંગામમાં અદિશ્વરનું મંદિર અને ધર્મશાળા છે, પશ્ચિમે સાગઠીયાગામે એક મંદિર ને ધર્મશાળા છે, સાગોદીયાથી દોઢ કોશપર બીરાદેધિયામાં એક આદિશ્વરનું મંદિરને ધર્મશાળા છે, રતલામથી ચાર કેશપર સેમેરિયા ગામે પાર્શ્વનાથજીનું મંદિર છે. બહિપાશ્વનાથ–તે માળવામાં છે, તીર્થ પ્રસિદ્ધ છે, અહિ પિષ દશમીના દિવસે દરસાલ મેળો ભરાય છે. મંદસેર–તે તલામથી (૫૨) માઈલ પર છે, તેને દશપુર પણ કહે છે. અહીં એક મંદિર છે, ચંડપદ્યોતનને અહીં જ છુટકારે કરી રાજ પાછું આપ્યું હતું. ઈદેર–અહીંના મંદિર ઘણું ભવ્ય અને ખુબસુરત છે, અહીં પહેલાં મંદિર પર કેઈ કારણસર ધ્વજાદંડ ચઢાવાતે નહિ, પણ સં. ૧૯૬૨-૬૩માં પન્યાસ શ્રીમદ્દ સિદ્ધિવિજયજી મહારાજના ઉપદેશથી તેઓશ્રીની રજુવાતે ચઢાવવામાં આવ્યો હતો. આગ્રા–અહીં લેનમંડી અને રેશન મહિલ્લામાં નવ જૈન મંદિરે છે, શ્રાવકના ઘર માત્ર ૨૦-૨૫ જ છે, જ્યારે અહિં વિજ્યહિરસૂરિશ્વર પધાર્યા ત્યારે, જેન ધર્મને ફેલાવે ઘણું જ હતું. મથુરા–અહિં ધિયામંડિમાં પાર્શ્વનાથજીનું એક મંદિર છે, અહિં શ્રાવકની વાત ન હોવાથી ગ્વાલિયરના શ્રાવકે તપાસ રાખે છે, આર્ય રક્ષિતસૂરિ અહિં પધાર્યા ત્યારે, જેનેની ઝાઝલાલી સારી હતી, કંદિલાયે જૈનસંઘ ભેગું કરી જેનાગને અનુગ પ્રવર્તાવ્યું અને જિનભદ્રગણિ ક્ષમાશમણે મહાનિશીથ સત્રનું Page #267 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) અનુસંધાન કર્યું, તે આ જ સ્થળ છે, જ્યારે સર કનિગહામે તપાસ કરી ત્યારે તેને જે જે લેખા મળ્યા હતા, તેને ગુજરાતી ભાષામાં જૈન તી યાત્રા વનમાં ઉતારે છે, ત્યાં જોઇ લ્યા. તે ઘણા જુના ને જૈનધમ ને લગતા છે, હાલ છ લેખા છે. અહીં જૈનટીલા નામનુ એક સ્થાન છે, ત્યાં પહેલાં જૈનોની વસ્તી હતી. શૌરીપુર~~અહીં શ્રી નેમિનાથજીનો જન્મ થયા હતા, શ્રાવકની વસ્તી કે ધર્મશાળા નથી, જમનના વિરળમાં એક પહાડીપરવિના ઉદ્ધારના પાંચ મંદિર છે, તેમાં ચાર તદ્દન ખાલી ને એકમાં નવીન નેમિનાથજીના ચરણુ છે, મંદિરની કારીગીરી અને ખુબસુરતી ઉમદા છે, વિજયહીરસૂરિ પધાર્યા ત્યારે મદિરાના ઉદ્ધાર થયા હતા. કાનપુર-અહીં મહેશરી મહાલ્લામાં ભંડારી રૂગનાથ પસાદજીનુ અધાવેલ એક જૈન મંદિર છે, આ મંદિર જોવા લાયક છે, હિંદુસ્તાનમાં આને બીજો નમુના નથી. લખના--અહીં બહારનટાળા, ચુડીવાળી ગલી, સાંદીટાળા, અને ફુલવાળી ગલી વિગેરેમાં મળી ચૈાદ મદિરા છે, શ્રાવકોની વસ્તી પ૦ ધરાની છે. રત્નપુરી—અહીં એક મેટુ' પાનાથજીનુ અને બીજી ઋષભદેવજીનુ મંદિર છે, અહી' રાયબહાદૂર ધનપતસિંહજીની આદિ ચાર ધર્મશાળાઓ છે. અયાયા—અહીં કટાર મહાલ્લામાં એક અજિતનાથ ભગવાનનું મદિર છે, તેમાં જુદા જુદા તીર્થંકરાના કલ્યાણુકાની સ્થાપના વિગેરે છે, મંદિર પાસે બે ધર્મશાળાઓ છે. અહીં ઋષભદેવના જન્માદિ ત્રણ કલ્યાણક, અજિતનાથના, અભિનદન, સુમતિનાથ તથા અન તનાથના ચાર કલ્યાણક થયેલા છે, દશરથ-રામચંદ્ર, હરિશ્ચંદ્ર, ચંદ્રાવત સ અને મહાવીરસ્વામીના નવમા ગણધર અચલભ્રાતા અહીંના જ હતા. વણારશી—અહીં દશ મંદિર છે, તેમાં ભેલપુર મહાલ્લામાં પાર્શ્વનાથજીનું મંદિર તથા ધર્મશાળા છે, અને ભજ્જૈની મહાલ્લામાં વછરાજ ઘાટપર સુપાર્શ્વનાથજીનુ' મંદિર અને ધર્મ ૨૩ Page #268 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮). શાળા છે, સાતમા સુપાર્શ્વનાથ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથજીના ચાર ચાર કલ્યાણ કે અહીં થયાં હતાં, શ્રાવકના આશરે ૨૫ ઘર છે. સિંહથી–તેની જગાએ હાલ હીરાવનપુર ગામ છે, અગીયારમાં શ્રેયાંસનાથજીને જન્માદિ ચાર કલ્યાણક અહી થયાં હતાં, સિંહપૂરીનું મંદિર ગામથી થોડે છેટે જંગલમાં છે, એક ધર્મશાળા અને બગીચો છે, મંદિરની વચમાં સમેસરણને આકાર, કલ્યાણ કેની સ્થાપના, વિશ્રુમાતાની મૂર્તિ, પાષણમાં અશોક વૃક્ષ અને ચૌદ સુપન અને મેરૂ પર્વત વિગેરે છે, સમવસરણની પશ્ચિમમાં ચંદ્રપ્રભુનું મંદિર વિગેરે છે. ચંદ્રાવતી—ગંગાકિનારે શ્રી ચંદ્રપ્રભુજીનું ખુબસુરત મંદિર છે. તેમના જન્માદિક ચાર કલ્યાણક અહી થયાં હતાં. મંદિરથી ૩૦૦ કદમ દૂર એક ધર્મશાળા છે. જયપુર–અહીં ઝવેરી બજાર અને મેઘવાળાના રસ્તા પર બે મંદિરે, શહેર બહાર દાદાવાડમાં એક મંદિર ને પગલા છે, ઘાટ દરવાજાથી બે માઈલ દૂર પણ એક મંદિર છે, શ્રાવકના ૧૨૫ ઘરે છે. અહીનું ચિત્રકામ, પ્રતિમાજી વિગેરે સારાં થાય છે. જોધપુર–અહીં કુલ નવ મંદિર છે, જોધપૂરથી દેઢ કેશ પર ગુરાના તળાવ પાસે, બે મંદિર ને ધર્મશાળા છે, મેટા મંદિરમાં પાર્શ્વનાથજીની મુર્તિ અદભૂત છે, જોધપુરથી ઉત્તરે ત્રણ ગાઉ પર મંડાવર ગામે બે મંદિર છે, શ્રાવકની વરતી નથી. મોટા મંદિરમાં પાર્શ્વનાથજીના નીચે સં. ૧૨૨૩ ને લેખ છે. એશિયા–અહીંયાં પહેલાં ઘણા દેરાસરે હતાં. હાલમાં અહીં એકજ દેરાસર શ્રી મહાવીર સ્વામીનું છે, તેની તથા કેરટાજીમાંથી શ્રી મહાવીર સ્વામીનું દેરાસર છે, તે બેની પ્રતિષ્ઠા ઓશવાળ વંશના સ્થાપક શ્રી પાર્શ્વનાથજીના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિએ એક સાથે બે રૂપમાં કરી છે, તેવા તે પરાક્રમી હતા, આ દેરાસર પણ તે જ વખતનું છે, તેને ફરી વિક્રમ સં. ૧૦૩૩ માં સમરાવેલું છે, આ પ્રતિમાજી નવા છે, ત્યાં એક ૧૦૩૩ ને લેખ છે, તેમાં પરિહારવંશ તથા વત્સરાજા જેને એક વખત Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) એશિયાને આફતમાંથી બચાવી હતી તેવુ' લખેલ છે, અહીં. શ્રાવકની વસ્તી નથી, દર શાલ ફાગણ સુદી ૩ મેળા ભરાય છે. કોરટાજી—હાલ અહી છ દેરાસર છે, તેમાં એક ઉપર કહી આવ્યા તે શ્રી મહાવીર સ્વામીનું છે, તે એશિયાજીના દેરાસરજીની અને આ દેરાસરજીની પ્રતિષ્ટા એકી સાથે એ રૂપમાં કરી તે છે, એટલે લગભગ ૨૪૦૦ વર્ષનું પુરાણું તીથ છે, તેના [દ્વાર વિક્રમની ૧૩ મી સદીમાં નાહડ મંત્રીના પુત્ર ઢહેલે અને ૧૭ મી સદીના આરંભમાં વિરૂ નામના શ્રાવકે કરાવ્યેા છે, છતાં તે દેરાસર હાલમાં જીણુ સ્થિતિમાં છે. ચંપાનગરી(ચંપાનાળા) અહીં વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણક, મહાવીરસ્વામીનાં ત્રણ ચામાસાં, કામદેવ શ્રાવક, કુમારન’દીસુવર્ણ કાર, સુભદ્રા સતી, અને સચ્ચ'ભવસૂરિથી દશ વૈકાલિકનું રચવું થયુ` હતુ`, ચંપાનાળા પાચતાં નજીક બે મદિરા આવે છે, એમાંયે વાસુપૂજયની મુર્તિ સ્થાપન કરેલી છે, ચાર ધ શાળાઓ છે, સુભદ્રા સતીયે ઊઘાડેલા ત્રણ દરવાજા જમીનમાં ભોંયરામાં માજીદ છે. અજીમગંજ—મુરશીદાબાદ એ નજીક છે, પણ વચ્ચે ગંગાનદી વહે છે, પેલે પાર મદિરામાં જવા હાડીયેા મળે છે, અજીમગજ અને ગંગાપારના મદિરા-૭ અજીમગંજમાં, ૨ રામ આગમાં, ૪ આલુચરમાં, ૧ કીતિબાગમાં, ૧ મહીમાપુરમાં, ૧ કેટ ગેલમાં, ૧ કાસમ બજારમાં મળી કુલ સત્તર છે, જગતશેઠનુ અંધાવેલું કસોટીનું મંદિર હાલ વેરાન થયેલું, કેાઇ દેવીની મુતિ સહિત જોવામાં આવે છે. કલકત્તા—અહીં કુલ નવ દેરાસર છે, દર શાલ કાર્તિકી પૂનમના રાજ અફીમ ચોરસ્તાના મંદિરમાંથી, મેાટી ધામધુમથી વરઘાડા નીકળી દાદાજીના પગીચે આવી ત્રણ દિવસ સુધી રહે છે. અહી રાયમહાદ્ન અદ્રિદાસજીનું મ ંદિર ભવ્ય અને જોવાલાયક છે. અહિંની કહેવાતી પંચતીર્થી બિહાર પ્રાંતમાં નવાદા સ્ટેશનથી ૨૦ કાશના ઘેરાવામાં આ પંચતીર્થી છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ (૧૮૦) ૧ ગુણુયાજી—(ગુણશીલ ઉદ્યાન) અહીં તળાવની વચ્ચે એક મંદિર છે, ત્યાં જવા આવવા પુલ બાંધેલ છે, મંદિરમાં મહાવીર સ્વામીના, ગૌતમ સ્વામીના, તથા બીજા તીર્થકરોના પગલા છે, અહીંથી ૬ કેશ પાવાપુરી છે. ૨ પાવાપુરી - આ મહાવીર પ્રભુની નિર્વાણભૂમિ છે, અહીં રાજા નંદીવર્ધને બંધાવેલ કમળસરોવરમ એક મંદિર છે, તેનું બીજું નામ જળ મંદિર કહે છે, બીજું એક મંદિર ધર્મશાળામાં મહાવીર સ્વામીનું ગણધરના પગલા દેવદ્ધિગણક્ષમાશ્રમણની મુનિ, થુલીભદ્રજી, ચંદનબાળા, અને દાદાજીના પગલા છે, ત્રીજું એક મંદિર મુરશીદાબાદવાળી મહેતાબકુંવરનું બંધાવેલું છે, મૂળ નાયક મહાવીર સ્વામી છે, કમળસરોવરની ઉત્તરમાં મહાવીર સ્વામીના પગલાંનું સમવસરણ છે, અહીં દર શાલ આસો વદી ૦)) મેળો ભરાય છે, અહીંથી પાંચ કેશ પર રાજગૃહિ નગરી છે. ૩ રાજગૃહ–અહીં એકજ મહેલ્લામાં પાર્શ્વનાથજીનું, આદિશ્વરજીનું, અને મુનિસુવ્રતજીનું, મળી ત્રણ મંદિર છે, તથા પાંચ પહાડ ઊપર જુદા જુદા મંદિરે છે, મુનિસુવ્રતના જન્મને કૈવલ્ય અહીં થયાં હતાં, શ્રેણુકની રાજધાની, વીરના ૧૧ ગણધરેની મુક્તિ, જંબુસ્વામી, શાલીભદ્રજી, ધન્ના અને અભયકુમારની દીક્ષા, સચ્યભવસૂરિનું જેનપણું, શ્રેણિકનું કેદમાં પુરી કેણિકનું રાજપર બેસવું, તથા મહાવીરના ૧૪ માસાં વિગેરે અહીં થયાં છે. રાજગૃહીના પાંચ પહાડ અને દેરાસરો. આ પાંચ પહાડ ઊપર પહેલાં ૮૦ દેરાસરે હતા, રાજગૃહીથી થોડે દૂર વિપુલગિરિની બાજુમાં પાંચ ઉના પાણીના કુંડે છે, અને ત્યાંથી પહાડને રસ્તા શરૂ થાય છે, તે કઠણ છે. પહાડપર અમંતામુનિનું, કમળદળ પર ચરણ થયેલું મહાવીર સ્વામીનું, ચંદ્રપ્રભ સ્વામીનું, સમવસરણની રચનાવાળું મહાવીર સ્વામીનું, મુનિસુવ્રત સ્વામીનું, અને ત્રાષભદેવ સ્વામીનું મળી છ મંદિરે છે, અહીથી ઉતરી રત્નગિરી પર જવું. રત્નાગિરી–-પર એક શાંતિનાથજીનું ને બીજું ચિંતામણી પાર્શ્વનાથજીનું મંદિર છે. અહીંથી ઉતરી ઉદયગિરી પર જવું. Page #271 -------------------------------------------------------------------------- ________________ કે (૧૧) ઉદયગિરી-ચઢાવ કઠણ છે. ઉપર શામલિયા પાર્શ્વનાથજીનામંદિરમાં કહીંક ચરણ પાદુકા અને બીજા નાના મંદિર છે, શિવાય ત્રણ મંદિરો પી ગયેલા છે, અહીથી ઉતરી સુવર્ણ ગિરીયે જવું. સુવર્ણગિરી-- ઉપર એક ત્રાષભદેવનું અને બીજું શાંતિનાથજીનું મંદિર છે, કષભદેવના મંદિરની પશ્ચિમે એક પળ ગયેલ મંદિર છે, અહીંથી ઉતરી વૈભારગિરિ કે જેની ખેહમાં રેહિણી ચાર રહેતું હતું તે પર જવું. ભારગિરીની તળટી–અહીં પાણીના પાકા બાંધેલા ૧૩ કુંડે છે, ત્યાં રાજા શ્રેણીકને સુવર્ણ ભંડાર છે, તેની નજીકમાં આદિશ્વરની કાર્યોત્સર્ગમય મૂતિ તથા નમિ વિનમિની આજીજી કરતી મૂતિ, નિર્માલકુવી છે, ત્યાંથી પાછા સુવર્ણભંડાર પાસે આવી ત્યાંથી પહાડ ઉપર ચઢવું. વૈભારગિરિ-ચઢાવ કઠણ છે, ઉપર નીચે પ્રમાણે સાત મંદિરે છે. ૧ વાસુપૂજ્યનું, ૨ મહાવીર સ્વામીનું, ૩ બાબુનું, મહાવીર સ્વામીનું, તેની આજુબાજુ ત્રણ મંદિરા જીણું થઈ પડી ગયેલા છે. ૪ વીશે તીર્થકરોનું, ૫ માણેકચંદ ઓશવાળનું, આદિશ્વરજીનું, ૬ ગોતમ ગણધરનું, (જગત શેઠના વંશનું) ૭ ધન્ના શાલીભદ્રનું. સં. ૧૫૨૪ માં પ્રતિષ્ઠાનું છે, અહીંથી ઊતરી પાછા રાજગૃહી આવવું, ત્યાંથી ૪ કેશ પર કુંડલપુર છે. કુંડલપૂર–આને લગભગ ૨૪.૦ વર્ષ પહેલાં “માહણકુંડ ગામ” અને આજકાલ વડગામ કહે છે, અહીં એક આદીશ્વર ભગવાનનું મંદિર છે. તેને જીર્ણોદ્ધાર યેવલાવાળા શેઠ રૂપચંદ રંગીલદાસે સં. ૧૯૬૦ માં કરાવ્યા છે. બિહાર–તેને સુબે બિહાર પણ કહે છે, અહી ધર્મશાળામાં મહાવીરસ્વામીનું, બજારમાં ચંદ્રપ્રભુનું, અને અજિતનાથજીનું, તથા ખંઢ મહોલ્લામાં આદિશ્વર ભગવાનનું મળી કુલ ચાર મંદિરે છે. અહીંથી બે કેશ પર તુંગી નામે ગામ છે, કે જે શાસ્ત્રોમાં કહેવાતી તેજ આ (તંગીયાનગરી) છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨). મધુબન –(તે શિખરજી પહાડની તળેટી) અહીં દશ દેરાસરે છે, તેમાં ૧ ચંદ્રપ્રભસ્વામીનું, ૧ સુપાર્શ્વનાથનું બાકી ૮ પાર્શ્વનાથ પ્રભુના છે, અહીં ૪ ધર્મશાળાઓ અને એક પિશધ શાળા છે, અહીંથી શિખર ઉપર ચડાય છે. સમેતશિખર–૧ અષભદેવ, ૧૨ વાસુપૂજ્ય, ૨૨ નેમિનાથ ૨૪ મહાવીર સ્વામી સિવાય ૨૦ તીર્થકર અને કેટલાક મુનિયે મેક્ષપદને પામ્યા છે, આ વિશે તીર્થકરના પગલાની ૨૦ દેરીઓ જુદા જુદા શિખર પર છે, ને વચમાં શ્રી શામળીયા પાર્શ્વનાથછનું મોટું મંદીર છે, આ મંદિર જગતશેઠ ખુશાલચંદે બંધાવ્યું છે, તેમાં ૯,૩૬,૦૦૦ રૂપીયા ખરચ થયું છે, મૂતિ બે હાથની પ્રતિષ્ઠિત છે, સમેતશિખર પર મંદિર, યુકે, ધર્મશાળા વિગેરે વેતાંબર જૈનાના બનાવેલા છે. મધુબનથી ચાર કેશ પર બરાકડ ગામ છે, ત્યાં મહાવીર પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે. બરાકડ અને રિજુવાલુકાનદી–ગામમાં એક ધર્મશાળા અને એક મંદિર છે, જેમાં મહાવીર સ્વામીના પગલાં છે, આ નદી અહીં વહે છે, મહાવીરસ્વામી આ નદી કિનારે ઘણે વખત વિચર્યા હતા. ને તપ કર્યો હતે, મહાવીરસ્વામીએ શ્યામાક કુટુંબ બીના ક્ષેત્રમાં ધ્યાન કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અહીંના મંદિરમાં સમવસરણને આકાર છે. પાટલીપુત્ર–(પટના) શ્રેણકના પુત્ર કેણીકે (અશેક અને અજાત શત્રુએ) વસાવ્યું છે, તેને વસ્થાને લગભગ ૨૩૦૦ વરસ થયાં. તેમના પુત્ર ઊદાયિરાજા અપુત્રાયા મરણ પામવાથી તે ગાદી ઉપર નંદ નામે નાઈ બેઠે, નંદના વંશના નવબંદે ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું, નવમાં નંદના દિવાન શંકડાળ મંત્રી હતા, તેમને થુલીભદ્ર અને સીરીયક નામે બે પુત્ર હતા. અહી બાડેની ગલીમાં બે પાર્શ્વનાથજીના મંદિર અને એક ધર્મશાળા છે, પટનાની પશ્ચિમે કમળદ્રહ પાસે થુલીભદ્રનાં પગલાં છે, તેની પાસે સુદર્શન શેઠનું શુળીનું સિંહાસન બન્યું તે સ્થળ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) કાકદી–અહિં પાર્શ્વનાથનું સં. ૧૫૦૪ માં બનેલું એક મંદિર અને ધર્મશાળા છે, સુવિધિનાથવા ચાર કલ્યાણક અહીં થયાં છે, ધન્ના કાકંદી સાધુ અહીના હતા. ક્ષત્રિયકુંડ ગામ–જે હાલ લછવાડથી ઓળખાય છે, અહીં મહાવીરસ્વામીને જન્મ તથા પાસેના જ્ઞાતવન ખંડમાં દિક્ષા થઈ હતી. અહીં એક મંદિર ને ધર્મશાળા છે, પહાડ પર જતાં તળેટીએ બે મંદિર છે, પહાડ પર એક કેશ ચડાવ છે, ઉપર મહાવીરસ્વામીનું મંદિર છે. અષ્ટાપદ–અહિંયાં ભરત ચક્રવર્તીએ-સુવર્ણનું મંદિર કરાવી રત્નમય વીશે જિનની સમાનાશાયે રચના કરી છે, પ્રથમ પ્રભુ અહીં મોક્ષ પામ્યા છે, રાવણે તીર્થંકર પદ અહીં બાંધ્યું, તિહાં જે જન જોજના અંતરે આઠ પગથીયાં છે, ગૌતમ સ્વામી સૂર્યના કારણેનું આલંબન લેઈ ઉપર ચડ્યા હતા, આ તીર્થ વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં આવેલું છે, ત્યાં કેઈથી જઈ શકાતું નથી. તીર્થ ગુણ સ્તવનાયે વિશ સ્થાનક પૂજાની વીશમી ઢાળ. દહે–તીરથ ચાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ. ગિરૂઆરે ગુણ તુમ તણુ-એ-દેશી. શ્રી તીરથપદ પૂજે ગુણિજન, જેહથી તરિયે તે તીરથ રે, અરિહંત ગણધર નિયમા તીરથ, ચઉવિ સંઘ મહાતીરથ રે. શ્રી. ૧ લોકિક અડસઠ તીર્થને તજીયે, લોકોત્તર ને ભજિયે રે; લકત્તર દ્રવ્ય ભાવ દુ ભેદે, સ્થાવર જંગમ જજિયે રે. શ્રી. રા પુંડરિકાદિક પચે તીરથ, ચિત્યના પાંચ પ્રકાર રે; સ્થાવર તીરથ એહ ભણજે, તીર્થયાત્રા મહાર રે. શ્રી. ૩ વિહરમાન વશ જંગમ તીરથ, બે કે કેવળી સાથ રે, વિચરતા દુઃખ દેહગ ટાળે, જંગમ તીરથ નાથ રે. શ્રી. જા સંઘ ચતુવિધ જંગમ તીરથ, શાસનને ભાવે રે, અડતાલીશ ગુણ ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે રે. શ્રી. પણ Page #274 -------------------------------------------------------------------------- ________________ (૧૮૪) તીરથપદ ધ્યાવે ગુણ ગાવે, પંચરંગી રયણને લાવે રે થાળ ભરી ભરી તીર્થ વધા, ગુણ અનંત દિલ લાવે રે. શ્રી. દા મેરૂપ્રભ પરમેશ્વર હુએ, એહ તીરથને પ્રભાવે રે, વિજય સૈભાગ્ય લક્ષ્મસૂરિ સંપદ, પરમ મહદય પારે. શ્રી. ના ક્યા ગામ કયા પાર્શ્વનાથ છે તે. કેસરીયા પાર્શ્વનાથભાદક (ભદ્રાવતી નગરી) માં ૨૩૦૦ વર્ષ પહેલાના છે, ઢીમા તાલુકે વાવમાં પણ છે. - કલિકુંડ પાશ્વનાથ–કલીકેટ પાસે, પાટણ ઢઢેરીયાપાડે, અને કુમારપાળના ચોમુખમાં, અમદાવાદ બહારલી વામાં ભમતીમાં, અને ચૌમુખજીની પળમાં છે. કરેડા પાશ્વનાથ-તે ઉદયપુર અને ચિતોડ વચ્ચે કરેડા ગામમાં છે. પ્રતિમાજી ઘણા ચમત્કારી છે. કલ્યાણ પાશ્વનાથ-વિસનગરમાં, વડેદરા મામાની પિળમાં, પેટલાદમાં, રાધનપુરમાં, આગલેડમાં અને ઉંદરામાં છે. કાપરડા પાર્શ્વનાથ-તેજોધપુર રાજમાં કાપરડા ગામમાં છે. ફર્કટેશ્વર પાર્શ્વનાથ-રાજપુરી નગરી પાસે તથા વઢવાણ શહેરમાં છે. કુંડલપુર પાશ્વનાથ - કુંડલપુર ગામમાં છે. પ્રતિમાજી ઘણા જુના ને મનહર છે. કંકણું પાશ્વનાથ–પાટણમાં છે. આ પાશ્વપ્રભુને કુલ ને પુલને હાર ચડાવવાથી વીંછી કરડતા નથી. કેકા પાર્શ્વનાથ–પાટણમાં સં. ૧૨૬૨ કેકા શેઠને નામથી પ્રસિદ્ધ થયા છે. કામીકા પાર્શ્વનાથ-તે પાર્શ્વનાથજી ખંભાયત બંદરમાં છે. કંબોઈ પાર્શ્વનાથ–પાટણ શહેરમાં ઘીયાના પાડામાં, તથા કઈ ગામમાં છે. ખામણું પાર્શ્વનાથ રતલામથી વશ ગાઉ ઊપર ભે પાવર ગામમાં છે ત્યાં છે, તીર્થ જુનું છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ 17 શ્રી નાથ Page #276 -------------------------------------------------------------------------- ________________ Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫) ખાયાસડન પા‰૦-જયપુર પાસે પહાડમાં ખાયા ગામે છે. ગાડી પાર્શ્વનાથ-મારવાડમાં આહેર ગામે, ધારામાં, નાડુલાઇમાં, ખિકાનેરમાં, થરાદમાં, રાધનપુરમાં, સેજતમાં, મુંબાઇમાં, ભાવનગરમાં, પાલીતાણામાં, વીશનગરમાં, મારવાડમાં ગાડી પાર્શ્વનાથની વરખડી છે. ગભીરા પાર્શ્વનાથ પાટણ તાબે ગભુ ગામમાં છે. ગાલ્લીયા પાર્શ્વ-માંડલ ગામે પ્રતિમાજી ચમત્કારી છે. ગીરવા પાર્શ્વનાથપંજાબ દેશમાં છે, એ પ્રતિમાજી મનાહેર છે. ધૃતકલ્લાલ પાર્શ્વનાથ—કચ્છ દેશે સુથરી ગામે છે, પ્રતિ માજી ચમત્કારી છે. ઘીયા પાર્શ્વનાથ—પાટણમાં ઘીના વેપારીના બંધાવેલ દેરાસરમાં છે. અમદાવાદ ચપા પા --પાટણમાં પચાસર દેવીના સ્થાન પાસે ચારૂપ પાર્શ્વ-પાટણથી ચાર ગાઉ છે, પ્ર તમા જુના છે. ચારવાડી પાર્શ્વનાથસારઠદેશે ચારવાડ ગામમાં છે. ચિંતામણી પાર્શ્વનાથ-કચ્છ-રાપરગામે, અસારવામાં ચૌમુખજી પૈકીના રાજપુરમાં, ઝવેરીવાડે વાઘણુ પાળમાં, કાળુશાની પાળમાં, દેવશાને પાડે, આગ્રા રાસનમહાલ્લામાં, સાદરીમાં, કપડવણજમાં, વિજાપુર ભાટવાડામાં, પંજાબ રામનગરમાં, રાધનપુરમાં, બુરાનપુરમાં, મુંબાઇમાં, પાદરાતાએ વણુછરા ગામે, સારઠદેશે ચારવાડમાં, રત્નગિરિપર ચેલણ પાર્શ્વનાથ—મેવાડમાં ચ`ણુવતી નદીના કિનારે ચંદ્ર પાર્શ્વનાથ-તે કચ્છ દેશમાં રાપર ગામમાં છે. જગવલ્લભ પાર્શ્વનાથ—સુજાણગઢમાં, દક્ષિણહાથકલ ગડ સ્ટેશનથી એક ગાઉ. સુરત નવાપરામાં, મારાઇયા ગામે, પુનામાં, અમદાવાદ નીશાપેાળમાં. જીરાલા પાર્શ્વનાથ-—જીરાઉલા ગામે, ધનેરામાં, જીરાપટ્ટીગામે, નાંદોલગામે, બલેાલમાં. ૨૪ Page #278 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬) જોટાવા પાશ્વ ૦–આબુપાસે જીરાવાલાગામે ને ધીણોજમાં. જધરા પાર્થ –ભરૂચમાં એક મહાન તીર્થરૂપ છે. જીરા પાર્થ થ–તે પંજાબદેશે જીરાગામમાં છે. જઘડીયા પાર્શ્વનાથ– જઘવયે હાલ મૂળનાયકની બાજુમાં છે. ટાંકલા પાશ્ચ૦–પાટણ ઢંકમેતાના પાડે ટાંકામાંથી નીકળેલ. ડેલા પાર્શ્વનાથ પાલણપુર પાસે ધોતાસકલામાં છે તથા ધોળકામાં ભેંયરામાં છે, ચમત્કારી છે. ડેકરીયા પાર્શ્વનાથ–તે હાલમાં પ્રભાસપાટણમાં છે. દવરા પાર્શ્વનાથ-કાઠીયાવાડ મુળીગામે ઘણા ચમત્કારી છે. દાદા પાર્શ્વનાથ–વડેદરા નરસિંહજીની પિળમાં વેળુના છે. દેલતી પાર્શ્વનાથ–પાટણમાં દોલતીયાપાડે છે. તીવરી પાશ્વ --એશીયાના રસ્તા તીવરી ગામે પુરાના છે. નવખંડા પાશ્વનાથ-–ઘેઘાબંદરે છે. આ બિંબ સં. ૧૧૬૮ માં કઈ શ્રીમાળી નાણવટીચે ભરાવ્યું છે. નવલખા પાર્થ –-પાલીમાં મેટા દેરાસરમાં ને દીવમાં તેમ હમીરપુર પણ છે. નવસારી પાશ્વ --નવસારી ગામે મૂર્તિ મનોહર છે. નવપલ્લવ પાશ્વનાથ-માંગરોળમાં છે, તે પ્રતિમાજી સંપ્રતિના વખતની છે. ખંભાતમાં સાબલીની પળમાં, સુરતમાં છે. નરોડા પાટ–અમદાવાદથી ત્રણ ગાઉ નરોડા ગામે છે. નાકેડા પાશ્વ-મારવાડ બતરા સ્ટેશન પાસે નકડા ગામે. નવફણુ પાર્શ્વનાથ-આબુ ઉપર જિનચંદ્રસૂરિસ્થાપિત છે. નાગફણું પાશ્વ - ચીડ પ્રતાપરાણાના દેરાસરમાં. નાગપુરા પાર્શ્વનાથ-દક્ષિણ હૈદ્રાબાદતાબે નાગપુરમાં છે. પલ્લવીયા પાશ્વનાથ–પાલણપૂરમાં મોટા દેરાસરજીમાં છે. પિસલીયા પાર્થ –એરપુરાની છાવણીથી બાર ગાઉ દૂર. પરોલી પાર્શ્વનાથ-ગોધરાના છાણયલ સ્ટેશન પાસે પરેલી ગામે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ પસીના પાનાથઈડરતાબે પિસીનામાં. દેરાસર સંપ્રતિ રાજાનું બંધાવેલ છે. પંચાસરા પાર્થ – પાટણમાં વનરાજ ચાવડાના દેરાસરમાં. ફોધી પાર્શ્વ --મારવાડછલે મેડતા પાસે ફધી ગામે. બલેજા પાર્થ –માંગરોલ ને પોરબંદર વચ્ચે બલેજા ગામે. બહી પાર્શ્વનાથ-તે માળવા જીલ્લામાં મંદસર ગામમાં છે. ભટેવા પાર્શ્વનાથ–ભટેવા ગામમાં તથા ચાણસ્મામાં છે. ભાભા પાર્શ્વનાથ--અમદાવાદ ડેશીવાડાની પળે તથા જામનગરમાં ચેરીવાળા દેરાસરમાં છે. ભીન્નમાલ પાર્શ્વનાથ ભીન્નમાલ નગર (શ્રીમાળનગર)માં છે. ભીડભંજન પાર્શ્વનાથ-ખેડા પાસે હરીયાલ ગામે, ખેડામાં, પાટણમાંભાણાભાઈ દેરામાં ધાતુના, ખંભાત તાબે તારાપરમાં, ઊનાવા ગામમાં, ઉદયપૂરમાં, સુરતમાં અને વડેદરે દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પાવાગઢથી લાવેલા. ભીલડી પાર્શ્વનાથ-ડીસાથી સાત ગાઉ ભીલડી ગામમાં છે. ભદ્રેશ્વર પાર્શ્વનાથ-કચ્છભદ્રેશ્વરમાં છે, પણ તે હાલ પાછળના ભાગમાં છે મૂળનાયક મહાવીર સ્વામી છે. મનોરંજન પાશ્વનાથ-મેંશાણામાં મેટા દેરાસરજીમાં છે. મનવાંછિત પાર્શ્વનાથ-ગામનેરમાં પ૦૦ વર્ષ પહેલાના છે. મહાદેવ પાશ્વ -પાટણ ખડતરવસીના દેરાસરે ભેંયરામાં. મને રથ કલ્પદ્રુમ પાઠ-ચિતોડમાં ચંપકશેઠના સેમસુંદરસૂરિપ્રતિષ્ઠિત. મનમેહન પાર્શ્વ –તે પાટણમાં ચમત્કારી છે, બુરાનપુરમાં, મીયાગામે, સુરતમાં, મોઢેરામાં, ખંભાતમાં, ને લાડેલ ગામે. મુંડેવા પાર્શ્વનાથ–મારવાડ સેજતથી ૬ ગાર્ડ વગ ગામે. અમદાવાદ મુંડેવાની ખડકીમાં, અને પાંજરાપોળમાં છે. મુહરી પાW૦-જગચિંતામણીમાં જણાવેલ તે ઘણા પુરાણ સામળાજીના ખંડેરમાંથી ૧૯૨૮ માં લાવેલા ટોટેઈ ગામે છે. મેઢેરા પાર્શ્વનાથ-પાટણથી પાંચ ગાઉ મેઢેરા ગામમાં છે, Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) મહીમાપુરા પાર્શ્વ -મુદાબાદ જગતશેઠના મકાન પાસે. મથીજી પાર્શ્વનાથ-જયની પાસે મક્ષીજીમાં છે. મુલતાન પાર્શ્વનાથ-મુલતાન શહેરમાં છે. રાવણ પાર્શ્વ ૦-અલવરમાં દેરાસરના જીર્ણોદ્ધાર હાલ થયા છે. રૂદ્રવા પાર્શ્વ નાથ—જેસલમેર પાસે અમરસાગર ગામે છે, પ્રતિમાજી એ હજાર વર્ષ ઉપરના છે. - રાણકપુરા પાર્શ્વનાથ રાણકપૂરતી માં એક દેરાસરમાં છે. લાઢણ પાર્શ્વનાથ—ડભાઇ ગામમાં છે. અહીં આઠ દેરાસર છે. લાહાણા પાર્શ્વ —લાહાણા જંગલમાં છે, પ્રતિમા જુના છે. લાઢવા પાર્શ્વનાથ કલાપી તીથ પાસે લેદ્રવા ગામે છે. વરકાણા પાર્શ્વ~તે તીથ રાણી સ્ટેશનથી બે ગાઉ છે. વલીપાર્શ્વ -વલી ગામથી લાવેલા પાટણ સાંગલીયા પાડે છે. વહી પાર્શ્વ માળવામાં મ'દસેારથી ચાર ગાઉ જીણુ ગામે, વાડી પાર્શ્વનાથપાટણ ઝવેરીવાડે,ત્યાં જીના લેખા પણુ છે. વિઘ્નહરા પાર્શ્વનાથ-ઉદયપૂરમાં બીરાજમાન છે, વિજયચિંતામણી પાર્શ્વ-અમદાવાદ કાળુશાની પાળેમાં તથા ખભાતમાં છે. સમીના પાશ્ચ ૦—ઉદયપૂરથી બે માઇલ છે જાત્રાલાયક છે. સહસ્રફણા પાર્શ્વનાથ-ઊદયપુરમાં, પંજામજ’ગીપુરમાં, રાધનપુરમાં વિશનગરમાં, રણવાસમાં, પાટણમાં, શિખરજીના મૂળનાયક, અમદાવાદ દેવશાનાપાડે, જુનાગઢમાં, ગિરનારમાં, કરાંચીમાં, ૠકાર પતમાં, દક્ષિણુ ખીજાપૂર ભોંયરામાંથી નીકળેલા. સહસ્રકુટ પાર્શ્વ નથ-પાટણમાં મણીયારના પાડામાં છે. સસફણા પાર્શ્વ નાથ-જામનગરથી સાત ગાઉ ભણસાલ ગામે, ગયાજીથી સેાળ ગાઉ ભદીલપુરમાં. સમેરીયા પાર્શ્વનાથ-રતલામથી ચાર ગાઉ સમેરીયા તથા વીગનાદ ગામે. શામલા પાર્શ્વનાથ-સમેતશિખરે, પાટણ જોગીવાડે, ચારૂપનું ખીજું નામ, અમદાવાદ શામળાની પાળે, અનારસમાં, મુર્શીદા Page #281 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૯ ) બાદ કીર્તિભાગમાં, આબુ પાસે દાંતરાઇમાં, કેસરીયાથી પાંચ ગાઉ ઉપર છે, ડભાઇમાં, વરાડના મુક્તાગિરી પહાડમાં, ઉચિરિપર. સુધદતી પાર્શ્વનાથ-સુઘઇ'તી ગામે ભેયરામાંથી નીકળેલ, સુરજમડન પાર્શ્વ નાથ-સુરત ગોપીપુરા તથા રાઇશાળામાં, સુલતાન પાર્શ્વનાથ-સિદ્ધપુરમાં ઘણા ચમત્કારી છે. સીરાડીયા પાર્શ્વનાથ-સીરાડા ગામે તથા શીરાહીમાં, સુખસાગર પાર્શ્વનાથ-અમદાવાદ ડોશીવાડાની પેાળમાં. સેરીસરા પાર્શ્વનાથ-કલાલથી ત્રણ ગાઉ સેરીસા ગામે. સાગઠીયા પાર્શ્વનાથ-મારવાડ નાડુલાઇ ગામમાં છે. સાવલા પાર્શ્વનાથ-કાઠીયાવાડ વઢવાણુ શહેરમાં છે. શંખલપુરા પાર્શ્વનાથ-તે શ ંખલપુર ગામમાં છે. સામિય’તામણી પાર્શ્વનાથ-ખંભાયત બ’દરમાં છે, શખેશ્વર પાર્શ્વનાથ-ાધનપુર તાબે શ ંખેશ્વરમાં છે. સાંકલા પાર્શ્વનાથ-૫ટણમાં સાંકલચંદ શ્રાવકના નામથી સેસફણા પાર્શ્વનાથ-ડીસાથી ગાઉ સણવાલ ગામે. સેસલી પાર્શ્વ-વાડી જીલ્લે પુલસા સ્ટેશનથી સેસલી ગામે. સ્થભનં ગીધ -ખંભાતમાં છે, તે ઘણા પુરાણા છે. સ્વયંભુ પાર્શ્વનાથ-તે કાપરડા પાČનાથનું બીજું નામ છે. સારા પાર્શ્વનાથ-સારઠ દેશે વળા (વલ્લભીપુર) માં અમીઝરા પાર્શ્વનાથખેડા ગામે કુવા ગામે, થરાદ, ખેરાલુમાં, રતલામલે સરદારપુરમાં, અણુંદમાં, ગીરનાર ભોંયરામાં, શત્રુંજય ઉપર, વડાલીમાં, ગંધારમાં, ગોલવાડ જીલ્લે બેડામાં. અજાહરા પાર્શ્વનાથ—દીવા દરે ઉના દેલવાડામાં). અજારા પાર્શ્વનાથ સારઠ દેશમાં વેરાવલ પાસે છે. અંતરીક્ષ પા—વરાડ પ્રાંતમાં આકાલા પાસે શીરપુરમાં અવતી પાશ્વનાથ—ઉ×જયનનગરમાં બીરાજમાન છે. અહીછત્રા પાર્શ્વનાથ—અહિંત્રાનગર, કુરૂજ ગમદેશે. ઊમરવાડી પાર્શ્વનાથ-સુરત દરે બીરાજમાન છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦ ) પાર્શ્વનાથના ૧૦૮ નામને છંદ. રાગ પ્રભાતી ક. પાસ જીરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યા ભીડ ભાગી જરા જાદવાની જઈ, થીર થઈ સંખપુરી નામ થા. પાસ ૧ સાર કરી સારી મહારી મહારાજ તું, માની મુજ વિનતિ મન માચી; અવર દેવાતણી આશી કુણકામની, સ્વામીની સેવના એક સાચી. પાસ૦ ૨ તુહી અરિહંત ભગવંત ભવતારણે, વાર દુઃખ ભય વિષમ વાટે, તુંહી સુખકારણે સારણે કાજ સે, તુંહી મને હારણે સારા માટે પાસ ૩ અંતરીક અમીઝરા પાસ પંચાસરા, ભેયડા પાસ ભાભા ભટેવા; વિજય ચિંતામણું સેમ ચિંતામણું, સ્વામીશ્રી પાસતણી કરીએ ચરણસેવા. પાસ ૪ ફવિધ પાસ મનમેહના મગસીયા, તારસલ્લા નમું નાહી તેટા એક બલેચા પ્રભુ આસગુલ અરજીયા, બંગ થંભણુ પાસ મેટા. પાસ ૫ ગેબી ગેડી પ્રભુ નીલકંઠા નમું, હલધરા સામલા પાસ પ્યારા સુરસરા કંકણ પાસ દાદા વલી, સુરજમંડન નમું ચરણ તારા પાસ. ૬ જગતવલ્લભ કલકુંડ ચિંતામણી, લેઢણ સેરીસા સ્વામી નમિએ; નાકોડા ઉન્હાવલા કલીયુગા રાવણ, Page #283 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) પિસીના પાસ નમિ દુખ દમિ. પાસ ૭ સ્વામી માણેક નમું નાથ સીરડીયા, - નાકુંડા જેરવાઈ જશેસા; કાપી દેલતી પ્રમશીયા મુજપરા, ગાડરીયા પ્રભુ ગુણ ગરેસા. પાસ ૮ હમીરપરે પાસ પ્રણમુ વલી નવલખા, ભીડભંજન પાસ ભીડ ભાગે; દુઃખભંજન પ્રભુ ડોકરીયા નમું, પાસ જીરાઉલા જગત જાગે. પાસ. ૯ અવંતી ઉજેણીયે સહસફણી સાહે, મહીમાવાદે કેકે કડેરા; નારંગા ચંચચલા ચવલેસરા, તીવરી કુલ વહાર નાગૅદ્ર નેડા. પાસ ૧૦ પાસ કલ્યાણ ગંગાણ પ્રણમીયે, પલ્લ વહાર નાગૅદ્ર નાથા કુફેંટેસરા પાસ છત્રા બહી, કમઠ દેવે નમ્યા સહુ સાથા. પાસ) ૧૧ તમારી ગેગે પ્રભુ દુધીયા વલ્લભા, સંપલ ઘુતકલેલ બુઢા; ધીંગડમલા પ્રભુ પાસ ટીંગજી, જાસ મહિમા નહી જગત ગુઢા. પાસ) ૧૨ ચારવા જિનરાજ ઉંડામણી, પાસ અજાહરા નેવમંગા; કાપરડા વજે પ્રભુ છેછલી, સુખસાગરતણું કરિશ્ય સંગા. પાસ) ૧૩ વજુલા કરકંડ મંડલીકાવલી, મહુરીયા ફલેધી અણદા; અઉઆ કુલપાક કંસારીયા ઉંબરા, અણુયાલા પાસ પ્રણમું આનંદા. પાસ. ૧૪ નવસારી નવપલવા પાસજી, શ્રી મહાદેવ વરઠાણવાસી, Page #284 -------------------------------------------------------------------------- ________________ (૨૯૨) પરાકલા ટાંકલા નવખંડી નમે, ભવતણું જાય જેથી ઉદાસી. પાસ ૧૫ મનવાંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના; દુઃખ દેહગ તજી સાધુ મારગ ભજી, કરમના કેસરીથી ના બીહના. પાસ. ૧૬ અશ્વસેનનંદ કુલચંદ પ્રભુ અલવર, બીબડા પાસ કલ્યાણરાયા; હોય કલ્યાણ જસ નામથી જય હવે, જનની વામાના જેહ જાયા. પાસ૧૭ એકસત અઠ પ્રભુ પાસ નામે થુ, સુખ સંપત્તિ લહે સર્વ વાતે; ઋદ્ધિ જસ સંપદા સુખ શરીરે સદા, નહી મણું માહરે કઈ વાતે પાસ. ૧૮ સાચ જાણ સ્તબે મન માહરે ગમે, પાસ રૂદિયે રમે પરમ પ્રીતે, સહીત સિદ્ધિ નવ નિધિ પામે , મુજ થકી જગતમાં કે ન જીતે. પાસ. ૧૯ કાજ સા સારજે શત્રુ સંહારજે, પાસ સંખેસરા મૌજ પાઊં; નિત્ય પ્રભાતે ઉઠી નમું નાથજી, તુજ વિના અવર કુણ કાજે ધ્યાઊં. પાસ ૨૦ સંવત અઢાર એકાસીએ ફાળુન માસે, બીજ ઉજવલ પખે છંદ કરી; ગૌતમ ગુરૂતણું વિજય ખુશાલને, ઉત્તમે સંપદા સુખ વરી. પાસ ૨૧ Page #285 -------------------------------------------------------------------------- ________________ કર્પર કાવ્ય કલ્લોલાદ ભાગ ૬ . સાધુ સન્મત્ર છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી કપૂર પુસ્તકાલય-સમી. લેખક: લલિતવિજય. Page #286 -------------------------------------------------------------------------- ________________ પાન. ભાગ ૬ સાધુસન્મિત્રની અનુક્રમણિકા કુલ ૬૬ વિષયા તે તેમાં આવેલી ૧૨૩૮ વસ્તુસંખ્યા વિષયનામ. વસ્તુ ૧ મગલાચરણે ૨ શુદ્ધ સદ્ભાવના ર ૪ શ્રી મહાવીરસ્વામીથી પટાવળી ૧ ૫ જુદીજુદી પટાવળીયા અને મણીવિજયદાદાના પરિવાર ૯ પટાવળીને વધુ ખુલાસા ૨૩ ૨૦૦૪ યુગપ્રધાનને ખુલાસા ૨૫ એક વસ્તુની સંખ્યા ૨૮ એ વસ્તુની સંખ્યા ૩૨ ત્રણ વસ્તુની સંખ્યા ૩૭ ચાર વસ્તુની સંખ્યા ૪૩ પાંચ વસ્તુની સંખ્યા ૫૫ આ વસ્તુની સંખ્યા પણ સાત વસ્તુની સંખ્યા કર આઠ વસ્તુની સંખ્યા ૬૮ નવ વસ્તુની સંખ્યા ૭૨ દશ વસ્તુની સંખ્યા ૮૧ અગીયાર વસ્તુની સંખ્યા ૮૫ ખાર વસ્તુની સખ્યા ૯૪ તેર વસ્તુની સંખ્યા ૯૭ ચૌદ વસ્તુની સંખ્યા ૧૦૪ પંદર વસ્તુની સંખ્યા ૧૦૫ સેાળ વસ્તુની સખ્યા ૧૭ સત્તર વસ્તુની સંખ્યા ૧૦૯ અઢાર વસ્તુની સંખ્યા ૧૧૬ એગણીસ વસ્તુની સંખ્યા ૧૧૭ વીસ વસ્તુની સંખ્યા ૧૧૯ એકવીશ વસ્તુની સખ્યા ૧૨૦ ૨૨–૨૩ વસ્તુની સંખ્યા ૧૨૫ ચાવીસ વસ્તુની સંખ્યા ૧ ૧૬ ૭૪ ૪ ૪૨ ૫૦ ૬૭ ૪ ૬૪ ૧૭ ૨૪ ૩૫ ૨૪ re ૧૧ २८ 13 ૨૧ ૨ } ૫ ૧૭ R 3 ૪ ' ૫ વિષયનામ વસ્તુ ૦ ७ પાન. ૧૨૬ પચીસ વસ્તુની સંખ્યા ૧૩૧ સતાવીશ વસ્તુની સંખ્યા 8 ર ૧૩૨ અઠાવીશ વસ્તુની સંખ્યા ૧૩૫ એગત્રીશ વસ્તુની સંખ્યા ૨ ૧૩૬ ત્રીશ વસ્તુની સખ્યા ૧૩૭ એકત્રીશ વસ્તુની સંખ્યા ૧૩૯ ખત્રી વસ્તુની સંખ્યા ૧૪૧ તેત્રીશ વસ્તુની સંખ્યા ૧૪૨ ત્રોશ વસ્તુની સંખ્યા ८ ૧ ૪૯ ૧૪૫ ૪૪૦૦ શિષ્ય પરિવાર ૧૪ પીસ્તાળીસ વસ્તુની સંખ્યા ૪ ૧૪૭ ૪૭–૪૮ વસ્તુની સંખ્યા ૧૫૦ પચ્ચાસ વસ્તુની સંખ્યા ૧૫૨ એકાવન વસ્તુની સંખ્યા ૧૫૩ ભવન વસ્તુની સંખ્યા ૧૫૪ સવરના સતાવન ભેદ ૧૫૫ ખાસઠ વસ્તુ વષ્ણુન ૧૫૭ ૬૭-૬૮ વસ્તુની સંખ્યા ૧૬૪ ૭૦-૮૦ વસ્તુની સંખ્યા ૧૬૬ ચેારાસી વસ્તુની સખ્યા ૧૬૭ નવાણુ વસ્તુની સંખ્યા ૧ ૩૧ ૧૭૧ સાધુ અને સાધ્વીયેાગ્ય તીથ કરની આજ્ઞા ૧-૭ ગુરૂપ્રદક્ષિણા કુશક ૧૮૯ ૨યાગ નિયમ કુલક ૪ 33 ૧૭૦ મહાવિદેઢના સાધુના આહાર પાત્રાદિકનુ માન ૬૫ ૩ ૧૬૮ ૧૦૮ વસ્તુની સંખ્યા ૧૬૯ પારસીઆદિક પ્રમાણુ તે કાળ પ 8 ૪૦ ૪ ૫ २० ૩ ૧૫૭ re ૪૭ ૧૯૫ ગુણાનુરાગ કુક ૨૮ ૧૯૮ સાધુ સાધ્વીની નિર્વાવિ ૧ ૨૦૩ થાડા જૈનધમાં રાજા ૪ ૫૭૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ श्री गौतमस्वामी सर्वारीष्टप्रणाशाय, सर्वाभीष्टार्थदायिने । सर्वलब्धिनिघानाय, गौतमस्वामिने नमः ॥ अंगुठे अमृत वसे, लब्धितणा भंडार । गुरु गोयम समरीये, वांच्छित फल दातार ॥ ८२ वर्षायुः पूर्ण करी वीर पछी १२ वर्षे मोक्षे गया. A. P. Press-Bhavnagar. PrivateePersonaldse only www.jainelibrary or Page #288 -------------------------------------------------------------------------- ________________ Page #289 -------------------------------------------------------------------------- ________________ मंगलाचरणे । श्री गौतमाष्टकम्. -~-~ श्री इन्द्रभूतिं वसुभूतिपुत्रं, पृथ्वीभवं गौतम गोत्ररत्नम् । स्तुवन्ति देवासुरमानवेन्द्राः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ १ ॥ श्री वर्धमानात् त्रिपदीमवाप्य, मुहूर्त्तमात्रेण कृतानि येन । अङ्गानि पूर्वाणि चतुर्दशापि, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥२॥ श्री वीरनाथेन पुरा प्रणीतं मन्त्रं महानन्दसुखाय यस्य । ध्यायन्त्यमी सूरिवराः समग्राः, स गौतमो यच्छतु वाञ्छितं मे || ३ || यस्याभिधानं मुनयोऽपि सर्वे, गृणन्ति भिक्षाभ्रमणस्य काले । मिष्टान्नपानाम्बरपूर्णकामाः, सगौतमो यच्छतु वाञ्छितं मे ॥ ४ ॥ ॥ 9 पादौ गगने स्वशक्त्या, ययौ जिनानां पदवन्दनाय । निशम्य तीर्थातिशयं सुरेभ्यः, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ५ ॥ तिपंच संख्या शत तापसानां, तपः कृशानामपुनर्भवाय । अक्षीणलब्ध्या परमान्नदाता, स गौतमो यच्छतु वाञ्छितं मे ॥ ६ ॥ सदक्षिण भोजनमेव देयं, साधर्मिक संघसपर्यमेति । कैवल्यवस्त्रं प्रददौ मुनीनां स गौतमो यच्छतु वाञ्छितं मे ||७|| शिवं गते भर्तरि वीरनाथे, युगप्रधानत्वमिव मत्वा । पट्टाभिषेको विदधे सुरेन्द्रैः, स गौतमो यच्छतु वाञ्छितं मे || || श्री गौतमस्याष्टकमादरेण प्रबोधकाले मुनिपुङ्गवाये | पठन्ति ते सूरिपदं च देवा - नन्द लभन्ते नितरां क्रमेण ॥६॥ 1000000 ૧ Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) શુદ્ધ સદ્ભાવના. સમભાવધારક મુનિવરોને ધન્યવાદ. ઊ શ્રીજશવિજયકૃત-શ્રીમંધર જિન રસ્તવનની પદરમી ઢાળ, આજ મારે એકાદશીરે~~એ દેશી. દોષો; પેાષા. ધન્ય ૪ ધન્ય તે મુનિવરારે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઉતરે, સયમ કિરિયા નાવે. ધન્ય ૧ ભાગ પક તજી ઉપર બેઠા, પકજ પરે જે ન્યારા; સિદ્ધ પરે નિજ વિક્રમ શુરા, ત્રિભુવન જન આધારા. ધન્ય ર જ્ઞાનવત જ્ઞાની શું મળતા, તન મન વચને સાચા; દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૩ મૂળ ઊત્તર ગુણુ સ ંગ્રહ કરતા, તજતા ભિક્ષા પગપગ ત દૂષણુ પરિહરતા, કરતા સંચમ માહ પ્રતે હણુતા નિત આગમ, ભણતા સદ્ગુરૂ દુમકાળે પણ ગુણવતા, વતે શુભ છઠ્ઠું ગુણુઠાણુ ભવ અડવી, ઉલ્લ્લંઘન જેને તસ સોભાગ સર્કલ સુખ એકે, કેમ કરી જાયે ગુણુઠાણાની પરિણિત જેહની, ન છીપે રહે શૈલી ઢાંકી રાખી, કેતે તેવા ગુણ ધરવા અણુધીરા, જો જિનશાસન ાભાવે તે પશુ, સુધા સ ંવેગ પાખી. ધન્ય ૮ સહૃા અનુમાદન કારણ, ગુણથી સચમ કિરિયા; વ્યવહારે રહિયા તે ક્રૂસે, જે નિશ્ચય નય દરિયા, ધન્ય ૯ દુઃકરકાર થકી પશુ અધિકા, જ્ઞાન ગુણે ઇમ તેહા; ધર્મદાસગણી વચને લહિયે, જેહને પ્રવચન નેહા, ધન્ય ૧ સુવિહિત ગચ્છ કિરિયાના ધારી, શ્રી હરિભદ્ર કહાયા; એહ ભાવ ધરતા તે કારણ, મુજ મન તેહ સુહાયા. ધન્ય ૧ ભવ કાલ પણ સુકું ભાખી; પાસે; અભ્યાસે. ધન્ય ૫ હિ; કહિ. ધન્ય ૬ જાલે; પરાળે, ધન્ય ૭ Page #291 -------------------------------------------------------------------------- ________________ સંયમ ઠાણુ વિચારી જોતાં, જે ન લહેનિજ શાખે; તે જુઠું બેલીને દુર્મતિ, શું સાધે ગુણે પાખે. ધન્ય ૧૨ નહિ માયા મેં નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય ૧૩ સંયમ વિણ સંયતતા થાયે, પાપ શ્રમણ તે ભાગે; ઊત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે, ધન્ય ૧૪ એક બાલ પણ કિરિયા નયે તે, જ્ઞાન નયે નવિ બાલા; સેવા યોગ્ય સુસંયત તે, બેલે ઉપદેશમાલા. ધન્ય ૧૫ કિરિયા નયે પણ એક બાળકે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયેગમાં જસ મન વતે, તે કિરિયા સુભાગી. ધન્ય ૧૬ બાલાદિક અનુકૂલ કિરિયાથી, આપે ઈચ્છા ગી; અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કેમ નવિ કહીયે યેગી. ધન્ય ૧૭ ઉચિત કિરિયા નિજ શક્તિ છેડી, જે અતિ વેગે ચડતે; તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ, જગમાં દિસે પડત. ધન્ય ૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપણ ગુણવિણ ન ઘટે, તસ ભાવ સરહદમાલા. ધન્ય ૧૯ નિજગણ સંચે મન નવિ બચે, ગ્રંથ ભણું જન વંચે; લુચે કેશ ન મુચે માયા, તે વ્રત ન રહે પંચે. ધન્ય ૨૦ ગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દરે નાશે. ધન્ય ૨૧ મેલે વેશે મહિયલ માલે, બકરે નીચે ચાલે, જ્ઞાનવિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ ચાલે ધન્ય ૨૨ પર પરિણતિ પિતાની માને, વરતે આર્તધ્યાને બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજશ લહિજે સાહિબ, સીમંધર તુમ રાગે. ધન્ય ૨૪ Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) શ્રી મહાવીરસ્વામીથી પટ્ટાવળી. જૈન તત્ત્વાદર્શન તથા વિજયવૃક્ષના આધારે લખ્યું છે. નિગ્રંથગચ્છ | ૨૩ દેવાનંદસૂરિ | ૪૮ સોમતિલકસૂરિ ૧ સુધર્માસ્વામી | ૨૪ વિક્રમસૂરિ ૪૯ દેવસુંદરસૂરિ ૨ જંબુસ્વામી ૨૫ નરસિંહસૂરિ ૫૦ સેમસુંદરસૂરિ ૨૬ સમુદ્રસૂરિ ૩ પ્રભવસ્વામી ૫૧ મુનિસુંદરસૂરિ ૨ માનદેવસૂરિ બીજા ૪ શય્યભવસૂરિ પર રત્નશેખરસૂરિ ૨૮ વિબુદ્ધિપ્રભસૂરિ ૫ યશોભદ્રસૂરિ ૫૩ લક્ષ્મીસાગરસૂરિ ૨૯ યાનંદસૂરિ ૬ સંભૂતિવિજય તથા ૫૪ સુમતિસાધુસૂરિ ૩૦ રવિપ્રભસૂરિ ભદ્રબાહુ પપ વિમળસૂરિ ૩૧ યશોદેવસૂરિ ૭ યૂલિભદ્રસ્વામી ૫૬ આનંદવિમળસૂરિ ૩ર પ્રદ્યુમ્નસૂરિ ૮ આર્યસુહસ્તિસૂરિ પ૭ વિજયદાનસૂરિ ૩૩ માનદેવસૂરિ ત્રીજા કેટીગચ્છ ૫૮ વિજયહીરસૂરિ ૩૪ વિમળચંદ્રસૂરિ ૫૯ વિજયસેનસૂરિ ૯ સુસ્થિતસૂરિ તથા | ૩૫ ઉદ્યોતનસૂરિ ૬૦ વિજયદેવસૂરિ સુપ્રતિબદ્ધસૂરિ વડગચ્છ ૬૧ વિકસિંહસૂરિ બી. ૧૦ દિગ્નસૂરિ ૩૬ સર્વદેવસૂરિ ૬૨ સત્યવિજયગણી ૧૧ ત્રિસૂરિ ૩૭ દેવસૂરિ ૬૩ કપૂરવિજયગણી ૧૨ સિંહગિરિસૂરિ ૩૮ સર્વદેવસૂરિ બીજા | ૬૪ ક્ષમાવિજયગણી ૧૩ વજીસ્વામી ૩૯ યશોભદ્રસુરિ બીજા ૬૫ જિનવિજયગણી ૧૪ વસેનસૂરિ તથા નેમિચંદસૂરિ દક ઊત્તમવિજયગણી ચંદ્રગચ્છ | 30 મુનિચંદસૂરિ 9 પદ્મવિજયગણી ૧૫ ચંદસૂરિ ૪૧ અજિતદેવસૂરિ ૬૮ રૂપવિજયગણું વનવાસી છ | સર વિજય સિંહસૂરિ | ૬૯ કીર્તિવિજ્યગણું ૧૬ સામંતભસૂરિ ૪૩ સેમપ્રભસૂરિ તથા ૭૦ કસ્તુરવિજયગણી ૧૭ વૃદ્ધદેવસૂરિ મણિરત્નસૂરિ | ૭૧ મણિવિજયગણી ૧૮ પ્રદ્યોતનસૂરિ તપગચ્છ ૭૨ બુદ્ધિવિજયગણી ૧૯ માનદેવસૂરિ ૪૪ જગચંદસૂરિ તપસ્વી (બુટેરાયજી) ૨૦ માનતુંગરિ ૪૫ દેવેંદ્રસૂરિ ૭૩ વિજયાનંદસૂરિ ૨૧ વીરસૂરિ ૪૬ ધર્મઘોષસૂરિ (આત્મારામજી) ૨૨ જયદેવસૂરિ ૪૭ સેમપ્રભસૂરિ બીજા ) ૭૪ વિજયકમળસૂરિ Page #293 -------------------------------------------------------------------------- ________________ | ૬૩ તેજવિજય બીજી પટાવલી | ચોથી પઢાવળી સાગરની ૬૪ યશવંતવિજય ૬૧ વિજયસિંહરિ બીજા | ૫૮ વિજયહીરસૂરિ ૬૫ કુશળવિજય ૬૬ જતવિજય ૬ર વિજયપ્રભસૂરિ { ૫૯ ઊ૦ સહજસાગર ૬૩ વિજયરત્નસૂરિ ૬૭ શ્રી વિજય ૬૦ ઊ૦ જયસાગર ૬૪ વિ વૃક્ષમાસૂરિ ૬૮ જયવિજય ૬૧ જિતસાગર ગ. ૬૫ વિજયદેવેંદ્રસૂરિ* ૬૯ હર્ષવિજય ૬૨ માનસાગર ૬૬ વિજય કલ્યાણરારિ ૭૦ ચંદ્રવિજય } ૬૩ મયગલ સાગર ૬૭ વિજયપ્રમોદસૂરિ ૭૧ ૫૦ હેતવિજય ૬૪ પદ્મસાગર ૬૮ વિજયરાજેદ્રસૂરિ ૬૫ સુજ્ઞાનસાગર સાતમી પટ્ટાવાળી ૬૮ વિજયધનચંદ્રસૂરિ ૬૬ સ્વરૂપસાગર ૬૫ જિન વિ૦ ગણી ૦ વિજયભૂપેદ્રસૂરિ | ૬૭ જ્ઞાનસાગર ૬૬ અમૃતવિજય છેઅહીંથી શ્રીપૂન્યની ૬૮ મયાસાગર ૬૭ ગુમાનવિજય પટાવલી શરૂ થઈ છે. ૬૯ નેમસાગર + અનાથી ત્રણ થઇ ૬૮ ધનવિજય | ૭૦ રવિસાગર શરૂ થઈ. | ૬૯ વિનયવિજ્ય ૭૧ સુખસાગર ત્રીજીપટ્ટાવાળી ૭૦ પં. ઉમેદવિ ૭ર સાગરબુદ્ધિસૂરિ વિમળની ૭૩ સાગરઅજિતસૂરિ | ૭૧ પં. ખાંતિવિ ૫૬ આનંદવિમળસૂરિ પાંચમી પટ્ટાવળી. આઠમી પટ્ટાવળી પ૭ ઋદ્ધિવિમળ ૬૮ મયાસાગરથી ૬૮ રૂપવિજયગણી ૫૮ કીર્તાિવિમળ ૬૯ ગૌતમસાગર ૬૯ ઉદ્યોતવિજય પ૮ વીરવિમળ ૭૦ ઝવેરસાગર ૭૦ અમરવિજ્ય ૬૯ મહાદયવિમળ ૭૧ આનંદ સાગ, સૂરિ ૭૧ ગુમાનવિજય ૬૧ પ્રાદવિમળ ૭ર ઉ૦ માણસાગર ૭૨ પ્રતાપવિજય ૬૨ મણિવિમળ | ૭૩ મુક્તિવિજય - છઠ્ઠીપટાવલી ૬૩ ઉઘાતવિમળ ૭૪ પં. બુદ્ધિ વિ. ૬૪ દાનવિમળ ૫૮ વિજય હીરસૂરિ નવમી પટ્ટાવાળી ૬૫ દયાવિમળ ૫૯ તિલકવિજય ૬૮ રૂપ વિ ગણી ૬૬ સૌભાગ્યવિમળ ૬૦ રૂદ્ધિવિજય ૬૯ અમીવિજય ૬૭ મુક્તિવિમળ ૬૧ ચારિત્રવિજ્ય ૭૦ સૌભાગ્યવિજય ૬૮ રવિવિમળ દર રંગવિજય ૭૧ રત્નવિજય Page #294 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભાવવિજય | ૭૩ પં. ધમ વિ. બારમી પટ્ટાવળી ૭૩ વિજયનીતિસૂરિ અગિયારમી પટ્ટાવાળી ૭૧ મણિવિજય ગણી ૭૪ વિજયહર્ષસૂરિ ૭૧ મણિ વિ૦ ગણી | ૭૨ પવિજય દસમી પટ્ટાવલી ! હર વિજયસિદ્ધિસરિ ૭૩ જીતવિજય ૭૧ રત્નવિજ્ય ૭૩ વિજયમેઘસૂરિ ૭૪ હીરવિજ્ય ૭ર પં- મોહન વિ. | ૭૪ ઉ. મનોહર વિ. 1 ૭૫ વિજયકનકસૂરિ મણિવિજ્ય દાદાના શિષ્ય. બુટેરાયજી શુભ વિ. ગુલાબ વિ. પા વિ૦ અમૃત વિ. વિજયસિદ્ધિસૂરિ. (૧) બુટેરાયજી (બુદ્ધિવિ.) મહારાજના શિષ્ય. મૂળચંદજી (મુક્તિ વિ૦) વૃદ્ધિચંદ્રજી, આત્મારામજી (વિજયાનંદસૂરિ ખાંતિ વિ૦ નીતિ વિ૦ આનંદ વિ. મોતી વિ. ૧. બુટેરાય મહારાજના શિષ્યના શિ. મૂળચંદજીના શિષ્ય. ૮ પં. પ્રેમવિજય. | ૧૨ કાંતિ વિ. પ્રવર્તક ૧ ગુલાબ વિજય. ! ૯ કપૂરવિજ્ય. ૧૩ અમરવિજય. ૨ વિજ્યકમળસૂરિ. આત્મારામજીના શિષ્ય ખાંતિવિજયના શિષ્ય. ૩ હંસવિજય ૧ લક્ષ્મીવિજય ૧ મોહનવિજ્ય. જ દાનવિજ્ય. ૨ સંતોષવિજય. : નીતિવિજયના શિષ્ય, ૫ ભણવિજય. ૩ રંગવિજય. ૧ વિનયવિજ્ય. વૃદ્ધિચંદ્રજીના શિષ્ય. ૪ રત્નવિજય. ૨ ભક્તિવિજય. ૧ કેવળવિજય. ૫ ચારિત્રવિજય. ૩ સિદ્ધિવિજય. ૨ ૫૦ ગંભીરવિજય. ૬ કુશળવિજય. જ તિલકવિજય. ૩ પં. ચતુરવિજ્ય. | ૭ પ્રમોદવિજય. આનંદવિજયના શિષ્ય ૪ ઊત્તમવિજ્ય. ૮ ઊદ્યોતવિજય ૫ હેમવિજય. ૯ ઊ૦ વીરવિજય. | ૧ હર્ષવિજ્ય. ૬ વિજયધર્મસૂરિ. ! ૧૦ સુમતિવિજય. મેતીવિજયના શિષ્ય ૭ વિજયનેમસૂરિ ! ૧૧ વિજય. ૧ ચંદ્રવિજ્ય. Page #295 -------------------------------------------------------------------------- ________________ Loc xx 20000 00: 200col प्रशमपियूषपयोनिधि मुनिगणशिरताज पूज्यपाद (दादा) १००८ पंन्यासजी श्रीमान् मणिविजयजी गणी. Do जन्म सं. १८५२ अघार (वीरमगाम) पिता जीवनदास, माता गुलाबबाइ, ज्ञाते वीशाश्रीमाली, दीक्षा सं. १८७७ पाली ( मारवाड ), पंन्यास सं. १९२३ ( भावनगर), निर्वाण सं. १९३५ (अमदावाद ) ∞∞ 1000000 मान प्रिंटींग प्रेस-भावनगर, 0000coop For Private & Personal Use Qaly ∞∞∞ 0000000 www.jainelit Page #296 -------------------------------------------------------------------------- ________________ Page #297 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). (૧) મુક્તિવિજયના શિષ્યના શિષ્ય. ગુલાબવિયના શિષ્ય. કમળસૂરિના શિષ્ય. | હંસવિજ્યના શિષ્ય. ૧ મણિવિજય. ૧ ભાવવિજય. | ૧ રંગવિજય. ૨ મંગળવિજય. ૨ વિજ્ય કેસરસૂરિ | A | દાનવિજયના શિષ્ય. ૧ દીપવિજય. ૩ નરેંદ્રવિજય. | ૩ વિજય મેહનસૂરિ થિભણવિજયના શિષ્ય ૪ પ્રધાન વિજય. ૪ ઊ. દેવવિજય. | ૧ ગુણવિજય. (૨) વૃદ્ધિચંદ્રજીના શિષ્યના શિષ્ય. કેવળવિજયના શિષ્ય. ૪ ભગવાનવિજ્ય. ૮ ભક્તિવિજય. ૧ અમરવિજ્ય. વિ૦ ધર્મસૂરિના શિષ્ય. ૯ શિરવાણજયવિ. પં૦ ગંભીરવિ૦ શિષ્ય. ૧ કીર્તિવિજય. | ૧૦ સિદ્ધવિજય. ૧ કલ્યાણવિજય. | ૨ વિજયUદ્રસૂરિ. | ૧૧ કુસુમવિયે. ૨ પ્રમોદવિજય. | ૩ ઊ૦ મંગળવિજય. | ૧૨ પં. વિજ્ઞાનવિજય. ૩ અવદાતવિય. ૪ ૫ ભક્તિવિજય. ૧૩ વિજયદયસૂરિ. પં૦ ચતુરવિ૦ શિષ્ય ૫ રત્નવિજય. ૬ વિદ્યાવિજય. ૧૪ સિદ્ધિવિજય. ૧ પં. શાંતિવિજ્ય. | ૭ ન્યા. વિ. ન્યાય વિ. | ૧૫ ચંદનવિય. ૨ ચંદનવિજય ૮ જયંતવિજય. ૧૬ લાવણ્યવિજય. ૩ ક્ષમાવિય. ૯ ધરણે દ્રવિજય. ૧૭ અમૃતવિજય. ૪ દુર્લભવિજય. વિ૦ નેમિસૂરિના શિષ્ય. ૧૮ રૂપવિય ૫ ચિત્તવિજય. ૧ ઊ૦ સુમતિવિજય. | પં૦ પ્રેમવિ૦ શિષ્ય. ઊત્તમવિજ્યના શિષ્ય ૨ અદ્ધિવિજય. ૧ રવિવિજ્ય. ૧ વિમળવિજય ૩ પ્રમોદવિજય. કપૂરવિજયના શિષ્ય. હેમવિજયના શિષ્ય. | ૪ વિખ્યાતવિજય. ૧ પુન્યવિજ્ય. ૧ વિનોદવિજય. | ૫ ૫૦ પદ્મવિય. ( ૨ ધનવિજય ૨ તિલકવિજય. ! ૬ વિદ્યાવિજય | ૩ યત્નવિજય. ૩ પં. પદ્મવિ. ! છ વિદર્શનસૂરિ. લલિતવિજ્ય. (૩) આત્મારામજીના શિષ્યના શિષ્ય. લક્ષ્મીવિજયના શિષ્ય. ૪ હંસવિજય. | ચારિત્રવિજ્યના શિષ્ય ૧ કુમુદવિજય ૫ મેતીવિજય ૨ હર્ષવિજય. રંગવિજયના શિષ્ય. | ૧ કલ્યાણવિજય. ૩ કમળસૂરિ. | ૧ કલ્યાણવિજય. | ૨ અમવિજય. Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ). રત્નવિજ્યના શિષ્ય | ઊ૦ વીરવિના શિષ્ય. વિજ્યના શિષ્ય. ૧ અમૃતવિજય. | ૧ વિજયદાનસૂરિ. ૧ ગુણવિજય તપસી. ૨ નયવિજય. પ્રમાદવિજયના રિન્ય. ૩ વિનયવિજય. ૨ જ્ઞાનવિજય. ૧ અમૃતવિજય. | ૪ હેતવિજય. અમરવિજ્યના શિષ્ય | | દેવવિજય. ઊદ્યોતવિજયના શિષ્ય. ૫ મણિવિજય. ૧ કપૂરવિજય | પ્ર૦ કાંતિવિ૦ના શિષ્ય ૨ ચતુરવિજય. ૨ ૫ કસ્તરવિય ! ૧ ૫૦ ચતુરવિજય. | હર્ષવિજયના શિષ્ય. ૨ ૫૦ કરાવે. | ૨ લાભવિજય. * ૧ વિજયવલ્લભસૂરિ ! સુમતિવિ૦ના શિષ્ય. | ૩ ભકિતવિજય. વિ. કમળમૂરિનાશિષ ૧ રામવિજય. | ૪ અનંગવિજય. | ૧ વિજયલબ્ધિસૂરિ. (૪) ખાતિ વિ૦ ના શિષ્યના શિષ્ય. મેહનવિજ્યના શિષ્ય–રામવિજય. (૫) નીતિ વિ. ના શિષ્યના શિષ્ય. વિનયવિજ્યના શિષ્ય ભક્તિવિજયના શિષ્ય. ૨ કલ્યાણવિજય. ૧ વિજયવીરસૂરિ. | ૧ દેવવિજય. ૩ ચંદ્રવિજય. ૨ ૫૦ મણિવિજય. ! સિદ્ધિવિજયના શિષ્ય. ૪ ચંદનવિજય. ૧ સૌભાગ્યવિજય. ૫ શાંતિવિજય. (૬) આનંદ વિ. ના શિષ્યના શિષ્ય. હર્ષવિજ્યના શિષ્ય. | ૨ પં. પુષ્પવિજય. | ૪ ઊત્તમવિજય. ૧ ૫. દુર્લભવિજય. | ૩ કપૂરવિજય. (૭) મેતી વિ. ના શિષ્યના શિષ્ય. ચંદ્રવિજ્યના–લમ્બિવિજય મણિવિજયદાદાના બીજા પાંચ શિષ્યોને પરિવાર, (૨) શુભ વિના શિષ્ય. (૩)ગુલાબ વિના રામવિ. ૧ હીરવિજય. લક્ષ્મી વિજયના (૪) પદ્ય વિના શિષ્ય : ૨ ધીરવિજ્ય. જસ વિજય. જીત વિના શિષ્ય. | ૩ હર્ષવિજય. Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ). (૫) અમૃત વિ૦ના શિ. ૫ પં. રંગ વિજય | ૧ વિજ્યભદ્રસૂરિ ૧ નેમ વિજયજી | ૬ કેસર વિજય મેઘસૂરિના શિષ્ય. ૨ મોતી વિજયજી ઋહિ વિ. ના શિષ્ય. | ૧ ઉ મનહર વિ. (ક) સિદ્ધિસૂરિના શિષ્ય. ૧ સંપત વિજય ! ૨ સુમિત્ર વિજય. ૧ ઋદ્ધિ વિજયજી પ્રમોદ વિ. ના શિષ્ય. | રંગ વિના શિષ્ય. ૧ રામ વિજય ૨ પ્રમોદ વિજયજી ૧ ૫૦ મેરૂ વિજય કેસર વિ ના શિષ્ય. ૩ વિનય વિજયજી ૨ મંગળ વિજય : ૧ ૧ કલ્યાણ વિજય ૪ વિજયમેઘસૂરિ વિનય વિ૦ ના શિષ્ય. '૨ સૌભાગ્ય વિજય તે પટાવળીનો વધુ ખુલાસો. નિર્ચથગછ અને વિસ્તારે વર્ણન. ૧ સુધર્માસ્વામી-મગધ દેશે કેલ્લાગ ગામે રાતે બ્રાહ્મણ ૫૦ વર્ષ ગૃહવાસ, ૩૦ વર્ષ વીરસેવા કરી, ૧૨ વર્ષ ગૌતમ સેવા કરી, ૮ વર્ષ કેળાપર્યાય. કુલ ૧૦૦ વર્ષાયુ ભેળવી વીર પછી ૨૦ વર્ષે મેક્ષે ગયા. ૨ જંબુસ્વામી-મગધદેશે રાજaહી નગરી, રૂષભદત્તપિતા, ધારણ માતા, ૧૬ વર્ષે દીક્ષા, ૨૦ વર્ષ છઘસ્થતા, ૪૪ વર્ષ કેવળી એમ ૮૦ વર્ષાયુ પૂર્ણ કરી વાર પછી ૬૪ વર્ષે મેક્ષે ગયા. તે વખતે દશ વસ્તુ વિચ્છેદ ગઈ. ૩ પ્રભવસ્વામી–તે વિંધ્યરાજના પુત્ર હતા પણ કારણસર ચેરીને ધંધે કરતા હતા, ૮૫ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૭૫ વર્ષે સ્વર્ગે ગયા. ૪ શય્યભવસ્વામી–સાતે બ્રાહ્મણ, દશવૈકાલિકના કર્તા, જે મનક મુનિના પિતા થાય, ૨૮ વર્ષે દીક્ષા, ૧૧ વર્ષ મુનિપણે, ૨૩ વર્ષ આચાર્યપદે એમ ૬૨ વર્ષાયુ પૂર્ણ કરી વિર પછી ૯૮ વર્ષે સ્વર્ગે ગયા. ૫ યશોભદ્રસૂરિ–તુંગીયાયન ગેત્રીય, ૨૨ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૪ વર્ષ સામાન્ય સાધુ, ૫૦ વર્ષ યુગપ્રધાન, ૮૬ વર્ષાયુ ભેગવી, વીર પછી ૧૮ વર્ષ પછી સ્વર્ગે ગયા. Page #300 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૬ સભૂતિસૂરિ—માઢર ગેાત્રીય, ૪૨ વર્ષી ગૃહસ્થાવાસ, ૪૦ વર્ષી સામાન્ય સાધુ, ૮ વર્ષ યુગપ્રધાન, ૯૦ વર્ષાયુ પૂ કરી, વીર પછી ૧૫૬ વર્ષ વગે ગયા. ભદ્રબાહુ—ભદ્રબાહુ ને વરાહમિહિર એ ભાઈ હતા, સંઘને નડતા ( વરાહમિહિર) વ્યંતરના ઉપદ્રવ ટ ળવા સાત ગાથાનું ઉવસગ્ગહર' બનાવ્યુ, તેમણે ૧૧ અંગ ઉપર નિયુક્તિયા રચી છે, ૪૫ વર્ષી ગૃહસ્થાવાસ, ૧૭ વર્ષ સામાન્ય સાધુ, ૧૪ વર્ષી યુગપ્રધાન, સર્વે ૭૬ વર્ષાયુ ભાગવી વીર પછી ૧૭૦ વર્ષે સ્વગે ગયા. સ્થૂલિભદ્રજી—જ્ઞાતે નાગરબ્રાહ્મણુ, (કાયથ) શકડાળ પિતા તે પાટલીપુરે (પટણામાં) નવમા નંદરાજાના મત્રી હતા, લાછલદે માતા, ૩૦ વર્ષ ગૃહસ્થાવાસ, ૨૪ વર્ષી વ્રતધર, ૪૫ વર્ષ યુગપ્રધાન, ૯૯ વર્ષે ૫ માસ ૫ દિવસ આયુ પૂર્ણ કરી, વીર પછી ૨૧૫ વર્ષે સ્વગે ગયા. તેમના વખતમાં ત્રણ વસ્તુના વિચ્છેદ થયા, વળી તેમના વખતમાં બાર વર્ષના દુકાળ પડ્યો, ત્યારે ચંદ્રગુપ્તનું રાજ્ય હતું. ૮ આય સુહસ્તિ—તેમને લાડુની લાલચવાળા એવા એક ભિખારીને ઉત્તમધારી દીક્ષા આપી, તે ખાઇ તે જ દિવસે અતિસારથી મરણ પામી ચદ્રગુપ્તના બિંદુસાર, તેના અશાક, તેના કુણુાલ નામે અંધકને ત્યાં સંપ્રતિના જન્મ થયા, તેમની વધુ હકીકત આ ભાગના અંતમાં જીવે. આ સુહસ્તિ પેાતાની પાટે એ શિષ્યાને સ્થાપી, ૫ દિવસનું અનસન કરી ૧૦૦ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૨૯૧ વર્ષે સ્વગે ગયા, તે મગષદેશે ફોલ્લાગ ગામે ઇલાપત્યા ગાત્રીય બ્રાહ્મણ હતા. આય મહાગિરિ—તે વિચ્છેદ થયેલા જિનકલ્પને પાળતા, ૪ સાધુને સાથે લઇ કલિંગ દેશ કુમરગિરિ તીર્થ અનસન કરી, વીર પછી ર૪પ વર્ષ સ્વગે ગયા. તેઓ ૩૦ વ ગૃહવાસ, ૪૦ વર્ષ વ્રતપર્યાય, ૩૦ વર્ષ યુગપ્રધાન, તેમના ૪ શિષ્ય પૈકી બહુલ મુનિએ તે જિનકલ્પ શરૂ રાખી છેવટે દિગ અર નામથી પ્રસિદ્ધ થયા. ૯ આર્ય સુસ્થિત અને કાટિગચ્છઆ સુસ્થિત તથા Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) આ પ્રતિબુદ્ધ રાજકુળમાં ઉત્પન્ન થયેલા છે, કલિ’ગ દેશે.કુમારપત ઉપર તે ખન્ને ભાઇઓએ કોડવાર સૂરિમંત્રનું આરાધન કર્યું” ત્યાંથી કોટિંગચ્છ નામ પ્રસિદ્ધ થયુ, પેાતાના પરિવાર ઇંદ્રદિનસૂરિનેસાંપી કુમાર પર્વત ઉપર અનસન કરી, વીરનિર્વાણુથી ૩૨૭ વર્ષે ૧૦૦ વરસની ઉમરે સ્વર્ગે ગયા. ૧૦ ઈંદ્રદિનસૂરિજ્ઞાતે કૌશિક ગૌત્રીય બ્રાહ્મણ હતા, તેમણે અનેક શ્રાવકોને પ્રતિમાધી જૈન ધર્મની ઘણી ઉન્નતિ કરી, છેવટે ત્રણ દિવસનું અનસન કરી દક્ષિણ મથુરામાં, વીર્ પછી ૩૭૮ વષે વગે ગયા, તેમનાજ વખતમાં વીર સ. ૩૩૫ વર્ષે, જેમણે પન્નવણાસૂત્ર રચ્યું છે તે પહેલા કાલિકાચાય (જેશ્યામચાય ) થયા, તે ૩૭૬ વર્ષે, સ્વગે ગયા, તેમના ગુરૂ માસ્વાતી જે તત્ત્વાર્થસૂત્રના રચનાર, તેમના ગુરૂબલિસ્સહ, તેમના ગુરૂ આ મહાગિરિ. ૧૧ આય દિનસૂરિ—પેાતાના સમુદાયને સોંપી વીર પછી ૪૫૮ વર્ષ વગે ગયા. વીર પછી ૪૫૩ વષે ખીજા કાલિકાચાય થયા, જેમણે ગભિયના ઉચ્છેદ કર્યાં હતા તે વીર પછી૪૫૩ વર્ષે ભરૂચમાં આખપુટા વિદ્યા ચક્રવર્તી થયા, ૪૬૪(૪૬૭) વર્ષ પછી આ'મંગુ, વૃદ્ધવાદી, પાદલિપ્ત ને સિદ્ધસેનદિવાકર થયા, (જેમણે વિક્રમને જૈની કર્યા તે) તે વિક્રમરાજા વીર પછી ૪૭૦ વષૅ થયા, તે કેવી રીતે થયા તે અનુક્રમ તથા તેમની ઘેાડીક રાજઋદ્ધિનુ પ્રમાણુ આ ભાગના અંતમાં સ'પ્રતિરાજા પછી જીવે. ૧૨ સિ'ગિરિસર-છેવટમાં સિદ્ધગિરિ ઉપર બે દિવસનુ અનસન કરી, વીરનિર્વાણ પછી ૫૨૩ વર્ષે સ્વગે` ગયા,તેમના સમયમાં સિદ્ધસેનદિવાકર હતા, તે વિદ્યાધરગચ્છીય ।દિલાચાના શિષ્ય વૃદ્ધવાદી, અને તેમના તે શિષ્ય થાય. તે વીર પછી ૫૦૦ વર્ષે સ્વગે ગયા છે. ૧૩ વજીસ્વામી--અવંતીદેશે તુંખવન ગામના બ્રાહ્મણુ હતા, પિતા ધનગિરિ, માતા સુનંદા, જન્મ. વિક્રમ સ. ૨૬ અને વીર સં. ૪૯૬ છે, ૮ વર્ષે ગૃહવાસ, ૪૪ વર્ષ સાધુ, ૩૬ વર્ષ યુગપ્રધાન, એમ ૮૮ વર્ષોંનું આયુ પૂર્ણ કરી વી૨ પછી ૫૮૪ વર્ષી પછી સ્વગે ગયા. વિક્રમ સ’. ૧૦૮ ત્યાંથી વાશાખા થઇ ને Page #302 -------------------------------------------------------------------------- ________________ (૧૨) તેમના હસ્તક સિદ્ધગિરિને તેરમો ઉદ્ધાર વિકમ ૧૦૮ માં થયે, ૧૦ પૂર્વ, ચોથું સંઘયણ ને ચોથું સંસ્થાન વિચ્છેદ, તેમણે બારવર્ષ દુકાળમાં સંઘનું રક્ષણ કર્યું, તેમને જન્મથી જાતિસ્મરણ જ્ઞાન હતું, ને તેમને આકાશગામીની વિદ્યા પણ હતી, આઠમા સુહસ્તિ ને તેરમા વાસ્વામીની વચમાં બીજી પટાવળીમાં ગુણસુંદરસૂરિ, કાલિકાચાર્ય, કંદિલાચાર્ય, રેવતિમિત્ર, ધર્મસૂરિ, ભદ્રગુણાચાર્ય, આ છ યુગ પ્રધાન થયા. વીરથી પ૩૩ વર્ષ પછી આર્ય રક્ષિતસૂરિએ સર્વે શાસ્ત્રોના અનુગ જુદા જુદા કહ્યા, વીરથી ૫૪૮ વર્ષે રાશીમત નીકળ્યો. તેમણે છેવટે કાળ નિર્વાણને આદેશ કરી, રથાવર્તગિરિ ઉપર અનસન કરી સ્વર્ગે ગયા. તેમને બૌધરાયને જેની કર્યો હતે. ૧૪ વસેનસૂરિ—તેઓ પ્રથમે કરેલા આદેશે કુંકણુદેશે, સેપારક નગર, જિનદત્ત શેઠ, ઈશ્વરી સ્ત્રી, ત્યાં આવી ચડાવેલ લાખ રૂપીયાની હાંડીમાં ઝેર નાંખતા વારી, સવારે સુકાળ થશે તેમ કહ્યું તે પ્રમાણે સુકાળ થયે, તેથી રાજી થઈ શેઠ, શેઠાણી ને ચાર પુત્ર મળી છ જણાએ દીક્ષા લીધી, તેઓ વીર પછી ૬૨ વર્ષ ૧૨૮ વર્ષનું આયુ પૂર્ણ કરી સ્વર્ગે ગયા, તેમના વખતમાં કૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિએ વીર સં. ૬૦૯ પછી રથવીરપુર નગરમાં દિગંબર મત કઢ. વજીસ્વામીથી તે વજસેન સુધીમાં દુર્બલિકા પુષ્પસૂરિ થયા. ૧૫ ચંદ્રસૂરિ–અને ચંદ્રગચ્છ–તેમનાથી ચંદ્રગચ્છ શરૂ થયે, તેઓ ભરૂચમાં પાંચ દિવસનું અનસન કરી, વિકમ. સં. ૧૭૦ ને વીર સં. ૬૪૦ વીત્યા બાદ સ્વર્ગે ગયા. ૧૬ સામંતભદ્રસૂરિ અને વનવાસી ગચ્છ-તેઓ મહાતપસ્વી હતા, તે ઘણું ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી હતા, તેથી તેઓ વનમાં જ રહેતા, ત્યારથી વનવાસીગચ્છનામ પડયું, તે વીર સં૦ ૬૫૩ વિક્રમ સં. ૧૮૩ સુધી હતા, પછી કાળ કર્યો, ૧૭ વૃદ્ધદેવસૂરિ–વિક્રમ સં. ૧૮૩ પછી આચાર્ય પદને પ્રાપ્ત થયા છે, તે પહેલાં ચેત્યવાસી કરંટ નગરમાં હતા, ત્યાં તેમને ત્યાંના નાહડ મંત્રીને પ્રતિબંધી, એક કેરંટમાં ને બીજું Page #303 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) સત્યપુરનગરમાં (સાચારમાં-જયઉવીર સચ્ચરિમ ડણકહેવાય છે.) મંદિર ખ ંધાવ્યું તે ખન્નેમાં મહાવીનસ્વામીની પ્રતિમા પધરાવી. તેઓ વીર સં૦ ૬૭૩ ને વિક્રમ સ૦ ૨૦૩ પછી સ્વગે ગયા. ૧૮ પ્રદ્યોતનસૂરિ—તે ભરૂચ નગરમાં અનસન કરી, વીર સ૦ ૬૮ ને વિક્રમ સં૦ ૨૨૮ વર્ષે સ્વગે ગયા. ૧૯ માનદેવસૂરિ—કાર’૮ નગરના પિતા જિનદત્ત, માતા ધારણી, તે બહુશ્રુત થયા, તેમને પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા ચાર દેવીએ સાઘ્ય હતી ને તેમની સેવા કરતી હતી, તક્ષ શિલામાં રહેતા શ્રાવકાના મહામારીના ઉપદ્રવ શાંત થવા નાડોલપુરથી લઘુશાંતિ સ્તાત્ર બનાવી આપ્યુ તેથી શાંતિ થઈ, સઘમાં વ્યંતરના ઉપદ્રવ નિવારવા તિજયપદ્ભૂત સ્તંત્રથી ઉપદ્રવ શાંત કર્યાં. તેઓ વીરનિર્વાણ પછી ૭૩૧ વર્ષે ને વિક્રમ સં૦ ૨૬૧ વર્ષી પછી, શુભ ધ્યાનને ધ્યાતા થકા ૫ દિવસના અનસનપૂર્વક ગિરનાર ઉપર સ્વર્ગે ગયા. વીર સ’૦ ૭૨૦ વર્ષે ત્રીજા કાલિકાચા થયા, જેમણે ઈંદ્રના પુછવાથી નિગેાદનુ સ્વરૂપ કહ્યું, તે પ્રભાવિક પુરૂષ વહેગચ્છના હતા. 3 ૨૦ માનતુંગસૂરિ—જ્ઞાતે બ્રહ્મક્ષત્રીય, પિતા હ દેવ, તેમને માઘની નામના દિગબર જૈન મુનિની દેશના સાંભળી દીક્ષા લીધી, મહાકીતિ નામ રાખ્યું, તેની શ્વેતાંબરી બહેનને ત્યાં ગેાચરી માટે ગયા, ત્યાં તેમને પાત્રમાંથી સમૂમિ જીવા બતાવ્યા, તેથી ફરીથી તેમણે અજિતસિહુ નામના શ્વેતાંબર સાધુપાસે દીક્ષા લીધી અને મૂળનામ નતુંગ રાખ્યુ, ગુરૂના આદેશથી તેઓએ નાડોલ જઇ, માનદેવસૂરિપાસે વધુ અભ્યાસ કર્યાં, ત્યાંથી માનતુંગસૂરિ ઉરુચિનીમાં આવ્યા, ત્યાંના વૃદ્ધ ાજરાજા વિદ્વાનેપર પ્રેમવાળા હતા તેને પ્રતિષ્ઠાધ્યા, તેને એક મયૂર નામે માનીતે પડિત હતા, તેને એક ઉત્તમ રૂપવાન પુત્રી હતી, તે ત્યાંના એક ખણુનામે બ્રાહ્મણને પરણાવી હતી, તે એક દિવસે પેાતાના પતિ સાથે કલેશ થવાથી રીસાઇ પિતાના ઘેરે આવી, ત્યારે પિતાએ ઠપકા દેવાથી તેને શાપ આપ્યા તેથી તે કુષ્ટી થયા, તે માણુના પેર્યાંથી રાજાએ રાગથી મયૂરને સભામાં Page #304 -------------------------------------------------------------------------- ________________ આવવાની મના કરી, મયૂર સૂર્યના પાઠથી રેગ રહિત થયો, તેથી રાજાએ બાણને કહ્યું કે આના જેવી તારામાં વિદ્યા છે, ત્યારે બાણે પિતાના હાથપગ કાપી ચંદ્રની સ્તુતિથી સારા કર્યા, તેથી આશ્ચર્ય પામી રાજાએ બ્રાહ્મણનાં વખાણ કર્યા, તેથી ત્યાં બેઠેલા વાણીઆઓએ પોતાના ગુરૂની જાણ કરાવી, તેથી રાજાએ ગુરૂને બોલાવ્યા, ગુરૂના કહેવાથી તેમને બંધને બાંધી ૪૮ તાળા માર્યા, તે ભકતામરની ૪૮ ગાથાથી તાળાના બંધ તેલ છુટા થયા તેથી રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો, અવંતીસુકુમાળે બંધાવેલા મંદિરને એક લાખ સેનામહોરો ખચ જીર્ણોદ્ધાર કર્યો, નાગ રાજાના મસ્તકની વ્યાધિ દૂર કરવા અઢાર મંત્રાક્ષરવાળુ, મહાભયહર નામનું નમિઊણે તેત્ર રચી, રાજાની વ્યાધિ મટાવીને વશ કર્યો. તેઓ વીર સં૦ ૭૫૮ ને વિક્રમ સં. ૨૮૮૮ માં ઉજચિનીમાં સ્વર્ગ ગયા. - ૨૧ વીરસૂરિ—તેઓ વિવિધ પ્રકારના તપમાં પરાયણ હતા, તેમને નાગપુર નગરમાં વીર સં. ૭૭૦ ને વિક્રમ સં. ૩૦૦ પછી સમર શેઠના જિનપ્રસાદમાં નેમનાથ આદિ ૧૦૦ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેમને સાચર નગરે શ્રી વીર પ્રભુની પ્રતિષ્ઠા કરી, પછી વીર સં.૭૯૪ અને વિક્રમ સં. ૩ર૩૫છી સ્વર્ગે ગયા. ૨૨ જયદેવસૂરિ–તેમના વખતમાં કેટલાક મુનિઓએ પરંપરાથી ચાલી આવતી સામાચારી ફેરવી, વીર પછી ૮૨૨ વર્ષે ચિત્યવાસી થયાતે વીર સં. ૮૩૩ ને વિક્રમ સં. ૩૬૩ વર્ષે સ્વર્ગ ગગા. ૨૩ દેવાનંદસરિ–એમના વખતમાં એટલે વીર સં. ૮૪૫ અને વિકમ સં. ૩૭૫માં વલ્લભીપુર (વળા) નગર ભાંગ્યું, તથા ૮૮૨ વર્ષે ચૈત્યે સ્થિતિ તથા ૮૮૬ વર્ષ પછી બ્રહ્મઢીકા થઈ. વિક્રમસૂરિ–તેમના વખતની કાંઈ હકીકત મળી નથી. નરસિંહસૂરિ–તેઓ મહાપ્રભાવિક પુરૂષ હતા, તેમને યક્ષને પ્રતિબોધીને માંસનું બલિદાન લેવાને ત્યાગ કરાવ્યું હતે. ૨૬ સમુદ્રસૂરિ–આ આચાર્ય મહારાજ સીદીયા ક્ષત્રિય કુળના હતા, એમના સમયમાં હરિભદ્રસૂરિ હતા, વીર પછી ૧૦૦૦ વર્ષ સત્યમિત્ર થયા, આ સત્યમિત્ર અને ૧૪મી Page #305 -------------------------------------------------------------------------- ________________ પાટના વજનસેનસૂરિની વચમાં નાગહસ્તિ, રેવતી મિત્ર, બ્રહ્માદ્વીપ, નાગાજુન, ભતદીન અને પાંચમની ચોથ કરવાવાળા કાળિકાચાર્ય, એ છ યુગપ્રધાને થયા, આ કાળિકાચાર્ય વીરથી ૯૩ વર્ષ થયા. આ ચેથા કહેવાય છે. વલ્લભીપુરમાં એક કોડ પુસ્તકના લખાવનાર દેવદ્ધગણીક્ષમાશ્રમણ વાર પછી ૧૦૦૦ વર્ષે સ્વર્ગ ગયા, તેઓ શ્રી ૫૦૦ આચાર્યને વાચના આપતા હતા. - ૨૭ માનદેવસુરિ બીજા–તેઓ વીર સં. ૧૦૪૮ ને વિક્રમ સં. ૧૭૮ માં સ્વર્ગે ગયા, માનદેવસૂરિ ને હરિભદ્રસૂરિ એ બે મહાત્માઓ સાથે ભણતા હતા. આ હરિભદ્રસૂરિ (જે ૧૪૪૪ ગ્રંથના કર્તા) વિર સં. ૧૦૫૫ ને વિક્રમ સં. ૫૮૫ માં સ્વર્ગ ગયા. ૨૮ વિબુધપ્રભસૂરિ ૨૯ જયાનંદસૂરિ–આ વિબુધપ્રભસૂરિ ને જયાનંદસૂરિ સુધી વચમાં, વિક્રમ સં. ૧૮૫ થી તે ૬૪૫ સુધીમાં ને વીર સં. ૧૧૧૫ માં શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણ મહા પ્રભાવિક આચાર્ય થયા છે, તેમણે સંક્ષિપ્તજિનકલ્પ, ક્ષેત્રસમાસ, ધ્યાનશતક, બૃહસંઘયણી, તથા વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે મહાન ગ્રંથ રચ્યા છે. ૩૦ રવિપ્રભસરિ–તેમને નાગોર નગરમાં વિક્રમ સં. ૭૦૦ ને વીર સં૦ ૧૧૭૦ માં શ્રી નેમિનાથની પ્રતિષ્ઠા કરી. સં. ૧૧૯૦ ને વિક્રમ સં૦ ૭૨૦ વર્ષે બીજા ઉમાસ્વાતી યુગપ્રધાન થયા. ૩૧ યશોદેવસૂરિ–તેમના સમયમાં વીર સં. ૧૨૭૨ ને વિક્રમ સં. ૮૦૨ માં વનરાજ ચાવડા થયે, તેમણે વિક્રમ સં. ૮૭૨ માં અણહિલપુર પાટણ વસાવ્યું ને શ્રી પંચાસરા પાર્શ્વનાથજીનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી, તે દેરાસરની ભમતીમાં હાલ પણ વનરાજની મૂર્તિ છે. વીર સં. ૧૨૭૦ ને વિક્રમ સં. ૮૦૦ માં જેમણે ગ્વાલિયરના આમ રાજાને જેની કર્યો તે બમ્પભટ્ટસૂરિને જન્મ થયે. આ બમ્પ ભટ્ટસૂરિ મહાન પ્રતાપી પુરૂષ થયા છે. ૩૨ પ્રદ્યુમ્રસૂરિ–તેમણે ગિરનાર ઉપર સં. ૧૩૦૫ વૈ શુદ ૩ શનિવારે બાહડ શ્રીમાળીના મંદિરમાં શ્રી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ૩૩ માનદેવસૂરિ ત્રીજા–જેમણે ઉપધાન વાચ્ય વિગેરે ગ્રંથની રચના કરી. ૩૪ વિમળચંદ્રસૂરિ–તે પિતાની પાટે ઉઘાતનસૂરિને સ્થાપીને સ્વર્ગે ગયા. ૩૫ ઉદ્યતનસૂરિ વીર સં. ૧૪૬૪ ને વિક્રમ સં ૯૪ માં પિતાના ૪ શિષ્ય સહીત આબુજીની યાત્રા કરી ઉતરી, ટેલીગામ નજીક રહેલા વિશાલ વડ વૃક્ષ નીચે વિશ્રામ લીધો, અને ત્યાં શાસનદેવીની વાણીથી તે ૮૪ શિષ્યને ત્યાં આચાર્ય પદવી આપી, ત્યાંથી વડગચ્છ થયે ને ત્યાંથી ૮૪ ગછે ચાલ્યા, તેના નામે બીજા ગ્રંથોથી જાણ લેવા. ૩૬ સર્વદેવસૂરિ અને વડગચ્છ–તેઓ બહુ લધિવંત હતા. તેમને વીર સં. ૧૪૮૦ ને વિક્રમ સં. ૧૦૧૦ વર્ષ પછી, રામસિન્યપુરમાં (જે હાલનું રામસણ) શ્રી રૂષભદેવની તથા ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. વળી તેમણે ચંદ્રાવતીમાં કંકણ મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી, તેને પહેલાં એક જૈન મંદિર બંધાવ્યું હતું, વિક્રમ સં. ૧૦૨૬ પછી ધનપાળ પંડિતે દેશી નામ માળાની રચના કરી, વીર સં. ૧૪૯૯ ને વિક્રમ સં. ૧૦૨૬ માં, તક્ષિલાનું બીજું નામ ગિજની રાખ્યું. ૩૭ દેવસૂરિ–તેમને રાજાએ રૂપશ્રી એવું બિરૂદ આપ્યું, વિક્રમ સં. ૧૦૯૫ પછી થિરાપદ્રીય ગ૭માં, વાદવૈતાલ શ્રી શાંતિસૂરિ થયા, તેમણે શ્રી ઉત્તરાધ્યયન ઉપર ટીકા કરી. ૩૮ સર્વદેવસૂરિ બીજા–તેમણે યશેભદ્રને નેમિચંદ્ર પ્રમુખ આઠ સાધુઓને આચાર્ય પદવી આપી, તે બે એક પાટે બેઠા. ૩૯ યશોભદ્રસારિ બીજ– ભદ્રને નેમિચંદ્રસૂરિ સાથે થયા, નેમચંદ૧૧૪૫ માં હતા જે પ્રવચનસારદ્વારના રચેતા, વિક્રમ સં. ૧૧૩૫-૩૯ વર્ષ પછી નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સ્વર્ગ ગયા; અને કૂર્ચ પુર ગચ્છી ચિત્યવાસી, જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જીવલ્લભસૂરિએ ચિત્રકૂટમાં શ્રી મહાવીરનાં છ કલ્યાણકની પ્રરૂપણ કરી. ૪૦ મુનિચંદ્રસૂરિ–તેઓ છએ વિગયના ત્યાગી હતા, Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) વિક્રમ સં. ૧૧૫૯ માં ચંદ્રપ્રભથી પૌણમીયિક મત નીકળે, મુનિચંદ્રસૂરિએ હરિભદ્રસૂરિએ કરેલ કેટલાક ગ્રંથની પંજીકા કરી, તથા ઉપદેશવૃત્તિ, ગબિંદુવૃત્તિ વિગેરે અનેક વૃત્તિઓની રચના કરી. ૪૧ અજિતદેવસૂરિ–તેમને જન્મ ૧૧૩૪-દીક્ષા ૧૧૫૨ આચાર્ય ૧૧૭૪ સ્વર્ગ. ૧૨૨૦ તેમણે સિદ્ધરાજની સભામાં, દિગંબર કુમુદચંદ્ર સાથે ૮૪ વાદીઓને જીત્યા ને દિગંબરને પાટણમાંથી પ્રવેશ બંધ કરાવ્યા, ૧૨૦૪ માં ફલવદ્ધિ ગામે ચિત્ય બિંબેની, અને આરાસણામાં (કુંભારીયા) શ્રીનેમનાથની પ્રતિષ્ઠા કરી, તેમણે ૮૪૦૦૦ કલેકપ્રમાણુ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ કર્યો. તેમનાથી ૨૪ આચાર્યની શાખા થઇ, તે સમયે દેવચંદ્ર સૂરિના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ સાડા ત્રણ ક્રોડ ગ્રંથના કર્તા, કલિકાલસર્વજ્ઞ, કુમારપાળ પ્રતિબંધી, સવાલક્ષ શ્લેકપ્રમાણ પંચાંગ વ્યાકરણના કર્તા થયા ૧૨૦૪ માં ખરતર ગચ્છની ઉત્પત્તિ થઈ, વિ. ૧૨૧૩ ને વીર. ૧૬૯૨ માં બાહડમંત્રી (વાગ ભટ) જ્ઞાતે વિશાશ્રીમાળીએ, સાડાત્રણ કોડના ખરચે શ્રી સિદ્ધગિરિને ૧૪ મે ઉદ્ધાર કર્યો, તે કુમારપાળ રાજાના પ્રધાન હતા. ૪૨ વિજયસિંહસૂરિ–વિ. સં. ૧૨૩૩ માં આંચળીયા ગચ્છની ઉત્પત્તિ થઈ વિ. સં. ૧૨૩૬ માં સિદ્ધપુનમયા ગચ્છની ઉત્પત્તિ થઈ, તેમણે વિવેકમંજરી શુદ્ધ કરી. ૪૩ સેમપ્રભસૂરિ–સેમપ્રભ ને મણિરત્નસૂરિ સાથે થયા, સેમપ્રભસૂરિના એક શ્લેકના સે–સ અર્થે થતા, વિક્રમ સં. ૧૨૫૦ માં આગામિકમત નીકળે. ૪૪ જગચંદ્રસૂરિ–તપગચ્છ–જેમણે ચિતેડની રાજસસભામાં દિગંબરના ૩૨ આચાર્યને જીત્યા, તેથી રાજાએ તેમને હીરલા જગતગુરૂનું બિરૂદ આપ્યું. તેમણે જાવજીવ આંબિલ તપ કર્યું છે, આંબિલ કર્યા ને ૧૨ વર્ષ થયા ત્યારે રાજાએ તેમને વિ. સં. ૧૨૮૫ માં તપાબીરૂદ આપ્યું. ત્યારથી જ આ તપગચ્છ ચાલુ થયે તેમણે ચિત્રવાળગચ્છીય દેવભદ્ર ઉપાધ્યાયની લ્હાયથી કિરિયા ઉદ્ધાર કર્યો. Page #308 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ). ૪૫ દેવચંદ્રસૂરિ–તેમને શ્રાદ્ધદિનકૃત, નવ્યકર્મથી પંચક (પહેલા પાંચ કર્મગ્રંથ) સિદ્ધપંચાશિકા, ધર્મરત્ન, સુદ ન ચરિત્ર, ત્રણ ભાષ્ય, વંદારવૃત્તિ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ વિ. સં. ૧૩૨૭ માં માળવામાં સ્વર્ગે ગયા ૧૩૧૫ને માટે દુકાળ નિવારક જગડુશાહ થયા. તે ભદ્રેશ્વરનિવાસી ને શ્રીમાળી હતા. ૪૬ ધર્મષસૂરિ–તેઓ ઘણું પ્રભાવશાળી, છ વિગયના ત્યાગી તેમ તપસ્વી હતા, તેમ મંત્રતંત્ર વિદ્યામાં ઘણા જ પરાક્રમી ને પારગામી હતા, તેમણે સંઘના ઘણું કામ કર્યા છે. તેમને ઘણુ ગ્રંથે રચ્યા છે, તે વિ. સં. ૧૨૫૭ માં સ્વર્ગે ગયા. ૪૭ સેમપ્રભસૂરિ બીજા–જન્મ વિ. સં. ૧૩૧૦, દિક્ષા ૧૩૨૧, સુરિપદ, ૧૩૩૨ સ્વર્ગવાસ ૧૩૭૩ તેઓશ્રી ભીમપલ્લી નગરી (જે હાલનું ભીલીયા) ભાંગવાનું જાણું. ત્યાંથી પહેલા કારતક માં જ પ્રતિકૃમિ ચાલી ગયા, અને તુરત જ સં. ૧૩૩૪ માં નગરી ભાંગી, તેમણે અગીઆરે અંગે અર્થસહિત કંઠે હતા, તેમણે આરાધન સૂત્ર તેમ જીવકલ્પ ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમના સમયમાં રત્નાકરસૂરિ હતા. - ૪૮ સામતિલકસૂરિ–જન્મ ૧૩૫૫ દીક્ષા ૧૩૬૯ સૂરપદ ૧૩૭૩ સ્વર્ગ ૧૪૨૪ હતા. ૧૪૨૪ તેમને બુહનવ્ય ક્ષેત્રસમાસસૂત્ર, સત્તરિ સાયરિ સયઠાણાદિ ઘણા ગ્રંથો રચ્યા છે. ૪૯ દેવસુંદરસૂરિ–જન્મ ૧૩૬ દીક્ષા ૧૪૦૪ સૂરિ પદ ૧૪૨. પાટણમાં, તે ગાભાસી મંત્ર તંત્રની સિદ્ધિના મંદિર, જંગમ વિષના હરનાર, અગ્નિ, વ્યાલ, હરિને ભય નાશક, ત્રિવિધે નિમિત્તના જાણ હતા, ને વિદ્વાન હતા. ૫૦ સેમસુંદરસૂરિ–જન્મ ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચક ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ. ૧૪૯ તેમના હસ્તક નાંદીયાના ધનાશા પરવાળે કરાવેલ શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા સં. ૧૪૯૬ માં થઈતેમના ૧૮૦૦ ઘણા કિરિયાપાત્ર સાધુ હતા તેથી પાખંઓએ ઈર્ષાથી મારવા મારા મેકલ્યા. ત્યાં ઉંઘમાં ગુરૂને ઘાથી પરમાર્જન કરતા જોયા, તેથી તે લેકે નમી પડયા ને માફી માગી. તેમણે ગશાસ્ત્ર ઉપદેશમાળા પ્રમુખ ઘણા ગ્રંથે Page #309 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) રચ્યા છે. તેમના શિષ્ય શ્રી જિનમંડણ ગણીએ ૧૪૯ર માં કુમારપાળ પ્રબંધની સંસ્કૃતમાં યોજના કરી. ૫ મુનિસુંદરસૂરિ–જન્મ વિ. સં. ૧૪૩૬, દીક્ષા ૧૪૪૩, વાચક. ૧૪૬૬ સૂરિપદ. ૧૪૭૯ તે વખતે વૃદ્ધનગરીને દેવરાજે મહત્સવમાં રૂા. ૩૨૦૦૦ હજાર ખરચ્યા સ્વર્ગ ૧૫૩ તેમણે દેલવાડામાં સંતિકર નામનું સ્તવન કરી, ગિની કૃત મરકીને ઉપદ્રવ દૂર કર્યો, તે હમેશ ૧૦૦૦ કલેક કઠે કરી લેતા ને સહસાવધાની હતા. તેમણે રાજાઓ પાસે ઘણી જીવદયા પળાવી છે તેમ ચેવિશ વાર વિધિથી સૂરિમંત્રનું આરાધન કર્યું. પર રત્નશેખરસૂરિ -જન્મ ૧૪૫૭, દીક્ષા-૧૪૩, વાચક ૧૪૭, સૂરિપદ ૧૫૨ સ્વર્ગ ૧૫૧૭ પછી તેમની વિદ્વત્તાને લીધે ખંભાતમાં બાંબી નામના ભટે પ્રેરાઈ તેમને બાલસરસ્વતીનું બિરૂદ આપ્યું હતું. તેમણે શ્રાદ્ધવિધિ આદિક અનેક ગ્ર કર્યા હતા, તેમના વખતમાં વિ. સં. ૧૫૦૮ લુકાગચ્છ નીકળે, તે અમદાવાદના હુકા નામે લહીયાએ પુસ્તક લખવામાં ભુલ થવાથી, તેને ઠપકો દેતાં તેણે લીંબઈ જઈ ત્યાંના કારભારી લખમસીની સહાયથી, લીંબી રાજમાં ધર્મને ફેલાવે કર્યો, તેને ૧૫૩૩ માં ભાણે સાધુ થ, ૧૫૬૮ માં રૂપિ, ૧૫૭૮ માં જીવાજી, ૧૫૮૭ માં વૃદ્ધવરસિંહજી, ૧૬૦૬ માં વીરસિંહજી ૧૬૪ માં જસવંત થયે, તેમની ( ગુજરાતી–નાગરી-ઉત્તરાધી) ત્રણ શાખા થઈ. પ૩ લક્ષ્મીસાગરસૂરિ–જન્મ-૧૪૬૪. દીક્ષા-૧૪૦. સુરિ ૧૫૦૮. - ૫૪ સુમતિસાધુ સૂરિ–તેમની કોઈ વિશેષ હકીકત મળી નથી. ( ૫૫ હેમવિમળમુરિ--તે એ શિથિલ સાધુઓ વચ્ચે રહી પિતાને આચાર સાચવી રાખે, તેથી કેટલાએક સાધુઓએ શિથિલપણું તજી દીધું, તેમ લંકામતના કેટલાક સાધુઓ સવેગી થયા. તે અવસરે સ. ૧૫૬૨ માં કડવા નામના એક વાણીઆએ કડેમત ચલાવ્યું ને ત્રણ થઈ માની. વળી સં૦ Page #310 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ૧૫૭૦ માં હુંકામતમાંથી બીજા નામના વેષધારીએ બીજે મત ચલા જેને લેકે વિજયગ૭ કહે છે. ૫૬ આનંદવિમળમુરિ-જન્મ ૧૫૪૬, દીક્ષા ૧૫૫ર, સુર ૧૫૭૦ સ્વર્ગવાસ ૧૫૯. સં. ૧૫૭૨ માં નાગપુરીઆ તપામાંથી, ઉપાધ્યાય પાર્ધચંદ્ર પાસચંદીઓ મત ચલાવ્યું, તેમણે સં. ૧૫૮૨ માં કિણ્યિા ઉદ્ધાર કર્યો. તેમના વખતમાં વિદ્યાસાગર ઉપાધ્યાય તપસી હતા, તેઓ છઠ છઠના પારણે આંબિલ કરતા, તેમને ધર્મની ઘણું ઉન્નતિ કરી ને તપગચ્છની વૃદ્ધિ કરી. આનંદવિમળસુરિયે અનેક શેઠીએાના પુત્રને દીક્ષા આપી. ૫૭ વિજયદાનસુરિ–જન્મ સં. ૧૫૫૩. દીક્ષા ૧૫૬૨. સુરિ. ૧૫૮૭. સ્વર્ગ. ૧૬૨૨. તે ઘણું પ્રભાવિક હતા, તેમને ધર્મને ઘણો ઉઘાત કર્યો. તેમને જાવજીવ થી શિવાય બધી વીગય ત્યાગી હતી. તેમ ખંભાત, અમદાવાદ, મેશાણ, ગંધારબંદર પ્રમુખ મહત્સવપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા કરી, જેમના ઉપદેશથી મહમદબાદશાહના માન્ય મંત્રી, ગલરાજા (મલિક શ્રીનગદલે ) શ્રી શત્રુંજયને માટે સંઘ કાઢ્યો, વળી જેમના ઉપદેશથી ગંધારના શ્રાવક રામજીએ, તથા અમદાવાદના શા.કુંવરજી પ્રમુખ શ્રી શત્રુંજય પર ચામુખ અષ્ટાપદાદિ જિનમંદિર બંધાવ્યાં, ગિરનાર ઉપર જીર્ણોદ્ધાર કરાવ્યું તેઓશ્રી સિદ્ધાંતના પારગામી હતા, તે અખંડ પ્રતાપવાળા હતા, જેમણે બહુ જનેને ધર્મ પ્રાપ્ત કરાવ્યા છે. ૫૮ હીરવિજયસુરિ–જન્મ. સં. ૧૫૮૩ પાલનપુર, દીક્ષા ૧૫૯૬ પાટણ, પંડિત ૧૬૦૭ નારદપુર, વાચક ૧૬૦૮ સૂરીપદ. ૧૬૧૦ શિરોઈ, સ્વર્ગ ૧૬પર ઊનામાં, પિતા કુરાશા, માતા નાથીબાઈ, જ્ઞાતેઓશવાળ, જમના સૌભાગ્ય, વૈરાગ્ય, નિસ્પૃહતાદિ ગુણો ઉત્તમ હતા, જેમના તંભતીર્થને વિહારમાં ભાવિકોએ એક કોડ રૂપીઆ પ્રભાવનાદિ ધર્મમાં ખરચ્યા, તેમણે શિહીમાં કુંથુનાથની અને નારદપુરમાં હજારો બિ બની પ્રતિષ્ઠા કરી, તેમના ઉપદેશથી લંકામતના મેઘજી રૂષિએ, પિતાના પચીશ સાધુઓ સાથે ફરીથી મહત્સવપૂર્વક દીક્ષા લીધી, તેમણે Page #311 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) અકબર બાદશાહને પ્રતિબધી જૈન ધર્મની ઘણું ઉન્નત કરી, તેમ બાદશાહને દેવ-ગુરૂ-ધર્મનું સ્વરૂપ સારી રીતે સમજાવ્યું. ૫૯ વિજયસેનસૂરિ–જન્મ. ૧૬૦૪, દીક્ષા. ૧૬૧૩, પંડિત, ૧૬૨૬.ઊપાધ્યાય ૧૬૨૮, ભટ્ટારક ૧૬પર, સ્વર્ગ ૧૬૭૧ તેમના શિષ્યએ જહાંગીર બાદશાહ પાસેથી સારાં ફરમાને કરાવી લીધા છે. સાંગણના સુત હિત શિક્ષાને રાસ કરતા, ઋષભદાસ તેમના વખતમાં થયા, તેમને ગુરૂ માનતા તે રાસ ૧૬૭૦ માં પુરો કર્યો. ૬૦ વિજયદેવભુરિ–જન્મ ૧૬૩૪. દીક્ષા ૧૬૪૩, સૂરિ ૧૬૫૬. સ્વર્ગ ૧૬૮૧ ૬૧ વિજયસિંહસુરિ–જન્મ ૧૬૪૪. ઉપાધ્યાય. ૧૯૭૩ સૂરિ ૧૬૮૨, સ્વર્ગ ૧૭૦૮-૬૧ મી પાટે વિજયપ્રભસૂરિ થયા. તેમને જન્મ સં. ૧૬૭૫, દીક્ષા ૧૬૮૯, ઊપાધ્યાય ૧૭૧૦, ભટ્ટારક ૧૭૧૩, સ્વગ ૧૭૪૯ તેમના વખતમાં સં ૧૭૦૯માં લવજીએ દુંદ્રક (સ્થાનકવાસી) મત ચલાવ્યું તે એવી રીતે કે સુરતના દશાશ્રીમાળી, વહેરા વીરજીની બાળવિધવા દીકરી પુલાએ, લવજી નામના છોકરાને ખેળે લીધે, તે લંકાના ઉપાસરે યતિબજરંગ પાસે ભણ્ય, વૈરાગ્ય થવાથી તેમની પાસે દીક્ષા લીધી, તે બે વર્ષ પછી ગુરૂને કહે કે તમે આગમ પ્રમાણે ચાલતા નથી, ગુરૂએ સમજાવ્યો પણ કહે કે તમે ભષ્ટાચારી છે, કહી લી. ભૂણ ને સુખજી નામના બે યતિ લઈને નીકળ્યો, ત્યાંથી થોડે થોડે તે ધર્મ વધતે ગયે. તે આજ સુધી ચાલે છે. ૬૨ સત્યવિજયગણે –તેમને જન્મ સપાદલક્ષદેશમાં લાડલું ગામમાં થયે, ૧૪ વર્ષની ઉમરે દીક્ષા લીધી, સં. ૧૭૨ક માં વિજયપ્રભસૂરિ હસ્તક પંન્યાસ પદવી લીધી, સં. ૧૭૫૬ માં કાળ કર્યો, તેમને જ વિજય ઉપાધ્યાય સાથે મળી કિરિયા ઉદ્ધાર કર્યો, તેઓ ઘણા ત્યાગી, વૈરાગી તપસ્વી હતા, તેઓ આનંદઘનજી મહારાજની સાથે જંગલમાં જ રહેતા, પછી વૃદ્ધાવસ્થાયે ચાલવાની શક્તિ ન હેવાથી પાટણમાં રહ્યા, સત્યવિજય ગણી, જસવિજય ઉપાધ્યાય ને આનંદઘનજી આ ત્રણે મહાપુરૂષે સતરમા સૈકામાં સાથે થયા છે, તેમને કપૂરવિજય ને કુશલવિજય બે શિષ્ય હતા. Page #312 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ૬૩ કપૂરવિજયગણું–જન્મ પાટણ પાસે વાગડ ગામમાં સં. ૧૭૦૯ માં થયે, ૧૪ વર્ષની ઉમરે ૧૭૨૩ માં દીક્ષા લીધી, ૧૭૭૫માં પાટણથા સ્વર્ગવાસ, તેમણે ઘણી પ્રતિષ્ઠા કરાવી તે ઘણા પ્રભાવિક પુરૂષ હતા, તેમને વૃદ્ધિવિજય ને ક્ષમા વિજય એમ બે શિષ્ય હતા. ૬૪ ક્ષમાવિજય ગ૦–તેમના બે શિષ્ય (જિનવિજય ને જશવિજય) બીજા જશવિજય ગણીને શુભવિજય, તેમના વીર વિજય, (જેઓ વિવિધ પ્રકારે પૂજાઓના રચનાર હતા.) ૬૫ જિનવિજય ગ–તેમના અમૃતવિજય, તેમના ગુમાનવિજય, તેમના ધનવિજય, તેમના રંગવિજય, તેમના વિનયવિજય, તેમના ઉમેદવિજય ગણે તેમના ખાંતિવિજય ગણું. - ૬૪ ઊત્તમવિજય ગઢ-તેમના પવિજય ગણી, તેમની બીજી હકીકત મળી નથી. ૨૭ પદ્યવિજય ગ૦-તેમના શિષ્ય રૂપવિજય તેઓશ્રી ૧૮૪૩ માં હતા. તેમની વધુ હકીકત મળી નથી. ૬૮ રૂપવિજય ગઢ-તેમના બે શિષ્ય (અમીવિજય ને કીર્તિવિજય) અમીવિજયથી નીતિસૂરિ તથા ધર્મવિજય પંન્યાસની પટાવળી ચાલે છે. - ૬૯ કીર્તિવિજય ગ૦-જન્મ સં. ૧૮૧૬ ખંભાત, જ્ઞાતે વીશા શ્રીમાળી, તેમના ચાર શિષ્ય, કસ્તુરવિજય ગ૦, ઉતવિજયજીવવિજય ને માણેકવિજય. ૭૦ કસ્તુરવિજય ગ૦– જન્મ ૧૮૩૭ પાલણપુર, વીશા પરવાળ, દીક્ષા ૧૮૭૦. - ૭૧ મણિવિજય ગ૦-જન્મ ૧૮પર અઘાર ગામે, વિશાશ્રીમાળી, પિતા જીવનદાસ, માતા ગુલાબબાઈ, ૧૮૮૭ માં દીક્ષા કીતિવિ ગણી હસ્તક, પંન્યાસ ૧૯૨૩, સ્વર્ગવાસ સં. ૧૯૩૫. આ મહાપુરૂષથી સાધુ સમુદાયની વૃદ્ધિ થઈ છે. ૭ર બુટેરાયજી –-બુદ્ધિવિજય ગણું–જન્મ પંજાબ ૧૮૬૩, જ્ઞાતે શીખ, દંઢક દીક્ષા ૧૯૧૦, સંવેગી દીક્ષા ૧૯૧૨, તેમના સાત શિવે મુળચંદજી, વૃદ્ધિચંદજી, ખાંતિવિજય, આત્મારામજી, નીતિવિજય, આનંદવિજય અને ખેતીવિજય. Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ૭૩ આત્મારામજી વિ. આનંદસૂરિજન્મ પંજાબ ૧૮æ, જ્ઞાતે કપૂર ક્ષત્રી, ઢુંઢક દીક્ષા ૧૯૧૦, સગી દીક્ષા ૧૯૯૨, આચાર્ય ૧૯૪૩ પાલીતાણું, સ્વર્ગ ૧૫૨ જેઠ સુદ ૮. ગુજરાનવાળા શહેરમાં. અહીં તેમના પગલા છે, તેમના ૧૩ શિષ્ય છે, તે આગળ જણાવ્યા છે. તેમણે અજ્ઞાનતિમિરભાસ્કર, જૈન તત્વદશ તથા તત્વનિર્ણય પ્રસાદ વિગેરે ગ્રંથે બનાવ્યા છે. ૭૪ કમળમૂરિ–જન્મ ૧૯૮, ઢેઢક દીક્ષા ૧૦૦, સંવેગી દીક્ષા ૧૦૨ અમદાવાદ, આચાર્યપદવી પાટણમાં ૧૫૭, સ્વર્ગવાસ ૧૯૮૩. તેમના ગુરૂ લક્ષમીવિજય ને તેમના ગુરૂ આત્મારામજી. ૨૦૦૪ યુગપ્રધાન અને તેને ખુલાસો. જૈનશાસન–૨૧૦૦૦ વર્ષ ચાલશે, તેમાં ર૩ ઉદય થવાના છે, અને તેમાં (૨૦૦૪) યુગપ્રધાન થવાના છે, તેને પહેલા ઉદય ૬૧૭ વર્ષ ૧૦ માસ ૨૭ દિવસને ગયે, તેમાં ૨૦ યુગપ્રધાન થઈ ગયા, અને બીજો ઉદય ૧૩૮૦ વર્ષ ૧૦ માસ ૨૯ દિવસને ગ, તેમાં ૨૩ યુગપ્રધાન થઈ ગયા, હાલ ત્રીજે ઉદય ચાલે છે, તે ૧૫૦૦ વર્ષ ૧૧ માસ ૨૦ દિવસ સુધી છે, તેમાં ૯૮ યુગપ્રધાન થવાની છે, તેમાં ૧૫ થઈ ગયા ને હાલમાં સેળમાં વિચરે છે, તેમનું નામ સિદ્ધગેલ છે, તે વીર સં. ૨૪૭૯ સુધી રહેશે. તેમની વીર સં. ૨૪૪૧ માં આચાર્યપદવી છે, એટલે (વિક્રમ સં. ૧૯૭૧ થી તે ૨૦૦૯ સુધી વિચરતા રહેશે.) ત્રીજા ઉદયના ૧૬ યુગપ્રધાનને નામાદિ કઠો. યુમનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્ય [ યુjનામ ગ્રહસ્થ દીક્ષા આચાર્ય વર્ષ | વર્ષ | વર્ષ વર્ષો વર્ષ | ૧ પાંડિવથ ! ૯ ૯ / ૯ ધર્મરૂચિ | વિનુમિત્ર ૧૦ ૪૫ ૧. વિનયચંદ્ર ૩ હરિમિત્ર | ૪ | ૫૦ ૧૧ શિલમિત્ર ૪ મંડલ | ૧૫] ૫૦ | ૩૦ ૧૨ દેવચંદ્ર પ જીનપતિ ૬ ચંદ્ર. * શ્રી ખંડીલ ૧૪ ૭ નવલલભ ૧૦ ૩૦ ૧૫ શ્રી ધમાલ ૮ જીનપ્રભ | ૧૨ / ૧૨ ૧૨ In૬ સિદ્ધગેહ ૧૩ શ્રીચંદ્ર | થી Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ર૩ १७७० ૧૦૧૦ ૮૮૦ મણીરતિ. ૮૫૦ ૮૭. એ ૨૦૦૪ યુગપ્રધાન અને તેના ર૩ ઉદય તેની વિગત નીચે પ્રમાણે, ઉદય નામ વર્ષાચાલશે યુગપ્રધાન પહેલા યુગપ્રધાન નામ છેલ્લાયુગપ્રધાન ના સરિટિ. ૬૧૭ સુધર્માસ્વામી. પુષમિત્ર. ૧ ૩૮૦ વજુસેન. અહનમિત્ર. કેટિલક્ષ ૧૫૦૦ પાડિવયસૂરિ વૈશાખ. ૧૫૪૬ ૭૮ | હરિસ્સહ. સત્કીર્તિ. १८०० નંદિમિત્ર. થાવરસુત. ૧૯૫૦ સૂરસેન. રહસૂત. રવિમિત્ર. જયમંગલ. શ્રીપ્રભ. સિદ્ધાર્થ કટિસહસ ઈશાન, યશમિત્ર. મિત્ર. ધણસિંહ. ભરણમિત્ર ૪૪૬ સત્યમિત્ર. ધમ્મિલ. સંગતિમિત્ર. વિજ્યાનંદ શ્રીધરસુત. ૯૬૫ સુમંગલ. માગધસુત. જયદેવ અમરસુત. ૬૫૫ ધર્મસિંહ. રેવતિમિત્ર, સુરદિન. કીર્તાિમિત્ર વૈશાખ. સિંહમિત્ર. ૪૦૮ ૧૦૦ કૌહિત્ય. કલકમિત્ર. માયુર. કલ્યાણમિત્ર. ૫૯ ૯૯ | વિણપુરી. દેવમિત્ર. ૪૪૦ ૪૦ | શ્રીદત્ત. દુખસહસૂરિ. ટીપ–તે ૨૦૦૪ યુગપ્રધાન સર્વેને નામે તપાવળીમાં જણાવેલ છે. દ્રઢમત્ર. ૫૫૦ પ૯૨ | ૧ ૦૮ ૧૦૩ ૭૭૦ ૧૦૭ ૧૪ ૪૦ ૧૧૫ ૩૫૯ ૧૩ ૪૦૮ ૫૭૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તેને લગતે વધુ ખુલાસે. ૧ બે હજાર વર્ષો ભરમ ગ્રહના અને પાંચ વર્ષ વકેગ તેના મળી પચ્ચીસ વર્ષ શાસન હેઠળશે. ત્યારપછી જૈન ધર્મને ઉદય થશે, અને તે પાંચમા આરાના છેડા સુધી અખલિત ચાલશે. આ પાંચમાં આરામાં થનારા ૨૦૦૪ યુગપ્રધાનોને તેના વીશ ઊદય થવાના છે તે ઉપર જણાવ્યા છે. ૨ એ સર્વે યુગપ્રધાને એકાવતારી હોય, તે જ્યાં જ્યાં વિચરે ત્યાં સર્વે દિશામાં અઢી જે જન ભૂમિમાં દુષ્કાળ તથા હિંસક જીને ભય હાય નહીં. ૩ આઠમા કટિલક્ષ નામના ઉદયની શરૂઆતમાં શ્રીપ્રભ યુગ પ્રધાનના સમયમાં, દુનિયામાં કહેવાતે કલંકી અવતાર થશે. ૪ તે ઉદયે પિકી પહેલે અને બીજે તે બે તે થઈ ગયા ને હાલ ત્રીજે ચાલે છે. ૫ છેલ્લા દુપ્રસભસૂરિ યુગપ્રધાન પછી આ પાંચમે આરે પુરો થતાં જૈન ધર્મ નષ્ટ થશે. સાધુ સન્મિત્રે એક વસ્તુની સંખ્યા. શાર્દૂલવિક્રીડિત છંદ. જે પંચવત મેરૂ ભાર નિવહે, નિસંગ રંગે રહે, પંચાચાર ધરે પ્રમાદ ન કરે, જે દુ પરિસા સહે. પંચ ઇદ્રિ તરંગમાં વશ કરે, મેક્ષાર્થને સંગ્રહે, એવા દુષ્કર સાધુધર્મ ધન તજે, ન્યૂ રહે ત્યં વહે. ૧ માલીની વૃતમ છંદ. માયણ રસ વિમેધ, કામિની સંગ છે, તજય કનક કે, મુકિત શું પ્રીતિ જેવ; ભવ ભવ ભય વામી, શુદ્ધ ચારિત્ર પામી, ઈહ જગ શિવગામી, તે નમે જંબુસ્વામી. ૨ शिष्ये गुरुने करेल प्रश्न. गाथा- कहं चरे कहं चिठे, कहमासे कहं सये ।। कहं भुजतो भासंतो, पावं कम्मं न बंधई १ ॥ Page #316 -------------------------------------------------------------------------- ________________ ( ર ) શિષ્યને પ્રશ્ન-કેમ ચાલું ઉભું રહું, બેસું અને સુવાય; તેમજ ખાતાં બોલતાં, પાપ નહિં બંધાય. गुरुश्रीनो उत्तर-जयणाये. જાથા – કર્થ રે ગમં નિ, સમારે जयं भुंजतो भासंतो, पावं कम्मं न बंधई ॥ જીવદયાશ્રયી–જીવદયા ગુણ વેલ, રેપી રૂષભ જિર્ણોદ, શ્રાવકુલ મારગ ચ, સીંચી ભરત નરિંદ. દયા સુખની વેલી, દયા જ સુખની ખાણ જીવ અનંત સ્વર્ગે ગયા, દયાતણે પ્રમાણ. જીવહિંસાશ્રયી હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની ખાણ જીવ અનંત નકે ગયા, હિંસાતણે પ્રમાણુ. જીવ મારતાં નરક છે, રાખતાં છે સગ; એ બહુ છે વાટી, જિણ ભાવે તિણલગ્ન. એક નમસ્કાર ફી-નમસ્કાર નિર્મળ એક જે, કરે વરને કેય તારક સંસાર સાગરે, નર નારીને હાય. નવકારે પાપનાશ-સપ્ત સાગર એક અક્ષરે, પદે પચ્ચાસ જાય; પૂરા નવકારે પાંચ સે, સાગર પાપ પલાય. તે શાસનપ્રેમી-ચક્રી હરિષેણ ભૂ કરી, જેન ચૈત્ય મંદ્રત; ભલી હૃદયની ભાવના, સાચી શાસનપીત. તે સ્થલિભદ્રજી– એકજ અવનીમાં થયે, કુટા કામ ઘર કામ; ચુલશી વીશી રહ્યું, શકટાલસુત નામ. એકત્વપણું- હું એક મમ કેઈ નહીં, હું પણ અન્યને નહી; અદીન મન એ આત્માને, શીખામણ દે સહી. શાશ્વત જ્ઞાન દર્શનમયી, આતમ હારે એક સંગ બાકીના સવિ, તે નહિ હારા છે. આવે ત્યાંથી એકલે, આઈ કુખમાં એક ઊંધા મસ્તકે માસ નવ, આપ એકને એક. સ્વર્ગ સંબંધે એકલે, ધર્મધ્યાનમાં એક મેક્ષ મહેલમાં એકલે, તેવી ધરજે ટેક Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) એકે નુકશાન–-સાધુ એકલા સંચરે, ભલે નિજ૫દ ભાન; વધુ વિપરીત વર્તન વસે, નિદા થાય નિદાન. ઘણા એકલા ઘર ગયા, પામી દુષ્ટ પ્રસંગ; મહાનુભાવ માટે મળો, શુભ સંઘાડા સંગ. ઝાડ એકલું જંગલે, જરી ટકે નહિં જાણ; એક વાડીમાં એકજ, ધારે ઢેડ પ્રમાણે, ઝાઝાં ભલા પણ ઝાંખરાં, વાડ વિષે વખણાય; રહે પીંછે રળિયામણી, કેવી મોરની કાય. એકલાજ સારા-ચિત્ત મળી ચેલા કરે, મનને મેળે મેલ; રંગ સદ્દગુરૂને ભલો, નહિ તો ભલા અકેલ. સિંહણને સુત એક પણ, એકે એક હજાર; ભલે ભુંડણીનાં હજાર, લેખે સહુ લાચાર. ડામાંજ મજા-અતિશે સર્વે અસાર છે, થોડું લાગશે ઠીક; અતિ આહાર ભારે મરે, હૃદયે રાખે બીક. વધુ નહિ બેલ-મન મંજૂષમાં રેજો, ગણ ગુણોને ખાસ ખપી જનેને ખાસ તે, આપ ધરી ઉલ્લાસ. આત્મને ધ્યા–ગાયક તે ગાઈ શકે, જેડક જેડે જાણ આતમ અનુભવ વિણના, કુંભારના કેકાણું, આત્મશાખે ધર્મ–ધર્મ આત્મશાને કરે, એનું મૂલ અમૂલ; જન રંજનીયા ધર્મનું, મળે ન કી મૂલ; ખરી ક્ષણ જાય–મૂરખ મન નથી જાણત, ખરેખર ક્ષણ જાય; કાળ એચિતે આવશે, શરણું કર સુખદાય, તે ક્ષમાશ્રમણ-ક્ષમાશ્રમણ તવ તું ખરે, ખરી ક્ષમાને વાસ; વડીલને વંદનવશે, ક્ષમાશ્રમણ તું ખાસ આ એકજ વાત–લાખ વાતની વાત એક, હૃદય કતરી રાખ શિવસુખને જે હાયતે, રાગ દ્વેષ દૂર નાખ. ધર્મને આદર–કાળે પકડયે કેશથી, એમ ગણીને આપ આચર ઉત્તમ ધમને, ટળે પાપ પરિતાપ સત્યને મહિમા-દુષ્કર તપ સંયમમાંહિ, સમ્યફ શક્તિ નહિં જાણ તે જિનભાષિત સત્યને, કરે તેવી કલ્યાણ Page #318 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮). गाथा--साधुनामदर्शनं पुन्यं, तीर्यभूता ही साधवः । तीर्थ फलति कालेन, साधवस्तु पदे पदे ॥ ભાવાર્થ- પુન્ય પ્રબળ સાધુદર્શને, તીર્થસૂલ્ય તે જાણ તીર્થ તેહ કાળે ફળે, પગ પગ તેહ પ્રમાણે. સત્સંગ લાભ–સંગત સાચી સંતની, નિષ્ફળ તે નહીં થાય, લેતું પારસ–સ્પર્શથી, કંચન થઈ વેચાય. બળતે જળતે આત્મા, સંત સરોવર જાય; શાંત કરે સધીને, સંત તેહ સુખદાય. મદ આઠે તે મનુષ્યના, છાજ્યા કે નહિ સેય જે દિ જાય સત્સંગમાં, જીવન ફળ તે જોય. સદા મીઠું બોલ–વદ વચને મીઠાં વધુ, ઉપજશે સુખ ઓર, - હૃદયે રાખી વાત એ, કાઢે વચન કઠેર. પ્રેમને ત્યાગે--જ્યાં સુધી કેઈપ્રિય નથી, સહી ત્યાં તક તે સુખ, પણ બીજે પ્રેમી થતાં, આતમ પાવે દુઃખ. સાધુ અને વસ-અઢાર જઘન ઉત્કૃષ્ટ લાખ, મધ્યમ વચેનું માન; તે વસ્ત્ર ન કપે સાધુને, ઓછું કીમતી આણ. સાધુ કેવું ખાય-સાધુ નામ ધરાવીને, સારું સારું ખાય; ભરૂચ પાડા થઈ પછી, ભાર વહી દેવાય. મનશુદ્ધિ કરે–માને મન પવિત્ર વિના, વૈરાગને ન વાસ; માટેજ મનશુદ્ધિ કરે, એની જે ય આશ. મનનું મહત્ત્વ--સંબંધ જે સુખ-દુઃખને, મનની સાથે માન; મન હારું જે માર્ગમાં, તેવું હારું જાણું. મનની પતીજ–મનની હારે હારવું, મનની જીતે જીત મન મેળાવે મોક્ષને, પૂરી થયે પતીત. બે વસ્તુની સંખ્યા. બે પ્રકારે દેવ–એક અરિહંત ને બીજા, ભજો સિદ્ધ ભગવાન; હૃદયે તે બે રાખજે, અન્ય નહિ એહ સમાન. દેવ અને ગુરૂ–શુદ્ધ દેવ ગુરૂછતણું, સેવન સાચું જાણ; ભાગ્યવેગે આ ભવ મળ્યા, કરે તેવી કલ્યાણ Page #319 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) કહાય; થાય. ધ્રુવ ને શુરૂ એમાંહિ, કાણુ વિશેષ ધન્ય ધન્ય ગુરૂરાજથી, દેવનાદન બે પ્રકારે ધર્મ —ધમ સાધુ શ્રાવકતણા, પ્રરૂપ્યા એ પ્રકાર; શુદ્ધ શ્રદ્ધાયે સેવતાં, પમાશે દશવિધ યતિના દાખિયા, શ્રાવકના ચો સારું ભાખ્યા ભગવતે ભલા, અંતર આપ વિચાર. ભવપાર. આત્મચિતા કર દેહ ચિંતા દિલ ધરે, અતિ તે આભે રાખ; Wat શ્રવ અનંત ભવકમ એક ભવ, છૂટે આત્મની શાખ. સવર—સંવર સંગમાં નિશ, આશ્રવે અધ આય; વિવેક વાત વિચારીને, સેવન કર સદાય. લઘુતાને ભાવ—લઘુતાથી પ્રભુતા લડે, પ્રભુતાયે પ્રભુ દૂર; લઘુતા હૃદયે લાવતા, પ્રભુતા પાવે પૂર. શ્રેણી અને રણી—કહે છે પણ કરતા નથી, લબાડ લેખા કૈણી ફેણી સારખી, ઉત્તમ આતમ એહ. સ્યાદ્વાદશૈલી—સ્યાદ્વાદશૈલી ધર્માંની, નિશ્ચય એક નહિ માન; તેRs; સાથે નહિ અને—પરમેશ્વર પ્રીતિ વિષે, નાર રથ યુ બેઉ ચક્રે ચલે, હૃદય રાખ તે જ્ઞાન. સમ અને શાંતિ—ક્રોધી શત્રુ સુસજ્જન પર, સંભાવ શાંતિ કાય; ત્યારેજ સાચી તુજને, પર...સુખ પ્રાપ્તિ થાય. નેહ દુઃખદાય; એ તે સાથે નાહ અને, ભસવુ' લેટ ખવાય. એ માટા દુર્ગુણ—ગણ જ્ઞાની એળખ વિષે, દુર્ગુણ મોટા દાય; હુ' જાણું હું' સમજણેા, પરિગ્રહ પૂરણ હાય. અતિથિસત્કાર— અતિથિ સત્કાર સ્વર્ગ અપે, અપવાદી ધિક્કાર; પાપકમ હરનાર તેહ, માનવ મન વિચાર. એ વિરા કહ્યા--રત્નખપી અને રત્નખાણુ, અલ્પ અલ્પ તે તા હૈાય; તેમજ ધર્મી ધર્માદાતા, કહ્યા વીરલા કાય. જ્ઞાનશાસ્ત્રાદિક ભણવું સત્રિ, દાખ્યુ તે દ્રવ્ય જ્ઞાન; બે પ્રકારે આત્મ સ્વરૂપ એળખવુ, ગણુ તેડુ ભાવ જ્ઞાન મ્હેલ ને મુશ્કેલ—કંચન તજવુ હેલ છે, તિરિયા તજવી રહેલ; આપ બડાઇને ઇર્ષ્યા, તે તજવું મુશ્કેલ; તે એ નહિ કરા— ડરજે વાઘ વિષધર તણેા, નિદા હે રામ; 34 "" Page #320 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) નિશ્ચય બે જે નહીં કરે, સત્ય સુખ કૃત શાખ. જ્ઞાન અને ક્રિયા–જ્ઞાન કિયા બે મોક્ષ છે, એક દેખે એકાંધ; સહી બેઉની લ્હાયથી, પાવે ઝટ શિવપંથ. જ્ઞાની ને કેવળી–જ્ઞાનવંત ને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ; બૃહત્કલ્પની ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણ કિરયાને જ્ઞાન–કિયામાત્ર કૃતકર્મ ક્ષય, દર ચૂર્ણ સમાન; જ્ઞાન કહ્યું ઉપદેશ પદ, તાસ છાર સમજાણ. ખજુઆ સમ કિરિયા કહી, જ્ઞાન ભાન સમ જોય; કલિયુગ એહ પટંતરો, બૂઝે વિરલા કેય. કિરિયાના ભેદ–ક્રિયામા અનુસારિણ, છેદે તે મતિહીન, કપટ ક્રિયાબળ જગ ઠગી, તે તે ભવજળ મીન. એજ ખરો યોગી–ગી તે દેગી ખરા, યેગી ન રાવળ જાણ; ચગી ચેગ સિદ્ધિ કરે, રાવળ રખડે રાન, બે ચૂલિકાસૂત્ર –નંદી અનુગદ્વાર તે, સૂત્ર ચૂલિકા સાર; આગમનાં એ અંગ બે, આપ અંતરે ધાર, પ્રભુની પ્રાર્થના નિયમ ધર્મના નહિં પળે, પ્રભુ પ્રાર્થને વ્યર્થ - વ્યર્થ– પથ્થ જેમ કે નહિં પળે, આષધે સરે ન અર્થ જિનવર આણુ-રાય આણું ઉલંઘતાં, પૂર્ણ વિટંબન પાય ત્યુ જિનઆણ નવિ પળે, દુર્ગતિ દુઃખ પમાય તે ત્યાગભાવના–માગે તેને નહિ મળે, ત્યાગે આગે તેહ માટે મૂકી ભાગવું, ત્યાગ ત્યાગવું તે સમભાવને શાંતિ-સમભાવ ને શાંતિતણે, આપ આત્મમાં વાસ એવી એહથી આવશે, આ તમમાં ઉજાશ હાથે હારી જાય–રાત ગરમાઈ ઊંઘમાં, દિવસ ગમા ખાય મહાન મૂલી મનુષ્યભવ, હાથે હારી જાય સાધુને સંસાર–સાધુ સદા હાર્યા ભલા, છતે સહુ સંસાર હાર્યા શિવપૂર સંચરે, જીત્યા જમને દ્વાર સાધ્વીને વંદક–સ વર્ષે દીક્ષિત સાધ્વી, સાધુ તુરતને સેય છતાં સાધુ વંદક કહ્યો, પ્રધાન પદથી જોયા સાધુ નહિ વાંદે-છદ્મસ્થ ગુરૂજી અને સાધ્વી કેવળજ્ઞાન તે પણ ગુરૂ વાંદે નહીં, શાસ્ત્ર શાખે પ્રમાણ Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ). પુરૂષને નહિ ખપે-સાવી અથવા શ્રાવિકા, કહ્યું સૂત્ર પચ્ચખાણ; ખાસ પુરૂષને નહિ ખપે, શાસ્ત્ર શાખે પ્રમાણે, અનુદન કર–ગુણ આવે છે સુલભ, અનુમોદન તે દૂર, ગુણ અનુમોદન જે ધણી, પામશે ગુણ પૂર. અનુમોદન ને અનુમોદનથી ફળ વધે, નિંદાયે નહિ પાય; નિંદા– સુકૃત વૃદ્ધિ અનુમોદને, નિંદે પાપ પમાય. વિવેકને જાણે-રાગ દ્વેષ વિષે વારવા, વિવેક મંત્રને વેદ તેવું તારા સામર્થ છે, ભવ વન કરે ઉછેદ. વિવેકને શિખે- બીજે સૂર્ય અને ત્રીજું, પૂરે અંતર પ્રકાશ માટે અ ય સવિ મૂકીને, એને કર અભ્યાસ, જાણકાર થાઓ–જાણપણું દુર્લભ જગે, ધન કાલા ઘર હોય; તેથી ધનતૃષ્ણા તજી, જાણકાર બન જોય. જાણીને આદર-જિનવચન જે અજાણ છે, તે અનુકંપા ગ; પણ જાણું નહિ આદર, ભૂરિ દયાના ભેગ. કરે તેવું પામે– કરણ જીવ જેવી કરે, તે પામે પાર જેવું વાય તેવું લણે, અંતર એવું ધાર. , જેવી જેની ભાવના, એવું આતમ પાય; ગેળ જે ઘાલીએ, તે સ્વાદ તસ થાય. ભલું કરે ભલું–કર ભલા તે હોય ભલા, સહી વાત એ સત્ય; અન્યને શાંતિ આપતાં, તુજને તેહ પ્રત્યક્ષ. અબ્રહ્મ ને જૂઠ--ચૂકે કમેં ચોથું કદા, એને મળે ઉપાય; પણ જીભે જૂઠે પડે, ઠેકાણું નહિ થાય. સંપત્તિ-વિપત્તિ- સંપત્તિ સહુ વેચે મળી, વિપત્તિ ન વેચે કેય સાન એની કીજીએ, ભાગ્યા ભેરૂ હોય. પરને પિતાનું-–સર સૂકે સૂકે કમલ, પંખી દશ દિશી જાય; આપણું હી આપણુ, પર ન આપણું થાય. જ્ઞાનકિયાભ્યામ મેક્ષ-કિયાહીન જે જ્ઞાન તે હણાયેલું છે અને અજ્ઞાનપણથી ક્રિયા હણાયેલી છે, અર્થાત્ જ્ઞાનવડે શુભાશુભ ભાવ ને કૃત્યાકૃત્ય જાણે છે, પરંતુ જે શુભ કિયા કરતું નથી તે તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહીંયા દ્રષ્ટાંત કહે છે, પાંગલે દેખે છે છતાં દાઝા અને આંધળો દેને દાઝ. Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩૨) મેક્ષની પ્રાપ્તિ–પંડિત પુરૂષ જ્ઞાન અને ક્રિયાના સંગની સિદ્ધિવડે જ મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ કહે છે, કારણ કે એક પિડે કરીને રથ ચાલતું નથી, ઈહાં દ્રષ્ટાંત કહે છે–આંધળો અને પાંગળે વનને વિષે એકઠા મળીને ત્યાંથી નાઠા તે નગરમાં પેસી ગયા. ચારિત્રની પ્રાધાન્યતા– અનંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તે પણ ચારિત્રરહિતને જ્ઞાન શું લાભ કરે છે? અર્થાત્ કાંઈજ નહિ. જેમ લાખ કરોડે પ્રજ્વલિત કરેલા દીપકે, અંધને કાંઈ પણ બોધ કરી શકતા નથી. ચારિત્રયુકત પુરૂષને અલ્પ જ્ઞાનાભ્યાસ પણ પ્રકાશને કરનાર થાય છે, જેમ ચક્ષુવાળાને એક દીપક પણ પ્રકાશ કરે છે. ત્રણ વસ્તુની સંખ્યા. પુન્યથી પમાય–નહિં મંત્ર નવકાર સમ, શત્રુંજય સમ સ્થાન વળી દેવ વીતરાગ સમ, પાવે પુન્ય પ્રમાણે, ત્યારે ત્રણ ગયાં–પ્રથમ સંઘયણ સંસ્થાન, ચાદ પૂર્વ ઉપયોગ, લિભદ્રસ્વામી પછી, એને ટળિયે ગ. વીરસ્વામીના વખતમાં, દશે પૂર્વનું જ્ઞાન, ચો સંઘયણ સંસ્થાન તે, ગયાં તવ ત્રણ પ્રમાણે તે ત્રણ વંદન-ફિટ્ટા થોભવંદન વળી, દ્વાદશવ્રતની એમ; જઘન્ય મધ્યમ અને ઉત્તમ, તી વંદન ગણ તેમ. ભાવનાએ લાક્ષ–ઉપગે ધર્મક્રિયાયે કર્મ, પરિણામે બંધ પાય; જેમાં જેવી ભાવના, તે લાભ લેવાય. ગુરૂ આશાતના–પગ અડે મળ થુંક લગે, આણું નહિં પળાય; જઘન મધ્યમ ઉત્કૃષ્ટ એમ, આશાતના ગણાય. સ્થાપનાચાર્યની ર્યું ત્યું હવે ભૂધરે, એવે તેડે ભગાય; આશાતના-જઘન મધ્યમ ઉત્કૃષ્ટ તેહ, આશાતના ન થાય. પુરૂષ પ્રકાર–ઉત્તમ મધ્યમ અને જઘન પુરૂષના તિ પ્રકાર ઓળખાયે આચણથી, વિવેક ધરી વિચાર. ઉત્તમ પુરૂષ-તીર્થકરે ધર્મપુરૂષ, ચકી ભગના ધાર; કેશવાદિક કર્મપરષ. ઉત્તમ ને તિ પ્રકાર. Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૩ ) જ્ઞાન દર્શન ચારિત્રના, પુરૂષ ત્રણ તે જાણ; ઉત્તમ એ પુરૂષ કહ્યા, પુજો થાય પિછાન. મધ્યમ પુરૂષ– -ઉગ્રા ભેગા રાજન્ય ને, મધ્યમ પુરૂષે માન; કેટવાળ ગુરૂ ક્ષત્રિ તે, ઋષભે સ્થાપ્યા જાણ જઘન પુરૂષ-દાસ તે દાસીપુત્ર ને, ભ્રતક મુલ્યના માન; ચેથ ભાગે કામ કરતાં, જઘન તે ત્રણ જાણ. તે ત્રણ દિ–દેવ બદ્ધિ ઇંદ્રિાદિકની, ગણિરિદ્ધિ ગણ સૂરિષ, રાજ્ય દ્ધિ તેમ ચકીની, માને રિદ્ધિ એ મીશ. મુનિ કર્મ તેડે– સહસ લાખ કે વરસ, નરક જે ખપવે કર્મ, પારસી ઉપવાસ છછું, તેઓ તેહ મુનિ કર્મ. તે ત્રણ તો છે-–દેવ ગુરૂ ધર્મ દિલમાં, ત ત્રણ તે જાણ સેવનથકી સત્વર મળે, શિવસુખની શુભ હાણ. ત્રણ મેટા ગ–અસંખ્ય ગેગશિવસાધને, મોટા ત્રણ મનાય; સમ્યગાન દર્શનચારિત્ર, ઉત્તમ એહ ઉપાય. એનો આધાર છે--જ્ઞાન દર્શન ચારિત્રની, વિરાધનાને વાર; શિવસદનની સડકમાં, એને એક આધાર. મહાભાગ્યે મળે –ધર્મ સાંસળવા છે રૂચિ, ધીંગ ધર્મમાં રાગ, દેવ ગુરૂ ભકિત દિલ બહુ, મળે તે મહાભાગ. ગુણે પૂજનિક-જાતિ લાંગ વય પૂજ્યનહિ, ગુણોજ પૂજ્ય ગણાય, ગુણે પૂરતનું સ્થાન છે, કહેણ એજ કહાય. એ ત્રણ મુદ્રા--ગમુદ્રા જિનમુદ્રા ને, મુક્તાસુક્તિ થી માન; વંદન વિધિયે તે કહી, પ્રેમ કરે પ્રમાણ તેને ખુલાસે. ગમુદ્રા--બે હાથની દશ આંગળીયે માંહમાંહે અંતરિત કરી કમળના ડેડા આકારે હાથ જોડી પેટની ઉપર કેણું સ્થાપવી તે તે મુદ્રાયે ચિત્યવંદન, નમુથુણં, સ્તવનાદિ કહેવાય. જિનમુદ્રા--પગના આગળના ભાગમાં ચાર આંગળને પાછળ કાંઈ ઓછું અંતર રાખી ઉભા રહેવું તે આ મુદ્રામાં ઉભા ઉભા કાઉસગ્ગ, વંદન વિગેરે કિયા કરાય. Page #324 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) મુકતામુક્તિમુદ્રા--મે હાથ કમળના કોડાની પેર પેલા રાખી જોડેલ લલાટે લગાડવા તે. તેમાં એ જાવ'તી ને આસવમખડા સુધી જચવીયરાય કહેવાય. એ ત્રણ આગમ--(૧) અનાઆગમ-તીર્થંકરે ભાખ્યું તે. (૨) અનંતા આગમ-ગણધરાદિકે ગુંથ્થુ તે. (૬) પરંપશ ભાગમસુધર્માદિક પાટાનું પાટ જ ખૂસ્વામી પર પરા, અલ્પ આયુષ્યી-જીવહિ સાંકર્તા શ્રેણ આત્માન‘દી એ આત્માનદી--જેમ નફા અને, જૂઠા મેલા જે; દુષીત અન્ન કે સાધુને, અલ્પ આયુષ્યકર તેહ. મનારથ--એકલવિહારી મહુશ્રુત, અણુસન કયારે એમ; મુનિ તે મનમાં ચિંતવે, ઋણુ મનાથ તેમ. એ આત્માનદી– પુદ્દગલ ભાભિનંદી, સહી કરે સ ંસાર; અલ્પમાં, પામે ભવના પાર. ટાટાતા, વણિકો કરે વિચાર; તેમ આત્માર્થી પુરૂષા, સાધે ધમ શ્રીકાર. જાડુ નહિ બલે--મલે ખાલ ખળકમતિ, ખેલે ખેલ અણુગાર; વળી વઢે વર કામિની, જૂઠ જરી નહિ ધાર. કરી, પાળે પંચાચાર; રહે, વંદુ એ અણુગાર. મુનિ કારે બ્રહ્મ નહી; તેજ ખરા સાધુ- પાંચે ઇંદ્રિયવશ પંચ સમિતિ સમતા તેજ ખરા મુનિ—મુખ્ય લેચે નહિ. પણ સમતાને શાંતિયે, મુનિ મનાચે સહી. અહીયાંજ માક્ષસથા મદ કામ જીતે, માનાદિ દોષો નિસ્પૃહી તે શુદ્ધ સાધુને, માન મેાક્ષ છે કાય નહિ કરા—ક્રોધ અનનું મૂળ છે, સંસાવૃદ્ધિ ખાસ ધર્મના ક્ષય કરૂ, તેથી તેડુ તેથી દૂર રહેા--લાભ પાપનું મૂળ છે, વળી વ્યાધિ ષટરસ દુઃખનુ સહી સ્નેહ છે, તે ત્રણથી તુ ખસ કરશે--ક્રયાયુકત હૃદય જેવું, સત્ય વકતા સહી સાર પરહિતચિંતક હાય તસ, કલિ ત્યાં શું કરનાર તે જ મેાક્ષમા --પહેલા સાધુ ધ ને, બીજે શ્રાવકધમ ત્રિો સવેગી પક્ષીના, તી માર્ગે શિવશમ કલિ શું નહીં; અહીં કાર; નિવાર Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) તે સ’સારમા – માર્ગો ત્રણ સંસારના, કુલિ ગાગ્નિને જાણ; જોગી ભરડા ને ભગત, નામ જૈન તે માન, ત્યાં વૈદ્ય શું કરે—ભાય સંથારે જે સુવે, લેાઢી ઢેબર ખાય; તુએ પાણી જે પીવે, તિહાં વૈદ્ય શુ' જાય. કરે—સામાચારી સંયુકત ને, ચરણકરણનું કમ ક્ષય પ્રકાર. જ્ઞાન; અનેક ભવના અનંતા, કરે કર્માંની હાણુ. તે તેવું મેળવે-દરેક જન્મા જનમમાં, જીવનેા જે અભ્યાસ; તેવુ તે જન મેળવે, દાન વિદ્યા તપ ખાસ. તે ભિક્ષાના ભેદ––સર્વે સપત કરી અને, પારૂષની તે ધાર; વૃત્તિ ભિક્ષા છેવટ વદી, તેવાજ ત્રણ તે ત્રણ ફાયદા––નીચુ' નિહાળી ચાલતાં, ઠીક ત્રણ ગુણુ થાય; દયા પળે કાંટા ટળે, પગ પણ નહિ ખરડાય. ત્રણના સ્વભાવ—સતગુણી અઝે સત્વર, રજોગુણી સખતાઇ; તમાને ત્રણે કાળમાં, કદિ ન ચે કાંઈ. તે ત્રણ ગારવ--રસ રિદ્ધિ સાતાગારવા, ભય કર તે ૧ભુજ ગ; તે ત્રણ સંગત પરિહરા, પાડા નહિ' રપ્રસ’ગ. તે ત્રણ શલ્યા —માયા નિયાણુ શલ્ય અને, મિથ્યાત્વ ત્રીજો મેલ; હૃદય વાત એ રાખીને, ખેલેા ન તેશું મેલ. મ થાય; થાય. અધાય છુટાય—મન વચન અને કાયથી, બહું પોપ તેમ તસ મિથ્યા ક્રુડે, આછુ એમજ ગાપન મન વચ કાયનું, સાચું તે સુખદાય; મન વચ કાય તિ ફ્રેંડને, વેગે કરા વિદાય. તિ માટા આલય—પંચમ દેવ પાંચરાજ, મેરૂ જોજન લાખ. સ્વયંભૂ ધી એકરાજ, આલય હૃદયે રાખ. પ્રકાર—ધમ અને અ કથા કહી, વળી કામની જાણ; કથા તે ત્રણ પ્રકારની, તેહ કરજે પ્રમાણુ. નકામી જીંદગી—ધર્મ અર્થ કામ ત્રણેમાં, એકે પણ નહિ હાય; છાળી કે આંચળ સમ, જન્મારા તસ જોય. કથાના ૧ સર્પ જેવા ભયંકર. ૨ મેળવેા. ** Page #326 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) તે ત્રણ પુરૂષ દેવ મનુષ્ય તિર્યંચના, પુરૂષષ તિ પ્રકાર, પુરૂષપણું તે ત્રણમાં, અન્યે નહિ અવધાર નપુસક—મનુષ્ય તિહુઁચ નારકી, નપુ ંસક ત્યાં નિર્માણુ, દેવ નપુ ́સક હાય નાહ, એવું એમ પ્રમાણુ નાગનુ જાણુ, ત્રણ • તે ત્રણ ભુવન-એક દેવ બીજું મનુષ્ય, ત્રીજું ભુવન ત્રણ ત ભાખીયા, અંતર તે ત્રણ સ્થાન—માનવ અને દેવ સ્થાન, ત્રીજું નારકી સ્થાન ભેદ તે ત્રણ છે, મન તારે તુ માન. વૈરાગ્ય પ્રકાર-દુઃખગર્ભિત મેહગ`િત ને, જ્ઞાનગર્ભિતના જાણુ; વૈરાગ્ય ત્રણ પ્રકારના, અનુક્રમ એહ પ્રમાણુ, રાત્રિભૂક્તદાષ-રાત્રિભાજન દોષ જે, તે તેજ લઘુ મુખ પાત્રમાં, દોષા રાત્રિ અધારે સૂક્ષ્મ, જીવે નહિ જાય; રાત્રિ રાંધ્યુ ખાય તા, રાત્રિભૂકત ગણાય. જળથી સ્વાદિમે ખમણુ, તિગુણુ' ખાદીમ જોય; તેથી તિગુણુ અશનથી, રાત્રિભૂકતનું હાય. અચિત કારણ-હરડ પિપર મરી જોજન, જળસ્થળમાં સે। સાઠે; આવી અચિત ગણાય છે, શાસ્ત્ર તે છે પાઠે, પવન તાપ ધુમાડાદિ, કરિઆણું અવટાય; લવાદિષ્ટ સે જોજને, અચિત તે થઇ જાય. સચિત્ત ત્યાગી-લુણ દીધાને કાચરી, અખીજ ને ઊકળાય; માય ફાડ્યાં તળ્યા જે હોય તે, સચિતે ત્યાગી ખાય. પાણીના કાળ-ત્રણ ઊકાળે ઊકળ્યુ, વર્ષોંમાંહિ તી ચામ; શીતે ચૌ ણુ ગ્રીષ્મમાં, પછી ગણાય નકામ ત્રિફળા સાકર-ત્રિફળા સાકર ચેાગતુ, એ ઘડીપછી અચિત્ત નુ પાણી સેવા પાણીકાળ સમ, ત્યાર પછી તે સચિત, પકવાન કાળ—વર્ષોમાં દિન પંદર ને, શિયાળે એક માસ; ઉનાળામાં વીશ દીન, ખપે મીઠાઇ ખાસ "" "" આપ પ્રમાણે. સ્થાન, ૧ ૨૧ પ્રકારનું પ્રાણી ૬૧ આંકથી જાણી લ્યે. અને તેના ક્રાઇ ગીતાથથી વિશેષ ખુલાસા કરી લ્યેા. ૨ સાધુને તો તે કાળ છતાં તે દિવસની તે દિવસે ખપે, રખાય નહિ, અધારે પાય, લાગી જાય. Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) નગર પ્રવેશે ત્રણવાર ગણવાને મંત્ર, ॐ ह्री श्री नमः पार्श्वनाथाय, ह्रीं श्री धरणेंद्र पद्मावसाहताय अट्टे मट्टे चद्रान् स्तंभय स्तंभय, दुष्टान् चूरय चूरय मनोवांछितं पूरय पूरय, ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा ।। વાર અનુસાર પ્રવેશફળ ગુરૂ, શનિ, મંગળવારે–દક્ષિણ સ્વર ચાલતે હેય, તે તે વખતે નગરપ્રવેશ શુભ છે. - બુધ, શક, સેમ, રવિવારે–વામ સ્વર ચાલતું હોય, તે તે વખતે નગર પ્રવેશ શુભ છે. પણ આપણા સ્થાનથી જ્યારે બહાર જવું હોય, ત્યારે તે સમયે જે તરફને સ્વર ચાલતો હોય, તે તરફને પગ એક નવકાર ગણીને બહાર મૂકી વિહાર કરે. દિવાળીની રાત્રિયે ગણવાનું ગરણું. પહેલા પ્રહરે-શ્રી મહાવીર સ્વામીસવજ્ઞાય નમની ૨૦ નવકારવાળી. બીજ પ્રહરે–શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમ:ની ૨૦ નવકારવાળી. ચેથા પ્રહરે–શ્રી ગૌતમસ્વામીસર્વત્તાય નમાની ૨૦ નવકારવાળી. શ્રી ગૌતમસ્વામીના જાપની બીજી રીત. છે શી છ ગામ સ્વામીને નમઃ (મહા મંગળકર છે.) ઝ ઠ્ઠી છ ગાતમાય નમેનમઃ ત્રણ પ્રકારના સ્થવિર–૧ વયસ્થવિર તે સાઠ વર્ષે, ૨ સૂત્રસ્થવર તે આચારાંગાદિક સિદ્ધાંતને જાણ, ૩ વ્રત સ્થવિર તે ત્રીશ વર્ષના દીક્ષિત. એજ ચાર વસ્તુની સંખ્યા. શુરવીર-અહેતાદિક ક્ષમારા, તપ શૂરા મુનિરાય વૈશ્રમણાદિ દાનશૂરા, યુધ્ધ કેશવ કહાય Page #328 -------------------------------------------------------------------------- ________________ (૮) એ વીરપુરૂષ–દયાવીર શાંતિ જિન, દાને કરણ કહાય; ધર્મો વીર વીરે ચક્રી, શુરા સહી ગણાય. ચાર જીતી ગયા–જંબુ જીત્યા ઘર વિષે, નેમ ગિરીયે ચૂત; વૈરસ્વામી વ્રત્તીપણે, સ્થૂલિભદ્ર અદ્દભૂત ભવપાર પામે–સર્વવિરતિ દેશવિરતિ, સમ્યફ ચૂત તે સાર શુદ્ધ સામાયિક આદર, પામે ભાવને પાર. એ ચાર ધર્મ છે—જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર; ધમ ધર્મની સ્વાયથી, પમાય ભવને પાર. એ ચાર મંગળ–વર મંગળ શ્રીવીરનું, ગૌતમનું ગણુ સાર; ત્રીજું સું સ્થૂલિભદ્રનું, ધર્મનું ચોથુ ધાર એ ચાર શરણું--અરિહંત સિદ્ધ સાધુ ને, ધર્મનું ચોથું ધાર; સદાય શિવસુખ કારણે, શણું ચાર સંભાર. એ ધર્મના દ્વાર--ક્ષમા ને નિર્લોભીપણું, નિષ્કપટતાને ધાર અહંકારને ત્યાગ ચિ, દાખ્યાં ધર્મનાં દ્વાર, ક્ષમાનું મહત્ત્વ–સર્વે સુખનું મૂળ ક્ષમા, ધર્મનું પણ તે ધાર; દુષ્ટ દૂરિત હણવા ક્ષમા, વળી વિદ્યાને સાર આ ચાર ભાવના-મિત્રી કારૂણ્ય ને પ્રમદ, એમ ઉપેક્ષા જાણ ભાવી ભાવના ચારને, કરે આત્મ કલ્યાણ ચાર ગતિ ભમે–ચૌદપૂર્વ તિ જૈ જ્ઞાન, ઉપશાંત વીતરાગ વિષય કષાયાદિક વિશે, ચાર ગતિના ભાગ અનિચેની રિદ્ધિ-જ્ઞાન વિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધ મુનિ સુરપતિ સમતા સચી, રંગે રમે અધ્યાય ચાર સાર વસ્તુ–મનુષ્ય જન્મનું સાર ધર્મ, ધર્મસાર છે જ્ઞાન જ્ઞાનસાર સંયમ કહ્યું, સંયમ સાર નિર્વાણ કમબંધ કૃતિ–અવત એગ કષાય તેમ, મિથ્યાત્વ ચેણું મહી કર્મબંધનના કારણે, સહિ તે સેવે નહી લેશ પણ નડે–પ્રકૃતિ સ્થિતિ બંધ અને, અનુભાગ ને પ્રદેશ હા ચાર પ્રકાર બંધ, નડે તે નિશ્ચય લેશ સંઘ કહેવાય-- સાધુ શ્રાદ્ધાદિ ચારથી, આણે સંઘ મનાય આણ વિના વધુ હોય પણ, અસ્થિ રાશિ ગણાય Page #329 -------------------------------------------------------------------------- ________________ (૩૯) તે કાયાના સ્થંભ–વેદની આયુ નામ ને, ગેબે કર્મ ગણ ચાર સ્થિર કાયના સ્થંભ તે, કહ્યા કાયની લાર. શિષ્યાદિ પરીક્ષા સુવિનયે શિષ્ય પરીક્ષા, સુભટની સંગ્રામ; સદૈવ સંકટે મિત્રની, દાતા દુકાળે તામ. એ ચાર કારણુ-ઉપાદાન નિમિત્ત અને, અસાધારણ એહ; અપેક્ષા એમ ચાર એ, કહાં કારણે તેહ. ચાર અતિક્રમ–અતિક્રમ વ્યતિક્રમ એમજ, અતિચાર અનાચાર છેલાથી છેટે રહે, વિચારત્રણે વિસાર. કારણે વર્તન-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની, રાખે હૃદયે હામ; આગમમાં તે આખિયું, કરવા આતમ કામ. ચારનું વર્તન-ધનિકે ક્રોધ કરવો નહિ, તપસી મત્સર માર; વિદ્વાન માન અમાન તજ, સુજ્ઞ આતમ સમાર. એજ સદગુરૂ–આત્મધર્મ આત્મ ઓલખ, ધર્મદાય કમે મુકત સહી તે સાચા સગરૂ, એ ગણે યુકતાયુકત. જ્યાં હોય ત્યાં રહે-સારણ વારણ ચેયણા, પડિયણા જાણુ જ્યાં ન હોય ત્યાં નવ રહે, કરાય નહિં કલ્યાણ પીંડના પ્રકાર-આહાર વસ્તી અને વસ્ત્ર, ચોથા પાત્રા જાણ અકલ્પ અપનહિ ઈચ્છશે, કલ્પને કરે પ્રમાણ તે જઘન ક્ષેત્રે–પ્રાસાદ પાસ સુધૈડિલ, સ્વાધ્યાય ભૂમિ સાર; ભિક્ષા સુલભ ચારે ભલા, જઘન ક્ષેત્ર તે ધાર. દર્શન દુર્લભ-મહાન્તીર્થ ને મુનિજને, ઔષધી મહારાય; જેનું અલ્પ છે ભાગ્ય તસ, દરશન દુર્લભ થાય ધર્મવડે મુકિત–અશાતાયે પાપ આય, પુજે શાતા પૂર; સંસાર કર્મોથી કહ્યો, ધર્મથી મુકિત ધૂર. તે સમાનપણું–વિદ્યા સમાન ચક્ષુ નહીં, તપ નહિંસત્ય સમાન રાગ સમાન દુઃખ નહીં, ત્યાગ સંચુખ ન જાણ. તે સમાનપણું–ક્ષમાં સમે કે તપ નહીં, તેણે સુખ માનક તૃષ્ણા તુલ્ય વ્યાધિ નહીં, દયાયે ધર્મ પ્રમાણ એકબીજેહા - જ્યાં આરંભ ત્યાં ન દયા, શીલ સ્ત્રી સંગ જાય; શંકા ત્યાં સમકિત નહીં, પ્રવજ્યા પૈસે પલાય. Page #330 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) તે સમાનપણું-બ્રહ્મવ્રતસમ કે વ્રત નહિ, સ્વાધ્યાયે તપ સેય શિવસમાન કે સુખ નહિ, નરસમ દુઃખ ન કોય. સદા આવા થવું–અકાયૅ થવું આળસુ, પર પડને અપંગ પર તાતે બહેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ તે ઉત્તમ ચિંતા–ઉત્તમ ચિંતા આત્મની, મધ્યમ મેહની માન અધમ કહી છે કોમની, અધમાધમ પર જાણ કામ નહિ સયું –ભેગમાં ભેગે ગયે, તપે ગયે તપાઈ તૃષ્ણા જીર્ણ ન જીર્ણ તું, કાળે આય કપાઈ એજ પરમાથી–સંત સરોવર ને તરૂ, વરષા વરસે જેહ પુર પરમારથ કારણે, ધારે ધરી છે દેહ સ્વીય વ્રતભંગ– સતી પતિ નોકર સ્વામી, ગુરૂ શિષ્ય પિતાપુત આણ ભંગે સ્વવ્રત ભંગ, ભાખે ભાવ તે શ્રુત નિંદા પરિણામ – દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિદે નાય શાસ્ત્ર નિંદાયે મૂરખ, ધર્મ નિદે કુળક્ષય તે ચાર દુર્લભ– માં એક સૂર મળે, પંડિત સહસે કેય વક્તા દશ સહસે અને, દાતા હેય ન હોય એ ચાર નકામા-રણ જીતે નહિં સૂરે, નહિં પંડિત વિદ્વાન નહિ વક્તા વાક ચાતુરે, નહિ દાતા ધન દાન એ ચાર જ ખરા–ઇંદ્રિય જીતે તે સૂરે, પંડિત ધર્મમાં પ્યાર સત્યવાદી વક્તા સહી, અભયદાની દાતાર તે કથા પ્રકાર–આક્ષેપણું વિક્ષેપણું, સંવેગીની સાર નિર્વેદિની સુણનારને, નિર્વેદની કરનાર એવી કથાઓ –રાજ દેશ રમણું કથા, ભાખી મુક્ત સહચાર વિકથા તેહને વર્ણવી, માટે મનથી વાર વિકથાના ભેદ–એહ દર કથાના વળી, ચાર ચાર પ્રકાર વિવિધ વિષય ગ્રંથ વર્ણવ્યા, ત્યાંથી તસ નિરધાર ચરિત પ્રકાર-માનવ દાનવ ચરિત ને, વીર વિલાસ ચરિત ગુણ પ્રખ્યાપન ચાર તે, ચરિત માનશો મિત્ત વસ્તુઓના ભેદ–બંધ દેશ પ્રદેશ તેમ, પરમાણું પર ધાર ભેદ ભલા ચૌ વસ્તુના, સમજે તેને સાર Page #331 -------------------------------------------------------------------------- ________________ જીવવા ચાર ( ૪૧ ) વસ્તુની ઓળખ-વર્ણ બંધ રસ ફરસ છે, એ વસ્તુ એાળખાણ; સમજી તે સર્વની કરો, પૂરી આપ પિછાન. સંજ્ઞાના પ્રકાર- આહાર ભય મૈથુન ને, પછી પરિગ્રહ લાર; સંજ્ઞા ચાર સહુ જીવમાં, હેય તે હેયે ધાર. બેધના પ્રકાર-બાળસંસ્કાર પ્રધાને, પ્રજ્ઞા શાસ્ત્રપ્રબોધ; તત્ત્વ નિશ્ચયને કહ્યો, ચાર પ્રકારે બોધ. ચાર કઠણ છે–રસના ઇઢિયે કઠણ, વ્રતે બ્રહ્મવત જાણું, કમે હું મોહિની કહ્યું, મન ગુપ્તિમાંહિ માન. અભ્યાસ ને ત્યાગ-વજ્ઞાન અભ્યાસ કર, મમત્વ મનથી ત્યાગ, પરિગ્રહ પાપનું મૂળ છે, ભજ ભાવે વીતરાગ. એ ચાર મૂળ છે—ધર્મ તે ધનનું મૂળ છે, રસનું પાણી રાસ; ગુણનું વિનયને ગણે, ગર્વ વિનાશનું ખાસ, દરકાર નથી- દુઃખે ડરે સુખને ચહે, પુરણ જીવવા ખાર; મરણતો ભય છે છતાં, દિલે નહિં દરકાર. ચાર કાલિકાચાર્ય અને તેમને સમય. મનહર છંદ. વીરના નિર્વાણ પછી, ત્રણસો પાંત્રીશ વર્ષ, કાલિકાચાર્ય પહેલા થયાનું કહાય છે; વળી વીરના પછી તે, ચારસો ત્રેપન વર્ષ, કાલિકાચાર્ય બીજાનું નામ સંભળાય છે; વીર સાતસો ને વશ, શકેદ્રના પૂછવાથી, નિગોદ સ્વરૂપ કહ્યું, ત્રીજા તે મનાય છે; વીર પછીનવસો ને, ત્રાણુ વર્ષે લલિત જે, પાંચમની ચોથ કરી, ચોથા તે ગણાય છે. જે ૧ ચૌમાસી વિચાર–ચૌમાસી પુનમે હતી, તે ચૌદશની કીધ; સંવત્સરી થઈ ચોથની, ત્યાંથી તેહ પ્રસિદ્ધ. ૧ તે તત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિના શિષ્ય હતા. તેમનું બીજું નામ શ્યામાચાર્ય હતું. તેમણે પજવણસત્ર રચ્યું, તે વીર સં. ૩૭૬ માં સ્વર્ગ ગયા–૨ તે ગર્દમિલરાયઘાતક ભય છે છતાં B ચાર કાલિક Page #332 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) સાધુ હંમેશા ચાર વાર સઝાય કરે તે- સવારની પડિલેહણમાં ધમ્મ મંગળની, ૨ સાંજની પડિલેહણમાં ધમ્મ મંગળની. ૩દેવસિક પ્રતિક્રમણ અંતની (કઈ પચ્ચખાણ પારતાં ધમે મંગળની) ૪ રાઇ પ્રતિકમણમાં ભરફેસરની. ચાર વેદના પ્રકાર–૧ નારકીના જીવને મહાવેદનાને અપનિર્જરા જાણવી, ૨ સાધુનેમહાવેદના ને મહાનિર્જરા જણાવી, તે ગજસુકુમાલની પેઠે ૩ દેવતાને--અ૮૫ વેદનાને અ૫ નિર્જરા. ૪ સેલેસી કરણે ચાદમે ગુણઠાણે મહાનિર્જશ ને મહાનિર્જર ને અપવેદના.. આ ચાર શાથી શોભે–૧ પંડિત વિદ્યાર્થી, ૨ રાજા લશ્કરથી, ૩ વેપારી વેપારથી, અને ૪ સાધુ જ્ઞાનથી. જિનકલ્પી ચાર ઠેકાણે બેલે—૧ કોઈ વસ્તુની યાચના કરતા, ૨ પૂછવા માટે, ૩ આજ્ઞા લેવા માટે, ૪ કોઈને પૂછવાથી ઉત્તર આપવા માટે ચાર ગૌતમ–૧ ગૌતમ ગણધર તે શ્રી મહાવીરસ્વામીના શિષ્ય, ૨ ગોતમ બુદ્ધ-તે બૌદ્ધ ધર્મના ચલાવનાર, ૩ ગૌતમ ઋષિ તે વેદિક મતમાં થયેલા છે, ૪ ગતિમ તે એક નૈયાયિક મતમાં થયેલા છે. ચાર પ્રકારના સાધુ–૧ પિતાનું ભરણપોષણ કરે, બીજાનું નહી તે જિનકપી, ૨ એકબીજાનું ભરણપોષણ કરે, પોતાનું નહી તે પરમ ઉપકારી સાધુ, ૩ એક પિતાનું તથા પરનું બનેનું ભરણપિષણ કરે તે સામાન્ય સાધુ, ૪ એક પિતાનું તથા પરનું ભરણપિષણ ન કરે તે દરિદ્ધિ સાધુ. ચાર પકારને ધર્મ–૧ દાનધર્મ-ધન્નોશાલિભદ્ર અસંખ્ય અદ્ધિના ભેગી થયા, ૨ શિયલધમ-સુદર્શન શેઠ--કલાવતી આદિ, ૩ તપધર્મદ્રઢપ્રહારી, ઢંઢણ આદિ ઋષિઓ મોક્ષે ગયા, ૪ ભાવધર્મ–પ્રસન્નચંદ્ર, ઈલાચીકુમાર, કપિલશ્કદકના શિષ્ય ભરત, મારૂદેવાદિક. ચાર પ્રકારની પહિમા–૧ સમાધિ પડિમા-તે સમતા Page #333 -------------------------------------------------------------------------- ________________ ( ૩) ભાવ રાખે, ૨ ઉપધાન પડિમા તે તપસ્યા કરે, ૩ વિવેક પડિમા તે શરીર ત્યાગ કરે, ૪ વ્યુત્સગ પડિમા–તે કાઉસગ્ગ કરે. ચાર પ્રકારની બુદ્ધિ–૧ ઉત્પાતિકી–તે આપણે પોતાનાથીજ ઉત્પન્ન થાય, ૨ વેનેયિકી–તે વિનય કરતાં ઉત્પન્ન થાય, ૩ કાર્મિકી–તે કામ કરતાં સારી બુદ્ધિ ઉત્પન્ન થાય,૪ પારિણુમિકી–તે વય પરિણમતા ઉત્પન્ન થાય. પાંચ વસ્તુની સંખ્યા. પાંચ મહાવ્રત- પ્રાણાતિપાત મૃષા અને, અદત્તાદાન મૈથુન પરિગ્રહપણે વિરમે વધુ, વાઘે મહાવ્રત ગુણ. મુનિના પાંચ મહાવ્રત અને શ્રાવકનાં પાંચ અણુવ્રત સાથે સરખાવી મુનિના વસવશા અને શ્રાવકના સવા વશાની ઘટાવેલ ઘટના, પ્રાણાતિપાત વ્રત, (મનહર છંદ) સાધુ વિશવશા દયા ત્રસ સ્થાવરની પાળે, શ્રાવકથી ત્રસ પળે તેથી દશ જાણવી; સ્થલ સંક૯પથી નહિ પણ આરંભથી મરે, દશમાંથી પાંચ રહી અંતરમાં આણવી; નિરપરાધી ન મરે અપરાધીની જયણા, પાંચમાંથી અઢી રહી મન સાથે માનવી, નિરપેક્ષ નહિ પણ સાપેક્ષપણે જયણા, - શ્રાવકની સવા તેમ લલિત પ્રમાણવી. મૃષાવાદ વ્રત મૃષા સૂક્ષમ અને સ્કૂલ તેમાં સૂક્ષમની જયણું, સ્કૂલ મેટા પાંચ તજે તેથી દશ થઈ તે; સ્થલ પણ સ્વને અન્ય તેમાં સ્વના અર્થો ત્યાગ, - બીજા માટે જયણું છે તેથી પાંચ કહી તે; બીજા અર્થે બે રીતે છે સ્વજન ને પરજન, સ્વજનની છુટ પરે ત્યાગ અઢી લહી તે; Page #334 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) પર એ ભેદ લલિત ધર્મ અર્થે અન્ય અર્થે, અન્ય ત્યાગ ધમે છુટ સવવશે। રહી તે. અદત્તાદાન વ્રત અદત્ત સમ ને સ્થૂલ તેમાં સૂક્ષ્મની જયણા, સ્થૂલના છે ત્યાગ તેને રાજદંડ જાણવા; તેથી દેશવા રહ્યો હવે સ્થૂલના બે ભેદ, સામાન્ય વેપાર ચારી વેપાર તે માનવેા; સામાન્યની જયણા ને ચારી વ્યાપારના ત્યાગ, દશમાંથી પાંચ રહ્યો અંતરમાં આણવા; સામાન્ય વેપારે થતી ચારીના તે એ છે ભેદ, રાજના નિગ્રહ તેમ નિગ્રહ તેમ ન નિગ્રહ ઠાણુવા. ૫૧ રાજના નિગ્રહ નહિ એવી ચારીની જયણા, નિગ્રહ થાય તે ત્યાગે અઢીવશા જાણવી; નિગ્રહ ત્યાગના પણ ભેદ એ કહ્યા તે જાણા, અલ્પ તેડુ દાણચારી બીજી વધુ માનવી; દાણચારીની જયણા અને વધુના છે ત્યાગ, એટલે ત્યં શ્રાવકની સવાવશે ઠાણુવી; સાધુની તે વીશવા શ્રાવકની સવાવશે, અનુક્રમ ત્રીજા વ્રતે લલિત પ્રમાણવી. બ્રહ્મચર્યવ્રત. મૈથુનના એ છે ભેદ મન વચન ને કાયા, તેમાં મન વચનની જયણા પળાય છે; કાયથી મૈથુન ત્યાગ તેથી દવા રહે, કાયા મૈથુન ત્યાગના ભેદ કે કહાય છે; નિજ પરનારી આશ્રી નિજ નારીની જયણા, પરના ત્યાગ તેથી પાંચ વા થાય પરસી મૈથુન ત્યાગે કરવું અને કરાવવું, ભેદ એઉ ભાખ્યા તેના ભાવ જણાવાય છે. કરાવવાની જયણા તે ખીજાના લગ્નાદિક, પાતે કરવાના ત્યાગ એથી અઢી થાવે છે, છે; Page #335 -------------------------------------------------------------------------- ________________ બીજા પાસે કરાવવું તેના પણ બે છે ભેદ, સ્વજન તિર્યંચ અને પરનું જણાવે છે; સ્વતિયચની જયણું સ્વજન તિર્યંચ ત્યાગ, શ્રાવકનું ચેથું વ્રત સવાયું ગણાવે છે, ચોથું વ્રત શ્રાવકનું વાવશે રહ્યું અને, સાધુનું તે વીશવશા લલિત લખાવે છે. પરિગ્રહપ્રમાણ વ્રત, પરિગ્રહના બે ભેદ બાહા અને અત્યંતર, અત્યંતર જ્યણથી બાહ્ય દશ થાય છે, બાહ્યના તે બે છે ભેદ અ૯પ તે પ્રમાણપત, વધુ વિણ પ્રમાણને ગણતાં ગણાય છે વધુને છે ત્યાગ અને અ૫ની જયણું તેથી, પાંચવશા રહે હવે તે સમજાવાય છે; પ્રમાણે પેતે બે ભેદ સ્વ એમજ પર અથે, સ્વની છે જયણ પરે અઢી ગણાવાય છે. બીજાના અર્થે બે ભેદ સ્વજન ને પરજન, સ્વજનને ભેદ અહીં એણી પેટે આ છે; સ્વજન પુત્રપુત્રાદિ બાંધવ વિગેરે જાણે, સ્વજનને હેતુ એમ અહીં તે પ્રમાણે છે; સ્વજનની જયણા ને અન્ય માટે કર્યો ત્યાગ, તેથી સવાવશો તેમ પરિગ્રહ માન્ય છે, પાંચ વૃતે સદા માટે સાધુ વિશવશા પાળે, સવાવશો લલિત તે શ્રાવકો જાણે છે. પાંચ મહાવ્રતના ઉપર ભાંગા. પ્રાણાતિપાતના ૮૧ ભાંગા-પાંચ સ્થાવર, ત્રણ વિગલેંદ્ધિને એક પંચંદ્રિ એ નવને મન, વચન, કાયાએ ગણતાં સતાવશ થાય, તેને હણે નહી, હણાવે નહી, હણતાને અનુદે નહી તેમ ગણતાં એકાશી થાય. મૃષાવાદના ૩૬ ભાંગા-કોધ, હાસ્ય, ભય, ને લાભ એ ચારને મન, વચન, કાયાએ ગણતાં બાર થાય, તેને જૂઠું બોલે Page #336 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) નહીં, ખેલાવે નહીં, ખેલતાને અનુમે દે નહી તેમ ગણતાં છત્રીશ થાય. અદત્તાદાનના ૫૪ ભાંગા-અપ, ઘણી, નાની, માટી, સચિત્ત, અચિત્ત, એ છ પ્રકારને મન, વચન, કાયાએ ગુણતાં અઢાર થાય, તેને ચારી કરે નહીં, કરાવે નહીં, કરતાને અનુમાદે નહીં તેમ ગણતાં ચેપન થાય . - મૈથુનના ૨૭ ભાંગા--દેવતાની સ્રી, મનુષ્યની સ્રી, તિ ચની સ્ત્રી–એ ત્રણને મન, વચન, કાયાએ ગુણુતા નવ થાય, તેને ભાગવે નહીં, ભાગવાવે નહીં, ભાગવતાને અનુમાદેનહીં તેમ ગણતાં સતાવીશ થાય. પરિગ્રહના ૫૪ ભાંગા-થાડા પરિગ્રહ, ઘણા પરિગ્રહ, નાના પરિગ્રહ, માટે પરિગ્રહ, સચિત્ત પરિગ્રહ, અચિત્ત પરિગ્રહ–આ છને મન, વચન, કાયાએ ગણતાં અઢાર થાય, તેને પરિગ્રહ રાખે નહીં, રખાવે નહીં, રાખતાને અનુમાઢે નહીં તેમ ગણતાં ચાપન થાય. એ રીતે પાંચ મહાવ્રતના અનુક્રમે ૨૫ર ભાંગા જાણવા. પાંચ ચારિત્ર અને તેની સમજ, ચારિત્ર પ્રકાર——સામાયિક છે . પસ્થાપન, ને પરિહાર વિશુદ્ધ સૂક્ષ્મસ પરાચ યથાખ્યાત, ચારિત્ર પાંચ પ્રસિદ્ધ. ચારિત્ર પાંચ પ્રકારના, પ્રત્યેકે એ પ્રકાર; દશ પાંચેના દાખિયા, વિગત વાર અવધાર તે દશ ભેદના ખુલાસા. સામાયિક-જેનાથી રાગ દ્વેષ રહિત પણુ, અને જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભ થાય તે, તેના બે ભેદ છે, એક દેર્શાવતી, તે શ્રાવકને બે ઘડી સુધીનું, અને બીજી સાવરતી તે જાવજીવ સુધી મુનિ મહારાજને હાય તે છેદાપસ્થાપનિય-પૂર્વ પયોયના છેદ કરવા, અને આચાયે આપેલાં પાંચ મહાવ્રતા ગ્રહણ કરવાં તે, તેના બે ભેદ છે, એક સાતીચાર તે મૂળ ગુણ ધાતીને પ્રાયશ્ચિત રૂપ, અને ખીજી નિરતીચાર તે નવ દીક્ષિત શિષ્યને, છજીવણી અધ્યયન ભણ્યા પછી હાય. અથવા તીથૅ આશ્રયેપાર્શ્વ પાર્શ્વ પ્રભુના સાધુઓ, વીર પ્રભુના તીર્થ માં રહી ગયા હાય તા, તેઓ ચાર મહાવ્રત ત્યાગ કરે પ્રસંગને અનુસરી પાંચ મહાવ્રત આદરે તે. Page #337 -------------------------------------------------------------------------- ________________ (૪૭). પારહાર વિશુદ્ધી-કર્મોને ક્ષય કરવા માટે વિશેષ તપ કરવું, તે, ત્યાં એક નવ જણને ગચ્છ નીકળે, તે તીર્થંકર પાસે અથવા તીર્થકરના હાથે દીક્ષિત શિષ્ય પાસે, ચારિત્ર લેઈ ચોમાસામાં જઘન્યથી આઠમ, મધ્યમથી ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઊપવાસ કરે, શિયાલે જઘન્યથી છઠ, મધ્યમથી અઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઊપવાસ કરે, ઊનાળે જઘન્ય એક ઊપવાસ, મધ્યમથી છઠ, અને ઉત્કૃષ્ટ અઠમ કરે, આ પ્રમાણે નવ જણમાંથી પ્રથમ ચાર જણ છ માસ સુધી ગુરૂની આજ્ઞાથી તપકરે, ચાર જણ વૈયાવચ કરે, અને એક વાંચના ચાર્ય થાય તેની પાસે ભણવા પૂર્વક તપસ્યા કરે, પછી વૈયાવચ કરનાર ચાર જણ છ માસ સુધી તપસ્યા કરે, અને તપશ્યા કરનાર ચાર જણા તેમનું વૈયાવચ કરે, અને એક વાંચનાર્ય થાય પછી વાંચનાય છ માસ સુધી તપસ્યા કરે, અને આઠમાંથી સાત જણા તેનું વૈયાવચ કરે, અને એક વાચનાચાર્ય થાય, એ પ્રમાણે અઢાર માસ સુધી તપ કરી પછી ગચ્છમાં આવે અથવા જિન કલ્પીપણું આદરે છે, તેના બે ભેદ છે, તપસ્વીઓને જે ચારિત્ર હોય તે, નિાવશ માનસિક અને વૈયાવચયાઓને જે ચારિત્ર હેાય તે. નિર્વિષ્ટ કાયિક સૂક્ષ્મ સંપરાય- હવે જેમાં કષાય થોડો હોય છે, ત્યાં નવમે ગુણ ઠાણે લેભના અસંખ્યાતા ખંડ ખંડ કરી, ઉપશમ શ્રેણવાળે ઉપશમાવે, અને ક્ષપક શ્રેણવાળ હોય તે ખપાવે, જ્યારે તે અસંખ્યાતા ખંડ માહે એક ખંડ બાકી રહે ત્યારે, તેના અસંખ્યતા સૂક્ષમ ખંડ કરી. દશમે ગુણ ઠાણે ક્ષપક હોય તે ખપાવે, તે દશમાં ગુણઠાણાનું નામ સૂક્ષમ સં૫રાય, અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મ સંપરાય છે, તેના બે ભેદ છે, શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક નામે પહેલે ભેદ હોય, અને અગિયારમે ગુણઠાણેથી ઊપશમણવાળે પડે તે તેને સંકિલષ્ટ માનસિક નામે બીજે ભેદ હાય. યથાખ્યાત–જેમાં બીલકુલ કષાય હાય જ નહી તે, સર્વે જીવલેકને વિષે પ્રસિદ્ધ છે. તેના બે ભેદ છે. એક છાઘસ્થકતે ઉપશમ વાળાને અગિયારમે અને બારમે ગુણઠાણે હોય, Page #338 -------------------------------------------------------------------------- ________________ (૪૮) અને બીજી કેવલિક તે કેવળીને તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય. એ ચારિત્રને આદરીને ઘણું સુવિહિત સાધુપુરૂષ નિવીનપણે અજરામર સ્થાનને (મેક્ષને) પામ્યા છે. ઈતિ ચારિત્રમ. ચારિત્ર પ્રભાવ-મુહૂર્ત માત્ર ચારિત્રથી, વૈમાનિક સુર થાય; ભાવ ભલે શિવપદ વરે, જર્યું મરૂદેવા માય. ચંડાળ કુળમાં ઉપજે, હરિકેશ મુનિરાય, સદાય સુર સેવા કરે, ચારિત્ર ગુણને હાય. પાંચ નિગ્રંથ છે–પુલાક બકુશને કુશીલ, નિગ્રંથ સ્નાતક માન, એકેકે બે ભેદ એમ, નિગ્રંથ પંચ પ્રમાણુ. હાલમાં કયાં છે–પહેલો ચોથો પાંચમો, એને આજ વિચ્છેદ, બકુશ કુશીલ તીર્થઅંત, રહેશે તે નિર્વેદ. પાંચ શ્રમણ છે-નિગ્રંથ શક્યને તાપસ, ગેરક આજીવ પણ, શમણે પંચ પ્રકારના શાસ્ત્ર શાખથી ગણ. જીવને પાંચ વાર નિગ્રંથપણું આવે. તેમાં ઉપાશમને ક્ષપક શ્રેણુંનો ખુલાસો. મનહર છંદ સંસારે વસ્યા જીવને, લઘુભવ આશ્રી નિહ્યું, ઉપશમ શ્રેણું ચાર વાર તને આવે છે; અને ઉત્કૃષ્ટથી એક, ભવમાં બે વાર આવે, ક્ષપક શ્રેણી ખાસ, એકવાર થાવે છે; ઉપશાંત મેહે અને, ક્ષીણ મેહ ગુણ ઠાણે, નિગ્રંથપણું હોય ત્યાં, તેનું તે જણાવે છે, ઉપશમ ચાર એક ક્ષપક શ્રણ લલિત, થાવે તેથી પાંચ વાર, નિગ્રંથતા પાવે છે; ૧ આ પાંચ પાસથા--પાસ એસન્નો કુશીલ, સંસતો યથા શૃંદ; વંદન વાયું તેહતું, જેન શાસે જિનંદ. તેના દશ ભેદ–પહેલા પાસસ્થાના બે ભેદ ૧ દેશ પાસસ્થા, ૨ સર્વ પાસગ્યે, બીજા એસોના બે ભેદ ૧ દેશ એસન્નો, ૨ સર્વ એસ, ત્રીજા કુશીલાયાના ત્રણ ભેદ જ્ઞાન કુશીલ, ૨ દર્શન કુશીલ, ૩ ચારિત્ર કુશીલ, ૪ સંસ્કૃતના બે ભેદ ૧ સંકિલષ્ટ ચિત્ત, ૨ અસં. Page #339 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ક્લિષ્ટ ચિત, ૫ યથાદીના અનેક પ્રકારના કહ્યા છે. તેના વિશેષ ખુલાસે પ્રવચનસારાદ્વાર, આવશ્યક અને ઉપદેશમાળાદિક ગ્રંથાથી જાણવા. આ પાંચ પ્રકારના પાસાને શાસ્ત્રોમાં નિવાર્યો છે. આ ચાર પ્રકાર—જ્ઞાન દર્શીન ચારિત્ર તપ, વળતી વીય વિચાર; આચાર પાંચ આચરે, સુખ પામે શ્રીકાર. સમિતિ પ્રકાર—ઇરિયા ભાષા એષણા, આદાન લડમત્ત; પરિષ્ટાપનિકા પાંચ એ, સમિતિ સેવા સમસ્ત મીન પ્રાર્—મતિ શ્રુત અવધ ને મન:, પંચમ કેવળજ્ઞાન; અનુક્રમ એને મેળવે, પુન્યવત સુપુમાન, અનુત્તર વૈમાન—વિજ્ય વિજ્યંત ને જ્યંત, અપરાજિત એ ચાર; પાંચમું સવાર્થસિદ્ધ છે, અનુત્તર એ અવધાર. પચ પ્રતિક્રમણુ-દેવસી રાઇ તિ પુખ્ખી, ચૌમાસી ચા ધાર; સંવત્સરી ધ્રુવટ કહ્યુ, સેવા સાંજ સવાર. ભક્તિના પ્રકાર—પૂજન આણા પાળવી, રક્થ રક્ષા મહાત્સવ; તીર્થયાત્રા તે પાંચની, ભક્તિ ભાવી ભવ્ય. પાંચ સતિ—ઉપશમ પછી ક્ષાપ છે, ક્ષાયિક સાસ્વાદન; વેઠક પાંચમું વણુ બ્યું, સમકિત અનુક્રમ ગણુ, પાંચ મિથ્યાત્વ—આભિ અને અનભિગ્રહીક, અભિનિવેશીક જાણ; સંયિક અનાભેોગિકે, મિથ્યાત્વ પાંચે માન. પાંચ સમવાય—કાળ સ્વભાવ ભવિતવ્યતા, પૂર્વીકૃત કર્મ જોય; ઉદ્યમ પાંચે કાર્ય સિદ્ધિ, તેને સમકિત હોય. પાંચ અવગ્રહ—શક ચક્રી દેશના ધણી, વળી વસ્તુ માલીક; સાધમી અર્થે સાધુને, અવગ્રહ આપ્યાં ઠીક. ભાવના—સમ્યક્ત્વવિરતિને અપ્રમત્ત, અકષાય ને આયેગ; શકે પાપા આવતાં, સાચા શિવસ ચૈાગ આશ્રવ ભાવના—મિથ્યાત્વ એમજ અવિરતિ, વળી પ્રમાદે વાસ; કષાય ચેાગ એ પાંચથી, પૂરા આશ્રવ પાસ. સમ્રાય—વાંચન પૃષ્ઠન પરાવતન, અનુપ્રેક્ષા ચા એમ; ધર્મકથા સઝાય ધ્યાન, પાંચે ધરશેા પ્રેમ. ૧ વાંચના——ભણવું, ભણાવવુ, વાંચવું, ૨ પૃષ્ઠના–પ્રશ્ન સવર પાંચ છ Page #340 -------------------------------------------------------------------------- ________________ (40) પૂછવા-૩ પરાવર્તના-ભણેલ સંભારવું. ૪ અનુપ્રેક્ષા-તર્ક વિતકો કરવા, ૫ ધર્મકથા—સ્વશક્તિ અનુસાર ધર્મોપદેશ કરવા. પંચાંગ પ્રણામ—એ પાય બેઉ હસ્ત એમ, શિર છેવટનું નામ; દાખ્યું દેવ ગુરુ વદને, એ પંચાંગ પ્રણામ. પુસ્તક પ્રકાર---ગડી કચ્છપી ને મુઠ્ઠી, સંપુટ ફુલગ જાણ; છેદપાટી છેલ્લું કહ્યું, પુસ્તક પંચ પ્રમાણુ, અવર્ણવાદ ત્યાગી-ઉત્તમે કદી ન કોઇના, અવર્ણવાદ એટલાય; પિતા ગુરુ સ્વામી નૃપના, વિશેષે તજોા ભાય. જલદી માક્ષ~આહાર ઉધાર’ભ ને, પરિગ્રહ તેમ કષાય; અલ્પ અપ જેને હોય તે, જલદીમાક્ષે જાય. નમે—અલ્પાહાર અલ્પ ખેલવું, અલ્પ તે 'ધ કરાય; તેને દેવા અલ્પ ઉપકરણ ઉપધી, પડે દેવ તસ પાય. એ સ્થાન ત્યાગ—જીહાં યાત્રા ભય લૅન્મ્યા, દાક્ષિણુતા ને દાન; પાંચ ન હેાય ત્યાં સુપુરૂષા, ત્યાગ કરા તે સ્થાન. ઈદ્રિયા—અંગ જીહ્વા નાસિકા, આંખ કાન એ પંચ; પંચ એક એકને જાણે નહિ, શરી ર । । સંચ. તેનાથી દુ:ખ છે-પાંચ ઇંદ્રિમાં એક પણુ, છુટી જો સ્વલ્પ મૂકાચ; પાડે જીવ સંસારમાં, દાખી તે દુ:ખદાય. એકે પણ દુ:ખ—ગજ મીન મૃગ અધુ પતંગ, મરે એકે િમાટ; પણ જે પાંચે વશ પડ્યા, ઘડાશે કેવા ઘાટી જીવ પાંચ સ્થાનથી નીકળે તેની પાંચ ગતિ. પાંચ સ્થાને ગતિ–પગ જંઘા પેટ મસ્તકે, સર્વાંગે જીવ જાય; નર્ક તિય ઇંચ મનુ દેવતા, પાંચમે મેાક્ષ થાય. પાંચ વિરૂદ્ધ તો દેશ કાળ રાજ લેાકને, વળી તે ધમવરૂદ્ધ; ઇત્યાદિક વિરૂદ્ધ તજે, વસે ઘટ ધર્મ વિશુદ્ધ. પાંચ અંતરાય—દાન લાભ ભાગે પભાગ, વીર્ય પણ અંતરાય; પૂર્વપાર્જિત કથી, સુખ દુ:ખ સર્વે પાય. પ્રકાર-ઓદારિક વૈક્રિય હારક, તેજસ ને કારમણ, પામે પૂન્ય પ્રમાણુથી, એ શરીરના ગણુ. શરીર Page #341 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) પાંડિત્યપણું- વસ્તૃત્વ વાદિવ ને વળી, કવિત્વ ભેદ કહાય; આયામત્વ ગમત્વ પાંચે, પંડિત ભેદ થાય. સર્વે સાથે જાય –જોબન જાતાં સંગમાં, જુવો જવાના ચાર; કાન કેશ લેચન દંત, પાંચ થાય પસાર. ક્યા આવશ્યકથી કયા આચારની શુદ્ધિ થાય તે. ૧ સામાયિક, પ્રતિક્રમણ, કાઉસગ્ગ એ ત્રણ આવશ્યકથી ચારિત્રાચારની શુદ્ધિ થાય. ૨ ચઉવિસલ્ય આવશ્યકથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. ૩ વંદન આવશ્યકથી જ્ઞાન, દર્શન, ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ૪ પચ્ચખાણ આવશ્યકથી તપાચારની શુદ્ધિ થાય છે. પ અને એ છએ આવશ્યકમાં વિર્ય ફેરવવાથી વીચારની શુદ્ધિ થાય છે. ચાર ગતિ ભમે–ચાદપૂથી આહારલબ્ધિ, અવધિ મન:પર્યવજ્ઞાન, ઉપશાંતહીં કષ યથી, ભમે ચૌગતિ જાણ. તે દુર્લભબોધિ–અવર્ણવાદ અરિહંતને, અને ધર્મને એમ અવર્ણવાદ આચાર્યને, સકળ સંઘને તેમ. તપ બ્રહ્મ થયા દેવતા, તેને તેમ કરાય; અવર્ણવાદ એ પાંચથી, દુર્લભબોધિ થાય. ગતિના પ્રકાર–નરક તિર્યંચ મનુષ્યની, દેવતણું દિલ ધાર; પંચમી મોક્ષ પામતાં, પમાય બેડે પાર. જીનું સ્થાન–એઢિ પણે િતિલક, વિકલ તિરછ માંહી; - પંચેદ્રિનું નિવાસસ્થાન, ભાખ્યું જેનું જવાંહી. गाथा-नसा जाई नसा जोणी, नतं ठाणं नतं कुलं । न जाया न मुवा जत्थ, सव्वे जीवा अणंतसो॥ જીવનું ભ્રમણ—એવી જાત નિ નથી, નથી સ્થાન કુલ નામ; જ્યાં જીવનું ઉત્પન્ન મરણ, થયું ન અનંત ઠામ. કુસંપનું ફળી-કુસ પછી કજીયા વધે, વધે રાગ ને દ્વેષ; ધર્મ દીપક ઝાંખો પડે, દુખી બનાવે દેશ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ( પર ) તે સંઘધારક – શ્રદ્ધાવંત ને સત્યવત, બુદ્ધિવંત લે લાર. બહુશ્રુત સત્વવંત પંચ, સદા સંઘ ધરનાર, આ પષણકૃત-લેચ અને ધર્મકાર્ય છે, તેમ અઠમ તપ વ્રત, ચૈત્યવંદે ખમે ખમવે, પશુષણે સાધુકૃત. પાંચ જાત ડાંડા–લઠ્ઠી વિલઠ્ઠી દંડ ને, વિદંડ નાળા નામ ડાંડા પાંચ તે દાખવ્યા, સવિ સાધુને કામ. પાંચ જાતિ ઘાસ-કમળ વ્રીહિશાળ કેદ્રા, રાળ ધાન્ય પરાળ; અરણ્ય શ્યામાકનું ઘાસ, પણ જાતિનાં પરાળ, પાંચ જાત ચર્મ—ગાડર છાળી ગાયના, ભેંસ મૃગના માન; ચર્મ તે અનુક્રમ ચિંતવ્યાં પાંચે પાંચ પ્રમાણે, કાળનું કારણુ–કાળ હુડા અવસરષિણી, ભમ્ભગ્રહની છાય; દક્ષિણ ભારત આરે દુષમ, કૃષ્ણ પક્ષી જીવ થાય. કિડીયાને ત્યાગે-કાયિકી અધિકરણીયા, પરÀષી પડનાર પ્રાણવધ એ પાંચને, નિત્યે દૂર નિવાર. આશાતના વારે–અવર્ણ અનાદર ભેગને, દુપ્રણિધ્યાન ચાર; અનુચિત્તવૃત્તિ પાંચએ, આશાતન નિવાર, ઇદ્રિયવશતા– એકેક ઇંદ્ધિ વેગથી, જે જે દુઃખ પાય; પણ જે પાંચે વશ પડયા, એને શું ઉપાય ? તો અને સ્થાન-પૃથ્વી જઘા વાયુનાભી, અગ્નિ સ્કંદ જળપાય; શિરે સ્થાન આકાશનું, તો પાંચ હું ભાય. ત અને સ્થાને–દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર, પૂર્વ નામે પ્રમાણે, સ્થાન તના સૂચવ્યાં, જગ જુક્તિએ જાણું. તે તાના ગુણે-સ્થિર ચરણ સમ ઉચાટન, ગુન ગુણ તેહ સુજાણ; કાર્ય પહેલાં બે કરે, એ અંતરમાં આણુ. વાયુ અને તેના હૃદય પ્રાણુ ગુદા અપાન, નાભિ સમકંઠ ઉદાન, સ્થાને– વ્યાન શરીર વ્યાવી રહે, વાયુ પંચ પ્રમાણ. વ યુ વહેમાન–પૃથ્વી બાર ને સોળ જળ, અગ્નિ ચાર અડવાય; સામુ નીચુ સમતિછું મહિ, અંગુલ એમ વહાય. ત અને રંગ–પીત વેત લાલ લલે, કાળો તે રંગ કાર; તેજ તના જાણજે. પાંચ પાંચ પ્રકાર. Page #343 -------------------------------------------------------------------------- ________________ ( 43 ) વાયુ અને રંગ-લાલ શ્યામ ધોળા વળી, લાલ પણ રંગ લેખ, વાયુના ર ંગો વર્ણવ્યા, સમજી સર્વને પેખ. પાંચમા આરા અંતનના ભાવ છેવટના સ`ઘ—વિમળનૃપ સુમુખ દુષ્પ્રસહ, ક્ષ્ણુ સાધ્વી તે જાણુ, નાગિલ સત્યશ્રી પાંચમા, આરા અંતે માન. ભાવા—વિમળવાહનરાજા–સુશ્રૂષપ્રધાન-પ્રસહસૂરિ –શુ સાધ્વી, નાગીલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા એ છ પાંચમા આરાના અંત સુધી રહેશે. અંતની સ્થિતિ—હૅલે વ્હારે જૈન ધર્મ, જે રાજધમ નાશ; ત્રીજે પહારે અગ્નિ જશે, છેલ્લે સંઘ ખલાસ. તે સૂરિનું જ્ઞાન—દશવૈકાલિક જ્ઞાન તસ, વીશ વરસનું આય; છઠ્ઠું તપ ખાર વર્ષ દીક્ષા, બેઉ હાથની કાય; તેમની ગતિ છું ?–અંતે અઠ્ઠમ તપ કરી, સુધર્મ દેવમાં દેવ; ત્યાંથી તે ભરત ક્ષેત્રે, સિધ્ધપદ પાય સ્વમેવ, દશવૈકાલિક આવશ્યક, નદિ અનુયાગ દ્વાર; પંચમ આરા અંત તક, રહેશે હૃદય ધાર. શુદ્ધ વ્યવહાર ધર્મનું મૂળ છે. વ્યવહાર શુદ્ધિ—વ્યવહાર શુદ્ધિ જ્યાં વસે, ત્યાંજ ધર્મ મૂળ જાણુ; માટે વર વ્યવહારને, રાખી કરે। કલ્યાણુ, વ્યવહાર બ્દિની શ્રેષ્ઠતા. અંતે ચાર સૂત્રા રહેશે— મનહર છંદ જેના વેપાર શુદ્ધ, તેનુ ધન શુદ્ધ કહ્યું, જેનું ધન શુદ્ધ તેને, આહાર તે શુદ્ધ છે; આહાર છે શુદ્ધે તેના, દેડ પણ શુદ્ધ કહ્યો, તે દેહુ જેના શુદ્ધ તેના, ધર્માંચાગ શુદ્ધ છે; પુરૂષ જે જે કૃત્ય, કરે તે સફળ થાય, નિદા બહુ થાય નેટ, તેથી જો વિરૂદ્ધ છે; સ્વપર ફૂલ ભખાધી, ટાળવા માટે લલિત, વ્યવહાર શુદ્ધિ સેવા, વૃત્તિ તે વિશુદ્ધ છે. । ૧ । Page #344 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારના પાંચ પ્રકાર મનહર છંદ– આગમ વ્યવહાર તે, કેવળી મન:પર્યવ, અવધિ ચૌદપૂવને, પહેલે ગણાય છે. શ્રુતવ્યવહાર બીજે, શ્રતને સાંભળવું તે; આજ્ઞા વ્યવહાર ત્રીજે, આણ આદેશાય છે. ધારણ વ્યવહાર તે, ધારીયે તે થે કહ્યું, છત વ્યવહારે પાંચ, વ્યવહારો થાય છે. જીત એટલે આચાર, કહો વ્યવહાર કાર, સમજી લલિત સાર, સેવે સુખદાય છે. જે ૨ પાંચને એક એકથી કેડગણે લાભ. મનહર છંદ– પ્રભુ પૂજનથી પણ શુદ્ધ નેત્ર ગણવાથી, ક્રોડગણે લાભ કહ્યો શાસ્ત્રો સમજાવે છે; શુદ્ધ સ્તોત્રથકી પણ લાભ કોડગણે લેખ, જાપ કરવાથી જેગ ચેગ તે જણાવે છે, જાપ થકી પણ જાણે ધ્યાન ધરે કોડ ગણે, વળી ધ્યાનથી વધારે કોડને કહાવે છે; લયલીન થવે દાગે અનુક્રમે લાભ આપે, સમજી સેવે લાલત પૂરે લાભ પાવે છે. રજોહરણની જાત-ઉન ઉટઉન મુજને, તૃણ છાલને તેમ રહરણ તે રાખવા, સૂચવ્યું શાત્રે એમ. વર્ષોમાં વિહાર થાય-ભય દુકાળ ને રાજ ભય, પાછું ફરવા ધૂર; અનાર્ય પરિસહ પાઉસ, વિહાર વાત મંજુર. વસ્ત્રના પ્રકાર– ઉન પાટ ને કપાસનું, શણ આતુર સાર; શાસ્ત્રોમાંહિ તે સુચવ્યાં, વસ્ત્રો પાંચ પ્રકાર. ચેમાસામાં વિહાર થાય-જ્ઞાન ભણવા, દર્શનશુદ્ધિ, ચારિત્ર રક્ષણાર્થે, આચાર્યની વૈયાવચ્ચ અથે, "આચાર્ય કાળ કરવાથી સાધુ સમુદાયની વૈયાવચ્ચ માટે થાય. Page #345 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) એક સાધુ એક સાધવી સાથે રહે-દુષ્કાળમાં માર્ગમાં અટવી આવે તો એક બે રાત્રી રહે, નગરમાં સ્થાન નહિં મળે તે એક બે રાત રહે, વિહાર કરતાં સૂર્યાસ્ત થયેલ હોય તે નાગકુમાર યક્ષ વિગેરેના મંદિરમાં રહે, સાધુ સાધ્વી વિહાર કરતાં ચાર વસા, પાત્ર ખેંચી લે તેમ હોય તે રહે, અનાર્ય ઉપસર્ગ કરે તે શીલ રક્ષણે ભેગા રહે તે વાંધો નથી, પાંચ કારણે સાધ્વીને સંઘ કરવા ભગવાનની આજ્ઞા છે-સાધ્વીને હાથી સુંઢમાં લઈને જતો હોય તો છોડાવવા, ખાડામાં પડતી બચાવવા, પાણીમાં ડુબતી બચાવવા, ભ્રમરી આવતી બચાવવા, “ચઢી આવતી બચાવવા કારણે– પાંચ કારણે સાધુ સાધ્વીની સંભાળ કરે–સંયમથી પડેલ મન વાળીને સ્થિર કરવા, અત્યંત રોગથી પીડીતને સ્થિર કરવા, વાયુથી પીડિતને સ્થિર કરવા, યક્ષના પરવશપણામાં પડેલને સ્થિર કરવા "પુત્ર તથા તેની માતાએ સંયમ લીધા હોય તેની. પાંચ સાથે આહાર પાણું નહિ કરવા–અકાર્ય કરી ન આવેતે, પ્રાયશ્ચિત ન લેવે તે, પ્રાયશ્ચિત લઈ રાખી મૂકે તે, *પ્રાયશ્ચિત પુરૂં કરી ન આપે અને “ગુરૂથી ઉપરવટ ચાલે તે. છ વસ્તુની સંખ્યા. પદ્રવ્યનો સ્વભાવ. મનહર છંદ. ચાલવામાં સ્વાય કરે ધર્માસ્તિકાય તે ખરે, અધર્માસ્તિકાય સ્થિર રહે તે કહાય છે; અવકાશ આપે તેને આકાસ્તિ કહું એને, દૂલાસ્તિકાય ચાર ભેદે પ્રરૂપાય છે, કાળ સમયાદિકથી પલ્યોપમ સાગરને, ' તેમ પૂર્વાદિ ઘણું તે આંકે ગણાવાય છે; છઠું જીવ દ્રવ્ય જાણે જ્ઞાન ચેતના લક્ષણે, પહેલાના લલિત પાંચ અજીવ ગણાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ (૫૬ ) છ દ્રવ્યને વધુ ખુલાસે. છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ તે બે દ્રવ્ય પરિણામી છે ને બાકીના ચાર દ્રવ્ય અપરિણામી છે. અહીં પરિણમીને ભાવ જાણે, પણ સ્વભાવે તે છ દ્રવ્ય પરિણામી છે, પરિણામી એટલે મૂળ સ્વરૂપ છોડ્યા સિવાય કાંઈક રૂપાંતર થવું તે. છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય જીવ છે, બાકીના પાંચે અજીવ છે. છ દ્રવ્યમાં એક પુદ્ગલ મૂર્તિવંત રૂપી છે, બાકીના પાંચે અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યે સ્વપ્રદેશી છે, અને કાળ અપ્રદેશ છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ અને આકાશ ત્રણે એક છે, બાકીનાં અનેક છે. છ દ્રવ્યમાં આકાશક્ષેત્ર છે, બાકીનાં પાંચ ક્ષેત્રી છે (સ્થાન ક્ષેત્ર અને વસનાર ક્ષેત્રી). છ દ્રવ્યમાં જીવ અને પુગલ સક્રીય છે (સારી ખોટી કિયા કરે તે.) ને બાકીનાં ચાર અકિય છે. છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ બે અનિત્ય છે ને બાકીના ચાર નિત્ય છે જે કે ઉત્પાદ, વ્યય, ધ્રુવપણે તે છ દ્રવ્ય નિત્યનિત્ય છે, પણ ધર્માદિ ચાર સદા રિથર હોવાથી નિત્ય કહ્યા છે. છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે (કાર્યમાં સહાય કરનાર)ને એક જીવ અકારણ રૂપ છે. છ દ્રવ્યમાં જીવ તો છે (કાર્ય કરનાર)ને બાકીનાં પાંચ અકર્તા છે. છ દ્રવ્યમાં આકાશ લેકાલોક વ્યાપી હોવાથી સર્વગત છે, અને બાકીના પાંચ માત્ર લેક વ્યાપી હોવાથી અસર્વગત છે, કેમકે આકાશની જેમ કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદરૂપપણે મળી જતું નથી માટે પ્રવેશ રહિત છે. ૧ (બંધ, દેશ, પ્રદેશ, પરમાણું ) શબ્દ, અંધકાર, ઉદ્યોત, કાંતિ, છાયા, ટાઢ, તડકો એ સર્વે મુદ્દગલો છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેય તે પુદગલાસ્તિકાય. Page #347 -------------------------------------------------------------------------- ________________ છ દ્રવ્યનો (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગુણે) ખુલાસો. જીવાસ્તિકાય–દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી લોકપ્રમાણુ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી ચેતના લક્ષણવંત. ધર્માસ્તિકાય-દ્રવ્યથી એક ક્ષેત્રથી લેપ્રમાણુ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી સ્થિર ગુણ અધર્માસ્તિકાય–દ્રવ્યથી એક, ક્ષેત્રથી લેકપ્રમાણુ, કાળથી આદિસંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી સ્થિર ગુણ આકાશાસ્તિકાય-દ્રવ્યથી એક, ક્ષેત્રથી કોકપ્રમાણ, કાળથી આદિત્યંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી અવકાશગુણ કાળીદ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી અઢીદ્વીપપ્રમાણ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી વર્તના (જુનાનું નવું ને નવાનું જુનું કરવું એ લક્ષણ) પુદ્ગલાસ્તિકાય-દ્રવ્યથી અનંતા-ક્ષેત્રથી લેકપ્રમાણ, કાળથી આદિસંત રહિત, ભાવથી રૂપી અને ગુણથી સડણ–પડ-વિä સણ. સાધુ છ પ્રકારે મુક્તિને ઘાત કરે છે–દીક્ષામાંથી, સૂત્રમદથી, તપસ્યામદથી, શિલ્પ પુસ્તક લાભમદથી, પ્રભૂત પર્ષદા પૂજામદથી, આદર-સન્માન સત્કારના મદથી. - શ્રુતકેવળી કહેવાયા–ત્રીજા શ્રી પ્રભવસ્વામીથી માંડી છે આચાર્યો વૈદ પૂર્વના વેત્તા હતા તે૧ પ્રભવસ્વામી, ૨ શય્યભવસ્વામી, ૩ યશોભદ્રસૂરિ, ૪ સંભૂતિવિજય, ૫ ભદ્રબાહુસ્વામી, ૬ સ્થૂલિભદ્ર એમ છ થયા. શિષ્યને ગુરૂના બોલ. શિષ્યાદિ વંદને-શિષ્ય કે શ્રાવક વંદને, બોલે ગુરૂ જે બેલ સંબંધ તેહનો સૂચવ્ય, અનુક્રમે કર તેલ. તેમાં દરેકના છ છ એલ. શિષ્ય કે શ્રાવક ગુરૂ મહામજ શિષ્ય કે આવક | ગુરૂ મહારાજ | ૧ મિ. ! ૧ છણ | ૪ જતાભે. | તુષંપિવએ ૨ અણજાણક ર અણજાણ્યામિ પોજ કણિમે એ ૩ દિવસો વઈ કે તહત્તિ. | અમેમિ અને અહમવિ ખા | | માસમણે.!મેમિ તુમ | Page #348 -------------------------------------------------------------------------- ________________ (૫૮ ) છ અનંતા– સિધો સિધ્યા ને સિદ્ધશે નિગોદ વન હી જાત; કાળદ્ધિ પુદ્ગલ પ્રમાણ આ, લોકાકાશ છ સ્વાત. મરણને ભય- તીર્થકર ગણધર ઇંદ્ર, ચક્રી કેશવ રામ મૃત્યુ ન મૂકે કેઈને, સર્વ શિરે તેહ આમ. એક ભવ હણે- વિષ વન્દુિ વ્યાલ વાને, વારણ વિરી સવ્વ; એ છે એક જ ભવ હણે, મિથ્યાત્વ અનંતા ભવન, છ ભેદે નિમિત્ત-વંદન પૂઅણુ સક્કાર ને સમ્માણ બહિલાભાય નિર્વસ છ નિમિત્તને, વત્તિયાએ જોડાય. આઠ કે ચાર શેયના દેવવંદનમાં પહેલા ત્રણ કાઉસગ્ન છે નિમિત્તે થાય અને છેલ્લો કાઉસગ્ગ સમ્યગદષ્ટિદેવ સ્મર્ણાર્થે કરાય છે. ગુરૂવંદનથી છ-ગુરૂ વિનયે. માનત્યાગ, અહંત પણ પળાય; ગુણ શ્રત સેવ, ગુદિ પૂજા, સિદ્ધપણું સુખદાય. સંસાર ન છૂટે–દીક્ષા જન્મ પરિવાર તપ, સૂત્ર લાભ શુભ થાય; પૂજા સત્કાર છે ગર્વથી, સંસાર નહિ છુટાય. સિદ્ધચળનું તપ-નવકારશીથી છઠ ફળ, પિરસી અઠમ જાણે ફળ પુરિમુઠ્ઠ ઉપવાસ ચાર, એકાસણું પણ માન. પાસક્ષમણ આંબિલથી, ઉપવાસ એક માસ, ત્રીશ ગણું ફળ તસુધે, શ્રીસિદ્ધગિરિમાં ખાસ. એ છ આવશ્યક-સામાયિક ચાસણ્ય વંદન, પ્રતિક્રમણ કાઉસગ્ગ, પચ્ચખાણે ચ્યા છે પૂરા, આદર નિત્ય આવશ્યક. છકાયના જી-પૃથ્વી પાણી તે વાઉ, વનસ્પતિ ત્રણ વખાણ છકાય જીવે સાચવી, સમજી શાસ્ત્ર પ્રમાણ. સાધુ આહાર ન-તાવ ઉપસર્ગ વ્રત મૂકતાં, જીવદયા બંભનિમિત્ત; લેવે. તપ તેમ અંત નસને, આહાર ન લે છ રિત. સાધુ આહાર લેવે-ક્ષુધા વૈયાવચે સમિતિ, સંયમ પ્રાણને કાજ; ધર્મધ્યાન વંચન કારણ, આહાર લે મુનિરાજે. છ જાતિ પ્રમાદ–મદિરા નિંદરા ને વિષય કષાય ઘત કહાય; પડિલેહણ તે પ્રમાદ છે, દાખ્યા તે દુઃખદાય. રૂત ને વિગઈ--હિમંતદુધ દહી શિશિર, વસંત ઘી ગ્રામગોલ; વર્ષોલવણ શરદવારી, એમ છ ગણું અમલ. Page #349 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સાત વસ્તુની સંખ્યા. સાત પ્રકારનું આયુષ્ય. જેટલે થાકતે આયુષ્યે પરભવનું આયુ માંધે તે આયુ માંધ્યા પછી જેટલે કાળ ગયે થકે આયુષ્ય ઉદય આવે તે વચ્ચેના કાળ તે. આયુષ્ય ભગવતાં જે સમય પૂર્ણ થાય તે. જે આયુષ્ય ઘણા કાળ વેઢવા ચેાગ્ય છે, તે થાડા કાળમાં વેદીએ તે. અનપતન—જે આયુષ્ય જેટલે કાળે વેદવાનુ છે તે તેટલુ જ વેદીએ, ઓછું નહી તે. સાયક -~ જેણે કરી આયુષ્ય આપ્યું કરીએ તે ( ઉપમિજે તે ) નિરૂપક — જેને કારણ મળ્યા થકા પણ આયુષ્ય ઘટે નહીં તે અધકાળ અખાયાકાળ- અતસમય – અપવતન— સેપકમ અને નિરૂપક ના ખુલાસા. આ નિરૂપકમ—શલાકી તત્સવ મેાક્ષ ને, દેવ ન` મનુ તિર્યંચ; અસખ્યાયુષ્ય યુગળ બેઉ, નિરૂપકર્મના સંચ — શેષ થાકતા જીવ તે, બેઉ પ્રકારે હોય; સાપ ને નિરૂપક ના, જીવ જપ્પીયા સેાય. સાત પ્રકારે આયુષ્ય તુટે તે. આ સાપ પહેલુ અધ્યવસાયે કરી ( રાગે-સ્નેહૅ-ભયે ) મનના વિકલ્પે કરી આયુષ્ય તૂટે છે, જેને મન ન હોય તેને સ'જ્ઞાથી જાણવુ રાગે—એવી રીતે કે પ અવિષે પાણી પાનારી કોઇ સ્ત્રી તરૂણ પુરૂષને દેખે, અનુરાગે જોતાં પ્રાપ્તિ ન થઇ છતાં મરણુ પામી તેમ. સ્નેહે—એવી રીતે કે કેાઇ સાવાહીને પરદેશથી તેના પતિ આવ્યા તેવારે, કાઇ મિત્ર પરીક્ષાનિર્દેમત્તે પતિનું મરણુ કહ્યું, તેથી સ્ત્રી મરણ પામી ને સ્ત્રીના મરણે સાથેવાતુ પણ મરણુ પામ્યા તેમ. ભચે--એવી રીતે કે જેમ શ્રી કૃષ્ણને દેખી સામીલ મરણુ પામ્યા તેમ. મીજી નિમિત્તથી—(દંડ-ચાબુક દોરડાર્દિકે)મરણ પામે તે Page #350 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) વીજું ખાવાથી અત્યંત ઘણે સરસ આહાર ખાવાથી મરણ પામે તે. ચોથું વેદના–તે સદ્યાઘાતી શૂલાદિકથી મરણ પામે તે. પાંચમું પરાઘાત ખાડામાં પડી મરણ પામે તે. છઠું ફેસે–(સર્ષ–અગ્નિ-વિષપ્રમુખ સ્પર્શ) થી મરણ પામે તે. સાતમું આણપાણ-(શ્વાસોશ્વાસ ઓછાવત્તા લેવાથી કે શ્વાસોશ્વાસ રૂંધનથી) મરણ પામે તે. આયુ બંધાય તે–સરાગ નેહે ભયાત્મક, દંડ શાદિક યુગ; અતિ આહાર કર્યા થકી, સૂલાદિ વેદન એગ. પરાઘાત દ્રષ્ટ ઘાતક, સર્પાદિક સ્પશે જાણ, શ્વાસોશ્વાસ રેગથી, આયુષ્યનું બંધાણ. ભાવસાધુના લીંગ-ક્રિયા માર્ગોનુસારિણી, ધમેં ઉત્કૃષ્ટતા ધાર; પ્રજ્ઞાપણું ને ક્રિયા વિશુદ્ધ, શકય અનુષ્ઠાન સુસાર ભારે ગુણરાગી ભલે, ગુરૂ આણાયે પ્યાર, ભાવ સાધુનાં તે ભલાં, સાત લીંગ સંભાર, વિનય પ્રકાર- દશની ભક્તિ ન આશાતના, મન વચ કાર્ય માન; ગુણસંગ પિત્રુ આજ્ઞાએ, લેકોપચાર જાણ, નયના પ્રકાર- નગમ સંગ્રહ વ્યવહાર, હજુ ને સંભિરૂઢ શબ્દ એવંભૂત એમ, નય સાત એમ રૂઢ. એને મુકે નહિ—મ ગ ગુરૂભકિત ને, શીલ સર્વે દયાધર્મ વળી વિનય તપ સાતને, મૂકે ન સમજી મર્મ. આ સુખમકાલી-અકાળે નહિ કાળે વર્ષે, સાધુ સેવ અસાધુ નહિ, ગુરૂસંગમાં પ્રીતિ વધુ, મન વચ સુખ ઉછાહી. આ દુ:ખમકાલી-અકાળે વર્ષે કાળે નહિ, કુસાધુ સેવ સાધુ ટાર; ગુરૂસંગ વત્તવ ખાટ, મન વચ દુ:ખ અપાર આ પાપનું ફળ-રોગ શિક પરિતાપ દુ:ખ, વ્યસન ને વધબંધન, આપ કીધ અપરાધ ફળ, મળે માનવને ગણ જેનામતના પ્રકાર-સર્વજ્ઞ ધર્મ અને તત્વાર્થો, પ્રમાણુ પ્રતિભા ધાર, ભેદ સિદ્ધ પર્યત સાત છે, જૈન મતના પ્રકાર. Page #351 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સાધુ સાધ્વીની સૂત્ર અર્થ` ભાજન ગ્રહણ, પ્રતિલેખન આવશ્યક; માંડલી પીડ પાણી એષણા— સ્વાધ્યાય સંથારપારિસિ, સાત માંડલી શકય. અસંસૃષ્ટા સ’સા ને, ઉદ્ધતા અલ્પલેપિક; અવગૃહીતા પ્રગૃહીતા, ઊભિંત ધર્મો ઠીક. હેન— સ્થૂલિભદ્રની જખ્ખા જખદીના ભૂયા, ભૂયદીના કહાય; સેણા વેણા રેણા મ્હેન, સ્થૂલિભદ્રની થાય. તીથ કરપદ-દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસનવ્રુદ્ધિ કરનાર; તીથ કરપદ તે લહે, શાસ્ત્રમાંહિ તે સાર. ૭ ચૈત્યવંદન—સાધુ હ ંમેશાં સાત ચૈત્યવંદન કરે તે-રાઇપ્રતિક્રમણમાં જગચિંતામણિન. ૨વિશાલ-લેાચનનુ. ૩ દેરાસરમાં. ૪ પચ્ચખાણ પારતાં જગચિંતામણિતું. ૫ આહાર કર્યો પછી જચિંતામણિનું. ૬ દૈવસિક પ્રતિક્રમણનુ ( કાઇ નમાઽસ્તુ વમાનાયનુ કહે છે) ૭ સંથારાપારિસિમાં ચઉસાયનું, ૫૭ મી પાટે દાનસૂરિ થયા તેમના સાત ખેલ. (જીના પાના ઉપરથી ) ૩ ૧ દિગ ંબરના ચૈત્ય, યતિ, શ્રાવક્રને વાંઢવા ચેગ્ય નહીં. ૨ એકલા શ્રાવક ગ્રહસ્થના પ્રતિષ્ઠા ચૈત્ય વાંદવા નહીં. અભિનિવેષ મિથ્યાત્વીનાં ધમ કૃત્યેા અનુમેદવા નહીં. ૪ ઉત્કૃષ્ટ ઉત્સૂત્રભાષીનુ ધમ કૃત્ય અનુમાઢવા યાગ્ય નહીં. ૫ દ્રવ્યલીંગીના જ્યે પ્રાસાદ, પ્રતિમા નિપન્યા હાય તે વંદાનક નહીં. ૬. સ્વપક્ષીના ઘર વિષે અવંદનિક પ્રતિમા હોય તે સાધુના વાસક્ષેપે વંદનિક હાય. છ સાધુની કરેલ પ્રતિષ્ઠા શાસ્ત્રામાં કહેલ છે. ગાચરીના સાત પ્રકાર–૧ ક્ષીર ગાચરી, ૨ અમૃત ગોચરી, ૩ મધુકર ગાચરી, ૪ગાગાચરી પરૂદ્ર ગોચરી, ૬ અજગર ગોચરી, છ ગઢા ગાચરી. આને વધુ ખુલાસે સાધુ સાધ્વી ચાગ્ય તીર્થંકર આજ્ઞામાં આપ્યા છે ત્યાં જુએ. સાધુની ભાષા કેવી હાય—૧ થાડુ, ૨ મીઠું, ૩ મધુર, Page #352 -------------------------------------------------------------------------- ________________ ૪ વિચારી, ૫ કામ પડે, નિરવ, કપટ રહિત સુત્ર સિદ્ધાંતના આધારે બોલે. સાધુનું મૌન–૧ પ્રતિકમણે. ૨ ગમને. ૩ ભેજને. ૪૫ડિલેહણે. પવડીનીતિ. ૬ લઘુનીતિ. ૭ ગ્રહણે. સાત પદવી-૧ આચાર્યની. ૨ ઉપાધ્યાયની. ૩ સ્થાવરની. ૪ પ્રવર્તકની. ૫ ગણીની. ૬ ગણધરની. ૭ ગણવછની. સાત મરણ ક્ષેત્ર–૧ કુશિષ્ય. ૨ કુશ્રાવકે. ૩ ચોર. ૪ અમિ. ૫ પાણી. ૬ મૂષક. ૭ ધાડપાડુ આઠ વસ્તુની સંખ્યા નવકારે મોક્ષ-આઠ ક્રોડ અડ લાખ પર, અદ્યાશીસે આઠ નવકાર થકી ત્રીજા ભવે, મળે મોક્ષને ઠાઠ. ઉપવાસના બદલામાં આઠ પચ્ચખાણ. મનહર છંદ. પીસ્તાલીશ દિવસ જે નવકારશીને કરે, વીશ દી પિરસીના સમ તેહી જાણ છે; વીશ સાઢપરસી ને પરિમૂઠ આઠથકી, ત્રણ નવી કરવાથી બરોબર માન છે; બે આંબિલ તપસ્યા ને ચાર એકાસણું તેમ, આઠ બેઆસણું માપ સરખું સમાન છે; અપવાદ માગે આમ ઉપવાસ બદલામાં, કર પચ્ચખ્ખાણ કહ્યું લલિત પ્રમાણ છે. તે છે પાંડના પ્રકાર–આહાર પ્રકાર ને, વસ્ત્ર પાત્ર છ ધાર; કાંબળ રજોહરણે અડ, પીંડતણ પ્રકાર. ભીક્ષાચરિયાવીથીરૂજુગતિ ને પ્રત્યાગત, ગેમૂત્રિકા પતંગ; પેટા અઘ પિટાભંડાર, સંબુક બહાસબુક આઠ નિમિત્તો–સુપન સ્વર ભૂમિકંપ ને, વ્યંજન હસ્તની રેખ; ઉત્પાત અંતરિક્ષ અંગ, નિમિત્ત નામ તે લેખ. આઠસિદ્ધિવાવ-અણિમા મહિમા ગરિમા, લધિમાં પ્રાતિ જોય, લધે. પ્રાક્રામ્ય ઈશિત્વ વશિત્વ, આઠ સિદ્ધિ તે હોય. Page #353 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) તેને વધુ ખુલાસે. ૧ અણિમા-કમળ જેવા ઝીણા છિદ્રમાં પેસવાની શક્તિ તે. ૨ મહિમા-મેરૂથી પણ મોટું શરીર કરવાની શક્તિ તે. ૩ ગરિમા-અત્યંત ભારે થવાની શકિત તે. ૪ લધિમા-અત્યંત હલકા થવાની શક્તિ તે. ૫ પ્રાપ્તિ-મેરૂની ટોચ અને સૂર્યોદકને સ્પર્શ કરવાની શકિત તે. ૬ પ્રાકામ-પાણીમાં પૃથ્વીની જેમ ચાલે ને પૃથ્વીમાં પાણીની જેમ ડેબે તે. ૭ ઈશિત્વ-સ્થાવર આજ્ઞા માને ને તીર્થકર તથા ચક્રવતીની રિદ્ધિ વિસ્તારે તે. ૮ વશિત્વ-જીવ અજીવ સર્વ પદાર્થ વશ થાય તે. પ્રતિકમણુના આઠ પર્યાય, ૧ પ્રતિક્રમણ-પાપથી કરવું તે. ૨ પ્રતિચરણ-શુભ ગ પ્રત્યે વારંવાર ગમન તે. ૩ પ્રતિહરણ-સર્વ પ્રકારે અશુભ ગ ત્યાગ તે. ૪ વારણ-અકાર્ય કરવાનું વારવું તે. ૫ નિવૃત્તિ-સાવધ કાર્યથી નિવર્તવું તે. ૬ નિદા–આત્મસાક્ષીએ પાપ નિંદવું છે. ૭ ગોં-ગુરૂસાક્ષીએ પાપ નિંદવું તે. ૮ શુદ્ધિ-આત્માને નિર્મળ કરે તે. આઠ પ્રકારે ક્રિયાવાદી. મનહર છંદ. અનેકવાદી આત્માને ઘણા માને અને વળી, એકવાદી આત્મ એક માન તેમ જણાય છે; મિતવાદી જીવને તે અંગુષ્ટ પર્વસં માને, નિમિત્તવાદી ઇશ્વર કર્તા કહે જાય છે. શતાવાદી સુખ ભેગે ભેગવતાં શાતા માને, સમુચ્છેદ ક્ષણે ક્ષણે વસ્તુ ઉદાય છે, નિયતવાદી એકાંત લેક માને નાસ્તિકથી, પરલોક પુન્ય પાપ મિક્ષ કયાં મનાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રમાદ- અજ્ઞાન કોવાત શંકા, મિથ્યાત્વ ઉલટ જ્ઞાન રાગ દ્વેષ સમૃતી ભૂશ, ધર્મવેગે નહિ માન. અષ્ટ પ્રવચનમાતા. પ્રવચનમાતા–ઈરિયા ભાષા એષણ, આદાનભંડમત્ત પરિણા પનિક તિ ગુણિયે, અડ પ્રવચન મા સત. ૧ ઇરિયાસમિતિ–-આગળ ઘૂસરા પૂર જમીન જોતાં જયણાયે ચાલવું તે. ૨ ભાષાસમિતિ-નિર્વઘ ભાષા. બીજાના આત્માને દુઃખ થાય નહિ, તેમ પિતાને આત્મા ખરડાય નહીં તેમ બેલે. ૩ એષણસમિતિ-બેંતાલીશ દેષ રહિત નિદોષ આહારની જ ગષણ તે. ૪ આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ કાંઈ પણ વસ્તુ લેતાંમૂકતાં પૂજવું-(દ્રષ્ટિથી જોવું) પ્રમાજેવું તે. ૫ પરિષ્ટાપનિકાસમિતિ–ઠલે માત્રાદિ પરઠવતાં આણુ જાણહ જસુ ને પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું તે. ૮ ૧મન વચન અને કાયાનું રોપવવું તે–અષ્ટ પ્રવચનમાતા, આઠ કારણે એકલવિહારી થવાય. દુહા-શ્રદ્ધાનંત સત્યવાદી ને, બુદ્ધિવંત બહુશ્રુત, ક્રોધ વિનાને ને વળી, સહી શક્તિયે જુત; સંતેષી ને વીર્યવંત, એ ગુણ આઠ કહાય. એમ સાધુ અડ કારણે, એકલ વિહારી થાય. વળી બીજી રીતે એકલવિહારી. આ આઠ ગુણે પણ સાધુ એક રહે-૧ સંયમને વિષે દ્રઢ. ૨ જઘન્યથી દશ અને ઉત્કૃષ્ટથી ચૌદપૂવ. ૩ ચાર જ્ઞાનને ધણું. ૪ ત્રણ જ્ઞાનને ધણી. પ કલેશરહિત. ૬ બળસહિત, ૭ સંતેષી. અને ૮ ધીર્યવંત. આ આઠ ગુણે સાધુ એકલો રહે-૧ ક્રોધી. ૨ માની. ૩ માયાવી. ૪ ભી. પ કુતુહળી. ૬ ધૂર્ત-(ઠગવતી). ૭ પાપમાં રકત. ૮ દુષ્ટ આચારવાળો. Page #355 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) આ આઠ આત્મા–દ્રવ્ય કષાય ગાત્મા, ઉપગાત્મા જ્ઞાન, દર્શન ચારિત્રને વીર્ય, આઠ આત્મા માન. આ ચાગનાં અંગ-યમ નિયમ આસન અને પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણું ધ્યાન સમાધિયે વેગ અંગ અડ ધાર. આઠ પ્રકારે ઉદ્યમ કરસાર–૧ પૂર્વના પાપ ખપાવવા, ૨ નવા પાપ નહિ થવા, ૩ ભણેલું વિચારવા, ૪ નવીન ભણવા, ૫ નવીન શિષ્ય કરવા, ૬ જૂના શિષ્યને ભણાવવા, ૭ સંઘને કલેશ મટાડવા, ૮-તપ સંયમમાં વિર્ય ફેરવવા આચાર્યની આઠ સંપદા–૧ આચાર. ૨ શરીર, ૩ સૂત્ર, 5 વચન ૫ વાંચના, ૬ મતિ, ૭ સંગ્રહ, ૮ પરિણામિક. આદર કરવાનાં આઠ વચને– જ્ઞાન ભણવાને ઉદ્યમ, ૨ આવતા કર્મને રોકવા, ૩ જૂના કમને તપથી ખપાવવા, ૪ નિધન ઉપર સ્નેહ, ૫ નવીન સાધુને જ્ઞાન ભણાવવા, ૬ જ્ઞાન ભણને વિચારવા, ૭ સ્વજાતિઓમાંથી કલેશ શાંત કરવા, ૮ વૃદ્ધ બાળ, ગ્લાન, તપસ્વીની વૈયાવચ્ચ કરવા. આ આઠ દલમ–મેહનીકને ક્ષય કરી, રસેંદ્ધિ વશ રખાય મનેયોગ વન શીલ, કરપી દાન કરાય. કાયર સંયમ પાળવું, ક્ષમા માનીને માન, તરૂણ વયે ઇંદ્રિય વશ, દુર્લભ આઠે જાણું. આ આઠ દ્રષ્ટિ-મિત્રા તારા બલા અને, દિપાસ્થિરા પ્રમાણ; કાંતા પ્રભા પરા એમ, દ્રષ્ટિ આઠ દિલ જાણું. આ આઠ પ્રામિ–જ્ઞાન ધર્મ બલ કામ તેમ, પાત્ર સંગ્રહ વિજ્ઞાન, સવોથે એમજ રાજ્યની, એ અડપ્રાપિત જાણુ. સાધુનીપુ૫ પૂજા-અહિંસા સત્ય અસ્તેય બંભ, અપરિગ્રહ ગુરૂસેવ તપ જ્ઞાન નિરવદ્ય સ્વાધુ તે, અઠ પુખે કરે સેવ. અન્યમતે પુજા–અહિંસા પચેંદ્રિ નિગ્રહ, દયા ક્ષમા ને ધ્યાન તપ જ્ઞાન સત્ય અન્યમતે, પૂજાનું પ્રમાણે, જીવતું સામાન્ય-મન ચેતન જ્ઞાન વિજ્ઞાન, ધારણ બુદ્ધિ ધાર; લક્ષણ ઈહાહ વિચાર જીવનું, સામાન્ય લક્ષણ સાર. Page #356 -------------------------------------------------------------------------- ________________ આ આઠ અલવી-સંગમ કાલ કસાઈ ને, કહી કપીલા નાર, અંગારમદન આચાર્ય, નજીવ પ્રરૂપનાર. પાંચમે મુનિ પાલકને, કૃષ્ણસુત નામે પાલ. ઉદાયીઘાતક વિનયરત્ન, અભવી આઠ નિહાલ. પ્રસંગે ભવિ અભવિ ખુલાસે. અભવિ ન પામે–સલાકી અનુત્તરવાસી, ત્રાયતિંશક જાણ; ચૌદપૂવી ઇંદ્રપણું, ને જિન વાર્ષિકદાન. દીક્ષા તીર્થકર કહી, શાસનદેવી યક્ષ, અભવી એ પામે નહિ, શાશ્વે શાખ પ્રત્યક્ષ. ભવિની ઓળખ-ભવ્ય અભવ્ય જીવ લક્ષણે, સમજાવ્યું એ સાર; હું ભવ્ય વા અભવ્ય છું તે, ભવિને થાય વિચાર. અલવિને બેધ–વિના બેઠા જીવથી, અભવીના અવધાર; અનંતગુણ મોક્ષે ગયાં, નયચકે નિરધાર. પીંગળના આઠ ગણ આ આઠ ગણે-મગણ નગણું અને યગણ, ભગણ સગણથી ભેલ, તગણ જગણ મળી રગણ, કર કવિતા રસરેલ. આઠે ગણના લઘુ ગુરૂની સમજ. મનહર છંદ. મગણમાં ત્રણે ગુરૂ, નગણમાં લઘુ ત્રણે, લઘુ ગુરૂ ગુરૂ એમ ગણુમાં આવે છે; ગુરુ લઘુ લઘુ ગણ ભાળીયે તે ભગણમાં, સગણમાં લઘુ લઘુ ગુરૂ એક ગાવે છે; ગુરુ ગુરુ લઘુ એક તગણમાં આવે તેમ, લઘુ ગુરુ લઘુ તે તે જગમાં જીવે છે; ગુરુ લઘુ ગુરૂ રોજ રગણમાં આવી રહે પીંગળે લાલત ગણું આડે એમ થાવે છે કે ૧ લઘુ ગુરૂ પદ-સારંગી ભજન ગવાવી ભેજન ગમતા ખાય સંસાર અપાર આથડે, એને નહિ ઉપાય, ૧પાલક, ૨ પાલક, ૩ નામના સાધુ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ($10) આઠે વ્યાણ—ઈંદ્ર ચંદ્ર કાશી કાષ્ઠન, પીસલી શાકટાયન; પાણીનીય જૈન અમર, અડ વ્યાકરણુ તે ગણુ. આઠ નિન્દ્વવ—તેમના મત અને સમય પહેલા જમાલિ– તે મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૧૪ મે ૧ થયા. તે મહાવીરસ્વામીની બહેન સુદ નાના પુત્ર અને તે મહાવીરસ્વામીની પુત્રી પ્રિયદશ નાને પરણ્યા હતા. તેણે એક સમયે વસ્તુ ઉપજે નહિ, પણ વસ્તુ ઉપજતાં ઘણા સમય લાગે એવી સદ્ગુણા રાખી હતી. તે ભગવાનથી જુઠ્ઠો વિચરી છઠ્ઠ અઠ્ઠમાદિ તપ સહિત ચારિત્ર પાળી છેવટ ૧૫ દિવસનુ... અનસન કરી કાળ કરી ૧૩ સાગરોપમ આયુવાળા કિવિષી દેવ થયા, ત્યાંથી ચ્યવી ઉત્સત્રપ્રરૂપણાને લીધે ઘણા કાળ ભવભ્રમણ કરી શિવપદ પામશે. મીજો તિષ્યગુપ્ત—તે વીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ૧૬ મા વર્ષે થયે. તેણે આત્માના સર્વ પ્રદેશમાં છેલ્લા પ્રદેશે જીવ રહે છે એવી સદ્ગુણા રાખી હતી. તેને-આમલ કલ્પાયે મિત્રશ્રી શ્રાવિકાના ઘરે વહેારાવવાના વખતે પ્રતિમાપથી શુદ્ધ થયા. ત્રીજા અષાડાભૂતિના શિષ્યા—તે વીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ થયા. તેમણે સંયત તથા અસયત ઇત્યાદિક સવે પદાર્થો નિશ્ચયનયે કરી અવ્યક્ત છે, એવી સહા રાખી હતી. તેણે રાજગૃહીના ખળભદ્ર રાજાની ધમકીના ભયથી પ્રતિબેાધ પામી આલાચના કરી. ચેાથેા અદ્યમિત્ર—તે વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે થયેા. તેણે સ` પદાર્થો ઉત્પન્ન થયા પછી તેને ઉમ્મેદ થાય છે એવી પ્રરૂપણા કરી, તેથી ગુરૂએ કાઢી મૂકયા. તેને રાજગૃહીના શ્રાવકે એ મારવાથી ખાધ પામી પ્રભુની વાણી અંગીકાર કરી, પાંચમા ગાંગદેવ—તે વીર નિર્વાણ પછી ૨૨૮ વર્ષ થયા. તે માગિરિના શિષ્ય ધનજીમના શિષ્ય હતા. તેણે એક સમયે જીવ એ કિરિયા વેદે, એવી સદ્ભા રાખી હતી. તેને રાજગૃહીમાં મણીનાગ નામના યક્ષે મુદ્ગરના મારની ધમકી આપી તેથી એધ પામી શુદ્ધ થયા. Page #358 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) છઠ્ઠો રેહગુપ્ત–તે વીર નિર્વાણ પછી ૫૪૪ વર્ષે ગુખસૂરિને શિષ્ય છે. તેણે પરિવ્રાજકના વિવાદમાં નેજીવની પ્રરૂપણ કરી તિરાશીક મત થાય તેની માફી નહિ માગવાથી ગુરૂએ કાઢી મૂક્યું. પછી તે વિશેષિક મતધારી . સાતમે ગેખામહિલ–તે વીર નિર્વાણ પછી ૫૮૪ વર્ષે થયે. તે આરક્ષિતસુર્યસૂરિને શિષ્ય થાય. તે અબદ્ધ સ્પષ્ટ કર્મવાદી થયે, એટલે કર્મ જે છે તે આત્માના પ્રદેશ સાથે (અબદ્ધ કે સ્પણ) મળ્યા નથી, પણ સર્પ કંચુકીવત્ ફરસ માત્ર છે. એવી પ્રરૂપણ કરી. તેને આચાર્યો સમજાવ્યા છતાં ન માનવાથી સંઘે અને આચાર્યો તેને બહિષ્કાર કર્યો. આ પ્રમાણે સાત નિહોનું વર્ણન કર્યું, તે સર્વે જિનેશ્વ૨ના સ્વલ્પ વચનના ઉત્થાપક હતા. હવે ભગવાનના ઘણા વચનને ઉલ્થ પક દિગંબર મત કાઢનારનું સ્વરૂપ કહી બતાવે છે. આઠમો શિવભૂતિ-( સહસમલ)-તે મહાવીર નિર્વાણ પછી ૬૦૯ વર્ષે થયે. તે કૃષ્ણસૂરિને સ્વયમેવ કપડાં પહેરી લીધેલ શિષ્ય થયે. ગુરૂએ બે પ્રકારે જનકલ્પની વ્યાખ્યા કરી, ત્યાં તેને પરિગ્રહને સર્વથા ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે, એમ કહી દિગંબર મત અંગીકાર કર્યો. તેની વિશેષ હકીકત ઉતરાધ્યયન આદિક ગ્રંથેથી જાણી લેવી. ત્યાં વિસ્તારે સમજાવી છે. તે સિવાય પણ બીજા મૂર્તિ ઉથાપક આદિ ઉસૂત્રપ્રરૂપક નિહુવે છે, તે ગીતારથ પુરૂષોથી સમજી જાણ લેવા. તેમ આ સર્વેની વિસ્તારે હકીકત પણ ઉત્તરાધ્યયનાદિક બીજા ગ્રંથોથી જાણી લેવી. ઈતિનિહુવા નવ વસ્તુની સખ્યા. નવકારે નર્ક ટબેનરક ટળે નવ લાખથી, નિરમળ ગણ નવકાર, ભાવ ભલાને ભેળવે, પમાય ભવને પાર. શીલની નવ વાડ વર્ણન. ૧ પશુ, નપુંસક અને સ્ત્રી રહિત સ્થાનકે રહેવું. ૨ સ્ત્રીની કથા વાતો સાથે કરવી નહિ. Page #359 -------------------------------------------------------------------------- ________________ ------ ---શોભા ---આદિક એટલે---- ---- રસકસ----- ----એટલે---- ----વિષય-~~-~--- હોય અગર -- ---- --- અમર - - -- -----ભગવેલ 4 -- -વિનાનો--- ----ટપ ટોપ---- ------ . --- અંગોપાંગ- ----આદિક ---- ૨૨૪ કસ-~-- પિધો અને શરીરની નિરસ---- * ગA - સ્ત્રીપુરુષ -----કમભોગના-----ખુધીરે--- સ્ત્રી * સ્ત્રીના બધટે.. તિની સાથે મ -- કે -----વાત કરા-------- -------લાભ-----એ પણ----- ? દુખ દુર્ગતિ દ્વારા સમ, અબ્રહ્મને જ ધિક્કાર, સમ્યફ પ્રકારના શીલને, વંદન શિવપુર સંચરવા સહી, કરશે શુદ્ધ સ્વીકાર; નવવાડ આ એ નિર્મની, પાળે ધરી સુપ્યાર, વારંવાર, . શીલરત્ન રક્ષણે નવાવાડ 3. --> . p:* નાહી---- - શકે. -- નહી -- **-- --ધારીને --~-- " ‘s ---- ---- - ----- ----દુધથો------ -વાપરવો------- -વાપરવા --~-- ----- --- -- ---------- ---ભીંતનારે ----- બીલકુલ--- --- ----નોતરો ------સંભારે -- - કલો -- - પુરૂષે પોતે ------બીલકુલ Page #360 -------------------------------------------------------------------------- ________________ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩ જે આસને સ્ત્રી બેઠી હોય તે આસને બ્રહ્મચારી પુરૂષ બે ઘડી સુધી અને તેજ પ્રમાણે બ્રહ્મચારિણે સ્ત્રીએ પુરૂષના આસને ત્રણ પહોર સુધી બેસવું નહિ. ૪ સ્ત્રીના અંગોપાંગ સરાગ દષ્ટિયે જેવાં નહિ. ૫ ભાંત પ્રમુખને આંતરે સ્ત્રી પુરૂષ અને સુતાં હોય કે કામગ સંબંધી વાત કરતાં હોય ત્યાં બેસી રહેવું નહીં ૬ પૂર્વ અવસ્થામાં સ્ત્રી સાથે કામક્રીડાદિ કીધી હોય તેનું સ્મરણ કરવું નહિ. ૭ સરસ અને માદક એ આહાર લેવો નહિ. ૮ નિરસ એ આહાર પણ ચાંપીને લેવો નહિ. ૯ શરીરની રોભાદિક કરવી નહિ. શુદ્ધ શીલનો પ્રભાવ ને તેનું ફળ. મનહર છંદ. શુદ્ધ શિલ માન્યું વર કુળની ઉન્નતિકર, પરંભૂષણ તે ઘર અહિ માળ થાય છે; નહિ જાય તેવું ધન ઘણે ઘણું થાય ગણ, સુગતિનું સ્થાન એથી અગ્નિ શીત થાય છે; કુગતિને નાશ કરે યશ ઘણે આવે ખરે, નિવૃતિના હેતુ પરે શીલ તે ગણાય છે; શૂળી સિંહાસન કલ્પવૃક્ષ જાણે ઝેર સુધા, જેવું તે લલિત તેવું શીલ સુખદાય છે; બ્રહ્મચર્ય ગુણ સ્તવનાયે વીશ સ્થાનક પુજાની બારમી ઢાળ જિન પ્રતિમા જિન મંદિરા, કંચનનાં કરે જેહ, બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમે નમે શિયલ સુદેહ. કર્યું જાણ્યું કયું બની આવહી-એ દેશી. બ્રહ્મચર્ય પદ પૂજીએ, વ્રતમાં મુકુટ સમાન છે વિનીત. શિયલ સુરતરૂ રાખવા, કહી નવ વાડ ભગવાન છે વિનીત. નમો નમે બંભવયધારિણું છે ૧ છે એ બાંકણ. કત કારિત અનુમતિ તજે, દીવ્ય દારિક કામ હે વિનીત; ત્રિકરણ ગે એ પરિહરે, ભેદ અઢાર ગુણધામ હે વિના ૨ Page #362 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) દશ અવસ્થા કામની, વેવીશ વિષય હરંત હૈ વિનીત. અઢાર સહસ શીલાંગ રથે, બેઠા મુનિ વિચરંત હે વિઠન ૩ દ્રવ્યથી ચાર દારા તજે, ભાવે પર પરિણતિ ત્યાગ હે વિ દશ સમાધિ ઠાણ સેવતાં, ત્રીશ અખંભનાં મયાગતો વિના ક દીયે દાન સેવન કોડિનું, કંચન ચૈત્ય કરાય છે વિ તેહથી બ્રહ્મવ્રત ધારતાં, અગણિત પુણ્ય સમુદાય હા વિના ૫ ચોરાસી સહસ મુનિદાનનું, ગૃહસ્થ ભક્તિફળ જય હો વિ. ક્રિયા ગુણઠાણે મુનિ વડા, ભાવ તુલ્ય નહિ કેય હો વિનવા ૬ દશમે અંગે વખાણિયે, ચંદ્રવ નરિંદ હે વિઠ તેમ આરાધી પ્રભુતા વિર્યો, ભાગ્યલક્ષમી સુરીંદ હો વિના ૭ પ્રસંગે શિયળ આશ્રયી દુહા. શીલનું ફી– ચુલશી સહસ મુનિદાને, જે ફળ જગ જણાય; તે બ્રહ્મવતીની ભક્તિયે, ભલા ભાવથી થાય. બાબરી નથી– દાન કનક કોડિ દીયે, કંચન ચૈત્ય કરાય; શુદ્ધ બ્રહ્મવતી સંગ તે, બરાબરી નહિં થાય. વિશ્વાસ ન કરે- જ્યાંસુધી ધમી જીવડે, શ્રેયને અથી હોય ત્યાં તક ઇંદ્રિયવિષયને, વિશ્વાસ કરે ને કેય. વિષયથી ડરે– સુકુમાલિકા જે ગતિ, કાને તેહ કરાય; રસક ભસક બહેન જેહ, સાધ્વીની ગતિ થાય. ત્યાં સુધી જીતેંદ્રિ–પસી જ્ઞાની ને યતિ, જીતેંદ્ધિ ત્યાં તક જાણુ નારી નજરે નહિ પડ્યા, તે ત્યાં સુધી પ્રમાણુ. બંસી ને અખંભી–-અખંભી તે ગંભીને, પડવ રાવશે પાય, પોતેજ લુલા પાંગળા, દુર્લભબધી થાય. સાધુને સ્ત્રી સેવે–સગર્ભા સ્ત્રીના એકલખ, નિર્દય પેટ ચીરાય, પાપ તેથી તરફડ્યા જીવનું, મારે પાપ જે થાય. તેશું નવગણુ પાપ એક, સ્ત્રી-સેવનનું જાણુ. સાધુ સંબંધે સૂચવ્યું, છડે તેહ સુજાણ. નવ રસ નામ- હાસ્ય કરૂણ રૂદ્ર વીર, ભયાનક બિભત્સ જાણ; અદ્ભુત શાંત શૃંગારના, નવરસ નામ પ્રમાણુ. ૧. વિજય શેઠ અને વિજયા શેઠાણીની ભક્તિ. Page #363 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) આ મુનિઓનું કુટુંબ શાર્દૂલવિક છંદ. ધીર્ય યશ: પિતા ક્ષમા ચ જનની, શાનિશ્ચિર ગેહિની, સત્ય સૂનુયે દયા ચ ભગિની, ભ્રાતા મનઃસંયમ: શયા ભૂમિતલ દિશડપિ વ્યસન, જ્ઞાનામૃતં ભેજનમ ચેતે ચસ્ય કુટુંબિન વદ સખે! કમાત ભયં ગિનઃ? કરેમિ ભંતે–દેવસી રાઈ પ્રતિક્રમણે, ત્રણ ત્રણ સિંહ થાય; ત્રણ સંથારા પિરસી, કરેમિ ભંતે કરાય. સાધુને વિહાર-ચાતુરમાસી એક ને, અડ માસે અડ ધાર; સાધુ સંબંધી સૂચ, તે નવ કલ્પી વિહાર, સાવીને વિહાર-ચાર્તુમાસને એક ને, અડ માસી ચોધાર; સાધ્વી અથે સૂચવ્યે, પંચ કલ્પી વિહાર. આ નવ વિગય–દુધ દહીં ઘી ગેળ તેલ, લક્ષ વિગય તે ભાય; માખણ મધુ મધ માંસ તે, ચારે અભક્ષ ગણાય નવમેથી પડયા-નવમે શૈવેયક ચઢ્યા, પડયા અભવી પહાણ; કાંઈ ઉણું દશપૂર્વી, શાસ્ત્ર શાખ પ્રમાણુ. નવ પ્રકારને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુઓને, સોનુ રૂપ કુપદ, પરિગ્રહ દ્વિપદ પદ નવ વિધે, પરિગ્રહની કહી હદ. નવ પાપમુત. ૧ ઉત્પાત રૂધિર વૃદ્ધિ પ્રમુખ ર તેર કળાશાસ્ત્ર ૨ નિમિત્તશાસ્ત્રને વર્તાવ ૭ વાસ્તુકશાસ્ત્ર ૩ મંત્રશાસ્ત્રને વર્તાવ ૮ અજ્ઞાન શાસ્ત્ર ભારતાદિ ૪ આઈક માતંગ વિદ્યાશાસ્ત્ર ૯ સિચ્યા પ્રવચન શાકયાદિ ૫ સંથારો કંબલાદિ પ્રમુખ દર્શનશાસ્ત્ર નવ મોટી પદવીચા-૧ તીર્થકરની, ૨ ચકવતીની, ૩ વાસુદેવની, ૪ બળદેવની, ૫ કેવળીની, ૬ સાધુની, ૭ શ્રાવકની, ૮ સમકિતની, ૯ માંડલિકની, નવ પ્રકારના પ્રત્યુનીકે-શત્રુઓ-૧ આચાર્યને ૨ ઉપાધ્યાયને. ૩ સ્થવિરને. ૪ કુલ ૫ ગણુને. ૬ સંઘને. ૭ જ્ઞાનને. ૮ દર્શનને. ૯ ચારિત્રને. Page #364 -------------------------------------------------------------------------- ________________ 1ી. નિજા, ( ૨ ) નવ પ્રકારે પાપશાસ્ત્ર–૧ ઉત્પાલ. ૨ નિમિત્ત. ૩ મંત્ર ૪ માતંગ. ૫ વૈદક. ૬ કળા. ૭ આભરણ ૮ અજ્ઞાન. ૯ મિથ્યાત્વપ્રવચન. - નવ તત્ત્વ સમજને કઠે, રૂપીઅરૂપી 5. તત્ત્વનામ. " તે કેવાં છે. સાત અને બે તો કરવાની રીત. જીવ ૧૪ ૦ |જાણવા યોગ્ય પુન્ય અને પાપ શુભાશુભ કર્મ હોવાથી તે અજીવ ૪ ૧૦ જાણવા ચોગ્ય આશ્રવમાં ભળે તેથી સાત થાય. ૩ પુન્ય ૪૨ ૦ આદરવાયેગ્ય, બે તત્ત્વ કરવાની રીત, સંવર-નિર્જરા અને મોક્ષ તે આત્માના પાપ ૮૨ ૦ છાંડવા યોગ્ય સ્વાભાવિક ગુણ હોવાથી તે જીવમાં ભળે આશ્રવ ૪૨ ૦ છાંડવા યોગ્ય પુન્ય અને પાપ બે કર્મ છે ને કરે છે તે | આશ્રવ છે ને આશ્રવ તે મિથ્યા દર્શન૬ સંવર ૦, પછ આદરવાયેગ્ય દિથી થયેલ જીવન મલીન સ્વભાવ છે ૦ ૧૨ આદરવાયોગ્ય માટે ત્રણ છવમાં ભળે. અને આશ્રવ .પણ કર્મ બંધ હોવાથી જીવને થાય માટે તે ૪ ૦ છાંડવા શિવા લાગ્યા પણ છવમાં ભળે, અને જેટલા જડ પદાર્થો ગ્ય ૯ મોક્ષ ૯ આદરવાગ્યા છે તે સર્વે અજીવ છે એવી રીતે જીવ અને અજીવ એ તો ઠાંણાગસૂત્રમાં કહેલ છે. દશ વસ્તુની સંખ્યા. દશ પ્રકારે યતિ-ધર્મ, - મનહર છંદ. ક્ષમા ક્રોધને અભાવ માન માર્દવે હઠાવ; આર્જવ તે કપટથી રહિત થવાય છે, મુક્તિ લેભને વિનાશ તપે ઈચ્છારાધ ખાસ, * સંયમ સત્તર ભેદે પાળવા કહાય છે; સત્ય ધર્મ સાચું બેલે શાચે શુદ્ધ આહાર ભે, * શરીર શુદ્ધિ કષાય કપે કમાવાય છે; - અકિંચને મૂછ મેડ બ્રહ્મ મૈથુનને છોડ, દશ વિધયું લલિત પાળે યતિ થાય છે. દશ અધર્મ પ્રકાર–ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છાઓ, મમત્વ, અસત્ય મન-વચ-કાયાની અપવિત્રતા ) શિય, ધનાદિક અને અમદા, Page #365 -------------------------------------------------------------------------- ________________ (૭૩ ). દશ સમાધિ—પંતી મુત્તી આર્જવ ને, માર્દવ લાઘવ માનક રસ્થાન સત્ય સંયમ તપ ક્રિયા બં, દશ તે સમાધિસ્થાન. સાધુના દશ કલ્પ (આચાર) મનહર છંદ. અલક વસ્ત્ર વિના ઉદેસ આહાર શુદ્ધિ, સજજાતર વસ્તુ બાર ખપવાને કાર છે; રાજપિડ નહિ ખપે રાય સત્તાવાળા કો, કૃત કમ્ વંદનની વિધિ વ્યવહાર છે, વયતે વ્રતની વિધિ જેણે રત્નાધિકાર, પ્રતિક્રમણ પાંચ કે બેને ત્યાં વિચાર છે; માસક૯૫ માન ધાર પર્યસણ ક૯પકાર. લલિત સાધુ આચાર દશને આ સાર છે. તે કલ્પનું મહત્વ કાપને પ્રભાવ-દશે પ્રકારના કલ્પ આ, દેષ રહિત કરાય; ત્રીજા ઔષધ વત્ત એહ, હરદમ હિતકર થાય. દશવૈકાલિકના દશ અધ્યયને. મનહર છંદ પહેલું દુમ પુપિકા શ્રમણપૂર્વિકા બીજું, ત્રીજું ભુલકાચારે ત્યાં સુઆચાર કાર છે; ષટછવ નિકાય ચ પંચમુ પિડેરણાનું, મહાચાર કથા છમાં પાપના પ્રકાર છે. સાતમું સુવાકય શુદ્ધિ આચાર પ્રણિધ અડ, વિનય સમાધિનવે સભિખુયે સાર છે, દશવૈકાલિકે દશ લલિત આ અધ્યયને, - સાધુપણા વિષે સાચો એને જ આધાર છે. જે ના જંબુસ્વામી પછી દશ વસ્તુને વિચ્છેદ. મનહર છંદ. મન:પર્યવજ્ઞાન ને પરમાવધિનું જ્ઞાન, પુલાક લબ્ધિ આહાર શરીર ગણાય છે; Page #366 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) ક્ષપકશ્રેણી ને વળી ઉપશમશ્રેણી એમ, જિનકલ્પને આચાર ગયાનુ` કહાય છે; સૂક્ષ્મસ પરાય તેમ તેમ પરિહારવિશુદ્ધિને, ru યથાખ્યાત તિ ચારિત્ર વિરહ વદાય છે; કેવળજ્ઞાન ને મેાક્ષ લલિત આદશ વસ્તુ, જ ખૂસ્વામી સંગ ગઇ શાસ્ત્રે સમજાય છે. દશ ભેદે મુંડ—સ્પરસ ઘ્રાણુ ચક્ષુ ને, શ્વેત ક્રાધ ને માન; માયા લાભ મસ્તક સુંડ, દશ પ્રકારના જાણું, દશ સંકલેશ—ઉપકરણ ઉપાશ્રય ભક્ત, કષાય મને વચન કાય; જ્ઞાન દર્શન ચારિત્ર દશ, સકલેશ આકાશસંશય-ઉલ્કાપાત ક્રિશિદાહ ગાજ, વીજ નિર્ધાંત સધ્યાકાળ યક્ષાલિત ધુવાડા મર, રજોવૃદ્ધિ દશ ન્યાળ, જીવ પરિણામ-જીવ ગતિ ઇંદ્રિય લેશ્યા, ચેાગ ઉપયાગ જ્ઞાન; દર્શીન ચારિત્ર વેદના, પરિણામ દશ પ્રમાણુ. દશ રૂચિ અને વિસ્તારે ખુલાસા. સમજાય. મનહર છંદ. જિનેાક્ત તત્ત્વે પહેલી બીજી ગુરૂવાદિ ધે, સજ્ઞ વચને ત્રીજી રૂચિ તે ગણાય છે; સૂત્ર સિદ્ધાંતની ચાથી વાકય અર્થે કહી પાંચ, અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સમજાય છે; દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય. સચમની ક્રિયા રૂચિ આઠમી મનાય છે; વિસ્તારાર્થે કહી નવ દશમી તે શ્રુત ધર્મ રાચ ત્યાં લલિત રાખ દશે સુખદાય છે. ૫૧૫ આશાતના તજી—પ્રથમ પંચ પરમેષ્ટિને, પ્રવચન અને ચૈત્ય; ભક્તિ કરા —બિંબ સંઘ દર્શન ભક્તિયે, આશાતના તજ નિત્ય. દશના વિનય કરા–આર્હ સિદ્ધ ચૈત્ય શ્રુતના, યતિધર્મ સાધુ સૂરિપાઠક સંઘ સમકિતના, ભાવા વિનય ભૂરિ આચાય પાઠેક પ્રવ, સ્થવિર તપસ્વી ગ્લાન; નવદીક્ષિત કુલ ગણુ સંધ, વૈયાવચ્ચ વ માન વૈયાવચ્ચ કરી Page #367 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) દવિધ ચક્રવાળ સામાચારી સામાચારી નામ——Jછાકાર મિથ્યાકાર, તથાકાર આવશ્યક; નૈષધિકી આપૃચ્છના, સાતમે પ્રતિસ્પૃચ્છ. છંદણા ને નિમ ંત્રણા, ઊપસ’પદા જાણ; ચક્રવાળ સામાચારી, પ્રવચન સાર પ્રમાણુ, સુનિને ભાજન માટે—પ્રાર્થના કરવામાં આવે તે છંદના અને જ્યારે મુનિ ગ્ર ુછુ ન કરે ત્યારે નિમંત્રણા, તથા રાત દિવસ ચક્રની પેઠે ભમ્યા કરે તે ચક્રવાળ, જ્ઞાન, દર્શન, ચારિત્રના લાભ માટે કોઇ મહુશ્રુત પાસે જવાય તે, ઉપસ ́પત્ સમાચારી જાણવી, દશ પ્રકારની સામાચારી—૧ ભિક્ષા. ૨ પ્રમાજના. ૩ ઈયોપથિકી. ૪. આલાચના. ૫. લેાજનવિધિ. ૬ માત્રક શુદ્ધિ. ૭ વિચારી. ૮ સ્થડિલ. ૯ આવશ્યક. ૧૦ આઘ સામાચારી—તે આઘનિયુકિત ગ્રંથમાં કહી છે, ત્યાંથી જાણી લેવી. પવિભાગ સમાચારી—તે જીતકલ્પ તથા નિશીથાર્દિક છેદ્ય ગ્રંથામાં તેને ભલા સાધુના આચરણે કહી છે તે. દશ પ્રાયશ્ચિત--આલેાચન પ્રતિક્રમણ ામશ્ર, વિવેક ને કાઉસગ્ગ, તપ છંદ ભૂલ અનવસ્થાષ્ય, પરાંચિત્તે દશ લગ. તે દશ પ્રકારના ગુણી પાસે આલેાવે—૧ જાતિવત પાસે, ૨ કુલવંત પાસે, ૩ વિનયવંત પાસે, ૪ જ્ઞાનવંત પાસે, પદનવત પાસે હું ચારિત્રવત પાસે, ૭ ક્ષમાવત પાસે, ૮ ઇંદ્રિયદમન કરવા વાળા પાસે, ૯ માયારહિત પાસે, ૧૦ પશ્ચાતાપ નહિ કરવાવાળા પાસે. સત્યના પ્રકાર-જનપદ સંમત સ્થાપના, નામ રૂપ પ્રતીત્ય; વ્યવહાર ભાવ ચેાગઉપમ, દશ પ્રકારનું સત્ય. તે દશે સત્ય હૃષ્ટાંત સાથે. મનહર છંદ. કુકણે પાણીને પીચ કહે જનપદ સત્ય, કમળ પંકજ કહે સંમત તે જાણુવું; પ્રતિમા વિગેરે તે તેા સ્થાપના સત્ય કહાય, કુળ વૃદ્ધિ નહિ છતાં નામ સત્ય ઠાણુવું; ૧ આના વધુ ખુલાસા આ છઠ્ઠા ભાગના ૮૯ પાને જુએ. Page #368 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). છતા વેશે નહિ સાધુ રૂપ સત્ય તેને રાખ્યું, પ્રતીત સત્યનું પછી રહ્યું તે પ્રમાણવું; પુત્ર અપેક્ષાયે પિતા પિતા અપેક્ષાએ પુત્ર, ટચલી અનામિકા ને વચલીયે માનવું; અનુદરા કન્યા નામ અનુદા ગર્ભ વિના, જ્યાં જેહ ત્યાં તે સત્ય વ્યવહારે થાય છે, બગ વેત વણે વધુ ભાવ સત્ય તેને ભાખ્યું, વસ્તુ નામે નામ તેને ચગ્ય સત્ય ગાય છે, કોઈ જન તળાવને સમુદ્ર સમાન કહે, ઉપમા સત્યનું તેને નામ અપાવાય છે; દશ પ્રકારનું સત્ય દાખ્યું તે દ્રષ્ટાંત સાથે, જ્યાં જે વ્યવહાર ત્યાં તે લલિત કહાય છે. આદશ અસત્ય–કષાય રાગ દ્વેષ હાસ્ય, ભય અને અવર્ણવાદ, આઘાત દશ અસત્યથી, ખરી ખવાશે ખાદ. જ્ઞાનના નક્ષત્ર-મૃગશિર આદ્ર પુષ્ય ને, પૂર્વ ત્રણમાં પાય; મૂળ અલેષા હસ્તચિત્રા, જ્ઞાનની વૃદ્ધિ થાય. એ પડિલેહણ--તિ એથે એક મુહપત્તિ, એક સંથારે લે, ત્રણ ઉત્તરપટ કપડા, કામળ ચેળપટ છે. પડિલેહણમાં– પડિલેહણમાં પાળજે, વચન ના જ વિદાય ન બોલે શાસ્ત્રમાં એમ સૂચવ્યું, છકાય વિરાધના થાય. દશ પચ્ચખાણ ને તુટતું આયુ. મનહર છંદ. નવકારસી પારસી પછી સાપરિસી તે, પુરિમુઢ એકાસન અને નવી આવે છે, એકઠાણું એકદંતી આંબિલ ને ઉપવાસ, દશ પચ્ચખાણે આયુ તૂટ્યાનું ગણાવે છે, સે સહસ દશ સહસ લાખ દશ લાખ કરોડ, દશ કેડ શતક્રોડ ક્રમે લાભ પાવે છે, સહસ કોડ ને દશ સહસ કોડ વર્ષાયુ, અનુક્રમે લલિત એ શાસ્ત્રો સમજાવે છે. દશ પ્રકારે પચ્ચખાણ કરે- અનાગત-ભવિષ્ય Page #369 -------------------------------------------------------------------------- ________________ કાળનું, ૨ અઈકાંત-કાલવર્તતા, ૩ કટિ સહિત-કેટિ સહિત, ૪ નિયત-નિશ્ચયે કરી, ૫ સાગારં–આગાર સહિત, ૬ અનાગારઆગાર રહિત, ૭ પ્રમાણ કૃત-કવલતપ પ્રમાણુતપ, ૮ નિરવિશેષ સર્વ તપ કરે, ૯ સંકેતિક-ગંઠસી મુઠસી આદિ, ૧૦ અદ્ધાપિરસી સાઢ પારસી. પ્રદેશી રાજાએ કેશી ગણધરને કરેલ દશ પ્રશ્ન. આ દશ પ્ર––દાદા દાદી કુંભી ને, કૃમિ તેલ તીર જાણ ખંડ દર્શન કંથ તેમ, પરંપર ધર્મ પ્રમાણે કેશી ગણધરે આપેલ દશ ઉત્તર, આ દશ ઉત્તર-વસ્ત્રીજાર અપવિત્ર સ્થાન, કુટાકારાગાર; લેહગાળે અગ્નિ અને, જીર્ણધનુષ્ય તે ધાર. ચર્મમસકને અરાણ કાષ્ટ, વાયુદીપક વણાય; લેહભાર ને વાહિનર, ઉત્તરે દશ અપાય. તે અત્તરનું વિવેચન - પ્રશ્ન –તમારા મતે મારા દાદા અધમી હતા, ને તે નરકે ગયા હશે, તે તે આવી મને પાપ કરતાં કેમ વારે નહી? ઉત્તર–તમારી રાણેને કેઈ જારપુરૂષ સાથે દુરાચાર કરતી જોઈ હોય, તે તમે તેને દેહાંત દંડની શિક્ષા કરે, તે વખતે તે તેના કુટુંબને આવું નિંદ્ય કર્મ ન કરવા ઉપદેશ આપવા જવા ઈચ્છે તે તમે તેને જવાની રજા ન આપે, તેમ તે નરકથી આવી શકે નહીં. પ્રશ્ન ૨-મારી દાદી જૈન ધમી હતી, તે તમારા મતે સ્વર્ગ ગયા હશે તો તે અહીં આવી મને ધર્મમાગે કેમ ન પ્રવર્તાવે ? ઉત્તર–હે રાજા તમે નાહી, શણગાર સજી, દેવપૂજા કે ફરવા જતા હે ત્યારે તમને કોઈ અશુચિસ્થાને આવવા કે બેસવા સુવાનું કહે તમે તે ન કરે, તેમ તે દિવ્ય શરીરધારી દેવ આ મનુષ્ય લેકરૂપ અશુચિ સ્થાને આવે નહી. પ્રશ્ન ૩–એક ચોરને મેં લોઢાની કુંભમાં નાંખી વાયુસંચાર ન થાય તેમ તેને મજબૂત બંધ કરી, ઘણુ વખતે જોતાં તે જીવ રહિત હતે, તે તે કુંભીને છિદ્ર પડ્યા વિના તે જીવ કેવી રીતે નીકળી ગયો? ઉત્તર–શિખર આકારના ઘરમાં વાયુને સંચાર ન થાય તેમ Page #370 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) બંધ કરી, તેમાં રહી કેઈ શંખ કે ભેરી વગાડે છે, તે ઘરને છિદ્ર પડ્યા વિના શબ્દ બહાર આવે છે, તેમ તે જીવ નીકળી શકે. પ્રશ્ન ૪– એક ચેરને મારી તેનું શબ ઉપર કહેલ કુંભમાં નાખ્યું. તેને ઘણાકાળે જોતાં તેમાં કીડા પડેલા હતા. તે તે કુંભમાં છિદ્ર પડ્યા વિના જ શી રીતે પઠા? ઉત્તર–એક લેઢાને ગળો અગ્નિમાં નાંખી અગ્નિવાળે કર્યો, તેને છિદ્ર પડ્યા વિના પણ તેમાં અગ્નિ પ્રવેશે છે, તેમ છિદ્ર પડ્યા વિના જીવ પર્વતાદિકને ભેદી અંદર જઈ શકે છે. પ્રશ્ન –એક યુવાન બળવાન પુરૂષ ધનુષ્ય લઈ એક તીરવડે એકી સાથે પાંચ તવા વધે, તે બાળવયમાં તેમ તીર ફેંકી શકો નહોતો, તેથી શરીર ને જીવ જુદા કેમ માની શકાય? ઉત્તર–ઉપરને જ પુરૂષ જીણું ધનુષ્યાદિવડે એકી સાથે પાંચ તવા ન વીંધી શકે, એ જ રીતે તે બાળક કળાશક્તિના અભાવે તવા વીંધી શકતું નથી. પ્રશ્ન –એક ચોરને તેની પછી મારીને તે તે સરખો થ. જે જીવ જુદો હોય તે જીવ સહિતે વધારે ને જીવ રહિતે ઓછું થાય તેમ થયું નહી તે જીવ ને શરીર જુદા કેમ મનાય? ઉત્તર–એક ચામડાની મસકને તેલી પછી વાયુ ભરી તેલીએ, તે પણ વજન વધે નહિ તેમ જીવનું વજન વધે નહિ. - પ્રશ્ન –જીવ જોવા માટે એક ચેરના તલ તલ જેવડા કકડા ક્ય પણ જીવ દેખાય નહી. - ઉત્તર–અરણિના કાણમાં અગ્નિ છે, છતાં તલ જેવડા કકડા કરીએ તે પણ અગ્નિ દેખાતો નથી, પણ તેના બે કકડા ઘસવાથી અગ્નિ પેદા થાય છે, તેમ જીવ પણ ઉપગથી જાણી શકાય છે. પ્ર. ૮–જે જીવ શરીરથી ભિન્ન છે, તે તે પેસતા-નીકળતાં કેમ દેખાતો નથી ? ઉત્તર-વાયુ રૂપી છે છતાં દેખાતું નથી પણ વૃક્ષે કંપાવવા વિગેરેથી જણાય છે, તેમ જીવ અરૂપી છે છતાં કાર્યથી જણાય છે. આ પ્રશ્ન –જે શરીર ને જીવ બને જુદા છે, તો હાથી મરીને કુંથુ અને કુંથુ મરીને હાથી થાય, તે વખતે હાથીને જીવ કુંથુના શરીરમાં અને કુંથુને જીવ હાથીના શરીરમાં કયાં રહે? Page #371 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) ઉત્તર—કુથુ ને હાથી વિગેરે જીવાના અસંખ્યાતા પ્રદેશા છે, અને તે જેવડુ શરીર હાય તેવડામાં વ્યાપી રહે તેવા સ્વભાવે છે, જેમ એક દીવા છે તેને મેટા ઓરડા, કે કુંડામાં ઢાંકીએ તે તે તેટલામાં જ પ્રકાશ આપે છે, તેમ જીવ પણ જેવું શરીર હોય તેવા શરીરમાં વ્યાપી રહે. પ્રશ્ન ૧૦-આપના કહેવાથી શરીર ને જીવ જુદા છે એમ મેં જાણ્યુ, પણ પરંપરાથી ચાલતા આવેલા ધર્મના મારે શી રીતે ત્યાગ કરવા? ઉત્તર—હે રાજા ! પરપરાગત ધર્મને જ ઝાલી રાખવાથી, લાહના ભારને વહન કરનારની જેમ તમારે પસ્તાવા કરવા વખત આવશે. તે આ પ્રમાણે:-ધન મેળવવાના અથી કેટલાક પુરૂષા ધન મેળવવા ચાલ્યા અને એક માટી અટવીમાં ગયા. ત્યાં ભૂમિ ખાદતાં ઘણું લેતું નીકળ્યું. તેની ગાંસડીઓ બાંધી આગળ ચાલ્યા. ઘેાડે ગયા ત્યારે સીસાની ખાણુ જોઇ તેથી લેતુ નાંખી દઇ સીસુ લીધુ પણ એક આગ્રહી પુરૂષે તેમ કર્યું નહી. એ પ્રમાણે આગળ ચાલતાં તાંબુ, રૂપું, સાનુ, રત્ન વિગેરેની ખાણા જોઇ બધાએએ લીધેલ નિ:સાર વસ્તુના ત્યાગ કરી નવા નવા સારા પદાર્થો યાવત રત્ના લીધા, પણ પેલા આગ્રહીએ તે લીધેલ લેાતુ* પકડી રાખ્યું, પછી તે સર્વે ઘરે આવ્યા ને મેટા ધનિક થયા. તેમને જોઇ લાહુ ગ્રહણ કરનારે ઘણું પશ્ચાત્તાપ કર્યાં ને પેાતાની મૂખાઇ માટે ઘણુા ખેદ થયા. તેમ તમને પણ નિ:સાર ધમને પકડી રાખવાથી ને ઉત્તમ ધર્મના ત્યાગ કરવાથી પ્રશ્ચાત્તાપ થશે. આ પ્રમાણે દશે પ્રશ્નાત્તરની વ્યાખ્યા કરી. તેના વધુ ખુલાસા રાયપસેણીમાં વિસ્તારથી આપેલ છે. તેમાં તે કુલ ૧૧ પ્રશ્નોત્તર છે, તેમાં છઠા પ્રશ્ન એ છે કે કોઇ ખળવાન યુવાન લેાઢા વિગેરે ઘણા ભારને ઉપાડે છે, તે જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે પાંચ શેર જેટલે પશુ ભાર ઉપાડી શકતા નથી. જો શરીરથી જીવ જુદા હાય તા ભલે શરીર જીણુ થાય, પણ જીવ જીણુ થતા નથી તેથી ભાર કેમ ન ઉપાડી શકે ? તેના ઉત્તરમાં કેશી ગણુધરે કહ્યું કે, તેજ મળવાન પુરૂષ અતિ જીણુ કપડામાં મોટા લેાઢા વિગેરેના ભાર મૂકી વહુન ન કરી શકે, તેમ તે જીણુ શરીરથી ભાર વહન કરી શકતા નથી. Page #372 -------------------------------------------------------------------------- ________________ સંપ્રતિરાજાના રાસમાં આ ૧૧ પ્રશ્નોત્તર વિસ્તારથી આપેલા છે. દશ ગુરૂભક્તિ-1 ગુરૂ આવે ત્યારે ઊભા થવું. ૨ બે હાથ જેડી ઊભા થવું. ૩ ગુરૂ આવે ત્યારે સામા જવું. ૪ આસન નિમત્રણ કરવું. ૫ આસન પાથરી આપવું. ૬ આવ્યા પછી ભક્તિ કરવી. ૭ તેમના ગુણ ગાવા. ૮ સત્કાર કરવો. ૯ સન્માન કરવું ૧૦ ગુરૂ જાય ત્યારે મૂકવા જવું. દશ પ્રકારે સ્થવિર–૧ ગ્રામ સ્થવિર. ૨ નગર સ્થવિર. ૩ દેશ સ્થવિર. ૪ કુલ સ્થવિર. ૫ ઘર સ્થવિર. ૬ ગણિ સ્થવિર. ૭ સંઘ સ્થવિર. ૮વય સ્થવિર. ૯ સૂત્ર સ્થવિર. ૧૦ વતદીક્ષા સ્થવિર. દશ જાણવા લાયક- એક વાળને અગ્ર ભાગ આકાશાસ્તિકાયની અસખ્યાતી શ્રેણિને અવગાહી રહેલ છે. ૨ એક એક શ્રેણિમાં અસંખ્યતા પ્રતર છે. ૩ એક એક પ્રતરે અસંખ્યાતા નિગેદના ગેળા છે. ૪ એક એક ગોળે અસંખ્યતાશરીર છે. ૫ એક એક શરીરે અનંતા જીવે છે. ૬ એક એક જીવે અસંખ્યાતા પ્રદેશ છે. ૭ એક એક પ્રદેશે અનંતી કર્મવર્ગણા છે. ૮ એક એક કર્મ વગણમાં અનંતા પરમાણું છે. હું એક એક પર માણમાં અનંતા–વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાય છે. ૧૦ એક એક પર્યાયે અનંતા કેવળીના પર્યાય છે. - જ્ઞાનીના દશ લક્ષણ–૧ ક્રોધ રહિત. ૨ વૈરાગ્યવંત ૩ જિતેંદ્રિય. ૪ ક્ષમાવંત. ૫ દયાવંત. ૬ નિર્લોભી. ૭ દાતાર ૮ ભય રહિત. ૯ શોક સંતાપ રહિત. ૧૦ સર્વજનપ્રિય. દશને સંગ ત્યાગ–૧ પાસસ્થાને. ૨ એસન્નાને. ૩ કશીલિયાને. ૪ સંસક્તને. ૫ સ્વછંદીને. ૬ નન્હવને. ૭ કદાગ્રહીને. ૮ અનીતિ કરનારને, ૯ અન્યમાગીને. ૧૦ વામમાર્ગીયને. દશ પ્રકારને લેચ-પાંચ ઈદ્રિના વિષયથી અને ચાર કષાયથી વિરમણ તે નવ પ્રકારને ભાવ લોચ અને દ્રવ્યથી દશમે કેશને, તે દશ પ્રકારને લોચ કહેવાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) અગીયાર વસ્તુની સંખ્યા અગીયાર પચ્ચખાણુના ૬૮ આગાર. મનહર છે. નવકારશી આગાર બે છે ને છ પિરસીના, ઉપવાસના છે પાંચ અડ એકાસણું છે; સાત પુરિમૂઢ નાને આવે છે પાણીના ત્યાં, એકલઠાણાના સાત ગણે તેને ગણુ છે, સેળ કાઉસગ્ગના છે છે તેમજ સમકિત, ચાળ પટાને છે એક બાકી બીજા પણ છે, છેલલા ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે, આગારની લલિત આ સીધી સમજણ છે . ૧ મુનિઓને ઘરવાસ. ઈંદ્રવિજ્ય છંદ ધીરજ તાત ક્ષમા જનની, પરમારથ મિત મહારૂચિ માસી. જ્ઞાન સુપુત સુતા કરણમિત, પુત્રવધૂ સમતા પ્રતિભાસી, ઉદ્યમ દાસ વિવેક સહોદર, બુદ્ધિ કલત્ર શુભેદય દાસી. ભાવકુટુંબ સદા જિનકે ઢીગ, સે મુનિમું કહીયે ગૃહવાસી. અગીયાર અંગની પદ સંખ્યા અગીયાર અંગ– તિક્રોડ અડસઠ લાખ ને, છેતાલીશ હજાર; પદ સંખ્યા અગિયાર અંગે પદની, સંખ્યાને વિસ્તાર. તે પદ સંખ્યાની–બમણા બમણું તેથી, અન્ય અંગેના જોય, સમજ અંગ અગિયારે કુલપદ, ઉપર કહેલ હોય. તે એક પદની- સિદ્ધાંતે એક પદતણ, શ્લેક સંખ્યા જેહ, લોક સંખ્યા આંક એહને સૂચવ્યું, ટાળે જેઈ સંદેહ. (૫૧૦૮૮૪૬૨૧) એકાવન કોડ અડલખ, વળી ચુલશી હજાર; છસો સાડી એકવીશ, કે સંખ્યા ધાર, વળી તે પદની સંખ્યા અનુગદ્વાર સત્રની વૃત્તિમાં તે પ૧૦૮૮૬૮૪ો હોય એમ કહ્યું છે. ૧૧ Page #374 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) અગીયાર સ્થ'ડિલના ગુણ મનહર છંદ. વિશાળ ને બહુ ક્રૂર અને વળી એકાંતનુ, નહી જોગ તે જાય છે; પેપલાણ વિનાનુ તેમ, ઘણા કાળ વપરાતું તેવું સુખદાય કે ન ગામ નજીકમાં, ખિલાદિ જ્યાં હોય નહી તેજ માન્ય થાય છે; એકદ્રિય વિષ્ણુ એમ અગિયારે સ્થ ંડિલ તે, સાધુને ટલ્લાને ચાગ લલિત લેખાય છે ! ૧ ઠેલા માત્રાના ખુલાસા. ૧ પૂર્વી ને ઉત્તર દિશી લેાકમાં પૂજ્ય છે, માટે તેને પુ કરી એવુ નહીં. લાક આવ જાવ નહી ત્રસઘાત થાય સરખુ સપાટ જેવું ૨ દક્ષિણથી રાત્રિયે નિશાચર પિશાચાદિ દેવતા ઉત્તર તરફ જાય છે, તેથી તેમને પુઠ દેતાં ક્રોધ ઉત્પન્ન થાય, તેથી જીવિતવ્યના નાશ કરે, માટે રાત્રિયે દક્ષિણ દિશા તરફ પુઠ કરવી નહી. ૩ વાયુને પુષ્ઠ દેતાં અશુભ ગ’ધ નાકમાં પ્રવેશે, તેથી હરસના રાગ ઉત્પન્ન થાય તેમ લેાકેા પણ દુભાય. ૪ જે ગામમાં માસકલ્પ રહ્યા હાઈએ, તેને તથા સૂર્ય ને પુઠે દેતાં લાકમાં હાંસી થાય. ૫ અફળ વૃક્ષની છાયાયે કરે, મધ્યાને છાયા ન હાય તા પેાતાના અંગની છાયા ઠેલ્લા ઉપર પડે તેમ, નહી તેા ત્રસ જીવાને તાપથી કીલામણા થાય, ત્યાં એક મુહૂત્ત એસે પછી તને કીલામણા ન થાય. ૬ ડાંડા અને આઘા ડાભી સાથળ ઉપર રાખે, પાણીનું ભાજન જમણા હાથમાં રાખે, ડ માં હાથમાં ડગલ રાખે ને ત્રણ ચાંગ ળા પાણીથી શુદ્ધિ કરે. દશ પ્રકારે સ્થલિના ૧૨૪ ભાંગા. ૧ ૧૦ ૧૦ ૪૫ ર ૐ * ૧૨૦,૨૧૦ | ૨૫૨ | ૨૧૦ | ૧૨૦ પ } ७ ८ ૫ ૪ 3 ૪ ७ ૪૫ ૧૦ | પ્રવચનસારાદ્વાર. ૯ ૧૦ ૧ Page #375 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ). ઠલે માત્ર નહિં કરવાના–-તેર સ્થાન છે. તે તેર વસ્તુ સંગ્રહમાં જણાવેલ છે ત્યાંથી જોઈ લેવું. અમૃતને ઘૂંટડે. હે વીર પરમાત્મા! મોક્ષ માર્ગના વહન કરનારા તરીકે, (સાર્થવાહ તરીકે) જેને તે પૂર્વે મૂક્યા હતા, (સ્થાપિત કર્યા હતા.) તેઓ કલિકાલમાં તારી ગેરહાજરીમાં, તારા શાસનમાં મોટા લુટારા થઈ પડયા છે. તેઓ યતિ (સાધુભિક્ષુ) નું નામ ધારણ કરીને, અલ્પ બુદ્ધિવાળા પ્રાણીની પુન્યલક્ષમી ચેરીલે છે, અમારે તે હવે શું પિકાર કરવા, ધણી વગરનું રાજ્ય હોય ત્યાં કોટવાળ પણ શું ચેર નથી થતા. હે મુનિ! તારા ત્રિકરણ ચેગ વિશુદ્ધનથી, છતાં પણ લોકે તારો આદરસત્કાર કરે, તને નમસ્કાર કરે, અથવા તારી પૂજા સેવા કરે, ત્યારે તે મૂઢ! તું શા માટે સંતોષ માને છે, આ સંસારસમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત ધીવૃક્ષને જ છે, તે ઝાડને કાપી નાંખવામાં, નમસ્કારાદિથી થતે સંતેષાદિ પ્રમાદ, (લેકસત્કાર વિગેરે) ને કુહાડા બનાવે છે હે મુનિ ! આ લેકો તારા ગુણેને આશ્રયીને તને નમે છે, અને ઊપધિ, ઉપાશ્રય, આહાર અને શિખે તને આપે છે, હવે જે ગુણ વગર ઋષિ (યતિ-સાધુ)નો વેશ તું ધારણ કરતા હઈશ તો ઠગના જેવી તારી ગતિ થશે હે મુનિ ! તું હમેશાં દિવસ અને રાતમાં થઈ નવ વાર, કરેમિભંતેને પાઠ ભણતાં બેલે છે કે, હું સાવદ્ય કામ નહીંકરૂં. અને પાછો વારંવાર તેજ કામ કર્યા કરે છે, આ સાવદ્ય કર્મો કરી તું બેટું બોલનાર થવાથી, પ્રભુને પણ છેતરનાર છે, અને તે પાપના ભારથી ભારે થયેલા. તારે માટે નરકજ છે એમ હું ધારું છું. હે મુનિ! તારામાં નથી કેઈ ખાસ સિદ્ધિ કે નથી ઉત્તમ પ્રકારના કિયા ગ તપસ્યા કે જ્ઞાન, છતાં પણ અહંકારથી કદર્થના પામેલો, પ્રસિદ્ધિ પામવાની ઈચ્છાથી હે અધમ ! તું પરિતાપ શા માટે કરે છે– હે મુનિ ! તું ગુણ વિનાને છે, છતાં પણ લેકે તરફથી વંદન, સ્તુતિ આહાર પાણીનું ગ્રહણ વિગેરે ખુશી થઈને Page #376 -------------------------------------------------------------------------- ________________ મેળવવા ઈચ્છા રાખે છે, પણ યાદ રાખજે કે પાડા, બળદ, ઘોડા, ઊંટ કે ગધેડાના જન્મ લીધા વગર તું તે દેવામાંથી છુટે થઈ શકીશ નહીં હે મુનિ ! જે તું ગુણ મેળવવા યત્ન કરતો નથી તે પછી જેઓ તારી ગુણસ્તુતિ કરે છે, તને વાંદે છે અને પૂજે છે, તેઓ જ જ્યારે તું કુગતિમાં જઈશ, ત્યારે તને ખરેખર હસશે અથવા તો પરાભવ કરી. હે મુનિ! તારી પટજાળથી રંજન થયેલા લેકે તને દાન આપે, નમસ્કાર કરે કે વંદન કરે ત્યારે તું રાજી થાય છે, પણ તું જાણતા નથી કે તારી પાસે એક લેશ સુકૃત્ય હશે તે પણ તેઓ લુટી જાય છે. હૈ મુનિ! વસ્ત્ર, પુસ્તક અને પાત્રો વિગેરે ધર્મોપકરણના પદાર્થો, શ્રી તીર્થંકર ભગવાને સંયમની રક્ષા માટે યતિઓને બતાવ્યા છે, તે છતાં મંદબુદ્ધિવાળા મૂઢ છે, વધારે મેહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે, તેઓને ખરેખર ધિકાર છે !! મૂર્ખ માણસ વડે અકુશળતાથી વપરાયેલું શસ્ત્ર, (હથિયાર) તેના પોતાના જ નાશનું નિમિત્ત થાય છે. હે મુનિ ! સંયમ ઊપકરણના બહાનાથી, પુસ્તક વિગેરે વસ્તુઓને તું બીજા ઉપર ભાર મૂકે છે, પણ તે ગાય, ગધેડા ઉંટ, પાડા વિગેરેનાં રૂપે તારી પાસે લેવરાવીને ઘણુ કાળ પર્યત તને ભાર વહન કરાવશે. હે મુનિ ! સંયમ પાળવાના કષ્ટથી બહી જઈને, વિષયકષાયથી થતા અલ્પ સુખમાં જે તે સંતેષ પામતે હોય તે પછી તિર્યંચ નારકીનાં, આગામી દુઃખો સ્વીકારી લે, અને સ્વર્ગ તેમજ મોક્ષ મેળવવાની ઈચ્છા તજી દે. પ્રકરણ રત્નાકર ચેાથે ભાગ-મુનિસુંદરસૂરિ. અગીયાર લાખ શ્રાવક-શૈશાળાના અગીયાર લાખ (૧૧૦૦૦૦૦) શ્રાવક હતા. ભવાભિનંદીજીવ. પાંચ ઇન્દ્રિયના વિષયે–દુખકારી છે, છતાં જે છે Page #377 -------------------------------------------------------------------------- ________________ (૮૫) તેમાં સુખની બુદ્ધિએ આનંદ માને તે ભવાભિનંદી જીવ કહીયે. તેના ૧૧ લક્ષણ નીચે પ્રમાણે છે. તે ૧૧ લક્ષણ–આહાર પૂજાવા ઉપષિ, રિદ્ધિ ગૃવ ક્ષુદ્રને લેભ, દીન મત્સરી ભયી શઠ, અજ્ઞાની સવિ અભ. વિશેષાર્થ. ૧ આહારના અથે–જે હું સામાયિકાદિ ધર્મકરણી કરીશ તે જમવાનું મળશે તે વિચારે ૨ પૂજવા અથે—જે હું ધર્મકરણ કરીશ તે લેકમાં પૂજનિક થઈશ તે વિચારે. ૩ ઊપી અથે--વસ્ત્રપાત્રાદિ અથે ધર્મકરણી કરે તે. ૪ રિદ્ધિ ગારવ--શ્રાવકો પિતાના રાગી કરવાના અર્થ ધર્મકરણ કરે તે. ૫ શુક્ર-અગંભીર–પછિદ્ર એળે ને પરગુણ ઢાંકે, ને પોતાના ગુણને ઉત્કર્ષ કરે તે. ૬ લાભને વર્ષ-યુદ્દગલ--ભાવવિષે ધન, ધાન્ય, વ, પાત્ર, જસ, કીતિ મેળવવા તત્પર આસક્ત રહેવું તે. ૭ દીન યુગલ ભાવના–આગામી કાળની આજીવિકાની દરેક પ્રકારની ચિંતા કરે, પણ આત્મસ્વરૂપ વિચારે નહી તે. ૮ મસરી-પારકા ગુણેને સહન કરી શકે નહીં તે. ૯ ભયવાન-પુદ્દગલાદિક વસ્તુના વિયાગને ભય કરે તે. ૧૦ શ–જે કુડ કપટ અને માયાથી ભરેલ હોય તે. ૧૧ અજ્ઞાના-સર્વે વસ્તુઓથી અજાણ હોય તે. બાર વસ્તુની સંખ્યા. બાર ભાવના વર્ણન. તે બારના નામ-અનિત્ય અશરણ ભાવના, સંસાર એકત્વભાવ, અન્યત્વ અશુચિ ભાવિ ને, આશ્રવે દિલ ઉઠાવ, સંવર નિર્જરા ભાવ જે, લેકસ્વરૂપ લે લક્ષ, બોધિદુર્લભ ધર્મ લાલત, પંચમી ગતી પ્રત્યા. Page #378 -------------------------------------------------------------------------- ________________ તેને વિસ્તારે ખુલાસે. અનિત્ય ભાવના-ડાભના અગ્રભાગે રહેલા જળ બિંદુની જેમ સંસારના સર્વે પદાર્થો અસ્થિર છે, એમ ચિતવવું તે અશરણ ભાવના–આ ભવસમુદ્રમાં ડૂબતા આત્માને શ્રી જિનેશ્વરના ધર્મ સિવાય કેઈ શરણ નથી, એમ ચિંતવવું તે. સંસાર ભાવના--આ જીવે સંસારના વિચિત્ર સંબંધો અનતી વાર અનુભવ્યા છે, એમ ચિંતવવું તે. એકવ ભાવના--હ ચેતન! તું એકલે આવ્યા છે અને એકલે જઈશ, સુખ–દુઃખ પણ એકલો જ ભેગવીશ, ધર્મ સિવાય કઈ સાથે આવવાનું નથી, એમ ચિંતવવું તે. અન્યત્વ ભાવના--આત્માને શરીર પરસ્પર સંબંધવાળા છતાં જુદા છે, તે પછી અપ્રત્યક્ષ એવા ધન કુટુંબાદિ તારાં કયાંથી હોય ? એમ ચિતવવું તે. અશુચિ ભાવના--મારો જન્મ અતિ અપવિત્ર સ્થાનવાળા છે, મારું શરીર સાત ધાતુઓથી અપવિત્ર છે, પવિત્ર પદાર્થો પણ આ શરીરના સ્પર્શથી અપવિત્ર થાય છે, પવિત્ર તે એક શ્રી જિનેશ્વરને ધર્મ છે, એમ ચિંતવવું તે. આશ્રવ ભાવના-કર્મને આવવાના, ૫ ઇંદ્રિય, ૩ ગ, ૪ કષાય, ૫ અવત, ૨૫ ક્રિયાઓ એ ૪૨ માર્ગ છે. એ ૪૨ માર્ગથી કર્મ કેવી રીતે આવે છે, તેનું સ્વરૂપ ચિંતવવું તે. સંવર ભાવના-નવ તત્વમાં કહેલા કર્મને રોકવાના ૫૭ ઉપાય-૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરીસહ ૧૦ વિધ યતિધર્મ, ૧૨ ભાવના અને ૫ ચારિત્ર તે ૫૭ પ્રકારના સ્વરૂપનું ચિંતવન કરવું તે. - નિર્જરા ભાવના-–બાર પ્રકારના તપથી કર્મની નિર્જરી કેવી રીતે થાય છે? તેનું સ્વરૂપ ચિંતવવું તે, તે તપ નીચે પ્રમાણે છે. લોકસ્વરૂપ ભાવના–-કેડે બે હાથ દઈ પગ પસારી ઉભા રહેલા પુરૂષની જેમ ષ દ્રવ્યાત્મક ચૌદ રાજલોક છે, તેનું ચિંતવન કરવું તે. Page #379 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) બેધિદુલભ ભાવના-સંસારે ભમતા જીવને રિદ્ધિ, સિદ્ધિ આદિ મળવી સુલભ છે, પણ સુદેવ, સુગુરૂ, અને સુધર્મ ઉપર શ્રદ્ધા થવારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થવું એ બહુ દુર્લભ છે, ત ચિંતવવું તે. ધર્મ ભાવના--સભ્યત્વ પ્રાપ્ત કરીને પણ અરિહંત ભગવાને કહેલ ધર્મ (જ્ઞાન, દર્શન, ચરિત્રને માર્ગ) આચરે તે બહુ દુષ્કર છે, એમ ચિંતવવું ત. તપને મહિમા તપમાં વર્તન–અસમાધિ અંશ નહિ મને, ઈદ્રિય હાનિ ન થાય, મન વચ સાથે વેગ શુદ્ધ, તપ તેજ કરાય શુભ સમતા ગટમાં ઘણી, નહિ કષાયીકાર, અખંડ ધર્મને આદરે, તપ તે શ્રીકાર. તપના બાર પ્રકાર અન્નસન ઉદરી અને, વૃત્તિક્ષેપ રસત્યાગ, કાય કલેશ સંસીનતા, રાખ બાહાશું રાગ; પ્રાયશ્ચિત પછી વિનય ને, વૈયાવચ્ચ સ્વાધ્યાય, ધ્યાન કાઉસ્સગ અત્યંતર, છને સેવે સદાય, તપને પ્રભાવ–દઢપ્રહારી પાપીઓ, ફૂર કર્મ કરનાર, પણ તપના પ્રભાવથી, તેડો કમને તાર. તપનું મહત્ત્વ–ત્રિવિધ તાપ તપથી ટળે, તપથી ટળે વિકાર, વિરે તેહ વખાણું, ધન્ય ધને અણગાર પ્રથમ છ પ્રકારે બાહ્ય તપ. અન્નસન–બે ભેદે છે. થોડા કાળ માટે ઉપવાસાદિ કરવું તે ઇત્વર કથીત અને આયુષ્ય જાણું જાવજીવ સુધી અન્નસન કરવું તે યાવત કથીત કહેવાય. ઉણાદરી–બે ભેદે છે. પાંચ. સાત કળીયા ઊણા રહેવું અથવા વસ્ત્ર–પાત્રાદિની ઓછાશ તે દ્રવ્યઉદારી અને રાગ-દ્વેષની ઓછાશતે ભાવ ઉદરી કહેવાય. વૃત્તિ સંક્ષેપ-આજીવિકાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સંક્ષેપ કરે, અભિગ્રહ કરવો અથવા નિયમ ધારવા તે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮) રસત્યાગ–વિનયને ત્યાગ અથવા આંબિલ, નવી પ્રમુખ કાંઈ પણ તપ કરે તે. કાયકલેશ–વેચાદિ કષ્ટ સહન કરવાં, કાઉસ્સગ્ન કરે, ઉસ્કૂટાદિક આસન કરવું તે સંલીનતા--અંગોપાંગાદિકનું ગોપવવું તે, તેના ચાર ભેદ છે. ઈદ્રિયસંલીનતા, કષાય સંલીનતા, ગસલીનતા, વિવિકત ચયાસંતીનતા (એકાંત વસ્તીમાં રહેવું તે) એ છ પ્રકારે બાહ્યા ત૫ જાણવા. છ પ્રકારે અત્યંતર તપ, (૧) પ્રાયશ્ચિત. દશ પ્રાયશ્ચિત–આયણ પ્રતિક્રમણ મિશ્ર, વિવેકને કાઉસગ્ગ તપ છેદ મૂળ અનવસ્થા, પરાંચિત તે દશ લગ. આ દશે પ્રાયશ્ચિત સૈદ પૂર્વધર અને વજીરૂષભનારાચ સંઘયણ હેય ત્યાં સુધી જ હોય, ત્યારપછી છેલ્લા બે (નવમું અને દશમું) તેને વિછેદ થાય. બાકીના આઠ તે પાંચમા આરાના છેડે દુષસહસૂરિ થશે ત્યાં સુધી રહેશે. પ્રાથશ્ચિત--એટલે કીધેલા અપરાધની શુદ્ધિ માટે ગુરૂ પાસે કપટ રહિતપણે શુદ્ધ મને ગહ નિંદા કરવી તે. તે દેશને ખુલાસો ૧ આલયણ––ગુરૂ પાસે સ્વ અપરાધનું શુદ્ધ મને કહેવું ચરીનું આલેચવું તે. ૨ પ્રતિકમણ--પૂજ્યા વિના માતરૂ પ્રમુખ પરઠવવાથી મિચ્છામિ દુક્કડં દેવા તે. ૩ મિશ્ર– શબ્દાદિ વિષયે રાગાદિ કયાંથી આચના કરવી ને મિચ્છામિ દુક્કડં દેવા તે. વિવેક–અશુદ્ધ ભાત પાણુને ત્યાગ કરે તે. પ કાઉસગ--રાત્રિમાં કુન દીઠાથી કાઉસ્સગ કરે તે. ૬ ત૫-–પૃથ્વી કાયાદિ સંઘટ્ટ થવાથી નવી પ્રમુખ તપ છમાસતક કરવું તે. Page #381 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ) ૭ છેદ--પૃથ્વી ડાયાદિક સંઘદ્દે મહાવ્રતે દૂષણના લીધે દિક્ષા પર્યાયમાં ન્યૂનતા થઈ હોય તો તે અપરાધાર્થે જે દુર્દમ તપ કરે તે. ૮ મૂળ છેદ-મૂળગુણ ભંગ થવાના લીધે સર્વથા વ્રતનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તે. ૯ અનવસ્થાપ્ય--અતિ સંકિલષ્ટ પરિણામે કેઈને ઘાત પાત થઈ ગયા હોય તે, સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું ને પછી ફરી મહાવ્રતનો આરોપ કરવો તે. ૧૦ પરાંચિત-રાજાની રાણું વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંગ થયા પછી, બાર વર્ષ પર્યત કિયા સહિત અને લિંગાદિકે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈ ગ૭માં આવવું તે. મ - પ્રસંગે આલાયણ આપનાર-લનારની સમજ. પ્રથમે આલોયણ આપનારના આઠ ગુણ. ૧ આચારવાન-પાંચે આચારના જાણુ હોય તે. ૨ આધારવાન-લેનારના દોષોને બરાબર ધારે તે. ૩ આગમ વ્યવહારી--આગમના પાંચે વ્યવહારના જાણું. ૪ યુક્તિવાન-લેનાર પ્રકાશતાં ને શરમાય તેમ વૈરાગ્ય વચનથી કહે છે. પ પ્રવી-લેનારને સર્વે પ્રકારે પાપશુદ્ધિ કરાવનાર. ૬ અપરિશ્રાવી–લેનારનું પાપ બીજાને કહી આપે નહિ તે. ૭ નિર્વક–-લેનારની શક્તિ પ્રમાણેજ પ્રાયશ્ચિત આપે. ૮ આપાયદશ-લેનાર આપનાર બન્ને વત્તવ જણાવેતે. આલેયણ આપવા લાયક ગુરૂનાં લક્ષણ ૧ ગીતાર્થ-નિશીથાદિ સુત્રોના જાણકાર હોય તે. ૨ કતયોગી––વિવિધ શુભગ ને ધ્યાનથી, તપથી જેણે પિતાનું શરીર કર્યું છે તે– Page #382 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) ૩ ચારિત્રવાન—નિરતિચાર ચારિત્રને પાળનાર હેય તે. ૪ ગ્રહણુકુલ–બહુ યુક્તિ કરી આયણ દાયકેના, વિવિધ તપ વિશેષે કરી અંગીકાર કરાવવું, તેમાં કુશળ હોય તે. ૫ ખેદા–સભ્યપ્રાયશ્ચિતની વિધિમાં પરિપૂર્ણ અભ્યાસ કરેલ હોય, અને આયણના સર્વે વિચારને જાણે તે. ૬ અવિખાદી–આલયણ લેનારનો મેટે અપરાધ સાંભળી પિતે ખેદ ન કરે, પણ ઊલટે તેને તથા પ્રકારના વૈરાગ્ય વચનથી આયણ લેવામાં ઉત્સાહ વધારે, એવા ગુરૂ હોય તેને આલેયણ આપવા લાયક સમજવા. એવાના અભાવે આલયણ કયાં લેવી?—સ્વગચ્છના આચાર્ય પાસે, અને તેના અભાવે એક સમાચારીવાળા બીજા આચાર્ય પાસે, તેમના અભાવે અન્ય સામાચારીવાળા સંવેગી ગચ્છના આચાર્ય પાસે, તેના અભાવે ગીતાર્થ પાર્શ્વસ્થાની પાસે, તેના અભાવે ગીતાર્થ સારૂપિક (ત વસ્ત્રધારી, મસ્તકે કેશ નહિ રાખનાર, કાછડી નહી વાળનાર, રજેહરણ ને બ્રહ્મચર્ય વિનાના, સ્ત્રી વિનાના અને શિક્ષાગ્રાહી ) પાસે લેવી, તેના અભાવે પશ્ચાત્કૃત પાસે (ગીતાર્થ ચારિત્ર તજીને ગૃહસ્થ થયેલ પાસે) લેવી, તેને અભાવે જયાં ભગવાન અને ગણુધરેએ આવી ઘણીવાર પ્રાયશ્ચિત આપેલું છે. ને તે દેવતાએ જાણેલું હોય ત્યાં જઈ તે દેવતાનું અઠ્ઠમ તપથી આરાધના કરી તેની પાસે, ને તે દેવ આવી ગયો હોય ને તેની જગ્યાએ બીજે દેવ આવ્યો હોય તે, સીમંધરસ્વામી પાસે જઈ પૂછી ને આપે, તેના અભાવે અરિહંત પ્રતિમાજી આગળ પિતાની મેળે પ્રાયશ્ચિતની આયણું લેવી, તેના અભાવે પૂર્વ તથા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી અરિહંત સિદ્ધાની શોખે લેવી. આલોયણ લેનારના દશ દોષ દહે–આકંપ અનુમાન દ્રષ્ટ, બાદર સૂક્ષમ ને છa શબ્દાકુળ બહુજન અવ્યક્ત, સેવીયે દશ ગણ. એ દશેને વધુ ખુલાસે. ૧ આકપ–-આલોયણું એાછી લેવા અર્થે ગુરૂનું બહુ વૈયાવચ કરે તે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૨ અનુમાન ઓછું પ્રાયશ્ચિત આપતા હોય તેવા પાસે આયણ લે તે. ૩ દ્રષ્ટ–બીજાએ દેખેલા દે આવે પણ બીજા નહી તે. ૪ આદર--મોટા દે આવે પણ નાના ન આવે તે. ૫ સૂક્ષમ-નાના દોષો આવે ને ખેટ ડેળ કરી મોટા ન આવે તે. ૬ છ-છાના આવીને આલેચે, ગુરૂ સાંભળે નહિ એવીરીતે. ૭ શરુદાકુ-ઘણું લેકના ગડબડાટમાં, ગુરૂ ન સાંભળે તેમ આવે તે. ૮ બહુજન-ઘણા માણસો સાંભળે તેમ અથવા સંભળાવે તેમ બેલે તે. ૯ અવ્યક્ત—અવ્યકત ગુરૂ પાસે (શાસ્ત્રના અજાણ પાસે) આવે તે. ૧૦ તસેવી–પિતાની સમાન પ્રાયશ્ચિત આલેચનારનું જેઈ આલેચે પણ પોતાના દોષ પ્રગટ કરે નહી, વા ગુરૂને તિરસ્કાર કરતે આવે અથવા જેની પાસે પોતાના દોષે કહેતાં શરમ ન લાગે તેની પાસે આવે. ઈતિ પ્રાયશ્ચિત. (૨) વિનય તેરને વિનય– તીર્થકર સાધુ કુલ ગણ, સંઘ ક્રિયાને ધર્મ, જ્ઞાન જ્ઞાની સૂરિ સ્થવિર, વાચક ગણી સુકર્મ. વિનયને બીજો પ્રકાર-ગુણવાનની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી, ગુણે કરી નમસ્કાર કરે છે, તેના સાત ભેદ છે, તે કહે છે. આદર વસ્તુ- અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ પ્રવચન પ્રાસાદ પ્રતિમા સંઘ, દશમે ગણે દશન. આ દશેની–મને વાન કાયાએ ભક્તિ કરવી તે ત્રણ, અને મન, વચન, કાયાએ આશાતના ટાળવી તે છ થયા. સાતમે લોકપચાર વિનય તે-ગુણી પુરૂષના સહવાસમાં વસવું, માતાપિતાદિ વડેરાઓની ભક્તિ કરવી, તેમનાં વચન માનવાં દરેક કાર્ય તેમની મરજી પ્રમાણે કરવું, તે લોકો Page #384 -------------------------------------------------------------------------- ________________ (૯૨ ) પચાર વિનય છે. જો કે આ વિનય લોકિક છે, તે પણ તેમાં પ્રવૃતિ કરનાર જ ગુણ પુરૃષોને વિનય કરી શકે છે, તેથી તે વિનયભાવ વિનયનું કારણ હોવાથી અવશ્ય કરવા યોગ્ય છે. (૩) વૈયાવચ્ચ. આચાર્યાદિક દશે જણને આહારદિક લાવી આપવા અથવા તેમના પગ દાબવા, કેડ દાબવી વિગેરે વિયાવચ્ચ કહેવાય. તેના દશ પ્રકાર છે તેને નામ. દશના નામ-આચાર્ય પાઠક પ્રવર્તક, સ્થવિર તપસી ગ્લાન; નવદીક્ષિત સમાનધમ, ગણ સંઘે દશ માન. (૪) સ્વાધ્યાય. તેના પાંચ ભેદ-વાંચન પૂછન પરાવર્તન, અનુપ્રેક્ષા તે એમ ધર્મકથા સ્વાધ્યાય ધાન, પાંચે રાખો પ્રેમ. તે પાંચ ભેદ–૧ વાંચના-ભણવું ભણવવું ને વાંચવું તે. ૨ પૃચ્છના-પ્રને પૂછવા તે. ૩ પરાવર્તન-ભણેલું સંભારવું તે. ૪ અનુપ્રેક્ષા-તર્કવિતર્કો કરવા તે. ૫ ધર્મકથા–પિતાના જાણપણને અનુસારે બીજાઓને ધર્મોપદેશ કરે તે. (૫) ધ્યાન. આ ચાર ધ્યાન દરેકના ભેદ સાથે. તેના ચાર ભેદ-આ રૌદ્રને ધર્મ શુકલ, હાવાં ધ્યાન તે ચાર, પહેલાં બેને પરિહરી, ધર્મને શુકલ તે ધાર. તે દરેકના ચાર ચાર ભેદ, ૧ આર્તધ્યાન- ઈષ્ટ વિગ અનિષ્ટ ગ, રેગ ચિંતા અશૌચ, આ ધ્યાનના ભેદ એ, સદા ત્યાગવા શોચ. ૨ રૈદ્રધ્યાન- હિંસાનું મૃષાનુબંધી, સ્તેયાનુબંધી તેમ; સંરક્ષણાનુબંધી સવી, તજે રેદ્રના તેમ. ૩ ધર્મધ્યાન- ટાજ્ઞા અપાય વિપાકને, સંસ્થાનવિચય ચાર, હૃદય પ્રેમથી રાખજે, ધારી ધમ પ્રકાર. ૪ શુક્લધ્યાન- પૃથકત્વ એકત્વ વિતર્ક ને, સૂક્ષ્મક્રિયા નિવૃત્તી, બુછિન્નક્રિયા અપ્રતિપાતી, શુકલધ્યાને સુખવી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ચાર ધ્યાને ગતિ-આને રૌદ્ર નર્ક તિર્યચ, ધર્મ મનુ દેવ ધાર; શુકલે દેવકે શિવસુખ, અનુક્રમ એ અવધાર. શુકલધ્યાનમાં– ખંતી માર્દવને આજંવ, મુક્તિ તે ચેથી ગણ; આલંબન. સાચાં તે શુકલ ધ્યાનમાં, ચાર એ આલંબન. વળી બીજાં ચાર ધયાન. તે ચારના નામ-પિંડ પદસ્થ રૂપસ્થને, રૂપાતીત ને રાખ; ધ્યાન આ ચો આખીયાં, શાસ્ત્ર પૂરે શાખ. સ્થાનના તિ ભેદ-શીર્ષક શંબા ને વળી, ઘંટક ત્રીજે ભેદ, ધાર ભેદ તે ધ્યાનના, એની દિલ ઊમેદ. (૬) કાયોત્સર્ગ. દેહોત્સર્ગ કષાયોત્સર્ગ, ઊપધ્યેત્સર્ગ એમ; ભત્સર્ગ તે કર્મ ત્યાગે, ચાર ચિંતો તેમ. ખુલાસે–દેહને ત્યાગ, કષાયને ત્યાગ–ઉપધીને ત્યાગ અને ભવમાં ભમાવનાર કર્મોનો ત્યાગ એમ ચાર ભેદ ઉત્સર્ગના જાણવા. એ છ પ્રકારે અત્યંતર તપ જાણવું–આ છ વસ્તુઓ આત્મસ્વરૂપનું મૂળ કારણ છે. જેને આત્મસ્વરૂપ ઓળખવાની ઈચ્છા હોય તેજ આ છ વસ્તુઓ આરાધી શકે છે. બાહ્ય તપની જેમ આ તપ દેખાદેખીથી થઈ શકતું નથી-ઇતિબાર પ્રકાર. સાધુની બાર પ્રતિમાઓ. તેની સમજણ- એકથી ચડતા માસે, કરે માસ તે સાત, સાત સાત અહોરાત તિ, અને એક અહેરાત. છેલી એક જ રાતની, એમ પ્રતિમા સુબાર, સાધુ સાદરે આદરો, શાસ્ત્રથી ગ્રહી સાર, (૨૮ માસ, ૨૨ અહેરાત ને એક રાતની.) આચાર્યના ગુણ-છત્રીશ છત્રીશી ગુણ ગણુ, આચારજ અવધાર; ૧૨૬ બાર સે છત્રુ ગુણ ગણી, વદે વારંવાર ચૈત્રી કાઉસ્સગ્ન-બાર માસે કાઉસગ્ન કરવાને વિધિ. ચૈતર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩–૧૪ અથવા ૧૩-૧૪૧૫ એ ત્રણ દિવસે એ હંમેશાં દેવસિક પ્રતિક્રમણમાં સઝાય કહ્યા પછી આ કાઉસ્સગ કરે. પ્રથમ ઇરિયાવડિયા કહી, લોગસ્સ Page #386 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) કહી, ખમાસમણ દેઈ અચિત્તરજ હાડા વણથં કાઉસ્સગ કરું? ઇચ્છ, કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્ય કહી ચાર લેકસને સાગરવરગંભીરા સુધી કાઉસ્સગ્ન કરે. પારીને લેગસ્સ કહે. બાર પ્રકારે સાંગિક એક માંડલી-૧ વસ્ત્રાદિક તે દે. ૨ સૂત્રસિદ્વાંત ભણે ભણ-૩ આહારપાણ લે દે-૪ અરસપરસ નમસ્કાર કરે–પ શિષ્યાદિક આપે લે-૬ નિમંત્રણ કરે૭ અરસપરસ ઉભા થાય-૮ અરસપરસ ગુણગ્રામ કરે-૯ અરસપર્ટ્સ વૈયાવચ્ચ કરે–૧૦ સાથે ભેગા બેસે-૧૧ એક આસને બેસે-૧૨ અરસપરસ કથાવાર્તા કરે એ અષાડા મુનિ-વ્રત લઈ વેશ્યાના ઘરે, વસ્યા વરસ તે બાર, કર્મકૃતિ કળી જાય નહિં, તે અષાડ અણગાર. એ નદીષ ણુને–ત્રત છેડયું વેશ્યા વસે, દશ બધે પ્રતિદિન, " (બાધ) સહસ તેતાલીશ બસે, વરસ બારના ગીન. સુમતિવિલાસ- વેશ્યા ઘરે બાર વરસ, કોડ ખર્ચ જે કીધ, લીલાવતી લાવી બધું, પતિ વીર તેહ પ્રસિદ્ધ, સ્થલિભદ્ર અને બાર વરસ જે ઘર વસ્યા, ત્યાં જ કર્યું ચોમાસ વેશ્યા વેશ્યા વ્રતધારી કરી, તે સ્થૂલિભદ્ર શાબાશ. આ ભાષાના ભેદ-સંસ્કૃત પ્રાકૃત સૌરસેની, માગધિ પિસાચ ધાર; અપભ્રંશક છ ભાષાના, ગદ્ય પદ્ય ભેદ બાર. ગૌચરી લક્ષના કુળ-પ્રધાન પ્રોહિત રાય મે, ક્ષત્રી ઈમ્બાગ ધાર; યાદવવંશ બ્રાહ્મણ તથા, ગૂર્જર ગણજે સાર. વણિક ગેરક્ષ ને સુતાર, સાળવી કટવાળ; સાધુ આહાર અથે આ, બાર કુળે સંભાળ. શય્યાતરની નહીં–ચૌ આહાર પાય પૂછ વસ્ત્ર, પાત્ર કાંબળ સુઈ ખપે કાતર નરણે કાન કેરણ, સઝાસ્તરની નહીં. તેર વસ્તુની સંખ્યા સાધુને ચોમાસા માટે ઉત્કૃષ્ટ ક્ષેત્રના તેર ભેદ. મનહર છંદ. જીવની ઉત્પત્તિ નહિ કીચડન મળે કહીં. સ્થડિલ નિર્જીવ સહી વસ્તી વખણાય છે; Page #387 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) દુધ દહી મળે ખાસ જિનદ પ્રાસાદ પાસ, ઔષધ વૈદ્યના વાસ જોગ તે જણાય છે; શ્રાવક ઊજળા ઝાઝાં વિત્ત વસ્તિ સાજા તાજા, વળી રૂડા રાજા (વપ્રા વિનિત વય છે; સુલભ ભિક્ષા સઝાય, તેર લે તેમ થાય, ઊત્તમ ક્ષેત્ર જ એહ લલિત લેખાય છે. ।। ૧ પ્રસંગે ચાર જઘન ક્ષેત્ર. આ જઘન ક્ષેત્રા-પ્રાસાદ પાસ સ્થડિલ શુલ, સ્વાધ્યાય ભૂમિ સાર, ભિક્ષા સુલભ ચારે ભલા, જધન ક્ષેત્ર અવધાર. તેર અશુભ ક્રિયા. મનહર છંદ. અને અન ક્રિયા હિંસા અને કમ ક્રિયા, કૃષિ વિપોસ ક્રિયા પાંચમી ગણાય છે; મૃષાવાદ ક્રિયા છઠ્ઠી અદત્તા દાનની સાત, મિથ્યાત્વને માન સાથે નવનેટ થાય છે; મિત્રની દશમી દાખી અગિયારે માયા આખી, પછી મારમી ભાખી તે લાભની લેખાય છે; તેરમી ઈર્ષ્યા પથિકી નિત્ય તે લલિત નક્કી, પ્રાણીને લાગવા વકી ચેતા તેર ગાદી ( બેસણાં ). ચેતાવાય છે. ૧ મનહર છંદ વડગચ્છ તપગચ્છ કાટિકને ચંદ્રગચ્છ, તકપુરા ફારટ ગચ્છ ગણાવાય છે; નાગપુરાગ અને ચેાદશીયાગચ્છ ગણી, ચિત્તડાગચ્છની ગાદી આઠમી મનાય છે; કપુરાગચ્છ પછી જળધારીગચ્છ જાણા, મલધારગચ્છ ગાદી અગીયારે થાય છે; સઢર કમળગચ્છ તેરગાદી ગણી તમ, ગાદીનામ બેસણાં તે લલિત લખાય છે. ૧ Page #388 -------------------------------------------------------------------------- ________________ ( et ) આ ૧૩ સ્થાને હલ્લા માશુ કરવુ નહિ. મનહર છંદ રાખકે છાણાના ઢગ ગાયવાડા સાપરાફ, આંબા ગુલાબ પ્રમુખ મૂળમાંહે વારીયે; અગ્નિઅને સુર્ય સામે માર્ગ વચ્ચે પાણી સ્થાને, માત્રાપુર લે માત્રુ કરવા ન ધારીયે; સ્મશાનાદિકમાં અને નદીના કાંઠાયે તેમ, નદીની ભેખડમાંડે નક્કી જ નિવારીયે; શ્રી કે. પૂજ્ય પુરૂષકે દેખે તેવા તેર સ્થાને, હલ્લા માત્રાનો લલિત નાત ન વિચારીયે. ૧ સ્થાપનાચાય પ્રતિ લેખણના ૧૩ ખેાલ. ૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ, ૨ જ્ઞાનમયી, ૩ દર્શનમયી ૪ ચારિત્રમયી, પ શુદ્ધ શ્રદ્ધામય, હું શુદ્ધ પ્રરૂપણામય, છ શુદ્ધ પ ના મય, ૮ પંચાચાર પાલે, ૯ પલાવે, ૧૦ અનુમેદે, ૧૧ મનગુપ્તિ, ૧૨ વચન ગુપ્તિ, ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા,“આ પ્રમાણેના તેર ખેલ ખેલી પાંચે સ્થાપના ચાની પૃથક પૃથક પડિલેહણા કરી પછી સ્થાપના ચા સંબધી બીજી મહુપત્તિ ડિલેહે. (સાંજની પડિલેહણ વખતે પહેલાં સ્થાનાચાર્યની બધી મુહુપતિએ પડિલેહીને પછી સ્થાપનાચાર્ય પડિલેહ ) ઉપર જે પાંચ સ્થાપનાચાય કહ્યા તે એવી રીતે કે-૧ આચાર્ય, ૨ ઉપાધ્યાય, ૩ પ્રવર્ત્તક, ૪ સ્થાવર, ૫ ગણુાવિચ્છેદક એવી રીતે તેમાં પાંચ પૂજ્ય પુરૂષાનું આરેપણુ છે. આઘાની પડિલેહણ-સવારમાં પહેલા આઘા, પછી ડાંડી, પછી નિષેઢીયુ, પછી આધારીયુ. અને છેવટે દારા અને સાંજે પહેલાં દ્વારા, પછી એઘારીયું, નિષેદીયું, ડાંડી અને આધા એ પ્રમાણે પડિલેહવાં. ઉપધિની પડિલેહણુ–સવારમાં પહેલાં સંથારીયુ, પછી ઉત્તરપટ્ટો, તેમ કપડા, પાંગણી વિગેરે અને છેવટે ડાંડા ડિલેહવા સાંજે પહેલાં કપડા પછી પાંગણી પછી સંથારીયુ વિગરે અને છેવટે ઢાંઢા પડિલહેવા. Page #389 -------------------------------------------------------------------------- ________________ (૧૭) દરેક ઉપકરણના બેલ–ડાંડે, ડાંડી, કરે, ઢાંકણાં, પડઘી વિનાની કાચલી, દરા, નિષેદીયું, એઘારીયું, ડંડાસણ વિગેરેને ૧૦ બોલથી અને બાકીના ઉપકરણને ૨૫ બેલથી પડિલેહવાં. સવારની પહેલેહણામાં—પાંચ ઈરિયાવહી અને સાંજે ચાર ઈરિયાવહી કરવાના છે. તેર સમાન સામાચારી–૧ તપગચ્છ. ૨ સોડેરાગચ્છ, ૩ ચઉદશીયાગ૭. ૪ કમલકલસાગછ, ૫ ચંદ્રગ૭. ૬ કેટીગ છે. ૭ કતાકપરાગ૭ ૮ કરિંટગ૭. ૯ મલધારિગચ૭. ૧૦ ચિડાગ૭. ૧૧ કકસૂરિયાગ૭. ૧૨ વડગચ૭. ૧૩ ઓશવાલગચ્છ. તેરને જીતવાની રીત, ૧ ક્રોધને ક્ષમાથી છતાય. | કામને સ્ત્રીના શરીરની અશુચિ | ! ભાવનાથી છતાય. માનને માર્દવથી છતાય. હે મછરૂનું પારકી સંપદાથી ઉત્કર્ષને વિષે મનને રિકવાથી છતાય. ૩ માયાને આજેથી જીતાય. | વિષયોને મનના સંવરવાથી છતાય. ક લેભાને સંતોષથી છતાય. ૧૧ અશુભ મન, વચન, કાયાને ત્રણ | | ગુમથી છતાય. પ રાગને વૈરાગથી જીતાય. ૧૨ પ્રમાદને અપ્રમાદથી (ઉદ્યમથી) ૬ ઠેષને મૈત્રીથી છતાય. ૧૩. અવિરતીને વ્રતથી છતાય. ૭ મેહને વિવેકથી છતાય. ચૌદ વસ્તુની સંખ્યા. ચોદપર્વ. મનહર છંદ, ઉત્પાદ ને અગ્રાયણ વીર્ય પ્રવાદનુ વળી, અતિ નાસ્ત અને જ્ઞાન પ્રવાહ સંભારીયે, સમપ્રવાદની પછી આત્મ પ્રવાદ તે આવે, - સમ્યક કમપ્રર્વાદ એક નામ ધારીયે, પ્રત્યાખ્યાન પ્રવાદ ને વિદ્યાનુપ્રવાદ દશે, અવધ્યફળ કલ્યાણ એક જ વિચારીયે; પ્રાણાયું ક્રિયા વિશાળ છેલ્ડ લાકબિંદુસાર, ચિદ પૂર્વ તે લલિત અંતર ઉતારીયે. ૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ (૯૮ ) તે દપૂર્વને વધુ ખુલાસે. પૂર્વ નામ. તેમાં પ્રરૂપલ વસ્તુ નામ. પસંખ્યા. ૧ ઉત્પાદ પ્રવા. તેમાં સર્વે દ્રવ્યોની ઉત્પત્તિનું સ્વરૂપ, એક કોડ દર્શાવેલ છે. ૨ અગ્રાયણo | તેમાં સર્વે દ્રવ્યો અને પર્યાનું | છલુ લાખ _પ્રમાણ આપેલ છે. ૩ વિયપ્રવાદ | તેમાં કર્મસહિત અને કર્મરહિત જીવણ સાઠ લાખ અને અજીવની શક્તિનું સ્વરૂપ છે.] ૪ અસ્તિનાસ્તિી તેમાં વસ્તુની અસ્તિનાસ્તિકતાને તેનું સાઠ લાખ સઅસદુરૂપને તેનું સ્યાદ્વાદશૈલીયે સ્વરૂપ છે. ૫ જ્ઞાનપ્રવાદ તેમાં પાચે જ્ઞાનનું વિસ્તારપૂર્વક એકકમ એક કોડ - સ્વરૂપ છે. સત્યપ્રવાદ તેમાં સત્ય, સંયમ ને વચન ત્રણે એક ક્રોડ છ વસ્તુનું સ્વરૂપ છે. ૭ આત્મપ્રવાદ તેમાં છવદ્રવ્યનું અને નયદર્શને | છવીશ કોઠ પ્રતિપાદન છે. '૮ કર્મપ્રવાદ | તેમાં આઠે કર્મનું સ્વરૂપ વિસ્તારે એક કરોડ એંશી લાખ આપેલ છે. ૯ પ્રત્યાખ્યાન પ્ર. તેમાં ત્યાગ કરવા યોગ્ય પદાર્થો ચોરાશી લાખ સહિત પ્રત્યાખ્યાનનું સ્વરૂપ છે. ૧૦ વિદ્યાપ્રવાદ તેમાં અનેક પ્રકારની ચમત્કારી વિ. એક કરોડ દશ લાપ ઘાઓ મંત્રપાઠ અને પાઠસિદ્ધિ વિદ્યાઓ છે. ૧૧ કલ્યાણવાદ તેમાં સમ્યગુરાન, દર્શન, ચારિત્રનું છવીશ કોડ ફળ અવશ્ય છે. ! ૧૨ પ્રાણાયુપ્રવાદ તેમાં જીવાદિ પ્રાણના શરીર, આયુ- એક ક્રોડ છપનલાખ _ષ્યનું સવિસ્તર છે.] ૧૭ ક્રિયાવિશાળ૦| તેમાં પચીશ ક્રિયાઓનું ભેદાનભેદી નવ કોઇ પૂર્વ વિસ્તાર સ્વરૂપ છે. | ૧૪ લાકબિંદુસાર તેમાં લોકો વિષે સારભૂત વસ્તુનું સાડાબાર કોડ સ્વરૂપ છે. | ચૌદ પૂર્વની સાઈનું માન. (૧૩૮૩ એક પૂર્વે એક ગજપુર, ચડતી ચિદે તેમ; ગજપુર) સોળ તી અડતી ગજપુર, સાઈ સર્વની એમ. આમ કહેલા હાથી મહાવિદેહ ક્ષેત્રના જાગવા ( પ્રશ્નચિંતામણી, ) Page #391 -------------------------------------------------------------------------- ________________ ( હe શિષ્યને જ્ઞાન આપવા ગાયેગે ચાદ દષ્ટાંત. નંદી સૂવ ગાથા-૪૪ મનહર છંદ. સેલઘન પ્રતિપક્ષે કૃષ્ણભૂમિનું દ્રષ્ટાંત. ચાલના પ્રતિપક્ષે કમંડળ આવે છે; ઘડાના પ્રકારો ઘણા તેમાના થોડાજ સાશ, ઘી દુધ ગરણ સમ નકામાં જણાવે છે; હંસ સમા છે ઉત્તમ પાડા જેવા ડેળે પાણી, - ઘેટા જેવા ડેન્યા વિણ પાણી પીને જાવે છે; મસક જેવાને વાયો ગુરૂના દોષે તે ગાવે, જળ જેવા દુલ્યા વિણ ગુણગ્રાહી થાવે છે; બિલાડી ઢાળીને ચાટે નાલાયક ગણું માટે, દુધ પી જહક ચાટે ઠીક તેવા ઠાણવા; ગાયના ગ્રાહક ચાર સહી નહિ ગણ્યા સાર, ભેરી ભંગ કરનાર એવા અપ્રમાણવા; આભારીના દ્રષ્ટાંતમાં પ્રતિપક્ષે તેથી સારું, ચિગાગ દ્રષ્ટાંતને મન સાથે માનવા શિષ્ય જ્ઞાન દેવા માટે ચોદ આ દ્રષ્ટાંતે ઘાટે, લલિત જે યોગ વાટે શિષ્ય શુભ જાણવા. તેને વિસ્તારે ખુલાસે. ૧ સેલઘન—મગના દાણા જેવડો મગશેલ પુષ્કરાવત મેઘથી પણ ન ભીજે તેમ જડ બુદ્ધિવાળે શિષ્ય ભણે નહિ ને ઊલટે અનર્થ ઊત્પન્ન થાય. પ્રતિપક્ષે-કૃષ્ણભૂમિમાં પડેલે વરસાદ ઘણું ધાન્યને આપવાવાળો થાય, તેમ તે શિષ્ય સારો ગણાય. ૨ ચાલણ–જેમ ચાલણીમાં નાંખેલું પાણી તુરત નીકળી જાય, તેમ આપેલું જ્ઞાન તુરત ભૂલી જાય તે શિષ્ય અગ્ય જાણ. પ્રતિપક્ષે–જેમ વાંસથી બનાવેલું તા પસનું કમંડળ ટપકતું નથી, તેમ તે શિષ્ય યોગ્ય જાણો– - ૩ પરિપૂર્ણક–ઘી દુધાદિની ગરણ વસ્તુ કાઢી મેલ સંગ્રહે છે તેમ તે દેષગ્રાહી નકામે જાણે. Page #392 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ક હુંસ––જેમ દુધ ગ્રહી પણ ત્યાગે છે, તેમ તે ગુણગ્રાહી યોગ જાણો. ૫ કુટ-ઘડે-ઘડા ઘણા પ્રકારના હોય છે, તેમાના ડાક જ સારા છે, તેમ એગ્ય શિષ્ય અ૫જ હોય. ૬ મહિષ–જેમ પાડે પાણ ડાળી પી શક્તો નથી, તેમજ શિષ્ય વ્યાખ્યાને બેટા કુતર્કો કરે, વિકથા વિગેરે કરે, તે પણ અગ્ય જાણુ. ૭ મેષ-જેમ ઘેટે બકરે આદિ ડેન્યા વિના પાણી પીએ, તેમ ગુરૂ પાસે વિનયથી ભણે તે યોગ્ય જાણુ. ૮ મસક–પવનથી ભરેલી મસકની જેમ ગુરૂના જાતિ દેષ ગાવે, તે શિષ્ય નકામે જાણ. ૯ જળ–જેમ જળ શરીરને દુઃખ દીધા વિના ખરાબ લેહીને ખેંચે છે, તેમ ગુરૂને દુલ્યા વિના જે જ્ઞાન ગ્રહે તે ગ્ય જાણાવે. ૧૦ બિલાડી–જેમ બિલાડી દુધને ઢાળીને ચાટે, તેમ વિનયાદિ વિનાનો શિષ્ય ગુરૂ પાસેથી ન સાંભળતાં, બીજા સાધુ એને પૂછીને જાણે તે અગ્ય જાણ. ૧૧ જાહક–જેમ જાહક પક્ષી થોડુ દુધ પી કાના ચાટે, તેમ ગુરૂથી હેલ પાઠ પાડે કરી, આગળ ભણે તે ગ્ય જાણુ. ૧૨ ગાય–ચાર જણને મળેલી એક ગાય વારા પ્રમાણે દેહી લીધી, પણ કેઈએ ખોરાક આપે નહિ તેથી ગાય મરી ગઈ, તેમ બીજા સાધુઓ ગુરૂન વિનય કરશે, બીજે ધાર્યું કે શિવે કરશે. ગુરૂને ખોટું લાગ્યું ને લેકમાં નિંદા થઈ તેવા નકામા છે, આથી સુલટું વર્તે તા ચોગ્ય ગણાય. ૧૩ ભેરીકૃણમાં ગુણગ્રાહીપણું ને નીચ યુદ્ધ ન કરવું તે ગુણ જોઈ, એક દેવે પ્રસન્ન થઈ મહાગ હરતા છ-છ માસે વગાડે ને બાર જે જન સંભળાય તેવી એક ગોચંદનની ભૂરી આપી. તે વગાડનારે દ્રવ્યના લેભથી ભેરીમાંથી કકડે કકડે આપી બીજી વસ્તુથી સાંધી લેઈ ભેરી નકામી કરવાથી તેને શિક્ષા આપી કાઢી મૂક્ય, ને ફરી દેવારાધન કરી બીજી ભેરી યાચી લીધી, ને તે બીજાને સાચવવા આપી. તેમ શિષ્યને આપેલ સુત્ર ભૂલી Page #393 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૧) જઈ વચ્ચે કલ્પિત ગોઠવી નકામા કરે તે પહેલો ભેરી ભાગનાર જે નકામો જાણવેને ફરીથી જેણે ભેરી સાચવી તેમ સૂત્ર-અર્થને સાચવી રાખે તે રોગ જાણો. ૧૪ આભીરી-ધી વેચવા ગએલ ભરવાડને ભરવાડણ ઘીના માપ એક બીજાને આપતાં એક ઘાડે કુટી ગયે, તે કારણે બેઉ આપસ આપસ લી પડ્યાં. રહેલ બધું ઘી ઢળાઈ ગયું ને મોડું થવાથી રસ્તામાં લુંટાયા, તેમ તો શિષ્ય નકામો જાણવો અને જેઓ લડ્યા વિણ ઢળેલ ઘી સાચવી લઈ લીધું ને બંને પોતાની ભૂલ કબુલ કરીને વેળાસર ઘેરે પણ ગયાંને લુંટાયાં નહિ. તેમ ગુરૂ ઉપગ અભાવે કાંઈ અન્યથા કહ્યું હોય, તેથી શિષ્ય પણ અવળું પઠણ કરવાથી ગુરૂ કહે કે, મેં ભૂલથી તને કાંઈ અવળું સમજાવ્યું છે, માટે આમ પઠણ કરે ત્યારે શિવે કહ્યું કે આપે બરાબર સમવ્યું હશે, પણ મારી કુબુદ્ધિથી અર્થ ધાર્યો નહીં, એ શિષ્ય એકાંતે યોગ્ય છે. ઇતિ ચિદ દ્રષ્ટાંત [ રત્નસંચયગ્રંથે] - સાધુના ચૈદ ઉપકરણ ૌદ ઉપકરણ– પાત્ર ઝોળી કાબળખંડ, ચવાળી પેલે પંચક પાત્ર વિંટણ ગુચ્છા મળી, સાત પાત્રને સંચ. તી કપડે એક ઉનને, રજોહરણ મુખવશ્વ માત્રક ચળપ મળી, ઓધિક ચિદે અત્ર. ઉપગ્રાહીક ઉપચંદ ઉપકરણ ચિંતવ્યો, સહી સાધુને સાફ જેગ જોઇતા જે ખપે, મૂચ્છ વિણ તે માફ. ૧૪ ઉપકરણને ખુલાસ-પાત્ર, ઝાળી, પાત્ર મૂકવા કામળ ખંડ, પાયકેસરીયા (ચરવાળી), પલ્લા, રજસ્ત્રાણ. (પાત્રવીંટણું) ગેચ્છા, એ સાત પાત્ર પરિકર છે, ત્રણ પ્રછાદક કપડાં (બે સુતરાઉ ને એક ગરમ) એ. મુહપતિ, માત્રક અને ચલપટ્ટ એ કુલ ચદ થયાં. પ્રથમનાં ૧૨ જિનકીનાં ને માત્રક ને લપટ્ટો મળી ચિદ સ્થવિરકપીના જાણવા. આ ઔધિક ઉપકરણ ગણાય, તે શિવાય બીજા ખપ પૂરતાં જે રાખવાં પડે તે મુછ વિણ રાખવા છુટ છે, તેને ઉગ્રાહિક ઉપકરણ કહેવાય. ૧ માત્ર કરવાનું ભાજન ૨ એટલાં તે જોઈએ. ૩ સંયમ અર્થે બીજની જરૂર હોય તે મૂછ રહિતપણે રખાય. Page #394 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) તેનુ થાડુંક માન-કપડા, કાંમળી પાંચ પાંચ હાથ, મૂહપત્તિ એક વેત ને ચાર આંગળ, આધેા ખત્રીશ આંગળ (૨૪ આંગળ ડાંડી અને આઠ આંગળ દશીએ.) ચાળપટ્ટો ઢીંચણથી ઉંચા અને ડુંટીથી નીચા. લાં શરીરના પ્રમાણસર, પણ હાલમાં તેમાં ચાટાક ફેરફાર કરાવાય છે, તે ગીતાથ પુરૂષાથી જાણી લેવુ. સાધુ અને સાવીનાં-ઊપકરણા રાખવા શ્રી આચારાંગ તથા નિશિથસૂત્ર, પ્રવચનસારાદ્વાર ને રત્નસંચયાદિમાં કહેલ છે. અભ્યંતર ગ્રંથી-મિથ્યાત્વ વેદ હાસ્ય ષટ, ચર્ચા કષાય ના કાર; અભ્યંતર ચાદ ગ્રંથીએ, વેગે દૂર નિવાર. ચાદપૂર્વ ધર ચૌદ પૂ`ધર મુનિ પણુ, નિગેાદમાં ન ખાય; નિગાદમાં— કાળ અન તા ત્યાં રહે, કરેલ ક પસાય. ચૌદપૂર્વી ગતિ—ચૌદપૂવી' તિ ચ। જ્ઞાન, ઉપશાંત વીતરાગ; વિષય કષાયાદિક વશે, ચાર ગતિના ભાગ, ચોદપૂર્વી ગતિ—આહાર લબ્ધિ ચૌદપૂર્વી, અધિ મન:પર્યાંવજ્ઞાન; ઉપશાંતમેાહિ કત કર્યું, ભમે ચૌ ગતિ જાણુ. ચૌદ પૂર્વધર—સંસારે ચોદ પૂર્વી, તિહાં સુધીમાં ચાર; શરીર આહારક શરીર કરે, એક ભવે એ ધાર. એ ચૌદ માગ ણા-ગતિ ઇંદ્રિય કાય ચૈાગ, વેદ્ય કાચા વાર, જ્ઞાન સંયમ ને દને, વેશ્યા ભવ્ય લેલાર; સમ્યકૃત્વ ને સન્ની વળી, આહારક દશ ચાર, ચાદ માણે ચિંતવી, દશ માક્ષની સાર. ૧૪૫ર ગણુધર—ચાદ સેા ને બાવન બધા, ગુણુવંતા ગણુધાર; ચાવીશ જિનના ચિંતવ્યા, જીતે કરા જુહાર. વક્તાના ૧૪ ગુણ મનહર છંદ. સાળ ખેલ જાણુકને શાસ્ત્રાર્થ વિસ્તરી જાણે, વાણીમાં મિઠાશ ને અવસરને જાણુ સત્ય વક્તા શ્રોતાઓના સદેહ છેકે ગીતા, અ વિસ્તરી સંવરી સંક્ષેપે ત જાણુ વ્યાકરણ સાથે ભાષા કર્કશ ન ખાલે કદિ, વાણીવર્ડ સભાજન રીઝવવા જાણું છે; છે; Page #395 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) શતા બધે પ્રશ્ન કરે સમજે તેવું જ વદે, ગર્વ ત્યાગ ધર્મવંત સંત સુજાણ છે. શ્રોતાના ૧૪ ગુણ ભક્તિવંત મીઠાબેલો અંહકાર રહિત ને, શ્રવણમાં રૂચી સારી ધીરતાનું ધ્યાન છે; એક ચિત્ત સુણનાર જેવું સુર્યું તેવું કહે, પ્રશ્નકાર સાંભળેલા શાસ્ત્ર સારે જાણે છે, ધર્મ કામે ન પ્રમાદ દતારપણુએ દિલ, ગુણજ્ઞ ને નિંદાદિકે સદા એ અજાણ છે, દોષથી રહિત દાગે શ્રોતા ચદ ગુણે આવે, લલિત જે લખ્યા ગુણ હોય તે પ્રમાણે છે. વૈદ ગુણસ્થાન, મનહર છંદ. મિથ્યાત્વ ને સાસ્વાદન મિશ્ર અવિરતિ સમ્યફ, દેશવિરતિ શ્રાવક સાધુ છઠ્ઠ (પ્રમત્ત) પાય છે; અપ્રમત્તદશા જુજ નિવૃતિ અનિવૃત્તિનું, સૂક્ષ્મસં પરાયે અલ્પ કષાય કરાય છે; ઉપશાંત મોહનીયે ખાસ ત્યાંથી પડે ખરો, ક્ષીણમે છેકષાયને કર્મો ક્ષય થાય છે, સયોગી કેવળજ્ઞાન અગી લલિત પાંચ, હરવ અક્ષરે ગણતાં જીવ મોક્ષે જાય છે. ૧ ચંદ મહાવિદ્યા. મનહર છંદ. આકાશગામિની અને પરકાય પ્રવેશીની, રૂપ પરાવર્તિની ને તંભિની કહાય છે; મોહિની સુવર્ણસિદ્ધિ રજત ને રસસિદ્ધિ, બંધ મોક્ષની ને શત્રુ પરાભવિ ગાય છે; ૧ આ ચૌદ ગુણસ્થાનમાં એક ચૌદમું અયોગી ગુણસ્થાન આત્માના ઘરનું છે અને બાકીના તેર તે તે પુગલના ઘરના છે. ૨ ચાર ઘાતક (નાના દર્શના મોહની અંતરાય ) નો ક્ષય થાય છે તે. Page #396 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪) વશ્વકરણી ને વળી ભૂતાદિદમની તેને, અગ્નિ આદિ ઉપદ્રવ, શમની ગણાય છે; સર્વે સંપત્કરી શિવસુખદાયીની લલિત, ચિાદ મહાવિદ્યામાંનું, સાધે સુખ પાય છે. બીજી ચૌદ વિવાઓ. મનહર છંદ. સગવેદ યયુર્વેદ ત્રીજે સામવેદ તેમ, અથર્વવેદે વિદ્યાએ ચારતે કહાય છે; શિક્ષા પાંચ કલ્પ છઠી વ્યાકરણ છંદે આઠ, જ્યોતિષે તે જોગ નવ વિદ્યાઓ વણાય છે; નિરૂક્તિની દશમીને મિમાંસા અગીયારમી, બાર આન્વીક્ષિકી તેર ધર્મ શાસ્ત્ર થાય છે, છેલ્લી પુરાણની સહી વૈદ આવઘાઓ કહી, તેમ અન્ય શાસ્ત્રો માંહિ લલિત લેખાય છે. ગુણસ્થાનક ચૌદ સ્થાન રાડવા કહ્યાં, ચડિયે તે બે ચાર; ભાવના– અબ આઠે ઉદ્યમ કરી, પચી જા ઝટ પાર. પંદર વસ્તુની સંખ્યા. પંચ મહાવ્રતધારી સાધુઓની અવશ્યકરણીના ૧૫ ભેદ– ૧ હમેશાં પ્રતિક્રમણ ન કરે તો ફરીને ઊઠામણ કરે. ૨ બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરે તે ઊપવાસની આયણ આવે. ૩ કાળ વખત પ્રતિક્રમણ ન કરે તે ભક્તનું પ્રાયશ્ચિત લાગે. ૪ સંથારા ઉપર પ્રતિક્રમણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૫ માંડલે પ્રતિક્રમણ ન કરે તે ફરી ઊઠામણ કરે. ૬ કુશીલિયાને પ્રતિકમે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૭ સંઘને ખમાવ્યા પછી પડિક્કમે તે ઊઠામણુ કરે. ૮ પારસી ભણાવ્યા પહેલાં સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૯ દિવસે સુવે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૦ વસતિ અણપવેસે આદેશ વિનામાગે સઝાય કરે તે ચેાથ ભક્તનું પ્રાયશ્ચિત લાગે. Page #397 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ૧૧ અવિધિયે પડિલેહણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૩ નહિ પડિલેહ્યાં વસ્ત્ર, પાત્ર વાપરે તે ફરી ઉઠામણુ કરે. ૧૪ કાજે અણુઉદ્ધર્યો પ્રતિક્રમણ કરે તે ઉઠામણ કરે. ૧૫ ઈરિયાવહિ લાગ્યા છતાં પડિક્રમ્યા વિના બેસી જાય તો ચોથ ભક્તનું પ્રાયશ્ચિત લાગે. (મહાનિશીથસૂત્ર). પંદરસે ત્રણ સિદ્ધિપદ પામ્યાઃ–શ્રી અષ્ટાપદગિરીએ ૧૫૦૩ તાપસોને પ્રતિબોધી શ્રી ગૌતમ સ્વામીએ દીક્ષા આપી અને પિતાની લબ્ધિવડે ખીરનું પારણું કરાવ્યું, તેમાં પાંચ જમતાં જમતાં કેવળજ્ઞાન પામ્યા, પાંચસો ભગવાનનું સમોસરણ જોઈને કેવળજ્ઞાન પામ્યા અને પાંચ વ્યાખ્યાન સાંભળીને કેવળજ્ઞાન પામ્યા, એમ પંદરસો ત્રણ કેવળી થઈ મેક્ષે સીધાવ્યા છે. સેળ વસ્તુની સંખ્યા. સેળ વચન જાણે તે ઉપદેશ દેવાને લાયક ગણાય, ૩ એક વચન, દ્વિવચન અને બહુવચન જાણે તે. ૩ પુરૂષલિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ જાણે તે. ૭ અધ્યાત્મી વચન અને અંતરનું વચન જાણે તે. ૮ ઊપનીત વચન અને પ્રશંસાકારી વચન જાણે તે. ૯ અપનત વચન અને પરનિદાનું વચન જાણે તે. ૧૦ ઊપનીત અપનીત વચનને પહેલાં પ્રશંસી પછી નિંદીયે. ૧૧ અપનીત ઉપનીત વચનને પહેલાં નિંદી પછી પ્રશંસા કરવી. ૧૨ અતીતવચન તે ગયા કાલનું જેમ ગયે કાલે અનંતા તીર્થકર થયા. ૧૩ વર્તમાન વચન તે વર્તમાન કાળની વ્યાખ્યા કરાય તે. ૧૪ અનાગત વચન આવતાકાલનું વચન. આવતા કાળે તીર્થકર થશે ૧૫ પ્રત્યક્ષ વચન તે એણે મને કહ્યું તે. ૧૬ પરોક્ષ વચન તે ભગવાન કહી ગયા છે. ઉપાધ્યાયની ૧૬ ઊપમા –૧ દુધભર્યો દક્ષિણાવત શંખપરે શેનિક, ૨ નયભાવ પ્રમાણ પ્રવિણ, ૩ અશ્વ, ૪ ગજ, ૫ વૃષભ, ૬ સિંહસરિખા પરવાદીમાનવારક, ૭ અદીન, ૮ ૧૪ Page #398 -------------------------------------------------------------------------- ________________ વાસુદેવ, હું ચક્રવતી, ૧૦ પરે દીપતા, ૧૩ જમ્મૂ, ૧૪ ભૂરમણુસમુદ્ર-ઇતિ. ( ૧૦ ) ઈંદ્ર ઉપમા જોગ, ૧૧ સૂર્ય, ૧૨ ચંદ્ર સીતાનદી, ૧૫ મેરુગિરિ, ૧૬ સ્વયં કાવ્યના સાળ પ્રકાર. પે. સમય પ્રતિભા કાવ્ય, અભ્યાસ વિદ્યા તી આપ્યાં, જાતિ ગિતિનાં કાવ્ય, રીતિ વૃત્તિ કહી દાખ્યાં; વાત્મ્ય ને વાચક કાવ્ય, છંદ, અલંકારે જાણેા, ગુણુને દોષના તેમ, રસ ને ભાવ પ્રમાણા; અભિનવ એમ છેલ્લું લલિત, વર્ણન તસ નામવાર છે, કાવ્ય જાણુક જન જાણજો, કાવ્યેા સેાળ પ્રકાર છે. સાળ વિધા દેવીએ ને તે કેવી છે તે. ૧ રાહિણી–પુન્ય ખીજને ઉત્પન્ન કરનારી છે ૨ પ્રજ્ઞપ્તિ-પ્રકૃષ્ટ જ્ઞાન છે જેના વિષે તેવી છે. ૩ વજ્રશૃ ખલા દુષ્ટને દમન કરવા માટે વજાની પેઠે દુર્ભેદ્ય છે, અને શૃંખલા છે જેના હાથમાં તે. ૪ વાશી-નજી અને અંકુશ એ અસ્ર જેના હાથમાં છે તે, ૫ ચક્રેશ્વરી નિરંતર હાથમાં ચક્રને ધારણ કરનારી છે તે, ૬ નદત્તા-મનુષ્યાને વરદાન દેવાવાળી છે તે. છ કાળી-શ્યામ વર્ણવાળી અથવા શત્રુઓને કાળરૂપ છે તે. ૮ મહાકાળી ઘણા શ્યામ વર્ણવાળી અને શત્રુઓને મહાકાળ સદૃશ છે તે. ૯ ગોરી-ગોર ( એટલે ઉજવલ ) વણુ વાળી છે તે, ૧૦ ગધારી–ગાયના વાહન ધારણ કરનારી છે તે. ૧૧ મહાવાલા–સર્વ પ્રકારના હથિઆરાની મેાટી જ્વાળા છે તે. ૧૨ માનવી-મનુષ્યેાની માતા તુલ્ય છે તે. ૧૩ વૈરાયા અન્યઅન્ય વૈરની ઉપશાંતિ માટે આગમન છે જેવું તે. ૧૪ અચ્છુ,સા-પાપને સ્પર્શ નથી જેને તેવી. ૧૫ માનસિકા ધ્યાન કરનારના મનને સાનિધ્ય કરવાવાળી તે. Page #399 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૧૬ મહામાનસિકા–ધ્યાન કરનારના મનને મહા સાનિધ્ય કરવાવાળી તે. કાઉસગ્નના ૧૬ ગાર. ૧ ઉંચે શ્વાસ લે. ૧૧ સૂક્ષ્મ મળસંચાર. ૨ નીચે શ્વાસ લે. ૧૨ આંખ ફરકવી. ૩ ખાંસી ખાવી. ૧૩Sઅગ્નિ વા દીવાવિગેરેથી અંગ ૪ છીંક ખાવી. ઢાંકવું વા બીજે જવું તે. ૫ બગાસુ ખાવું. ૧૪ પંચંદ્રયને વધ અથવા સ્થા૬ ઓડકાર ખાવા. પનાચાર્ય વચ્ચેથી પંચેન્દ્રિય ૭ અધેવાત થે. જીવ જાય તે. ૮ ચકરી આવવી. ૧૫ રાજા અથવા ચેરના ભયથી ૯ વમન ઉછળવું. બીજે જવું પડે તે. ૧૦ સૂક્ષમ અંગસંચાર. ૧૬ સપ, વિષ્ણુના ઉપદ્રવથીબી જે જવું પડે છે. સયગડાંગના સેળ અધ્યયને,–૧ સ્વસમયપરસમય ૨ વૈતાલિય ૩ ઉપસર્ગ પરિણા ૪ ઇસ્થિપરિણા ૫ નર વિભક્તિ ૬ વીર થઈ ૭ કુશિલ પરિભાસિયા ૮ સકામઅકામવયે ૯ ધર્મ ૧૦ સમાધિ ૧૧ મેક્ષમાર્ગ ૧૨ સમેસરણ ૧૩ જથાતથ ૧૪ ગ્રંથ ૧૫ જમતિ ૧૬ ગાહા. સત્તર વસ્તુની સંખ્યા. સંયમ પ્રકાર- પંચ મહાવ્રત પાળવા, પચંદ્ધિ જયકાર; કષાયજય તિ દંડ ત્યાગ, સંયમ સત્તર પ્રકાર. આ અસંચમના-પંચ સ્થાવરને તિવિગલ, અને પંચેંદ્રિય એક, પ્રકાર નવની નહિં વિરાધના, હદયે રાખ વિવેક અજીવ પ્રેક્ષાપેક્ષને, અપ્રમાર્જની કાર, પરિણાપનીક ત્રણ ગ, અસંયમ તેમ વાર. સંયમ ગુણ સ્તવનાએ વીશસ્થાનક પૂજાની સત્તરમી ઢાળ. દહે-શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇદ્રિય આશંસ, થિર સમાધિ સંતોષમાં. જય જય સંયમવંશ. Page #400 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) કુંવર ગભારો નજરે દેખતાંજીએ દેશી. સમાધિ ગુણમય ચારિત્રપદ ભલું, સત્તરમું સુખકારરે, વીશ અસમાધિ દોષ નિવારીનેજી, ઉપન્યા ગુણુ સતેષ શ્રીકારા નમા નમા સચમપદને મુનિવરાજી—એ આંકણી । ૧ ।। અનુક ંપા દીનાર્દિકની જે કરેજી, ત કહિયે દ્રવ્ય સમાધિરે; સારણાદિક કહી ધમાંડે સ્થિર કરેજી, તે લહુિયે ભાવ સમાધિરે, ૨ વ્રત શ્રાવકનાં ખાર ભેદે કહ્યાંજી, મુનિના મહાવ્રત પચરે; સત્તર એ દ્રવ્ય ભાવથી જાણીનેજી, ચથેાચિત કરે સયમ સંચરે, ૩ ચાર નિક્ષેપે સાત નયે ક્રરીજી, કારણ પાંચ સભાર; ત્રિપદી સાતે ભાંગે કરી ધારિયેજી, જ્ઞેયાદિક ત્રિક અવધાર, ચાર પ્રમાણે ષટ્ટ દ્રવ્યે કરીજી, નવ તત્ત્વે દિલ લાવરે; સામાયિક નવ દ્વાર વિચારિયેજી, એમ ષટ આવશ્યક ભાવરે. ચાર સામાયિક આગમમાં કહ્યાંજી, સર્વવિરતિ અવિરૂદ્ધરે; પાંચ ભેદ છે સંયમ ધનાજી, નિમ્મૂળ પરિણામે સવિ શુદ્ધરે. ૬ સમાધિવર ગણધરજી જાચિયેાજી, ચાવીશ જિનને કરી પ્રણામ, પુર૪ર તીથંકર થયા. એહુથીજી, સેાભાગ્યલક્ષ્મી ગુણુધારે. છ સત્તર પ્રમાજ ના–પુૐ એ પય એક મધ્ય, કેડ નીચે ૪ કરાય, કર કાર; અધ પગથી તી આગલે, તેમ તી ભૂમિ થાય; દક્ષિણૢ હાથે ભાલવામ, કુણી સુધી કર સાર, વામ હાથ ભાલ દક્ષિણે, કહ્યો પર તી ચવળાપર પૂજના, ત્રણ અવગ્નયે તામ, વદન વખતે પ્રમાર્જના, સત્તર સાચવા આમ. સત્તર પ્રકારના મરણું. મનહર છે. આવિચિ અવિધ અને, આત્યંતિક ત્રીજી આવે, અલાય વસાતા એથી, પાંચને પ્રમાણુવા; અત:શલ્ય તદભવ, માળ ને પ ંડિત ખીજા, મિશ્ર સદ્મસ્થ જોગ, જોડે જોડે જાણવા; કેવળી ને વેડ્ડાયસ, ગૃપૃષ્ટ પછી ગણી, ભક્તપરિજ્ઞા અંગિની, એના પછી આણુવા; પાદાપગમને પુરાં, મૂકી છેડે મરણને, સત્તર પ્રકારે મરા, લલિત તે જાણવા. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧ વિચ ક્ષણે ક્ષણે આયુષ્ય આવું થાય તે. ૨ અવિક ૩ આત્યંતિક વ્રત ભાંગીને મરે તે. અંતઃશલ્ય ( ૧૦૯ ) તેને વધુ ખુલાસા. મિશ્ર ૪ અલાય વ્રત ભાંગીને મરે તે. ૫ વસાત ઇંદ્રિયવશ થઇ મરે તે ૭ તદ્ભવ ૮) માળ ૯ પંડિત નરકની પેઠે મર્યાદાયે મરે તે. પાપ આલેાયા વિના સરે તે. ખીજાલવે તે જ આયુષ્ય આંધે. અવિરતિપણે મરે તે. સ વરિતપણે મરે તે વિક્રમ સ’, ૧૭૦૯ માં શ્રાવકનુ મરણુ તે. ૧૧ સત્ક્રમસ્થ | છદ્મસ્યપણે મરે તે. ૧૨ કેવળી ૧૩ વેહાયસ ૧૪ યુદ્ધષ્ટ ૧૫ ભક્તપરિજ્ઞા ૧૬ ઇંગિની ૧૭પાદાપમગન | વળાપણું: મરે તે. ફ્રાંસ ખાઇ મરે તે. શિયાળીયાટ્ટિકને સ્વશરીર ખવરાવી મરે તે ત્યાગ ભાતપાણી કરી મરે તે. અનસનકરી વૈયાવચ્ચન કરાવી મરે તે. સુરતના દશાશ્રીમાળી લવજી નામના માણસે ઢુંઢક મત કાઢયા, તેના વધુ ખુલાસા ૬૨ મા પટ્ટધર શ્રીવિજયપ્રભસૂરિની હકીકત મધેથી જાણી લેવા. વૃક્ષનો ખેડેલી ડાળની જેમ સ્થિર. અઢાર વસ્તુની સખ્યા. જે અજ્ઞાની જીવા વિરાધે છે તે સ’યમસ્થાન. સ’યમના સ્થાન–પંચ મહાવ્રત નિશીભુકત, છકાયી રક્ષા જાણુ, ૧અકલ્પ ગ્રહસ્થ ભાજન પલંગ, નહિં ધરશેાભા સ્નાન, બ્રહ્મચર્ય ભેદ-વૈક્રિય આદારિક `ગ, મન વચ કાર્ય માન; કર્યું”. કરાયું માદવું, ખંભ અડદશ પ્રમાણુ. અઢાર ભાવરાશી—તિય``ચ માનવ કાય વન, દરેકે ચાર ચાર; એકેક દેવ નરકના, ભાવ રાશી અઢાર તેના વધુ ખુલાસા. તિય ચના એરેક્રિ-તેર દ્રિ-ચૌરંદ્રિ-૫ ચેદ્રિના ચાર મનુષ્યના-સમૂમિ, ક ભૂમિ, અકર્મ ભૂમિ, અંતરદ્વીપના ચાર ૧ આહાર-વરતી–વસ્ત્ર અને પાત્રા. Page #402 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) કાચ સંબધી–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના ચાર વનસ્પતિ—અત્રત્રીજ, મૂળખીજ, સ્ક ંધખીજ, પખીજ ચાર દેવતા—ચારે નીકાયના દેવતાની એકજ નારકી—સાત નારકીના એકજ જીવ આમ આ અઢારે ભાવરાશીમાંજ રાળાયા કરે છે, સાધુના અઢાર પ્રકારના આચાર—૧ દયા, ૨ સત્ય, ૩ અચોય, ૪ પ્રાચય, ૫ અપરિગ્ર, હું પૃથ્વીકાયદયા, ૭ અકાય દયા, ૮ તેઉકાયદયા, હું નાઉકાયદયા, ૧૦ વનસ્પતિકાયક્રયા, ૧૧ ત્રસકાયયા, ૧૨ રાત્રિભોજનત્યાગ, ૧૩ અકલ્પનીય વસ્તુત્યાગ, ૧૪ ગૃહસ્થનુ ભાજનત્યાગ, ૧૫ ગૃહસ્થને ઘર વસવું ત્યાગ, ૧૬ પલંગ તલાઈ ત્યાગ, ૧૭ સ્નાનત્યાગ, ૧૮ શરીરશાભાત્યાગ. અઢાર શાખા. આ અઢાર શા ભાવિજય હુંસ સાગર અને, સૌભાગ્યે ગણ ચાર, ઉદય સુંદરને વિમળ, રાજ સેામ નવ ધાર; ધર્મરતન ને રૂચિ કહી, ન' ચ'દ્ર ને વન, હર્ષ કીતિ ને કુશળની, અઢાર શાખા ગણુ. તેરાપથ-વિક્રમ સ`વત ૧૮૧૮ માં સ્થાનકવાસી રઘુનાથજીના ચેલા ભખમજીએ કાઢચે, અઢાર હજાર શીલાંગરથ વર્ણન. गाथा - करणाइ तिन्नि जोगा, मणमाईणी हवंति करणाई | આહીરાતન્ના, ૨૩ સોયાર્ દ્રિયા વં॥ ? ।। भोमाई नव जीवा, अजीवकाओ अ समणधम्मो अ । खंताइ दस पयारो, एवं ठिई भावणा एसा || २ || ભાવાથ—ત્રણ કરણ, ( કરવું, કરાવવુ, અનુમાનવું ) ત્રણ ચેાગ, ( મન, વચન, કાય ) ચાર સંજ્ઞા, ( આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ ) અને શ્રોત્રાદિ પાંચ ઇંદ્રિયા. ૧ પૃથ્વીકાયાદિ નવ પ્રકારના જીવ અને અજીવકાય મળી દશ; ક્ષમાદિ દશ પ્રકારે યતિધર્મ, એની ભાવના આ પ્રમાણે જાણવી ( જે સાથેના કાઠામાં છે.) ૨ Page #403 -------------------------------------------------------------------------- ________________ જેનાકરતી ૬૦૦૦ મન ૨૦૦૦ જે નાકરા વતી }૦૦૦ વચન ૨૦૦૦ જેનાનુ ભવત ૬૦૦૦ અઢાર હજાર શીલાંગ રથ. કાયા ૨૦૦૦ નિજ઼િઆ- નિજ઼િઅભય નિજ઼િ- નિજ઼િઅમે હાર સન્ના સન્ના પરિગ્રહસન્ના હદુ સન્ના ૫૦૦ ૫૦૦ ૫૦૦ ૫૦૦ કણે કિ. ચક્ષુદ્રિ ૧૦૦ ૧૦૦ ૧૦૦ પૃથ્વીકાયા અકાયા તેઉકાયા રંભ. રસ રભ ધ્રાણેન્દ્રિ રસે દ્રિ ૧૦૦ વાયુકાયા રંભ સ્પર્શે દ્રિ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ ખતિજીઆ સમહાતમુનિ સજઅપ્પા મુત્તિજીઆને તવજીઆને તેમુનિવ દે ૧૦૦ વનસ્પતિકા- એઇંદ્રિકાયા- તેરે દ્રિકાયા- ચારે દ્રિકાયા યાર ભ રભ રભ રભ ૧૦ ૬ { *]:ld Pe neel]? àp ele ho l×è []>ad (1lclāld pe le ગુરૂગમથી તસ ગુણને સમજી લેજે સેાય. ઊ પંચેન્દ્રિ. અજીવ ૧૦ ને ૧૦ ગુણ્યા ૧૦૦) થયા, els®L lhe જી.àIE YKE YJQ ella LP là (૦૦ !pire beyJä éh P f>t * ૦૦૦૯ flea (૦૦૦૨ ke ene R half]]bai-tP] ] felp]>>> eli@b ટેક્_P_M (૦૦૦૬ ]pfeft 'IFh i-blah LL èlela te al]d & *@ no i@> lelf le ellik -leb કરાવવું, અનુમાવુ એ ત્રણે ગુણતાં ૧૮૦૦૦) થયા. રભ ૧૦ ૧૦ ૧૦ સસ જમાતે સચ્ચજીઆ સાયન્નુઆતે અક ચણાતે અ ભજુઆતે ૐ તેમુનિવă મુનિવ દે મુનિવદે મુનિવ દે તેમુનિવંદે મુનિવદે મુનિવદે મુનિવદે ર ૪ ૫ ' ટ્ ૧૦ પચંદ્રિકાયા-અજીવકાયા રભ Page #404 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) કોઠાની સમજુતી. ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને ધારણ કરનાર નિગ્રંથમુનિજને આ કેઠામાં જણાવ્યા મુજબ પૃથ્વીકાયાદિક ની દશ પ્રકારે વિરાધના કરે નહિ, તેમાં પાંચ સ્થાવરની અને ચાર પ્રકા દીક્ષા લેવાને ખરા અધિકારીને ૧૬ ગુણ ૧ આ દેશમાં ઉત્પન્ન થયેલે તે. ૨ ઉચ્ચ જાતિ અને કુળવાળે ૩ ઘણા ભાગે જેના કર્મરૂપ મળ ક્ષય પામ્યા હોય તેવો છે અને તેથી કરીને નિર્મળ બુદ્ધિવાળે તે. ૫ સર્વ પ્રકારે સંસારની અસારતા જાણનાર તેવો. ૬ સંસાર ઉપર વૈરાગ્ય ભાવને ધરનાર તે. ૭ અલપ કષાયવાળો (કોધ, માન, માયા, લેભ ) તે. ૮ અલ્પ હાસ્ય ષટક (નેકષાય) વાળે તે. ૯ સદાય કરેલા ગુણને જાણનાર તે. ૧૦ વિયવંત (વિનયના પ્રકારને જાણ) તે, ૧૧ પહેલાંથી જ રાજા, પ્રધાન અને ગામલોકથી માન પામેલો ૧૨ કોઈને પણ દ્રોહ નહિ કરનાર તે ૧૩ કલ્યાણકારી અંગવાળા (વિના ખેડ–દેખાવડો) તે. ૧૪ શ્રધ્ધાવંત (જૈન ધર્મમાં પ્રીતિવાળે ) તે. ૧૫ સ્થિર ચિત્તવાળો (પ્રતિજ્ઞાપાલક શર) તે. ૧૬ દીક્ષા લેવાને ગુરૂ સમીપે આવેલ તે. આત્મસાક્ષી રૂપ એમ લલિત તે ધરશે. ૧ તે ભાગે કરેલ ખરા ખમતખામણું–તે તે મૃગાવતી Page #405 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) સાવીએ કર્યો કે જે ત્રિકરણ શુધ્ધ ઈરિયાવહિયા પડિક્કમતાં તેના ( ૧૮૨૪૧૨૦ ) મિચ્છામિદુક્કડ દેતાં કેવળજ્ઞાનને પામ્યા. ઇરિયાવહિના બમણુ ( ૩૬૪૮૨૪૦) ભાંગા વિચારસિત્તરી ગ્રંથમાં, ટીકા તેહ જણાય; જાણુ અજાણ બેઉ ગણે, બમણું સંખ્યા થાય. મઢાર હજાર પદો-આચારાંગ પ્રથમ હતા, પદે અઢાર હજાર; સેનપ્રશ્ન બાશી માહિ, સૂચવ્યું એ સાર. અઢાર દીક્ષાને અગ્ય પુરૂષો મનહર છંદ. આઠ સાઠ વર્ષનોને ઉભય કલિબ ભૂરિ, – કલિબ જડ જાતિ રોગી ચાર જાણવા, નૃપતિનો વૈરી અને ગાંડ અદશન વળી, દાસત્વ પાપે ને દુષ્ટ એવા અપ્રમાણવા મહામૂઢ દેણદાર જાતિ કર્મ અંગ છેડ, અથે પરાધીન એવા નર નહિ આણવા; પગાર પૈઠ સંબંધી રજા સિવાયે લલિત, અઢારે દીક્ષા અગ્ય મનુષ્યો તે માનવા છે ૧છે તેને સામાન્ય અર્થે ખુલાસે. બાળક-જન્મથી આઠ વર્ષ અને નિશીથ ચર્ણિમાના ગર્ભથી તે આઠ વર્ષ ગણ્યા છે. વૃદ્ધ-સીતેર વર્ષને ઇઢિયક્ષીણતાયે સાઠ વર્ષ ગણ્યા છે. નપુંસક--સ્ત્રી, પુરૂષની ઈચ્છાવાળે, શબ્દાદિ સાંભળી તેમ દેખી રહી શકે નહિ. પુરૂષકલિબ-તવ્ર ઈચ્છાથી સ્ત્રીને બળાત્કારે આલિંગન કરે તે. જડ-ભાષાડ, શરીરજડ, કરણજડ (ઠોઠ). વિગેરે પ્રકારે રાગી--કેઇ પણ પ્રકારના રેગથી વ્યાપ્ત. હાય તે. ચાર--ખાતર પાડનાર, લુંટનાર વિગેરે દુષણ. હેય તે. નુપર્વરી--રાજાના ભંડાર, અંતઃપુર, શરીર અને કુમાર પ્રમુ અને દ્રોહી. હેય તે. ૧૫ Page #406 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ગાંડો-ગાંડપણથી ઉન્મત્ત થયેલો ભ્રમિત રિશન વિગેરે. અદર્શન-એક ચહ્યું કે અંધ અને બીજે ગાઢ નિદ્રાવાળે. દાસ–-દાસીથી ઉત્પન્ન થયેલે વા વેચાતે લીધેલે.એ દુષ્ટ–ઉત્કૃષ્ટ કષાય અને વિષયવાળો. (દુષ્ટ આચરણવાળો) મૃઢ--વિવેકશૂન્ય તેમ સર્વે બાબતમાં અજાણ. હેય તે. દેણદાર--રાજા ને કે શાહુકારને દેણદાર. હોય તે જંગિઓ-હલકી જાતના હલકા કામ કરનાર તેમ શરીરે ખેડવાળો અર્થપરાધીન-દેવાથી પરાધીનપણે રહેલો હોય તે પગાર પેઠી રહેલ-અમુક સરતથી પગાર પૈઠી રહેલ હોય તે સંબંધીની રજા વિણ-માતપિતાદિની રજા વિનાને, તેમનું મન દુઃખાય અને અદત્તાદેષ લાગે. સાળ જાતિના નપુંસક. (દશ ને છે. ) આ દીક્ષાને અગ્ય દશ નપુંસક. દશ નપુંસક– પંડક વાતિક કલીબ કુંભિ, ઈર્ષાળુ શકુનીસત; તત્કસેવી પક્ષિકા પક્ષી, સૌગંધિક આસક્ત. તેને વિશેષાર્થ. પંડક– જેનું સર્વે વર્તન સ્ત્રી સશજ હોય તે. વાતિક-- જેનું પુરૂષાકર સ્તબ્ધ હોય તે સ્ત્રીના સ્પ વેદ કરે છે, કલીબ– જે વિવસ્ત્ર સ્ત્રી દેખી કે શબે ક્ષોભ પામે અને સ્ત્રી આલિંગને વ્રત ધારી શકે નહી. જેના સાગારિક અને વૃષણ સ્તબ્ધ થાય તે. જે પ્રતિસેવિત સ્ત્રીને દેખી રીસ કરે તે. જે ઉત્કૃષ્ટ વેદપણાથી રોજ સેવને ઘણે આસક્ત રહે તે. તત્કર્મસેવી– જે મિથુન પછી નીકળેલ વીર્યને પિતે કુતરાની પેઠે ચાટે ત. પક્ષિકા પક્ષિક–જેને શુકલપક્ષે મૈથુનની ઘણુ ઈચ્છા હોય અને કૃષ્ણપક્ષે અપ ઈચ્છા હોય તે. પોલ– શકુની Page #407 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૫). સૌગાધિક– જે સ્વલિંગને સુગંધી માનતે થકે સુંગે તે આસકત-- જે વીર્ય પડ્યા પછી પણ આલીંગનાદિક કરે તે. આ દીક્ષાને યોગ્ય છ નપુંસક. આ છે નપુંસક–વાર્ષિક ચિમ્પિત મંત્રથી, આષધ કે ઋષિશાપ. ભવનપત્યાદિક શાપથી, છએ નપુંસક છાપ. તેને વિશેષાર્થ વાધિક – જનાન ખાના માટે રાજાએ જન્મથી જ જેના વૃષણ ગળાવ્યા હોય તે. ચિષિત- જન્મથી અંગુઠે કે આંગળી કાપી જેને નપુંસક સરખો કર્યો હોય તે. મંત્રથી– કાંઈ મંત્રના પ્રવેગથી નપુંસક થયેલ હોય તે. ઔષધથી– કાંઈ ઓષધના પ્રયોગથી નપુંસક થયેલ હોય તે. ત્રષિશાપ– કોઈ ઋષિના શાપથી નપુંસક થયેલ હોય તે. ભુવનપત્યા– કેઈ ભુવનપત્યાદિક શાપથી નપુંસક થયો હોય તે દિક શાપથી પ્રવચનસારે દ્વાર પાન. ૩૨૦ થી ૨૫ દીક્ષા અાગ્ય–ગી વિષયને લેલપી, ક્રોધી દૂર કરાય; માયા કપટી માનવી, દીક્ષા નહિ દેવાય. દીક્ષા લેવાનાં દશ કારણે–પિતાની ઈચ્છાથી, રોષથી, વૃદ્ધાવસ્થાથી, જાતિમરણજ્ઞાનથી મૃગાપુત્ર પરે, તૃણાથી કપિલ પર, ગુરૂ ઉપદેશથી આદિજિનના ૯૮ પુત્ર પરે, દેવે આયુ ઓછું કહેવાથી, મેહથી ભગુ પુરોહિત પરે, રોગ થવાથી અનાથી પરે, કોઈ માને નહિ ત્યારે તેમની પુત્ર પરે. દીક્ષાના ત્રણ પ્રકાર–ઉપાયuત્રજ્યા, અપાયuત્રજ્યા, સંધાયપ્રવ્રજયા તે ત્રણ પ્રકાર. - દીક્ષાના બીજા ત્રણ પ્રકાર––ઈહલેકના પ્રતિબંધથી, પરલોકના પ્રતિબંધથી, ઉભય લેકના પ્રતિબંધથી લે તે. સાધુ ચલાયમાન ચિતને ૧૮ પ્રકારે સ્થિર કરે–1 આજીવિકાનું ઘણું છે, ૨ વિષયસુખ મધુબિંદુ સમાન છે, વિષયસેવનમાં રેગની ઉત્પત્તિ ઘણું છે, ૪ સાધુપણામાં દુ:ખ સ્વલ્પ છે Page #408 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ને તે સ્વરૂપકાળ રહેનારૂ છે, પ સાધુપણ છેડે લેાકમાં હાંસી થશે, ૬ વમન કરેલ વિષયને ફરીથી ગ્રહણ ન કરાય, છ ક્રુતિના બંધ પડશે, ૮ ક્રીથી સમ્યક્ત્વ શુદ્ધ ધર્મ હાથમાં નહિ આવે, ૯ રાગ થવાથી કાઇ સાર નહિ કરે, ૧૦ ગૃહસ્થાવાસ ચિંતાથી ભરેલા છે, ૧૧ કષ્ટ રહિત દીક્ષા છે અને સંસારવાસ કષ્ટ સહિત છે, ૧૨ સંસારબંધન છે, દીક્ષા મેાક્ષરૂપ છે, ૧૩ સંસાર પાપી છે, ચારિત્ર પાપરહિત છે ૧૪ કામલેગનું સુખ સામાન્ય ને સ્વ૫જ છે, ૧૫ પુન્ય પાપનું ફળ પ્રત્યક્ષ છે, ૧૬ મનુષ્યના આયુષ્ય પાણીના પરપાટા જેવા છે, ૧૭ સૌંસારમાં કેવળ પાપકર્મ ઘણાજ છે, ૧૮ તેથી અન તસંસાર વૃદ્ધિ પામશે, અનંતા દુ:ખા ભાગવ્યા વિના છુટકો નહિ થાય. એ પ્રમાણે ચિતવતા થકા સ્થિર કરે અઢાર દિશી—૪ દિશી, ૪ વિદેિશી, ૮ તે આાઠ ક્રિશીના માઢ આંતરા એક આકાશ અને એક પાતાળ તે અઢાર. ૧ २ 8 ઓગણીશ વસ્તુની સંખ્યા કાઉસગ્ગના ૧૯ દેષ. મનહર છંદ. ઘાટક : લતા ને સ્તંભ માળ ઉદ્ધિ ને નિગડ, શરિ ખલિણ વધુ લખેાત્તર જાણીયે; સ્તન સંયતિ ને વળી ભમુહુઅંગુલિ એમ, વાયરના દાષ વેગે મૂકવાને માનીયે; કપિત્થને શિ:કંપ, મૂક ને મદિરા વળી, પેઢા તે તયે કપિ એમજ પ્રમાણીયે, એગણીશ દેષ આવા તજી કાઉસગ્ગ કરે, લલિત તે ગણ્યા લેખે વીર વિભુ વાણીયે. તેના વિસ્તારે ખુલાસા. જે ધેડાની પેઠે પગ ઊંચા નીચેા કર્યાં કરે તે. જે વેલ્ડીની પેઠે હાલ્યાજ કરે તે. જે થાંભલા આદિયે ટેકા દેષ્ઠ ઉભા રહે તે. ધાક લતા સ્તંભ Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪ | માલ ૧૪] વાયસ (૧૧૭) જે મેડી માળને કે દેઈ ઉભો રહે છે. ૫ઊદ્ધિ | જે ગાડાની ઉધ માફક પગને લાંબા રાખે છે. | નિગડ | જે બેડી પહેર્યાની જેમ પગને પહોળા રાખે તે. ૭ | શબરિ | જે ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથને રાખે છે. ખલિણ ||જે ઘડાના ચકડાની પેઠે હાથને લાંબા રાખે છે. વધુ | જે નાની વહુની માફક માથું ઓઢી નીચું રાખે છે. લત્તર | જે નાભીથી ઉપર ને ઢીંચણથી નીચું વસ્ત્ર રાખે છે. ૧૧ | સ્તન | જે સ્ત્રીની માફક છાતીને હાંકી રાખે છે. ૧૨| સંયતિ | જે સાધીની જેમ શરીરને ઢાંકી રાખે તે. ૧૩ ભમુહઅંગુલી જે આલાવા અથવા કાઉસગ્ય સંખ્યા ગણવા અગલિકે પાંપણના ચાળા કરે તે. જે કાગડાની પેરે ચારે તરફ ડેળા ફેરવ્યા કરે છે. કપિત્થ. જે કેડાની પેરે પહેરેલા વસ્ત્રોને સંકેચી રાખ તે. શિર કંપ! જે યક્ષા વેશિતની પેઠે માથું ધુણાવ્યા કરે છે. જે બેબડાની પેરે હું હું કર્યા કરે છે. ૧૮ | મદિરા છે જે આલાવો ગણતાં મદિરા પીવાની પેઠે બરબડયા કરે છે. ૧૯. પહા ! જે તરસ્યા વાનરની જેમ હોઠ હલાવ્યા કરે છે. જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયને– મૃગાપુત્ર, ૨ ધનાસાર્થવાહ, ૩ મરડીના ઈંડાનું, ૪ કાચબાનું, પ થાવગ્ગાપુત્રનું, ૬ તુંબડીનું, ૭ રહિણીનું, ૮ મહિનાથનું, ૯ જિનષિજિનપાળનું, ૧૦ ચંદ્રમાનું ૧૧ દવદંત ત્રાષિનું, ૧૨ સુબુદ્ધિપ્રધાનનું ૧૩ નંદન મણિકારનું૧૪ તેતલી પ્રધાનનું ૧૫ નદીવનફળનું, ૧૬ દ્વિપદીનું ૧૭ કાલીદીપક ઘેડાનું, ૧૮ સુસુમા દારિકાનું, ૧૯ પુંડરીકનું. વીશ વસ્તુની સંખ્યા સાધુને ત્યાગવાના વીશ અવિનય. મનહર છંદ. ધબધબ ચાલે ક્ષેત્ર ન પૂજે અશુદ્ધ પૂજે, શવ્યા અપૂજ અશુદ્ધ આસને હું જાણવું Page #410 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦), રત્નાધિક સ્થવિરની સામુ બોલે પ્રાણઘાત, સંજવલન કષાયનું એથી થાય આણવું; નિત્ય પૂઠે નિંદા કરે કેધાદિ આધકરણ, 1 અન્ય ઉદીરણા એની અકાળે જે ભણવું; હાથ પગ ન પ્રર્માજે ઊંચે શબે કલી ટેટા છેકવાળનું લલિત આવું અપ્રમાણવું છે ? તે અવિનયની વિગત ૧ ધબ ધબ ચાલવું તે. ૧ર નિરંતર પીઠ માંસ ખાય. ૨ ક્ષેત્રનું અપ્રમાર્જન કરે. હમેશ પાછળ નિંદા કરે. ૩ ક્ષેત્રનું દુષ્પમાન કરે. ૧૩ ક્રોધાદિકને અધિકારણ રૂપ કરે ૪ વસતિનું અપ્રમાર્જન કરે. ૧૪ અન્યના ક્રેધાદિકની ઉદીરણા કરે. ૫ વસતિનું દુપ્રમાર્જન કરે. ૧૫ અકાળે સ્વાધ્યાય કરે. ૬ આસનનું અપ્રમાજન, ૧૬ સચિત્ત રજથી ખરડાયેલ ૭ આસનનું દુષ્પમાન કરે. હાથ પગ ન પ્રમાજે. ૮ રત્નાધિકની સામું બેલે તે. ૧૭ મોટેથી (જોરથી) શબ્દ કરે. ૯ સ્થવિરના સામું બેલે તે. ૧૮ કલહ કંકાસ કરે. ૧૦ પ્રાણીને ઉપઘાત કરે. ૧૯ ઝઘડા ટંટા કરે. ૧૧ સંજ્વલન ક્રોધ કરે. ૨૦ સૂર્ય હોય ત્યાં સુધી ખાય. વીશ વ્યાકરણ (શબ્દશાસ્ત્ર) મનહર છંદ. ૧દ્ર ને જેનેંદ્ર એમ સિદ્ધહેમચંદ્ર ચાંદ્ર, ૫ પ્રાણિનીય સારસ્વત શાકટાયનનું છે; (વામન વિશ્રાંત તેમ દશમું બુદ્ધિસાગર, સરસ્વતીકંઠાભર્ણ ૧૨વિદ્યાધરાદિનું છે; ૧૩ કલાપક ૧ભીમસેન પશેવ કૌડ નંદિ અને, ત્પલ મુષ્ટિનું તે ઓગણીસમું તેનું છે; ૨૦ જયદેવ અભિધાન બેઉ નામ એક જાણું, વિશ વ્યાકરણ ખ્યાન લલિત મઝાનું છે. ૧ સાધુએ ટાળવાના વીશ દેશે – દડાદોડ ચાલવું, ૨ Page #411 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) ગુરૂને પૂછયા વિના ચાલવું, ૩ કયાં પુજે ને કયાં પગ માંડવા, ૪ મયાદથી અધિક પાટપાટલા રાખવા, ૫ ગુરૂના સામું બેલવું, ૬ બહુશ્રુતને ઘાત ચિંતવે, ૭ મેટાના સામું બોલવું, ૮ વારંવાર ક્રોધ કર, ૯ ગુણવંતના પાછળ અવગુણ બલવા, ૧૦ નિશ્ચય વચન બોલવા, ૧૧ કલેશ ઉત્પન્ન કરે, ૧૨ શાંત થયેલા કલેશને ફેર જગાવે, ૧૩ અકાળે સવાય ધ્યાન કરવું, ૧૪ સચિત્ત ઉપર પુંજ્યા-પ્રમાર્યા વિના બેસવું–ઉઠવું, ૧૫ પહેરી રાત્ર ગયા પછી લાંબે સ્વરે બેલવું, ૧૬ વારંવાર તીર્થોમાં કલેશ કરે ને સર્વ પ્રાણુઓનો ઘાત ચિંતવે, ૧૭ અસભ્ય બેલવું, ૧૮ છકાય જીવને હણવા, ૧૯ સવારને આહાર સાંજ સુધી ખાવે, ૨૦ આહાર દોષિલે કરવો. દીક્ષા અગ્ય સ્ત્રી–અઢાર પ્રકાર પુરૂષપે, સગર્ભા શિશુ માય; વીશ વનીતા જાતિને, દીક્ષા નહિ દેવાય. તેને ખુલાસે –જે આગળ ૧૮દેષ પુરૂષના કહા, તેવાજ અઢાર દેષને ધરનાર સ્ત્રીના અઢાર અને ગર્ભવતી ને બાળકની માએ વિશ સ્ત્રી જાતિને દીક્ષા આપવી નહીં. એકવીશ વસ્તુની સંખ્યા. એકવીશ પ્રકારનું પ્રાસુક પાણી. મનહર છંદ લોટ મસળ્યાનું પાણી તલ ચેખા ધેયણનું, તલનું અચિત્ત તેમ કુકશા ધાવણ છે; જવ છાશ સુરમાનું શુદ્ધ ઉકાળેલું પાણી, કરી ને આંબલી કેરા છેતરાનું પણ છે; કઠ બીજેરાનું કહ્યું દ્રાક્ષ ને દાઢમતણું, ખજુર શ્રીફળ પાણી કેરનું ધાવણ છે, બેર અબળા ધેાયણ વિશેષ વરતુના સર્વે, પ્રાસુક પાણી લલિત એકવીશ ગણુ છે. ૧ અભાવિત્યાં જાય-એકવીશ દેવે અભવિ, કિરિયા કરવે જાય; અંતર અ૫ નહિ ભાવના પાછે તે પટકાય. Page #412 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦ ) સાધુએ તજવાના ૨૧ મેટા દોષે –૧ હસ્તકર્મ, ૨ મૈથુન, ૩ રાત્રિભેજન, ૪ આધાકમી આહાર, ૫ રાજપિંડ, ૬ બેંતાલીશદેશી આહાર, ૭ વારંવાર પચ્ચખાણ ભાંગે, ૮ છ માસે બીજે જાય તે, હું એક માસમાં ત્રણે નદી ઉતરે, ૧૦ એક માસમાં ત્રણ માયાસ્થાન કરે, ૧૧ શય્યાતરનો આહાર લે, ૧૨ જાણીબુઝી પ્રાણાતિપાત સેવે, ૧૩ જાણીબુઝી મૃષાવાદ સેવે, ૧૪ જાણીબુઝી અદત્ત લે, ૧ ૫ સચિત્ત ઉપર બેસે, ૧૬ કાચી માટી ઉપર બેસી હાલચાલે, ૧૭ ઇંટાળ :જાળા સહિત પાટ પાટલા વાપરે, ૧૮ મૂળકંદ, સ્કંધ, ત્વચા, શાખા, પલ્લવ, કુલ, ફળ, બીજ, હરિત વાપરે, ૧૯ એક વર્ષ માં દશ નદી ઉતરે, ૨૦ એક વર્ષમાં દશ દશ માયાસ્થાન સેવે, ૨૧ સચિત્ત વતુથી હાથ, પગ ખરડાયેલાના હાથથી આહારપાળું લે તે. કહપસૂત્રથી લાભ:–એકવીશ વખત એકાગ્રચિત્તથી કલ્પસૂત્ર સાંભળનાર સંસારને સત્વર અંત કરે છે. બાવીશ વસ્તુની સંખ્યા સાધુ માટે બાવીશ પરીસહ. મનહર છંદ. જૈન ધર્મે દઢ થવા અને કર્મક્ષય માટે, દુઃખ સમભાવે સહે જિનદ બતાવે છે; સુધા પિપાસા ને શીત ઉષ્ણ હંસ અચલક, અરતિ સ્ત્રીને ચરિયા નૈષધિકી આવે છે, શમ્યા ને આઠેશ વધ યાચના અલાભ રંગ, તૃણ ફાસ મળ તેમ સત્કાર કહાવે છે, પ્રજ્ઞા ને અજ્ઞાન પછી સમ્યકત્વ લલિત છેક, પરીસહે પાળવા તે સાધુને જણાવે છે. ૧ તે પરિસનો વધુ ખુલાસે. ૧ સુધા–શુદ્ધ આહારના અભાવે, ભૂખથી થતી વેદના સંભાવે સહન કરે ને તપવૃદ્ધિ માને છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ( eee કoose કે ઘેર પરિસહ છતાં કેવી સહનશીલતાનું આદર્શ મુનિશ્રી ગજસુકુમાર 2980 200 ooooo સેમીલ સસરાએ માથા ઉપર માટીની પાળ કરી માહે ખેરના અંગારા ભરી કરેલ ઉપસર્ગ, તે સમભાવ અને શાંતિથી સહન કરી જ કેવળજ્ઞાન મેળવી મેક્ષ મેળવનાર મહાપુરૂષ, ધન્ય છે એમની ક્ષમાશીલતાને ! 50 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦કાનંદ પ્રેસ-વનગર. - - - - Page #414 -------------------------------------------------------------------------- ________________ Page #415 -------------------------------------------------------------------------- ________________ (૧૧) ૨ પીપાસા–શુદ્ધ પાણીના અભાવે તરસથી થતી વેદના સંભાવે સહન કરે તે. ૩ શીત-શિયાળામાં પુષ્કળ ટાઢથી થતી વેદના સંભાવે સહન કરે, તેમ અગ્નિસેવન ઈચ્છા ન કરે તે. ૪ ઊણું-ઉનાળામાં પુષ્કળ તાપથી થતી ગરમી સંભાવે સહન કરે, તેમ પવન પંખાદિ ન ઈ છે તે. ૫ ડેસ-માસામાં ડાંસ, મચ્છર, જુ, માંકણાદિના ડંખથી થતી વેદના સંભાવે સહન કરે તે. ૬ અચેલક-આગમ શાને મૂચ્છ રહિત વસ્ત્રો રાખતાં છતાં ટાઢાદિ દુઃખ સહન કરે, તેમ નવા-જુના વરાથી હર્ષશોક ન કરે તે. ૭ અરતિ-વિહાર કરતાં ટાઢ-તાપાદિથી થતી અરતિ સંભાવે સહન કરે તે. ૮ સ્ત્રી–સ્ત્રીનાં અંગોપાંગ જઈ વિકારવાળું મન નહિ કરતાં તેને મોક્ષમાર્ગમાં વિદ્યક્ત માની સામું પણ ન જુવે અને મનને સ્થિર રાખે છે. ૯ ચરિયા–એક ઠેકાણે રહેવાથી ઘણા માણસો સાથે રાગ થાય, માટે ગ્રામાનું ગ્રામ વિહાર કરે તે. - ૧૦ નૈષધિકી–શન્યગ્રહ, રમશાન, સર્પબિલ, સિંહગુફા વિગેરે સ્થાને કાઉસ્સગ ધ્યાને રહેતાં, હિંસક પ્રાણીઓથી થતા ઉપસર્ગથી કરે નહિ તે. ૧૧ શમ્યા-(વસ્તિ) શીત, ઉષ્ણ, બરસટ, ખાડા મૈયાવાળી અગર સુકેમળ ગમે તે મળે છતાં હર્ષ–ખેદ કરે નહિ તે. ૧૨ આકેશ-કેઈ કડવાં વચન બોલે, ગાળ બેલે, તિરસ્કાર કરે તે પણ સામે ઉત્તર ન આપતાં સંભાવે સહન કરે તે. ૧૩ વૃદ્ધ-કઈ પાટુ, ગડદા, ચાબુક, લાકડી, વિગેરેના પ્રહાર કરે તેને સામે પ્રહાર ન કરતાં સંભાવે સહન કરે તે. ૧૪ યાચના-નીચ-ઉંચ ઘેર ભીક્ષા લેવા જતાં અગર કોઈ વસ્તુને ખપ હોય તે માગતાં લજજા ન આણે તે. Page #416 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૧૫ અલાભ-ગ્રહસ્થના ઘેર યાચના કરવા જાય, તેના ઘરમાં વસ્તુ હોય છતાં ન આપે તેપણ, માઠું લગાડે નહિ તેમ શ્રાપ આપે નહી, પણ મનમાં સંતોષ ધારણ કરે તે. ૧૬ રેગ-જે તે આહાર કરવાથી રોગ થાય, તેથી બહુ વેદના થાય તો પણ, જિનકલ્પી સાધુ ઔષધ કરાવે નહી, અને હાલના સાધુએ આગમમાં કહ્યા પ્રમાણે થોડા પાપવાળું ઐષધ કરાવે અને મનમાં કર્મના વિપાક ચિંતવે પણ ખેદ ન કરે તે. ૧૭ તૃણફાસ-ડાભની શય્યાએ સુતાં તૃણને અગ્રભાગ ખુંચે તેથી વેદના થાય તે સંભાવે સહન કરે તે. ૧૮ મી-તૃણસ્પર્શથી અને પરસેવાના સોગથી મેલ થાય, શરીર બંધાય તે પણ નહાવાની ઈચ્છા કરે નહિ, અથવા હું કયારે છુટીશ એવી પણ ઈચ્છા ન કરે તે. ૧૯ સત્કાર-પિતાને આદરસત્કાર ઘણે થતો જઈ, મનમાં ગર્વ ન આણ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનું મહાત્મ વિચારવું. ૨ પ્રજ્ઞા–પિતાને જ્ઞાનાવરણયકર્મના ક્ષોપશમથી બહુશ્રુતપણું પ્રાપ્ત થાય તે પણ ગર્વ ન કરે. ૨૧ અજ્ઞાન-જ્ઞાનાવરણીય કર્મના ગાઢ ઉદયથી જ્ઞાન પ્રાપ્ત ન થાય, તે પણ જ્ઞાનાભ્યાસ પ્રત્યે ખેદ ન કરવો તે. ૨૨ સમ્યકત્વ-અનેક દર્શનના વિચિત્ર મતમતાંતરે સાંભળી, આસત્ય હશે કે આ સત્ય હશે ઈત્યાદિ વ્યાહ ન પામ અથવા અનેક ઉપસર્ગ પ્રાપ્ત થતાં પણ સર્વજ્ઞ કથિત ધર્મની દઢતાથી ચલાયમાન ન થવું તે. બાવીશ પરીસહન ભાવ મનહર છંદ, બાવીશમાં શીત ઉષ્ણ ચર્ચા ને નિષિધા ચાર, સાથે ચાર હાય નહી તેવું જણાવાય છે; પણ તેના પ્રતિપક્ષી બેઉ સાથે રહે માટે, એક પ્રાણી સાથે વિશ પરીસહ પાય છે, પરીસહે માંહે પણ સ્ત્રી પજ્ઞા સત્કાર ત્રણ, અનુકૂળ અને બાકી પ્રતિકૂળ થાય છે, Page #417 -------------------------------------------------------------------------- ________________ (૧૩) શ્રી સત્કાર પરીસહ બેને છે શીતળ ભાવ, બાકીના લલિત વીશ ઉષ્ણ કહેવાય છે. ૨૨ તીર્થકરના સાધુ–બહુ મૂલ્યવાન અને પંચરંગી કપડાં પહેરે અને કષભ ને મહાવીરના સાધુ તે ધેળા તેમ પ્રાય જીણું વસ્ત્ર પહેરે. ૨૨ તીર્થકરના સાધુમાં જે સાધુ નિમિત્ત આહાર કર્યો હોય તેને તે ન ખપે, પણ બાકીના બીજા સાધુઓને તે તે ખપે અને અષભ ને મહાવીરના સાધુઓને તે, કોઈ પણ સાધુ માટે કરેલ આહારાદિ કોઈ પણ સાધુને ખપે નહિ. બાવીશ પ્રકારના અનાચારિયા, ૧ જે સાધુ રાત્રિયે પાસે ઓધાદિક રાખે તે તે ગ્રહથ સમાન કહેવાય. ૨ જે સાધુ ગૃહસ્થની પાસે શરીર ચંપાવે તે. ૩ જે સાધુ ગૃહસ્થ પાસેથી એઢવા માટે લે તે-સુયગડાંગ ૯ અધ્યયને. ૪ જે સાધુ કાકડી, તરબુચ, ખડબુચ વિગેરે ફળાદિ છોલેલાં લે તે-પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે. ૫ જે સાધુ સાધ્વીના સાથે વિહાર કરે તે આજ્ઞાબહારઠાણાંગસૂત્રે. ૬ જે સાધુ સાધ્વીને લાવ્યે આહાર કરે તે-આચારાંગસૂત્રે. ૭ જે સાધુ ચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભારઊપકરણ–પીઠ-પાટીયા ગૃહસ્થાને ભળાવી જાય તે, આજ્ઞાબહાર દશવૈકાલિક ૭ અધ્યયને. ૮ જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બેધ આપે તે–ભગવતીસૂત્ર. ૯ જે સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહારપાણ લઈ જાય તે ભગવતી તથા ઉત્તરાધ્યયનસૂત્રે. ૧૦ જે સાધુ પૈસા તથા ધાતુ રાખે તે-બ્રહ્મવ્યાકરણમાં ૧૧ જે સાધુ લુગડાં ધોવે-ધવરાવે, સ્નાન કરે તે દુરાચારીસુયગડાંગજી અધ્યયને. ૧૨ જે સાધુ મેરપીંછી રાખે તે-પ્રશ્વવ્યાકરણમાં. Page #418 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) ૧૩ જે સાધુ માથું છે, તેલ સુગંધ અત્તર લગાવે તે-દશ. વૈકાલિક ૬ અધ્યયને. ૧૪ જે સાધુ નિત્યપિંડ લે તે પાસ–આવશ્યકણિમાં. ૧૫ જે સાધુ શય્યાતરને પિંડ લે તે પાસત્યો--આવશ્યકચૂર્ણિમાં. ૧૬ જે સાધુ એકલે વિહાર કરે તે પાસા –ઊપદેશમાળામાં ૧૭ જે સાધુ ચૌદ ઉપકરણથી અધિક રાખે તે પાસ નિશિથર્વિમાં. ૧૮ જે સાધુ પુસ્તક લખાવે તે પાસસ્થા-પ્રવચનસારદ્વારમાં. ૧૯ જે સાધુ શેષા કાળમાં માસ ઉપરાંત રહે તે પાસન્ધકણિકા તથા આચારાંગસૂત્રમાં. ૨૦ જે સાધુ સાધ્વી કે શ્રાવિકાનો વિશેષ પરિચય રાખે તે દશવૈકાલિક તથા ગચ્છાચારપયબ્રાદિકમાં. - ૨૧ જે સાધુ ચેલા-ચેલી, શ્રાવક-શ્રાવિકા ઘણે પરિવાર રાખે તે પાસભ્યો-ઉપદેશમાળા. - ૨૨ જે સાધુ પુસ્તક, પાના, પાત્રા, ઉપકરણે ઘણા રાખે તે પાસન્ધ-નિશિથસૂણિમાં. બાવીશ સાથે વાદ કરવે નહિ ધનવાન બળવાન પૂર કુટુંબી તપસી, નીચ અભિમાની ગુરૂસાથે વાદ વાર્યા છે; સ્થિવિર ચાર જુગારી રેગી ક્રેધી જુઠ ધારી, કુસંગી ને શીતલેશ્યા વાળાને વિસાર્યા છે, તેશ્યા મુખમીઠા રાજા અને દાનેશ્વરી, જ્ઞાની તેમ વેશ્યાસંગી નિશ્ચય નિવાર્યા છે; નારી કે બાળક કેય બાવીશનું કઈ હેય, લલિત તેણુ વાદમાં જીત્યા તેયે હાર્યા છે. ભાવપુજાના ૨૩ પ્રકાર–૧ કરૂણાભાવ તે હવણુ, ૨ જિનગુણ તે જળ, ૩ યતના તે સ્નાન, ૪ નમ્રતા અંગનું , ૫ ભક્તિ તે કેસર, ૬ શ્રદ્ધા તે વંદન, ૭ ધ્યાન તે રંગરેલ, ૮ તિલક તે શુદ્ધભાવ, ૯ સમાધિ તે પખાલ, ૧૦ ધર્મ તે અંગ Page #419 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) લુછા, ૧૧ સદ્ભાવ તે આભરણુ, ૧૨ નવવિધ બ્રહ્મચર્યં તે નવ અંગપૂજા, ૧૩ વિશુદ્ધપચાચાર તે કુલ પગર, ૧૪ જ્ઞાન તે દી૫૪, ૧૫ નચેનું ચિંતવન તે વ્રતપૂર, ૧૬ તત્ત્વ તે વિશાલ પાત્ર ૧૭ સંવર ભાવ તે ધૂપ, ૧૮ જોગ તે કૃષ્ણાજીરૂ, ૧૯ અનુંભવ તે શુદ્ધ વાસક્ષેપ, ૨૦ અમદ ત્યાગ તે અષ્ટમંગળ, ૨૧ સત્ય તે ઘટ, ૨૨ સુધમ તે આરતી મંગળ દીવા, ૨૩ નિશલ્યપણુ તે તિલક-દ્રવ્યપૂજા તે ભાવપૂજાના નિમિત્તભૂત છે, દ્રષ્યપૂજા શિવાય ભાવપૂજાની પ્રાપ્તિ થવી દુર્લભ છે; માટે પ્રથમ દ્રષ્યપૂજા અને પછી ભાવપૂજાથી પરમાત્માપૂજન કરનાર જીવ સત્વર માક્ષ મેળવે છે. ચોવીશ વસ્તુની સંખ્યા. ચાવીશ દંડક–વ ન. દંડક એટલે શુ’-જીવ જિઢાં દંડાય છે, તે દંડક કહેવાય; કાળ અનંતા આથડે, ચાવીશ ઈંડકમાંય, ચેાવીશ દડક——નરક એક દશ ભુવનના, પૃથ્વીકાયાદિક પણ; ત્રણ વિગલેંદ્ધિ એ ગજ, તિર્યંચ માનવ ગણુ. વ્યંતર જ્યેાતિષી અકેક, વૈમાનિકના તે દઢક ચાવીશ છે, ધારા ધારી વિવેક, એક તે દરેક દંડકના ચોવીશ ચોવીશ દ્વાર. મનહર છંદ. છે. શરીર અવગાહનાં સાયણુ સંજ્ઞા અને, સસ્થાન કષાય વૈશ્યા ઇંદ્રિયના કાર સમુદ્ધાત ષ્ટિ અને દન ને જ્ઞાન યોગ, ઉપયોગ ઉત્પાત ને ચ્યવન ચિતાર છે; સ્થિતિ પર્યાપ્ત આહાર સંજ્ઞા ગતિ આગતિને, વેદ અલ્પ બહુત્વ યું ચાવીશ તે દ્વાર કયા ક્યા જીવે દ્વાર કયાં કયાં અને કાને ? કેટલાં લલિત તેને શાસ્ત્ર વધુ સાર છે. ॥ ૧ ॥ સ્થંડિલ શુદ્ધિના ૨૪ માંડલા, તેની વિગત-૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવશે અણુઢિયાસે, ૨ આઘારે આસને પાસવણે અણુહિયાસે. છે; Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩ આઘાડે મજજે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મજજે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણુહિયાસે. ૬ આઘાડે દૂરે પાસવણે અણહિયાસે. બીજા છ માંડલામાં અણહિયાસેને બદલે અહિયાસે કહેવું ત્યારપછી બીજા બાર માંડલામાં આઘાડે ને બદલે અણઘાડે કહેવું, બાકી સર્વે ઉપર પ્રમાણે કહેવું. ચારિત્ર પાળકે સદાય ૨૪ બોલ પાળવા–૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાળવી, ૨ દેવગુરૂની આશાતના ટાળવી, ૩ શીત ઉષ્ણુતા સહેવી, ૪ એકાંતમાં રહેવું, ૫ ઊઘાડે પગે ચાલવું, ૬ લેચ કરાવ, ૭ હમેશાં એકભક્ત કરવું, ૮ ભૂમિશયન કરવું, ૯ આંબિલનો તપ કરે, ૧૦ ગદ્વહન તપ કરે, ૧૧ બાવીશ પરીસહ સહેવા, ૧૨ રાત્રિયે ચતુર્વિધ આહાર ત્યાગ કરવો, ૧૩ પ્રમાદને ત્યાગ કરે, ૧૪ અપ્રતિબદ્ધ વિહાર કર, ૧૫ પ્રાસુક આહારપાણ પરઘર વહે રવા જવું, ૧૬ અસમંજસ વાણું બેલવી નહિ, ૧૭ લોકોના વચને સહન કરવા, ૧૮ એક ઠેકાણે રહેવું નહિં, ૧૯ ક્ષમા ધારણ કરવી, ૨૦ બે વાર પડિલેહણ કરવી, ૨૧ ગુરૂના વચન સહન કરવા રર હંમેશાં સિદ્ધાંત ભણવા, ૨૩ ગુરૂકુળ પાસે રહેવું, ૨૪ પંચ મહાવ્રત પાળવા. પચીશ વસ્તુની સંખ્યા. સિદ્ધાંત ભણે અને બીજાને ભણવે તે ઊપાધ્યાયના ૨૫ ગુણ અંગ અગિયાર ઉપાંગ બાર, બેઉ તે ચરણ કરશું; પાઠક ગુણ પચીસનું, સાચું કરજે શરણ ઉપાધ્યાયની-૧૬ ઉપમા સોળ આંકમાં જણાવી ગયા છીએ. ઉપાધ્યાય ગુણ સ્તવના વીશ સ્થાનક પદપૂન છી–હાલ હે--બોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્તવ પ્રતીત ભણે ભણાવે સૂત્રને, જય જય પાઠક ગીત. Page #421 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) દેશી રસિયાની. શ્રી ઉવજ્ઝાય બહુશ્રુત નમા ભાવક્ષુ, અંગ ઉપાંગના જાણુ મુીંદ્રા; ભણે ભણાવે શિષ્યને હિત કરી, કરે નવપલ્લવ પહાણુ વિનીતા. ૧ અ સૂત્ર કહેવાના વિભાગથી, સૂરિશ્વર પાઠક સાર સાહઁ તા; ભવ ત્રીજે અવિનાશી સુખ લહૈ, યુવરાજ પરે અણુગાર મર્હુ તા. ૨ ચાદ દાષ ભર્યો અવિનીત શિષ્યને, કરે પન્નર ગુણવંત વિઠ્ઠીતા; ગ્રહણ આસેવન શિક્ષા દાનથી, સમય જાણે અનેકાંત સુજ્ઞાની, ૩ આવશ્યક પચવીશ શીખવે વાંદણે, પચવીશ ક્રિયાના ત્યાગ વિચારી; પચવીશ ભાવના ભાવે મહાવ્રતની, જીલ પચવીશી ગુણુરાગ સુધારી. ૪ પયભર્યાં દક્ષિણાવર્ત્ત શંખ શૈાલિયે, તેમ નયભાવ પ્રમાણુ પ્રવીણા; હેય ગય વૃષભ પંચાનન સારિખા, ટાળે પરવાદી અભિમાન અઠ્ઠીના. ૫ વાસુદેવ નરદેવ સુરપતિ ઉપમા, રિવ શિશ ભંડારીરૂપ દીપતા; જ. સીતાની મેંર્ મહીધરા, સ્વયંભૂ ઉદધિ રયણ ભૂપ ભણું તા. ૬ એ સેાળ ઉપમા બહુશ્રુતને કહી, ઉત્તરાધ્યયને રસાલ જિષ્ણુ દા; મહીંદ્રપાલ વાચક પદ્મ સેવતા, સૈાભાગ્યલક્ષ્મી સુવિશાલ સૂરીંદા છ તે ગુણ્ણા—તેમાં જણાવેલ જુદા જુદા આંકથી ઋણી લેવા દ્વાદશવ વંદને ૨૫ આવશ્યક સાચવવા તે. બે વદનમાં બે વાર નમવું તે. ૧ | ચેાળપટ્ટો રજોહરણુ રાખીને વાંદવુ. ર ખાર આવત સાચવા. ૪ ૐ ત્રણુ ગુપ્તિ સાચવવી. ૨ મે વાર અવગ્રહમાં પ્રવેશવું. ૧ એક વાર અવગ્રંથી નીકળવું. ચાર વાર ગુરૂના ચરણે મસ્તક નમાવવું. પાંચ મહાવ્રતની ૨૫ શુભ ભાવનાઓ. દુહા—1 ધૈયોસમિતિ મનગુપ્તિ, વચનગુમિયે વસ્ત્ર પાત્રાદિ પૂજને, આહારાદિ ૨ વચન વિચારી મેલવું, ક્રોધ લાભ ભય હાસ્ય; ખરે તે ચાર શત્રુ ખરા, વધે જીઠના ૩ વસતિ આહાર કાળ હ્રદ, ગુરૂ વડિલાદિ સંગ; અવગ્રહ સારે। સાચવા, પાળા શુભ પ્રસંગ. ૪ શ્રી કથા અંગ ન જીવે, પૂર્વ વિષય નિવાર; સ્નિગ્ધ આહાર કુઠામ તે, તજે ભાવના સાર. વાસ. વાસ; ખાસ. Page #422 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ૫ શબ્દ રૂપ રસ ગંધ ને સ્પર્શ પાંચ તે જાણ ભલે ભૂપે આસક્ત નહી, લે લલિત તે લહાણુ. આ પચીશ ભાવનાને વધુ ખુલાસો. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના–૧ ઈસમિતિ સાચવી રાખવી એટલે ગમનાગમન ક્રિયા પ્રસંગે જણા સહિત ચાલવું, ૨ મનગુપ્ત સાચવવી એટલે મનમાં માઠા વિચાર આવવા ન દેવા, ૩ વચનગુપ્તિ પાળવી એટલે આપઘાતક પાપવાળું વચન નહિ ઉચારવું, પણ જરૂર પડે ત્યારે નિષ્પાપ વચન ઉચારવું, ૪ વસ્ત્ર, પાત્ર વિગેરે ઉપકરણે લેતાં–મૂકતા જયણું સહિત પ્રવર્તવું અને ૫ આહારપાણ જેઈ–તપાસી જયણા સહિત વાપરવાં, જોયા વિના વાપરવાં નહી. બીજ મહાવ્રતનો પાંચ ભાવના–૧ વચન વિમાસી વિચારીને બોલવું, સહસા બેલી નાંખવું નહિ, ૨ થી ૫ ક્રોધ, લેભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દોષ દૂર કરવા, બરોબર ઉપગ રાખે; કેમકે તેથી સહસા જૂઠું બેલી જવાય છે. ત્રીજી મહાવ્રતની પાંચ ભાવના–૧ રહેવા માટે વિચારીને પરિમિત અવગ્રહ માગ, ૨ ગુવોદિક વડીલની રજા લઈને આહારપાણી વાપરવા, ૩ કાળ માનની અવધિ બાંધી અવગ્રહ માગ, ૪ અવગ્રહ માગતાં વારંવાર હદ બાંધવા લક્ષ રાખવું, અને ૫ પિતાના સાધમિક સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ માગ–ઉક્ત ભાવનાઓથી એ મહાવત રૂડી રીતે આરા. બિત થાય છે. ચેથા મહાવ્રતની પાંચ ભાવના–૧ વારંવાર કથા કર્યા કરવી નહિ, ૨ સ્ત્રીનાં અંગોપાંગ ધારી ધારીને જેવા નહિ, ૩ પૂર્વે કરેલી કામક્રિયા યાદ કરવી નહિ, ૪ સિનગ્ધ રસવાળુ પ્રમાણ રહિત ભોજન કરવું નહિં, અને ૫ નિષસ્થાન, આસન, સ્ત્રી, પશુ, પંડગ રહિત હોય તેવા સેવવા, અન્યથા વિક્રિય થવાથી ધર્મભષ્ટ થઈ જવાય છે. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના–૧ થી ૫ ભલે કે ભુડે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામી તેમાં આસકત, Page #423 -------------------------------------------------------------------------- ________________ (૧૨) વિરકત, વૃદ્ધ, મોહીત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહિ, રાગદ્વેષ કરો નહિ. એવી રીતે સાવધાનપણે સાધુ ચગ્ય આચારમાં પ્રવર્તતાં ઉતમહાવ્રત યથાવિધિ આરાધી શકાય છે. સાથ્વીનાં ૨૫ ઉપકરણ અવગ્રહાંતક––હડીના આકારવાળું ગુપ્તસ્થાન ઢાંકવાનું વસ્ત્ર. પટ–ચાર આંગળ પહોળે કેડ બાંધવાને, તેના આધારે અવગ્રહાંતક રખાય તે. અપરિક–કેડથી અધ સાથળ સુધી પહેરવાનું ચડી જેવું. ચલણિકા–ચણો તે ચડીના આકારનો ઢીંચણ સુધી. આ બે સીધા વિનાનાને કંસેથી બંધાય છે. અત્યંતરનિવસની–કેડથી અધીર જંઘા ઢંકાય તેવું ઘાઘરાના જેવું. બહિનિવસની–તે કેડથી તે પગની ઘૂંટી ઢંકાય તેટલું લાંબુ ઘાઘરાના આકારવાળું, કેડથી નાડીથી બંધાય છે, તે સર્વે કેડથી નીચેના કહ્યા. કંચુક–પિતાના અંગ પ્રમાણે તે કસથી બંધાય છે. ઊપક્ષિકા–દેઢ હાથ સરસ જમણી કાખ ઢંકાય તેવું. વૈકક્ષિકા–તે પટાના આકારે હોય છે ને તે ડાબે પડખે પહેરાય છે, તે ઉપકક્ષિક ને કંચુકને ઢકે છે. સંઘાટી-આ સંઘાટીઓ ચાર હોય છે ને તે ૩ થી ૪ હાથ લાંબી હોય છે. તે નીચે પ્રમાણે – પહેલી બે હાથ પહેલી તે અપાસરામાં ઓઢાય. બીજી ત્રણ હાથ પહોળી બેચરી જતાં ઓઢાય. ત્રીજી ત્રણ હાથ પહોળી થંડિલ જતાં ઓઢાય છે. ચોથી વ્યાખ્યાન તથા સ્નાત્રાદિક ઓચ્છવમાં એાઢાય. સ્કંધકરણ–તે ઉનની ને ચાર હાથ સરસ હોય, તે ચેવડી કરી ખભે નંખાય છે. આ ઉપરના ૧૧ અને ૧૪ સાધુનાં મળી રપ ઉકરણ સાથ્વીના જાણવા તેમાં જે ચેલપટ્ટો છે તે સાધ્વીને તો જાણો. ૧૭ Page #424 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પચીશ કષાયને ખુલાસો. (દુહા) સેળ કષાય --પ્રથમ અનંતાનુબંધી, બીજો અપ્રત્યાખ્યાન; પ્રત્યાખ્યાની સંજવલે, પ્રત્યેક ચા ચા જાણ. અનંતાનુબં- જાવજીવ વાસન સમ્યકત્વ, ન ખાસ નંખાય; ધીના ૪ભેદ–એ અનંતા બંધીયે, ક્રુર કષાય કહાય. કે પર્વત ફાટ તેને, માન પાષાણ થંભ; માયા કઠણ વાસ મૂળ, લાભ કૃમિજને રંગ. ઘણું ભણવે વાંચવે, સમજાવે બહુસાર; પણ તે ટાન્ય નહિ ટળે, પ્રથમ કષાયી કાર. વર્ષવાસ દેશવિરતિ નહિ, તિર્યંચ ગતિ પિચાય; નીના ભેદ–એહ અપ્રત્યાખ્યાની, કહ્યો બીજે કષાય. ક્રોધ સુકાસર ફાટ સમ, અસ્થિ થંભ સમ માન; માયા મેંઢા શીંગ સમ, લોભ કાદવ સમાન. પ્રાજ્ઞ કેસજન શિખથકી, મહા મહેનતે જાય; એક વર્ષ અંતે બીજે, કષાય દૂર કરાય. પ્રત્યાખ્યાન- ચમાસ વાસ સંયમ નહિ, મનુષ્ય ગતિ મેળાય; ના ૪ ભેદ–પ્રત્યાખ્યાન તે પખજે, ત્રીજે તેહ કષાય. ક્રોધ રજ રેખ સં કહો, કાષ્ટ થંભ સમ માન; માયા બેલ મુત્ર રેખ સં, લોભ અંજન સમાન. કાંઈક સરળ તે મનુષ્ય, સામાન્ય જે બધાય; સવાર તેહ જન સુધરે, તે તેહ કષાય. સંજવલના પખીવાસન યથાખ્યાન, દેવગતિને પાય; ૪ ભેદ-કષાય સંજ્વલને કહ્યું, ચેાથે ચિત્તમાં લાય. કેાધ જળરેખ માન તસ, નેતર સોટી સમાન; માયા વાંસ છેલ જેવી, લેભ હલદરી જાણુ. ઘણીજ ઉચી હદ ગયા, નિષ્કપટી ત કહાય; આત્મગુણ ઉલ્લાસ કર, સ્ટેજે.થાય સમાય. નવ નેકષાય (કષાયનાં કારણ) હાસ્યષટક-કારણે કે વિના કારણે, 'હાસ્ય, અરતિ, અરતિ, ભય, શિક, દુર્ગા એ છની પ્રાપ્તિ થાય તે, Page #425 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) ત્રણ વેદ-સ્ત્રી પ્રત્યે ઈચ્છા તે પુરૂષદ, પુરૂષ પ્રત્યે ઈચ્છા તે શ્રી વેદ, બને પ્રત્યે ઈચ્છા તે નપુંસકવેદ, પુરૂષવેદ ઘાસની અગ્નિ જે છે, સ્ત્રીવેદ બકરીની લીંડીઓની અગ્નિ જેવો છે, નપુંસકત નગરના દાહ જે છે. તે ૨૫ કષાય. સત્તાવીશ વસ્તુની સંખ્યા. સાધુના સત્તાવીશ ગુણ. મનહર છંદ, પ્રાણાતિપાતાદિવાર રજની ભેજનટાર, છકાચની રક્ષા સાર પંચૅક્રિયે વશ છે, લોભ લેશ નહિ ધરે ક્ષમા ખુબ ભાવ ખરે, બે પડિલેહણ કરે વિશુદ્ધ સહર્ષ છે; શુદ્ધ છે સંયમ ગ અશુભ તિ ગ રે, શિતાદિક પરીસહ સહાય તે બસ છે; મર્ણાદિક ઊપસર્ગ લલિત સહન કરે, સત્તાવીશ ગુણ સરે સાધુ તે સરસ છે કે ૧ છે સત્તાવીશ ગુણને ખુલાસે –પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ, રાત્રિભેજન-(એ છ દ્રત પાળે) પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય(એ છકાયની રક્ષા)-પાંચ ઇંદ્રિયને નિગ્રહ, ૧૮ લોભને ત્યાગ, ૧૯ ક્ષમા ધારણ, ૨૦ ચિત્તની નિમળતા, ૨૧ શુદ્ધ પડિલેહણ, ૨૨ સંયમયોગમાં પ્રવૃત રહેવું (પાંચસીમતિ ત્રણ ગુતિ, નિદ્રા, વિકથા, અવિવેક) ૨૩ મન, ૨૪ વચન, ૨૫ કાયા (એ ત્રણે યોગ માઠા માગે જતાં રોકે) ૨૬ શીતાદિ પરીસહ સહન કરવા, ર૭ મરણાદિઉપસર્ગ સહન કરવા. સાધુ ગુણ સ્તવના-વીશ સ્થાનક પૂજાની સાતમી ઢાળ દુ –સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; - સાધે શ્રદ્ધાનંદતા, નમો સાધુ શુભ રંગ. 7 કરજ કરણ ૪ર – %) મુનિવર તપસી અષિ અણુગારજીરે, વાચચમ વતી સાધ; Page #426 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) ગુણ સત્તાવીશ જેહ અલંકયોરે, વિરમી સકલ ઉપાધ. ભવિયણ વંદરે સાતમું પદ ભલુંરે છે ૧છે એ આંકણું છે નવવિધ ભાવલેકરે સંયમી, દશમે કેશને લેચ, ઓગણત્રીસ પાસસ્થા ભેદ છે રે, વારે તસ નહિ જગશોચાભમારા દેષ સુડતાલીશ આહાર વારતા રે, અતિકમ ન કરે ચાર મુનિને અથે સમારે મંદિરારે, પરિહરે એહ આચાર ભાષા નરના દેષ અઢાર નિવારીનેરે, દીક્ષા શિક્ષા દિયે સાર; પુણ્ય પાપ પુદ્ગલ હેય રૂપતા ૨, સમભાવે મુક્તિ સંસારાભાઇ સત્ય હેતુ ભવ અટવી મૂકવારે, ફરહ્યું છછું ગુણસ્થાન, ગ અધ્યાતમ ગ્રંથની ચિંતનારે, કિરિયા નાણ પહાણ ભોપા પૂરવ વ્રત વિરાધક ગથી, ફૂટલિંગી પણું થાય; દંભ જાળ જંજાળ સવિ પરિહરે, ચરણ રસિક કહેવાય .માદા કેડી સહસ નવ સાધુ સંયમી, સ્તવિયે ગીતારથ જેહ, વિરભદ્ર પરે તીર્થપતિ હવે રે, સૌભાગ્યલક્ષમી ગુણગેહ ભાણા અઠ્ઠાવીશ વસ્તુની સંખ્યા. અઠ્ઠાવીશ લબ્ધિ. ૧ આમર્ષ ઔષધિ–જેના હાથ–પગ વિગેરેના સ્પર્શથી રેગ જાય ત. ૨ વિમુ ઔષધિ–જેના મળ-મૂત્રાદિકે કરી સર્વ પ્રકા૨ના રાગ જાય તે - ૩ ખેલૈષધિ–જેના લેબ્સ પણ ઔષધિરૂપ હોય તે. ( ૪ જëાષધિ–જેનો પરસેવે પણ ઔષધિરૂપ હેય તે. ૫ સેવિાષધિજેના કેશ, રામ, નખાદિ ઔષધિપ હોય ને સુગંધીરૂપ હેય તે. ૬ સંભિન્નશ્રોત–જેને એક ઇંદ્રિયથી બધી ઈદ્રિને વિષય જાણવાની શક્તિ હોય તે અથવા બાર જોજનમાં પડેલા ચક્રીના સન્યનાં બધાં વાજીના શબ્દ સ થે હય, છતાં જુદાજુદા જાણવાની શક્તિ તે. ૭ અવધિજ્ઞાન–જેથી રૂપી દ્રવ્ય આત્માવડે સાક્ષાતપણે જેવાની શકિત તે. Page #427 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૩ ) ૮ મતિ મનઃપ વ-અન્યના મનમાં કરેલા વિચારને સામાન્યપણે જાણવાની શકિત તે. ૯ વિપુલમતિ મનઃ પવ-અઢી દ્વીપમાં રહેલા સજ્ઞી પંચ'ક્રિય જીવેાના મનના વિચારને વિશેષ જાણવાની શિત તે. ૧૦ ચારણ્ય-એ પ્રકારે જલ્લાચરણ ને વિદ્યાચરણ જે વિદ્યાવર્ડ આકાશમાં કરે તે ૧૧ આશીવિલ॰--જેની દાઢમાં વિષ હોય તે ઢ’શવાથી જીવ મરે તે પ્રયાગ સપોકિરૂપે થાય તે. ૧૨ કેવળજ્ઞાનલ૦- જેથી લેાકાલેાકનું સ્વરૂપ જાણે તે. ૧૩ ગણધરલ૰--જે ગણુધરપણ' પ્રાપ્ત થાય તે. ૧૪ પૂર્વધરલ—ચાદ પૂર્વધરને શ્રુતજ્ઞાનવડે થયેલી તે. ૧૫ તીર્થંકરલ—જેથી સમવસરણાદિક ઋદ્ધિ વિધ્રુવી શકે તે, તથા તીર્થંકર ને તીથંકરપણાની તે. ૧૬ ચક્રવતી લ——જેથી ચાઇ રત્નાદિક ઋદ્ધિ વિષુવી શકે તે તથા ચકી ને ચકીપણાની તે. ૧૭ બળદેવલ-જેથી તેની ઋદ્ધિ વિષુવી શકે તે તથા અળદેવને બળદેવપણાની તે. ૧૮ વાસુદેવલ॰—જેથી તેની ઋદ્ધિ વિવી શકે તે, તથા વાસુદેવને વાસુદેવપણાની તે. ૧૯ ક્ષીરાવલ૦——જેની વાણીમાં દુધ-સાકર કરતાં વધુ મીઠાશ થાય તે. ૨૦ કામુદ્રિ—જેના કાઠામાંથી સર્વ સૂત્રાર્થ ભરેલા નિધાનની જેમ નીકળ્યા જ કરે, અથવા કાઠામાંથી અન્નની જેમ નીકળે તે. ૨૧ પદાનુસારિણી-પ્રારભનું પદ અથવા અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રના ખેાધ થાય તે, અનુશ્રુતપદાનુસારિણીઅતનુ પદ અ સાંભળવાથી આખા શાસ્ત્રના ખાધ થાય તે, પ્રતિકૂળપદાનુસારિણી અને મધ્યનુ ગમે તે પદ અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રના બાધ થાયતે, ઊભયપદાનુસારણી, ૨૨ બિજબુદ્ધિલ જ્ઞાનાવરણીયાદિક કર્માંના ક્ષયાપ O Page #428 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) શમના અતિશયપણાથી એક અર્થરૂપ બીજનું જાણપણું થવાથી અનેક અર્થરૂપી બીજેનું જાણવું તે. ૨૩ તેતેશ્યાલ –ધના અતિશયપણાથી શત્રુને સહેજમાં બાળવાની શક્તિ તે. ૨૪ આહારકલર–આહારક શરીર કરવાની શક્તિ તે. ૨૫ શીતલેશ્યાલ-તેજેશ્યા નિવારણ માટે શીતલેશ્યાને મૂકવાની શક્તિ તે. ૨૬ વૈક્રિયલ–વિણકુમારની જેમ લાખ જેજનનું શરીર કરવાની શક્તિ છે. તેના અનુત્વ મહત્ત્વાદિક ઘણા ભેદે છે. ર૭ અક્ષીણમહાનસીલ૦–અંતરાયકર્મના ક્ષાપશમથી, ભિક્ષાવડે લાવેલું અન્ન, મુનિ પિતે આહાર કર્યા અગાઉ ગમે તેને જમાડે પણ ખુટે નહિ તે, તમસ્વામીની જેમ. ૨૮ પુલાલધિ-જે વડે મુનિ જૈન શાસનના અર્થે ચક્રવત્તીની સેનાને શ્રી નાંખવી હોય તે ચૂરી શકે છે. અસઝાયનાં અઠ્ઠાવીશ કારણે. ૧ હાડકાં, માંસ, લેહી સાઠ ચંદ્ર-ગ્રહણ છતાં જે સૂર્ય હાથ સુધી પડ્યાં હેય તે. ઉગે તે આખો દીવસ ૨ વિષ્ટા પડેલ ગંધાય ત્યાં સુધી ૯ બાળચંદ્ર (બીજ, ત્રીજ, ૩ શ્મશાનભૂમિમાં. ચોથને) ચાર ઘડી સુધી. ૪ નજીકમાં પંચંદ્રિય કલેવર ૧૦ તારા ખર્યા હોય તે. કાઢે નહી ત્યાં સુધી ૧૧ દશે દિશાઓ રાતી થઈ હ૫ મોટું પ્રસિદ્ધ માણસ ગુજરી ય તે. જાય તે અહેરાત્રિ ૧૨ અકાલે ગાજવીજ ને કડાકા ૬ રાજમાં વિના હોય ત્યાં સુધી થાય તે બે પહાર. ૭ રાજા મરણ પામે તે નવો ૧૩ અકાલે વરસાદ પડે ત્યાં સુધી. - ગાદી બેસે ત્યાં સુધી અકાલ તે આદ્રા નક્ષત્રથી ત ૮ સૂર્ય—ચંદ્ર ગ્રહણ ચાલે ત્યાં આસો શદિ ૧૦ સુધી એટલે સુધી પણ સૂર્ય–ગ્રહણ છતાં દશેરા સુધી જાણ. અસ્ત થાય તે બીજે દિવસે ૧૪ આકાશમાં નવીન ચિન્હ થાય. સૂર્ય ઉગે ત્યાં સુધી અને ત્યારે. . Page #429 -------------------------------------------------------------------------- ________________ ' (૧૩૫) ૧૫ ધુમસ પડતી હોય ત્યારે. ૨૨ વસ્તી ધજે તે આઠ પહેરસુધી ૧૬ ઠાર કે ઝાકળ પડતી હોય ત્યાં સુધી ૨૩ ઉપાસરાથી સાતમા ઘરમાં મા૧૭ ઘા માટે તૈકાની પવન ને રણ થાય તે અહોરાત્રી. ધૂળ ઉડતી હોય ત્યાં સુધી. ૨૪ ઉપાસરા નજીક કલહયુદ્ધ ૧૮ ચાર મહાપડાની– અષાડ, કરે ત્યાં સુધી. આસે, કાર્તકને ફાગણની ૨૫ ગરીબ માણસ ૧૦૦ હાથમાં પુનમની પડવો. મરણ પામે તે. ૧૯ ત્રણે માસીની અઢી અઢી ૨૬ મનુષ્યનું લેહી ૧૦૦ હાથમાં દિવસની. પડયું હોય તા. ૨૦ આસે અને ચિતરની પણ ૨૬ માંહે માંહે મલ્લયુદ્ધ કરે અઢી દિવસની. અઢી દિવસ ત્યાં સુધી. તે અધી ચૌદશ, એક પૂન- દશ આકાશ સઝાય. મને એક પડ મળી. ૨૮ ઉલ્કાપાત, દિશીદાહ, ગાજ, ૨૧ ચાર કાળની ચાર, સવાર, વીજ, નરઘાત, સાયંકાલ, ય બપોર સાંજ અને મધ્યરાત ક્ષાલિસ, ધુંવાડા, ધુમર અને મળી ચાર, રજોવૃદ્ધિ આદિ. ઓગણત્રીશ વસ્તુ સંખ્યા. ઓગણત્રીશ પ્રકારના દ્વારે-- નામ, ૨ લેશ્યા, ૩ શરીર, ૪ અવગાહના, ૫ સંઘયણ, ૬ સંજ્ઞા, ૭ સંઠાણ, ૮ કષાય, ૯ ઇંદ્રિય, ૧૦ સમુઘાત, ૧૧ દષ્ટિ, ૧૨ દર્શન, ૧૩ જ્ઞાન, ૧૪ જેગ, ૧૫ ઉપયાગ, ૧૬ જીવને ઊપજવાનું, ૧૭ કાલસંખ્યાનું, ૧૮ આયુ, ૧૯૫યોતિ, ૨૦ આહાર, ૨૧ ગતાગતિ, ૨૨ વેદ, ૨૩ ભુવન, ૨૪ પ્રાણુ, ૨૫ સંપદા, ર૬ ધર્મ, ર૭એનિ, ૨૮ કુલકેડી, ર૯ અ૯૫બહત્વ. સાધુને વજવાના ૯ પાપકૃત. આ આઠ નિમિત્ત–દિવ્ય ઊત્પાત અંતરિક્ષ, ભૂકંપ અંગકુરણ. પક્ષીસ્વર લક્ષણ વ્યંજન, નિમિત્ત આઠ તે ગણ, એ આઠ પ્રકારના નિમિત્ત છે–તેના દરેકના (સૂત્ર, અર્થ અને તદુભય) ત્રણ ત્રણ ભેદ છે તેને ગણતાં ૨૪ થયા, ગંધર્વશાસ્ત્ર ૨૫, નાટ્યશાસ્ત્ર ૨૬, વાસ્તુશાસ્ત્ર ૨૭, આયુર્વેદ ૨૮, ધનુર્વે. દની વિદ્યા ૨૯ આ ઓગણત્રીસ પ્રકારનું પાપગ્રુત કહેવાય છે, તે મુનિ મહારાજ માટે સદાયે વર્યું છે. (રત્નસંચય) Page #430 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૧ ) આગણત્રીશ પ્રકારના પાસા-પાસથા પાંચ પ્રકારના કહ્યાં છે, પણ તેના ૨૯ ભેદ પણ છે, તે અન્યગ્રંથાથી વા-ગીતાગ્રંથી જાણવા ખપ કરવા. ત્રીશ વસ્તુની સંખ્યા આ દુષમ કાલે પાંચમા આરાના ભાવ. મનહર છંદ. નગર તે ગામ થશે ગામ શમશાન તુલ્ય, રાજા યમ જેવા દાસેા કુટુંબી તે જાણીયે; પ્રધાનાદિ લાંચીયા ને સુખી તે નિલ જ થશે, કેટલીક કુળવંતી વેશ્યા યુ.પ્રમાણીયે; પુત્રા તે સ્વછ ંદચારી શિષ્ય ગુરૂ પ્રત્યેનીક, દુર્જન પુરૂષ સુખી સૌંપત્તિ સન્માનીયે; સજ્જન દુ:ખીયા અને અલ્પઋદ્ધિ અપમાન, શ્રમણ્ દેશે. પરચક્ર દુઃખ દુકાળી રેઠાણીયે ॥૧ પૃથ્વી દુષ્ટ સત્ત્તાકુલ વિપ્ર અસ્વાધ્યાય લુબ્ધ, મહાત્મા ગુરૂકુલવાસ ત્યાગીયા; યતિ મધમી` તેમ ક્રુર કષાયે ભલ, સમિતિ દેવ દેવા ૫ બળ ભાગીયા; મિથ્યાદષ્ટિ દેવ તે તે બહુજ મળિયા થશે, મનુષ્યો દેવદને અધિક અભાગીયા; વિદ્યા મંત્ર ઔષધના પ્રક્ષા અરૂપ ને ગેરસ, કપૂર સાકર આદિવષ્ણુ માં વાગીયા; ર ખળ ધન આચુહીન માસકલ્પ ક્ષેત્ર નહી, અગિયાર પડિમાના શ્રાદ્ધ ધર્માં વારીયા; સરિ શિષ્યને સમ્યક શ્રુત ભણાવશે નહી, શિષ્ય પણુ કષાય ને મંદબુદ્ધિ ધારીયા; મુંડ વધુ શુદ્ધ સ્વલ્પ સૂરિ આપ સામાચારી, નિજ પ્રશંસા નિંદક ઉત્સૂત્ર ઉચ્ચારીયા; મલેચ્છનુ રાજ મળી આ દેશ અલ્પ ખળી, કલ્પનિયુ કિતના ભાવ લલિતે ઉતારીયા; us Page #431 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૭ ) સાધુની ત્રીશ ઉપમા. મનહર છંદ. કાંસાનુ ભાજન શંખ કૂર્મ કંચન કમળ, ચંદ્ર સૂર્ય પૃથ્વી મેરૂ સ્વયંભૂ રમણ છે. અગ્નિ ચંદન વૃષભ દ્રહપાણી ગજ સિંહ, ગેડેને ભારંડપંખી પંખીની પણ છે. જીવ સર્પ આકાશની શરદ ઋતુનું પાણી, ચકેરપક્ષિ ભ્રમર પારે હરણ છે. વાયુ વૃક્ષ સરોવર વર્ણવી ઊપમા વર, લલિત તે લાભકર ત્રીશને તે ગણે છે. એકત્રીશ વસ્તુની સંખ્યા અમુક સૂત્ર ને તેના બનાવનાર (સૂત્રના નામ અને તે તે સૂત્રની સમજણ ને કર્તાના નામ.) ૧ નવકાર–પંચપરમેષ્ટિમંગળ સૂત્ર શાશ્વત છે. ૨ ઉવસગહરં–ભદ્રબાહુસ્વામીએ વરાહમીર વ્યંતરને ઉપદ્રવ નિવારવા અર્થે, સાત ગાથાનું બનાવ્યું હતું. ૩ સંતિકરં–મુનિ સુંદર સૂરિ તેમણે દેલવાડામાં ગીનીકૃત ઉપદ્રવનિવારવા બનાવ્યું તે. ૪ તિજયપત્ત–માનદેવસૂરિયે સંઘમાં વ્યંતરને ઉપદ્રવ નિવારવા બનાવ્યું, તેમાં ૧૭૦ જિનનો સર્વતોભદ્ર ચમત્કારી યંત્ર છે, ૫ નમિઉણ–માનતુંગસૂરીયે નાગ રાજાના મસ્તકની વ્યાધિ નિવારવા બનાવ્યું, તેમાં ૧૮ ચમત્કારી મંત્રાક્ષ છે. - ૬ અજિતશાંતિ–શત્રુ જા ઉપર અજિતનાથ ને શાંતિનાથના સામ સામી મંદિર હતા, તે સ્તવન બોલતાં બે એક હારમાં થયા, તેના કર્તા નંદિષેણસૂરિ છે, તે કઈ વીરપ્રભુના શિષ્ય અને કઈ પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય કહે છે. ૭ બ્રહશાંતિ–જે મેરૂશિખરે ભગવાનને ન્હાવરાવતાં ઈદ્રો બેલે છે, તેમાં અનેક જીવોની અનેક પ્રકારે શાંતિ ઈચ્છવામાં આવી છે, તેને નેમનાથ ભગવાનની માતા શિવાદેવીએ દેવીપણામાં રચી કહેવાય છે. ૧૮ Page #432 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ૮ કલ્યાણ મંદિર–સિદ્ધસેન દિવાકરે બનાવ્યું, તેનાથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા, તે વિક્રમ રાજાના વખતમાં થયા છે. ૯ ભકતામર–વીશમા પટધર માનતુંગસૂરિએ બનાવ્યું, આ આદીશ્વરનું સંસ્કૃત સ્તોત્ર છે, ઊજયિનીમાં વૃદ્ધ ભજે, આચાર્યની પરીક્ષા માટે બંધ બાંધી ૪૮ તાળાં માર્યા, તે સ્તોત્ર બોલતા મુક્ત થયા, આથી રાજા જેન ધર્મની ઈચ્છાવાળો થયે. ૧૦ જયતિહું અણ–તે નવાંગી ટીકાના રચનાર શ્રી અભયદેવસૂરિશ્વરે બનાવ્યું. તે વિક્રમ સં. ૧૧૩૩-૩૯ સ્વર્ગે ગયા. ૧૧ સકલાર્ડ–આ શ્રી હેમચંદ્રસૂરિશ્વરે બનાવ્યું છે, તેમાં ચોવીશ જિનની સ્તુતિ છે. ૧૨ સ્નાતસ્યાની સ્તુતિ–આ સ્તુતિ શ્રી હેમચંદ્રના શિષ્ય બાલચંદકૃત છે. તેને પાછળથી પ્રતિક્રમણમાં દાખલ કરી છે. ૧૩ જગચિંતામણી–આ ચૈત્યવંદન શ્રી ગૌતમ સ્વામીએ અષ્ટાપદ તીર્થ ઉપર બનાવ્યું છે. ૧૪ નમુત્થણું. તેમાં ઇંદ્ર કૃત ભગવાનને ગુણેનું વર્ણન છે. ૧૫ સંસાર દાવાનળ સ્તુતિ. આ સ્તુતિ શ્રી હરિભદ્રસૂરિ જે ૧૪૪૪ ગ્રંથના કર્તા હતા, તેમને અંત સમયે કરેલી છે. ૧૬ સકલતીર્થનંદન. આમાં શાશ્વતા અશાશ્વતા, ત્રણે લેકના ચૈત્ય ને બિનું વર્ણન છે. તે જીવવિજયજીએ બનાવ્યું છે. ૧૭ લઘુશાંતિ–આ ૧૯મા પટધર માનદેવસૂરિએ તક્ષશિલાના શ્રાવકેને ઉપદ્રવ શાંત થવા, નાડેલથી બનાવી મોકલી છે. ૧૮ નમેહંત સિવ–આ સિદ્ધસેન દિવાકરે બનાવ્યું. ૧૯ રત્નાકર પચીસી રત્નાકર સૂરિયે રચી છે. તેમાં આત્મનિંદા કરી, સમકત યાચના કરી છે. તે સં. ૧૩૭૧ સુધી હતા. ૨૦ છ કર્મગ્રંથની ગાથા અને કર્તા સાથે. મનહર છંદ. કર્મ વિપાક પહેલ એકસઠ ગાથા એની; કર્મસ્તવ બીજે ગાથા ચેતરીશ ઠાણવી; બંધ સ્વામીત્વ છે ત્રીજે પચીશ તે ગાથાવાળ ષડશીતિ ચેથા ગાથા છાશી મને માનવી Page #433 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૯ ) શતક છે સે। ગાથાને પાંચના જગત ચંદ્ર; સૂરિના શિષ્ય દેવેદ્ર સૂરિ કૃતી જાણવી; સતિકા છઠ્ઠો ગાથા સીતેર પછી નેવાશી, પૂર્વધર કૃતી તેની લલિત પ્રમાણવી ॥ ૧ ॥ ૨૧-૨૨–૨૩-૨૪ ચાર પ્રકરણ છે. આ ચાર પ્રકરણના કર્તા અને તેની ગાથા, પહેલુ પ્રકરણ તે જીવ વિચારનું જાણે!, શાંતિ સૂરિ કર્તા ગાથા એકાવન એની છે; નવતત્વ ગાથા સાટે બીજી પ્રકરણ છે એ, કાંનું ત્યાં નામ નથી કૃતી શુભ કેની છે; ઈંડક પ્રકરણની ગાથા ખેતાલીશ કહી, ગજસાર મુનિકૃતી, જીગતિ મજાની છે; સંઘયણી ત્રીશ ગાથા હરિભદ્ર સૂરિ કૃતી, વિગત લલિત કહી જાણેા જે તે જેની છે. ॥ ૧ ॥ ૨૫ શ્રી ઋષિમ`ડળ સ્તાત્ર તેના કર્તા શ્રી ગાતમ સ્વામી છે. ૨૬ ક્ષેત્રતમાસ— હું એના કર્તા શ્રી જિનભદ્રગણીક્ષમાશ્રમણ ૨૭ બૃહત્સ`ઘયણી છે. તે વિક્રમ સ. ૬૪૫ સુધીમાં થયા છે. ૨૮ આત્મરક્ષા નસ્યકારમત્ર-તે પૂર્વાચાર્ય કૃતિ છે. ૨૯ ગ્રહશાંતિસ્તત્ર—તેના કર્તા શ્રી ભદ્રમાડુ સ્વામી છે. ૩૦ જિનપજરસ્તાત્ર—તેના કર્તા શ્રી કમળપ્રભ આચાર્ય છે. ૩૧ નવકારના છંદ—તેના કર્તા કુશળ લાભ વાચક છે. ખત્રીશ વસ્તુની સંખ્યા. સાધુના ૩૨ ગુણા—૧ પાપ આલેચી નિ:શલ્ય થાય, ૨ આલેાચેલુ પાપ કાઇને કહે નહિ, ૩ દ્રઢ ધી હાય, ૪ ઉભય લેાકની વાંછા રહિત તપ કરે, ૫ શરીરની શેાભા ન કરે, ૬ છાની તપડ્યા કરે, ૭ અજાણ્યા કુલની ગાચરીલે, ૮ નિલેોભી હાય, ૯ સલ સ્વભાવી હોય, ૧૦ પરિસહુથી ડરે નહિ, ૧૧ નિર્મળ મને સયમ પાળે, ૧૨ શુદ્ધ સમક્તિ પાળે, ૧૩ ચિત્ત સ્થિર રાખે, ૧૪ કપટ રહિત આચાર પાળે, ૧૫ વિનયવત, ૧૬ વૈરાગ્યવંત, ૧૭ સતાષી ીય વત, ૧૮ સારી રીતે ધર્મ ધ્યાન કરનાર. ૧૯ Page #434 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સારી ક્રિયા કરનાર, ૨૦ આશ્રવને રોકનાર, ૨૧ આત્માના દૂષણ દૂર કરનાર, ૨૨ અજ્ઞાનીના સંગ રહિત, ૨૩ મૂળ ગુણ ઊત્તર ગુણ આરાધક, ૨૪ સ્થિર ચિત્તે કાઉસ્સગ્ન કરનાર, ૨૫ પ્રમાદ રહિત ક્રિયા કરનાર, ૨૬ ક્ષણે ક્ષણે શુદ્ધ ક્રિયા કરનાર, ૨૭ મન વચન કાયાના યોગોને ધર્મમાં જેડનાર, ૨૮ સંસાર ભાવથી વિરક્ત રહેનાર, ૨૯ ગુરૂએ આપેલ પ્રાયશ્ચિત કરનાર, ૩૦ આલેચી નિ:શલ્ય થનાર, ૩૧ માયા રહિત આચાર પાળનાર, ૩૨ આલોચી નિંદી સંથારે કરી પંડિત મરણે મરનાર. શીયલની ૩ર ઉપમાઓ–૧ જેમ ગ્રહ નક્ષત્ર તારામાં ચંદ્ર મેટા, ૨ મણિ મોતી પ્રવાલાદિકની ઉત્પત્તિમાં રત્નાકર, ૩ તમામ રત્નોમાં ચિંતામણું, ૪ આભૂષણમાં મુકૂટ, ૫ વસ્ત્રોમાં દેવદુષ્ય, ૬ પુષ્પમાં કમળ, ૭ ચંદનમાં બાવન ચંદન ૮ ઔષધિમાં ચુલ હિંમવંત, ૯ નદીમાં સીતાદા, ૧૦ સમુદ્રમાં સ્વયંભૂ રમણ, ૧૧ ગોળ પર્વમાં રૂચક પર્વત, ૧૨ હસ્તિમાં ઐરાવણ, ૧૩ ચતુષ્પદેમાં કેસરીસિંહ, ૧૪ નાગકુમારમાં ધરણું. ૧૫ સુવર્ણ કુમારમાં વેણું કુમાર, ૧૬ સર્વ દેવ લોકમાં પાંચમું બ્રહ્મ દેવ, ૧૭ સર્વ સભામાં સૌધર્મ સભા, ૧૮ દેવ સ્થિતિમાં સર્વાર્થ સિદ્ધ, ૧૯ રંગમાં ગળીને, ૨૦ દાનમાં અભયદાન, ૨૧ સંઘયણમાં વજ રાષભનારાચ, ૨૨ સંઠાણમાં સમ ચતુર સંસ્થાન, ૨૩ જ્ઞાનમાં કેવળ જ્ઞાન, ૨૪ ધ્યાનમાં શુકલ ધ્યાન, ૨૫ લેશ્યામાં શુકલ લેસ્યા, ૨૬ દેવામાં તીર્થકર દેવ, ર૭ ક્ષેત્રમાં મહાવિદેહ, ૨૮ પર્વતમાં સુમેરૂ, ૨૯ વનમાં નંદન, ૩૦ વૃક્ષમાં ક૯પવૃક્ષ, ૩૧ સેનામાં ચકવતીની ૩ર રામાં વાસુદેવને રથ ભેટે છે. તેમ સર્વમાં શીયળ વ્રત મેટામાં મોટું છે. ગુરૂ વંદનમાં લાગતા ૩૨, દોષ તજવા. - મનહર છંદ. અનાદર સ્તબ્ધ પણે, ઉતાવળે વંદનના, ચોખા અક્ષર ન બોલે, કુદી તીડ પતે; અંકુશ ર્ક્યુ ઓઘો રાખી, કાચબાને મીન પરે, એક વદી તુર્ત બીજે, વંદનને કરેતે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૧ ) ચિત્તે ગુરૂ ખુરૂ ચિતી, ઢીંચણુપે હાથ રાખી, ભયથીને મને ભજે, એવુ મને ધરેતે; ગુરૂ નિજ મિત્ર ધારી, આપ ગૈારવ ઇચ્છાથી, ભણવા આદિ કારણે, ચારપરે ડરતે શત્રુધારી ક્રોધ થકી, તજનાને શતાયે, અર્ધ વાંદી વિકથાને, અધારે કરાય છે; સિગન્યુ એક તરફ઼ે, વદનને કર જાણે, આઘાને મસ્તકે હાથ, લાગેન યુ થાય છે. આછા વધુ અક્ષરથી, મુગાપરે મોટા શબ્દ, ॥ ૨ ॥ અયેાગ્ય રીતેથી એમ, ખત્રીસ ગણાય છે; આ ખત્રીશ ષ તજી, ગુરૂને વંદન કહ્યું, દોષ સેવેતા લલિત, પાપજ બંધાય છે, સયમના ખપીએ—સયમની ઉન્નતિના અર્થે, આ કપૂર કાવ્ય કલ્લેાલ ભાગ૦૨ પાન ૩ ઊ॰ શ્રીયશોવિજયજી કૃત ચતિધર્મ ( સંયમ ) ખત્રીશી વાંચવી, તે મનન કરવા ચાગ છે. તેત્રીશ વસ્તુની સંખ્યા. ગુરૂની તેત્રીશ આશાતના. ગુરૂની આગળ પડખે અને સમીપે ચાલે, ઉભા રહે અને એસે ૯, બહારથી આવી ગુરૂ પહેલાં આચમન લે ૧૦, ગુરૂ પહેલાં આલેાવે ૧૧, રાત્રે ગુરૂનું વચન સાંભળ્યા છતાં જવાબ ન આપે ૧ર, ગુરૂપાસે આવેલ શ્રાવકાને પહેલાં પોતે ખેલાવે ૧૩, ગાચરી પેાતાની મેળે અથવા ખીજા પાસે આળાવે ૧૪, ગુરૂને આહાર દેખાડે નહી અને બીજાને દેખાડે ૧૫, ગુરૂની આજ્ઞા લીધા વિના અથવા નિમ ંત્રણ કર્યા વિના ખીજાને નિમ ંત્રણ કરે ૧૬, ગુરૂને પૂછ્યા વિના સ્નિગ્ધ પદાર્થ ખીજાને આપે ૧૭, ગુરૂને સારી વસ્તુ ન આપે તે પોતે ખાય ૧૮, ગુરૂનુ વચન સાંભળે નહી ૧૯, ગુરૂને કર્કશ વચન કહે ૨૦, ગુરૂ ખેલાવે ત્યારે આસનપર બેઠાંજ જવાબ આપે ૨૧, ગુરૂ ખેલાવે ત્યારે શુ છે ? એમ તના કરતા એલે, રર, ગુરૂને તુ એવા શબ્દ કહે ૨૩, ગુરૂનું વચન ઉચ્ચાપે (માને નહી. ) ૨૪ ગુરૂનું મહુમાન થતુ દેખી ખુશી ન ॥ ૧ ॥ Page #436 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) થાય, ૨૫, ગુરૂનું વચન અસત્ય કરવા માટે, તમને સાંભરતું નથી, આ અર્થ આવો છે એમ કહે ૨૬, ગુરૂની કથાને છેદ કરે ( વચ્ચે ડહાપણ કરે. ) ર૭, ગુરૂની પર્ષદાને ભેદ કરે ૨૮, ગુરૂ કહી રહ્યા પછી પોતે પાછા વિસ્તારથી કહે ૨૯ ગુરૂના સંથારાને પગથી સ્પર્શ કરે ૩૦, ગુરૂના આસન પર બેસે ૩૧, ગુરૂથી ઉંચા આસને બેસે ૩૨, ગુરૂથી સરખા આસને બેસે ૩૩, આ પ્રમાણે ગુરૂની તેત્રીશ આશાતના તે તજવા ગ્ય છે. છત્રીશ વસ્તુની સંખ્યા. ઊતરાધ્યયનનાં ૩૬ અધ્યયન. મનહર છંદ. વિનયને પરિસહ, ચતુરંગીને અસંખ્ય, અકામ સકામ સુધી, પાંચમુ પ્રમાણવું, ક્ષુલ્લક ચેલક અને, કપિલને નમિ પછી, દુમપત્ર બહુશ્રુત, હરિકેશી જાણવું ઊત્તમ ચિત્ર સંભૂતિ, ઈષકારી ભિક્ષુ એમ, બ્રહ્મચર્ય અને પાપ, શ્રમણનું ઠાણવું, સંજતિને મૃગાપુત્ર, અનાથી સમુદ્ર પાલ, રથનેમિ અને કેશી, ગૌતમનું આણવું. ૧ અષ્ટ પ્રવચનનું ને, જયઘોષ સમાચારી, બલુકિય મોક્ષ માર્ગ, ગાઈને ગણાવું છું, સભ્યત્વ પરાક્રમ, તપો માર્ગ તેના પછી, ચારિત્ર વિધિનુ જેગ, એગ તે જણાવું છું; પ્રમાદ સ્થાનાધ્યયન, કર્મ પ્રકૃતિને લેશ્યા, સાધુમા જીવાજીવ, વિભક્તિ બતાવું છું, આ છત્રીશ અધ્યયને, ઉત્તરાધ્યયને આખ્યાં, લલિત લેખીત શિર, નેહથી નમાવું છું. મે ૨ પન્નવણું સૂત્રના ૩૬ પદો–૧ પદ પરૂપણ, ૨ પદસ્થાન, ૩ બહુ વક્તવ્યતા, ૪ સ્થિત, ૫ વિશેષ, ૬ વર્કતી, ૭ સાસસાસ, ૮ સત્યા, ૯ જેણુ, ૧૦ ચમ, ૧૧ ભાષા, ૧૨ શરીર, ૧૩ પ્રમાણ, ૧૪ કષાય, ૧૫ ઇંદ્રિ, ૧૬ પ્રાગ, ૧૭ શ્યા, ૧૮ કાયથિત, ૧૯ Page #437 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૩ ) સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ ઓગાહણ, રર સંડાણ, ૨૩ ક્રિયા, ૨૪ કર્મબંધ, ૨૫ કર્મ છેદના, ૨૬ છેદતા બંધકા, ર૭ છેદતા વેદતા, ૨૮ આહાર, ૨૯ ઉપયોગ, ૩૦ ખસણિયા, ૩૧ સંજ્ઞા, ૩ર સંયમ, ૩૩ ઉપધિ, ૨૪ પરિચારણું, ૩૫ છેદના, ૩૬ સમુદઘાત. સૂરિના ૩૬ ગુણ. મનહર છંદ. પચેંદ્રિ વિષય માંહિ, ન્યારા નિશદીન સહી, નવ બ્રહ્મવાડ કહી, શુદ્ધ પાળનાર તે; ફૂર કષાયથી ડરી; ક્ષમાદિ ધારણ કરી, પંચ મહાવ્રત પાળે, વિશુદ્ધ વિચાર તે; જ્ઞાનાદિ આચાર પાંચ, પાળે ત્યાં ન આવે આંચ, પ્રવચન માત આઠે, તેમાં તદાકાર તે; સૂરિના ગુણ છત્રીશ, એમાં વાસ અહોનિશ, લલિત લાભીને હસ, સંઘના આધાર . ૧ છે તેને વધુ ખુલાસે-પાંચ ઇંદ્રિયના ૨૩ વિષયમાં મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ. બ્રહ્મચર્યની-નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયળની નવ વાડેને જાળવી રાખે, તે નવ વસ્તુની સંખ્યામાં જણાવેલ છે. સંસારની–પરંપરા જેનાથી વધે તે ક્રોધ, માન, માયા, અને લેભ, એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ. પાંચ મહાવ્રત પાળે–૧ પ્રાણાતિપાત વિરમણ તે કોઈ જીવને વધ કરે નહિ; ૨ મૃષાવાદ વિરમણ તે ગમે તેવા કષ્ટના ભયે પણ જૂઠું બોલે નહિ, ૩ અદત્તાદાન વિરમણ તે કેઈની અણઆપેલી નજીવી ચીજ પણ લેવી નહિ, ૪ મૈથુન વિરમણ તે મન વચન કાયાએ બ્રહ્મચર્ય પાળવું, ૫ પરિગ્રહ વિરમણ તે કેઈપણ વસ્તુને સંગ્રહ કરે નહિ, તેમ ધર્મોપગરણ પુસ્તકાદિ વસ્તુ પિતાની પાસે હોય તેના ઉપર મૂછ રાખવી નહિ. પાંચ આચાર પાળે–૧ જ્ઞાનાચાર તે જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાન ભંડારકરે કરાવે, ભણનારને હાય આપે, ૨ દશનાચાર તે શુદ્ધ, સમ્યક્ત્વ પાળે પળાવે, અને સભ્યત્વથી Page #438 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) પડતાને સમજાવી સ્થિર કરે, ૩ ચારિત્રાચાર તે શુદ્ધ ચારિત્ર પાળે પળાવે, અને પાળનારને અનુદે, ૪ તપાચાર તે છે બાહ્ય અને છ અત્યંતર, એમ બાર પ્રકારે તપ કરે કરાવે અને અનુદે, પ વીર્યાચાર તે ધર્મક્રિયા કરવામાં છતી શક્તિ ગોપવે નહિ, તમામ આચારે પાળવા શક્તિ ફેરવે છે. અષ્ટ પ્રવચન માતા–ચારિત્ર ધર્મની રક્ષાના અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપી આઠ પ્રવચન માતાને પાળવી તે આઠ વસ્તુ સંખ્યામાં જણાવેલ છે. ત્યાંથી જોઈ લે. એ પ્રમાણે આચાર્યના ૩૬ ગુણ જાણવા. આ ઉપર જણાવ્યા તે, છત્રીશ ગુણની એક છત્રીશી થઈ, તેવી છત્રીશ છત્રીશી ગુણે ભર્યા આચાર્ય હોય, તેને ગુણાકાર કરતાં ૧૨૬ ગુણો થાય, તેવા ગુણે ભર્યા શ્રીઆચાર્યભગવાનને વારંવાર વંદના હે. આચાર્યાદિક માટે અગત્યની સૂચના. વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે–જે બહુ શ્રુત હોય છતાં જે માયા કપટ બોલે, ઉસૂત્ર બોલે, પાપકર્મ કરી આજીવીકા કરે, એવાને આચાર્યપદવી, ઉપાધ્યાયપણું, પ્રવર્તકપણું, સ્થવરપણું ગણીપણું, આદિ કઈ પણ પદવી આપવી નહિ, તે જાવજીવ સુધી આપવી નહિ, એવી મર્યાદા છે. વળી પંચમહાવ્રત રહિતને સાધુપણું ગણાય નહિ, તો આચાર્ય તો કેમ ગણાય. ગીતાર્થ પુરૂષ કેવું બેલેતે—જે વચન બોલવાથી બીજો જીવ દુઃખી થાય, જે વચન બોલવાથી પ્રાણુને વધ થાય અને પોતાને આત્મા કલેશમાં પડે, તેવું વચન ગીતાર્થો બોલે નહિ, ગીતાર્થ માટે આવાં વચનો બોલવાનો સંભવ હોતો જ નથી. આચાર્ય ગુણ સ્તવનાયે વિશ સ્થાનક. - પૂજાની ચોથી-ઢાળ. દુહે–ત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણદ; જિનમત પરમત જાણતા, નમે તેહ સુરીંદ. આ આને સયણ, ભગવતી સૂત્રને સુણિયે–એ દેશી સરસ્વતી ત્રિભુવન સ્વામિની દેવી, સિરિદેવી યક્ષરાયા; મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા. ભવી તમે વંદેરે. સુરીશ્વર ગચ્છરાયા. એ આંકણી Page #439 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫ ) ત્રણ કાળના જિન વંદન હૈયે, મંત્રરાજ સમરણથી, યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચાર ચરણથી. ભવિ૨ પતિરૂવાદિક ચિદ ગણઘારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ, બાર ભાવને ભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણધર્મ. ભવિ ૩ આઠ પ્રમાદ તજી ઉપદેશે, વિકથા સાત નિવારે, ચાર શિક્ષાકરી જન પડિબેહે, ચા અનુગ સંભારે. ભવિ ૪ બારસે છન્નુ ગુણે ગુણવંતા, હમ જબ મહંતા, આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપસમાધિ ઉલ્લચંતા, ભવિ ૫ યુગ પ્રધાન સૂરિ ત્રેવીશ ઉદયે, દેય હજાર ને ચાર, સમયાગમ અનુભવ અભ્યાસી, થાશે જગજન મહાર. ભવિ ૬ એ પદ સેવત પુરૂષોત્તમ નૃપ, જિનવર પદવી લહિયા, સિભાગ્યલક્ષ્મી સૂરિ ભાવે ભજતાં, ભવિક જીવ ગહગહિયા. ભવિ ૭ આત્માની ૩૬ રાજયરિદિ–૧ જીવરૂપી રાજા, ૨ સહુવ રૂપી પ્રધાન, ૩ પંચમહાવ્રત રૂપી ઉમરાવ, ૪ જ્ઞાન રૂપી ભંડારી, ૫ પૈર્ય રૂપી હસ્તિ, ૬ આર્જવ માર્દવ રૂપી હેદી અંબાડી, ૭ સંતોષ રૂપી મહાવત, ૮ માન રૂપી ઘડે, ૯ પર ઉપકાર રૂપી પલાણ, ૧૦ ભાષા સમિતિ રૂપી પાબર, ૧૧ ચારિત્ર રૂપી લગામ, ૧૨ જૈન ધર્મ રૂપી ચાબુક, ૧૩ શીયલ રૂપી રથ, ૧૪ સત્તર પ્રકારના સંયમ રૂપી સૈન્ય, ૧૫ વિવેક રૂપી નિશાન, ૧૬ ધર્મધ્યાન શુકલધ્યાન રૂપી ધ્વજા, ૧૭ પાંચ પ્રકારના સાયધ્યાનરૂપી ચારિત્ર, ૧૮ બાર ભેદે તપ રૂપી શસ્ત્ર, ૧૯ સંવર રૂપી વલ્ગા, ૨૦ આચાર રૂપી વેપાર, ૨૧ ક્ષમા રૂપી ઢાલ, રર દયા રૂપી બરછી, ૨૩ કિયા રૂપી કબાન, ૨૪ જ્ઞાન રૂપી તરકસ, ૨૫ સંયમ રૂપી તીર, ૨૬ અભિગ્રહ રૂપી તરવાર, ૨૭ શુકલ વેશ્યા રૂપી બંધુક, ૨૮ પચ્ચખાણ રૂપી શંબલ, ૨૯ સત્ય રૂપી દારૂ, ૩૦ ભાવના રૂપી ગોળે, ૩૧ રાગદ્વેષ રૂપી જામગ્રી, ૩ર ચાર ચેકડી રૂપી વાલા, ૩૩ કાયા રૂપી મુરજ, ૩૪ આઠ કર્મ રૂપી વૈરીજ્ય, ૩૫ મેક્ષ રૂપી ગઢ લીધે, ૩૬ ષકાય રૂપી પ્રજાની રક્ષા. ચુંવાલી શિષ્ય પરિવાર–વીરપ્રભુના અગીયાર ગણધરના ૪૪૦૦ શિષ્ય હતા, તેઓએ પણ તેમના સાથે જ દીક્ષા લીધી હતી. ૧૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ પ્રયa. (૧૪૬ ) પીસ્તાલીશ વસ્તુની સંખ્યા. પિસ્તાલીશ આગમ. દહે–અંગ અગિયાર આખિયા, અને ઉપાંગો બાર; પન્ના દશ પરૂપીયા, છ છેદ મૂળ ચાર, નંદી અનુગદ્વાર બે, ચુલિકા સૂત્ર જાણ, પરૂપ્યું પિસ્તાલીશ તે, આગમનું એ માન. આગમનાં નામ. ૧૧ અંગનાં નામ, ૧૦ પયસાનાં નામ.. ૧ શ્રી આચારાંગ ... સૂત્ર. ૧ શ્રી ચઉસરણ પન્નો. ૨ શ્રી સૂયગડાંગ સૂત્ર. ૨ શ્રી આઉર પચ્ચખાણ પડ્યો. ૩ શ્રી ઠાણાંગ ... સૂત્ર. ૩ શ્રી મહા પચ્ચખણ પયો. ૪ શ્રી સમવાયાંગ .. સૂત્ર. ૪ શ્રી ભ ષ - ૫ શ્રી ભગવતી . સૂત્ર. ૫ શ્રી તંદુલ વેયાલ પયગ્નો. ૬ શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્ર. ૬ શ્રી ગણું વિઝય પયગ્નો. ૭ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર. ૭ શ્રી ચંદ વિજઝય પયજ્ઞો. ૮ શ્રી અંતગડ દશાંગ સૂત્ર. ૮ શ્રી દેવેન્દ્ર સ્તવ પયજ્ઞો. ૯ શ્રી અનુત્તરો નવાઈય સૂત્ર. ૯ શ્રો મરણ સમધિ પયત્રો. ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ ... સૂત્ર. ૧૦ શ્રી સંથારા .... પયગ્નો. ૧૧ શ્રી વિપાક ... સૂત્ર. ૬ છેદ સૂત્રના નામ, ૧૨ ઉપાંગના નામ. ૧ શ્રી દશાશ્રુતસ્ક ધ સૂત્ર.. ૧ શ્રી ઉવવાઈ ૨ શ્રી બૃહત્ક૯૫ .... • સૂત્ર. ૩ શ્રી વ્યવહાર ૨ શ્રી રાયપણી .. • સૂત્ર. ૪ શ્રી જિત કલ્પ ... ૩ શ્રી જીવાભિગમ ... ૫ શ્રી નિશીથ ... સૂત્ર. ૪ શ્રી પન્નવણું ... ૬ શ્રી મહા નિશીથ ... ૫ શ્રી સૂરપન્નતિ .... ૪ મૂળ સૂત્રનાં નામ, ૬ શ્રી ચંદપન્નત્તિ .... સૂત્ર. ૧ શ્રી આવશ્યક છે. સૂત્ર. ૭ શ્રી જંબદ્વીપ પન્નત્તિ સૂત્ર. ૨ શ્રી દશવૈકાલિક • સૂત્ર ૮ શ્રી નિરયાવલિ . સૂત્ર. ૩ શ્રી ઉત્તરાધ્યયન ... સૂત્ર. ૯ શ્રી કષવડંસિયા સૂત્ર. ૪ શ્રી પિંડ નિર્યુક્તિ સૂત્ર. ૧૦ શ્રી પુફિયા , " સૂત્ર. ૨ ચૂલિક સૂત્રનાં નામ, ૧૧ શ્રી પુફ ચુલિયા • સૂત્ર. ૧ શ્રી નંદી • સૂત્ર. ૧૨ શ્રી વન્તિ દશાંગ .. સૂત્ર. ૨ શ્રી અનુયાગદ્વાર . સૂત્ર. Page #441 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) વર્તમાન ૪૫ આગમની લોક સંખ્યા ૪૫ આગમે–છલખ ઓગણ સાઠ સહસ, ત્રણસો ત્રીશ જાણું લોકસંખ્યા આગમ પીસ્તાલીશ ની, લેક સંખ્યા પ્રમાણે, શ્રુતગુણ સ્તવનાયે વિશ સ્થાનક પૂજાની. - ઓગણીસમી ઢાળ. દહે–વક્તા શ્રોતા ગ્યથી, શ્રુત અનુંભવ રસ પીન; ધ્યાતા ધ્યેયની એક્તા, જય જય શ્રુત સુખલીન. અવિનાશીની સેજડી, રંગ લાગે મેરી સજનીજી–એ દેશી. શ્રુતપદ નમિયે ભાવે ભવિયા, શ્રત છે જગત આધાર; દુ:સમ રજની સમયે સાચે, મૃત દીપક વ્યવહાર; કૃતપદ નમીયેજી—એ આંકણું. ૧૧ છે બત્રીશ દોષરહિત પ્રભુ આગમ, આઠ ગુણે કરી ભરિયુંજી; અથથી અરિહંતજીયે પ્રકાશ્ય, સૂત્રથી ગણધરે રચિયું. મુo | ૨. ગણધર પ્રત્યેક બુદ્ધ ગૂંચ્યું, શ્રુત કેવળી દશ પૂવજી; સૂત્ર રાજા સમ અર્થ પ્રધાન છે, અનુગ ચારની ઉવ. શ્રુ. ૩ જેટલા અક્ષર શ્રતના ભણાવે, તેટલા વર્ષ હજારજી; સ્વર્ગનાં સુખ અનંતા વિલસે, પામે ભવજળ પાર. ૪ કેવળથી વાચક્તા માટે, છે સુચનાણું સમર્થજી; શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાને જાણે, કેવળી જેમ પસ0. શ્રુ પા કાળ વિનય પ્રમુખ છે અડવિધ, સૂત્રે જ્ઞાનાચારજી; શ્રુતજ્ઞાનીને વિનય ન સેવે, તે થાયે અતિચાર. શ્રટ છે ૬ ચઉદ ભેદે શ્રુત વિશ ભેટે છે, સૂત્ર પીસ્તાલીશ ભેદેજી; રત્નગ્રેડ આરાધતા અરિહા, સૌભાગ્યલક્ષ્મી સુખદે.શુ છે છા - સુડતાલીશ વસ્તુની સંખ્યા. સાધુને ગોચરીમાં ટાળવાના ૪૭ દેષ. સાધુસાધ્વીએ આહારપાણી વહારતાં કર દોષ અને આહાર કરતાં માંડલીના ૫ દેષ વર્જવા તે નીચે પ્રમાણે– પ્રથમ ઉદ્દગમન એટલે આહાર ઉપજાવવાના ૧૬ દેષ. ૧ આધાકર્મ–સર્વે સાધુઓને ઉદ્દેશી કરેલ હોય તે. Page #442 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ૨ દેશિક–પૂર્વ કરેલ ભાત, લાડુને દહી, ગેળથી સ્વાદીષ્ટ કરે, અને ઘી ભેળવે તે. ૩ પુતિ–શુદ્ધ આહારને આધા કમીથી મિશ્ર કરે તે. ૪ મિશ્ર–પિતાને તથા સાધુ માટે પ્રથમથી જ કલ્પી કરવું તે. ૫ સ્થાપિત ખીર આદિક કરી સાધુ માટે સ્થાપી રાખવાં તે. ૬ પાહુડી–વિવાહવિલંબ છતાં સાધુ જાણું લાભ લેવા વિવાહ વહેલા કરે તે. ૭ પાદુ:કરણ–અંધારામાં રહેલી વસ્તુ દીવાદિકથી શોધી લાવી આપે છે. ૮ કીત—સાધુ માટે કીમત આપી (વેચાથી) લાવી આપે છે. ૯ પ્રામિત્યક–સાધુ માટે ઊધાર લાવીને આપે તે. ૧૦ પરાવર્તન–પિતાની વસ્તુ બીજાની સાથે અદલાબદલી કરીને આપે તે. ૧૧ અભ્યાહૂત-કાંઈ પણ સામે લાવીને આપે તે. ૧૨ ઊભિન્ન–કુલ્લાદિકમાંથી ઘી કાઢવા તેના મુઢીયેથી માટી દૂર કરે તે. ૧૩ માલે પહત–માળ ઊપરથી છીંકેથી કે ભેંચરેથી કોઈપણ લાવી આપે છે. ૧૪ આ દ્ય-રાજાદિકે કોઈની પાસેથી જબરાઈથી લઈ આપે તે. ૧૫ અનાસૃષ્ટિ-આખી મંડળીની રજા સિવાય તેમાંથી એક જણ કાંઈ પણ આપે છે. ૧૬ અધ્યય પૂરક–સ્વાર્થ છતાં સાધુ આવ્યા જાણી આહાર વધારી આપે છે. ઊત્પાદના સાધુથી થતા ૧૦ દેષ. ૧ ધાત્રીપિડ–ગૃહસ્થના બાળકને દુધ પાવું, બ્લેવરાવવું, શણગારવું, રમાડવું, ખોળામાં બેસારવું તે. ૨ દૂતિપિંડ–દૂતની પેરે સંદેશા લઈ જવા લાવવા તે. ૩ નિમિત્તપિંડ–ત્રણે કાલના લાભાલાભના નિમિત્ત કહેવા તે. ૪ આજીવપિંડ–ભિક્ષા માટે પિતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકનાં વખાણ કરવાં તે. Page #443 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯ ) પ વનીકપિંડ–પિતાનું દીનપણું જણાવીને ભિક્ષા લેવી તે. ૬ ચિકિત્સાપિંડ–ભિક્ષા માટે ઔષધાદિક બતાવવા તે. ૭ ક્રોધપિંડ–ગૃહસ્થને ડરાવી શાપ આપી આહાર લે તે. ૮ માનપિંડ–અમુક ઘેરથી સારો આહાર લાવી આપું, તેમ પ્રતિજ્ઞા કરી ગૃહસ્થને વિટંબના કરી લાવી આપે છે. ૯ માયાપિંડ–ભિક્ષા માટે જુદા જુદા વેશ તેમ ભાષા બદલે તે. ૧૦ ભપિંડ–ભિક્ષા સારી લેવા માટે ઘણું ભમે તે. ૧૧ પૂર્વપશ્ચાત સંસ્તવ–પહેલા ગૃહસ્થના માબાપ, પછી સાસુસસરાની પ્રશંસા પૂર્વક તેમની સાથે પોતાને પરિચય જણાવે તે. ૧૨ થી ૧૫ વિદ્યાદિ પિંડ–૧૨, ૧૩, ૧૪, ૧૫ ભિક્ષા માટે વિદ્યા, મંત્ર, ચુર્ણ, તથા યેગને ઊપગ કરવા લાગે છે. ૧૬ મૂળ કર્મપિંડ–ભિક્ષા માટે ગર્ભનું સ્તંભન, ગર્ભનું ધારણ, પ્રસવ, રક્ષાબંધનાદિક કરવાથી લાગે તે. એષણના સાધુ અનેશ્રાવકથી થતા ૧૦ દેષ. ૧ શક્તિ-આધા કમની શંકા છતાં પણ ગ્રહણ કરવો તે. ૨ મક્ષિત-સચિત અચિત એવા મધુ આદી નિંદ વસ્તુ સંઘટ્ટ વાળો લે તે. ૩ નિશ્ચિત-સચિત મધે સ્થાપન કરેલું અચિત લેવું તે. ૪ વિહિત-સચિત ફળાદિથી ઢંકાયેલું અન્નાદિ લેવું તે. ૫ સંહત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાંખી જે આપવું તે. ૬ દાયક-બાળક, વૃદ્ધ, નપુંસક ધ્રુજત, આંધળે, મેદોન્મત્ત હાથપગવિનાને, બેડવાળ, પાદુકાવાળ, ખાંશીવાળો, તોડનાર, ફેડનાર, કંડક (અનાજવિ૦) દળનાર, ભુજનાર, કાતરનાર, પિજનાર છકાય વિરાધક, છેકરાવાળી સ્ત્રી, ગર્ભણી સ્ત્રી એટલા પાસેથી આહાર લેવો તે. ૭ ઊંમિશ્ર–દેવા લાયક ખાંડ વિગેરેને સચિતમિશ્રિત કરી આપે છે. ૮ અપરિણુત-અચિતપણાને પામ્યા વિનાનું જે દેવું તે. Page #444 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ ) - લિસ-દહીં, દુધ, ઘી, ખીર આદિ દ્રવ્યથી વાસણુ હાથાદિ ખરડી આપે તે. ૧૦ છદિત-શ્રી આદિકના જમીન પર છાંટા પડે તેમ આપે તે. આહાર વાપરવાના ૫ દોષ ( માંડલીના ). ૧ સ`ચેાજન-લાલુપતાથી પુડલા આદિકને ઘી ખાંડથી મિશ્રિત કરવા તે. ર પ્રમાણાતિરિકત–ધીરજ, બળ, મનાદિ તિયાગને ખાદ ન આવે તેમ સંયમના નિર્વાહ પુરતા આહાર કરે, તે ઉપરાંત કરે તે તે. ૩ અંગાર-અન્નને તથા દેનારને વખાણતા ખાય તેા, ચારિત્રને માળી કાલસા કરે. ૪ ધૂમ-અન્નને કે દૈનારની નિંદા કરે તે ખાય તા, ચારિત્ર રૂપ ચિત્રશાળીને કાળી કરે તે. પ કાર્ણાભાવ-મુનિ છ કારણે આહાર કરે તે, ક્ષુધા, વૈયાવચ, ઇરિયાસમિતિ, સંયમ, જીવીતવ્ય અને ધ્યાનસ્થિર, તે સિવાય કરે તા દોષ લાગે. એલવું નહિ—આહાર વખતે કાંઇ પણ, ખેલે પાપ બંધાય, જરૂર કામ જણાયતા, પાણી પી ખેલાય. ૪૮ ને દીક્ષા અઢાર નર દેશ નપુંસક, વનીતા વીશ કહાય; વારી— એવા અડતાલીશ ને, દીક્ષા નહિ દેવાય. પચ્ચાસ વસ્તુ . સંખ્યા. તપના ગુણા તપ પદ્મ ખાર પ્રકારનું, પણ ગુણુ તાસપચ્ચાસ; ૫૦~ નીરખેા નવપદ વિધિયે, વિસ્તારે તિહાં વાસ. તપ ગુણ સ્તવનાયે નવપદ પૂજાની. સત્તર અને અઢારમી-ઢાળ. દુહા— દઢ પ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘાર. તા પણ તપ પ્રભાવથી, કાઢ્યાં કકઠાર. નવપદની પૂજા ઢાળ-સત્તરમી. પુરૂષાત્તમ સમતા છે તારા ઘટમાં—એ દેશી. તપ કરીયે સમતા રાખીઘટમાં તપ૦ તપ કરવાલ કરાલ લે કરમાં, ડિયે કમ અરિ ભટમાં. તપ૦ ૧ Page #445 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૧ ) ખાવત પીવત મેાક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં, તપ૦ એક અરિજ પ્રતિશ્ચાત તરતા, આવે ભવ સાયર તટમાં. ત૫૦ ૨ કાલ અનાર્દિકા કર્મ સંગતિથે, જીઉ પડીયેા ન્યુ ખટપટમાં, તપ૦ તાસ વિયેાગ કરણ એ કારણુ, જેણે નિવેભમીયે ભવતટમાં. તપ૦ ૩ હાયે પુરાણ તે કર્મ નિજરે, એ સમ નહિ સાધન ઘટમાં, તપ૦ ધ્યાન તપે સર્વિ કર્મ જલાઇ, શિવ વધૂ વરિચે ઝટપટમાં. તપ૦ ૪ દુદ્ગા—વિન્ન ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર. પ્રશસ્યા તપ ગુણ થકી, વીરે ધન્નો અણગાર. ઢાળ ૧૮ મી. સચ્ચાઇ સાઇ હા, ડકા જોર બજાયા હૈ—એ દેશી. તપસ્યા કરતાં હા, ડંકા જાર માયા હા. ઉજમણા તપ કેરા કરતા, શાસન સેાહ ચડાયા હૈ. વીર્ય ઉલ્લાસ વધે તેને કારણ, ક નિજ઼રા પાયા. તપ૦ ૧ અડસિદ્ધિઅણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવીસા હા; વિષ્ણું કુમારાદિક પરે જગમાં, પામત જયત જગીશા. તપ૦ ૨ ગૌતમ અષ્ટાપદિમિર ચઢિયા, તાપસ આહાર કરાયા હા, જે તપ કર્મ નિકાચિત તપવે, ક્ષમા સહિત મુનિરાયા. તપ૦ ૩ સાડા ખાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ડાયા હે; ધાર તપે કેવળ લહ્યા તેહના, પદ્મવિજય નમે પચ્ચાસ લબ્ધિએ. પાયા. તપ૦ ૪ ૧ જિન લબ્ધિ. ૧૧ ક્ષીરાશ્રવ લબ્ધિ ૨૧ સર્વ (સવ) લ॰ ૧૨ મધ્વાશ્રવ લબ્ધિ૦ ૨૨ ઋજુમતિલબ્ધિ ૨ અવધિજિન લ૦ ૩ પરમાવિધિજનલ. ૧૩ અમૃતાશ્રવલબ્ધિ. ૨૩ વિપુલમતિલબ્ધિ ૪ અનતાવિધજિન. ૧૪ અક્ષીણુ મહાનસ૦ ૨૪ જંઘાચારણલબ્ધિ ૫ અનંતાનંતાવિધ. ૧૫ આમષધિલ૦ ૨૫ વિદ્યાચારણલબ્ધિ ૬ સર્વાધિજન ૯૦ ૧૬ વિપુડોષધિલ૦ છ ખીજબુદ્ધિ લ ૧૭ ખેલાષધિલબ્ધિ ૮ કાબુદ્ધિ લબ્ધિ. ૧૮ જલ્લાધિલબ્ધિ ૯ પત્તાનુસાલિબ્ધિ. ૧૯ સર્વોષધિલબ્ધિ. ૧૦ સભિન્નશ્રોત લ॰ ૨૦ વૈક્રિયલબ્ધિ. ૨૬ પ્રજ્ઞાશ્રમણલબ્ધિ ૨૭ વિદ્યાસિદ્ધિલબ્ધિ ૨૮ આકાશગામિલ૦ ૨૯ તાલેશ્યાલબ્ધિ. ૩૦ શીતલેશ્યાલબ્ધિ. Page #446 -------------------------------------------------------------------------- ________________ (૧૫ર) ૩૧ તેજોલેક્યાલબ્ધિ ૩૮ વાદીલબ્ધિ ૪૫ અભવસ્થકેવલીલ૦ ૩ર વચનવિષલબ્ધિ ૩૯ અષ્ટાંગનિમિત્તલ૦ ૪૬ ઉગ્રતપોલિબ્ધિ. ૩૩ આશીવિષલબ્ધિ. ૪૦ પ્રતિમાપ્રતિપન્નલ૦ ૪૭ દીસ તપલબ્ધિ. ૩૪ દષ્ટિવિષલબ્ધિ. ૪૧ જિનકલ્પપ્રપન્નલ૦ ૪૮ ચતુ દશર્વિત્વલા ૩૫ ચારણસુમિણલ, કર આણિમાદિસિદ્ધિ. ૪૯ દશપૂર્વિત્થલબ્ધિ. ૩૬ મહાસુમિણલબ્ધિ ૪૩ શ્રમણ્યલબ્ધિ.' ૫૦ એકાદશાંગધારિ૩૭ તેઅગ્નિસર્ગલબ્ધિ૪૪ ભવસ્થકેવલીલા લબ્ધિ . એકાવન વસ્તુ સંખ્યા. પ૧ જ્ઞાનના ગુણ-ગુણ એકાવન જ્ઞાનના, વિગતતાર તસ વાસ; દેવવંદન ને નવપદે, વાંચી વિચારે ખાસ. જ્ઞાન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક. પૂજાની આઠમી ઢાળ. દુહો–અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીત્તિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે જ્ઞાનની રીતિ. અરણુંક મુનિવર ચાલ્યા ગોચરી–એ દેશી. જ્ઞાનપદ ભજિયેરે ગત સહંકર, પાંચ એકાવન્ન ભેદરે; સમ્યમ્ જ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉચછેદેરે. જ્ઞા. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડા, ખીર નીર જેમ હંસોરે; ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાત પ્રકારે. ઝા. ૨ મનથી ન જાણે કુંભ કરણ વિધિ, તેહથી કુંભ કેમ થાશેરે, જ્ઞાન દયાથીરે પ્રથમ છે નિયમા, સદ સભાવ વિકાશેરે. જ્ઞા. ૩ કંચન નાણું લેશનવંત લહે, અધે અંધ પુલાયરે; એકાંતવાદી રે તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા. ૪ જ્ઞાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળરે, જ્ઞાની જ્ઞાનતણું પરિણતિ થકી, પામે ભવજળ કૂળરે. જ્ઞા. ૫ અલ્પાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઉદ્યમ વંતરે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હુંતરે. જ્ઞા. ૬ યંત ભૂપોરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામેરે; રવિ શશિ મેહપરે જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મીહિતકામેરેજ્ઞા. ૭ Page #447 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૩). બાવન વસ્તુ સંખ્યા. વિનય પ્રભાવ-વિનય વૈરીને વશ કરે, વિનયથી વાધે મામ; વિનય કર્યો કામણ કર્યું, વિનય વિશે આરામ, બાવન પ્રકાર–તજ આશાતન તેરની, ભક્તિ કીરત બહુમાન ન બને બાવન ચ ગુણે, વિનય વાત પ્રમાણ. તે વિનયને ખુલાસે–૧ તીર્થકર, ૨ સાધુ, ૩ કુલ, ૪ ગણ, ૫ સંઘ, ૬ કિયા, ૭ ધર્મ, ૮ જ્ઞાન, ૯ જ્ઞાની, ૧૦ સૂરિ, ૧૧ સ્થવિર, ૧૨ પાઠક, ૧૩ ગણું-–આ તેરની આશાતના નિવારી, ભક્તિ, કરતિ, અને બહુમાન કરવ બાવન પ્રકાર થાય. વિનય ગુણ સ્તવનાયે દશવૈકાલિકની. સઝાય ઢાળ નવમી. શત્રુંજય જઇયે લાલન–એ દેશી. વિનય કરજે ચેલા, વિનય. શ્રીગુરૂ આણા શીશ ધરજે. ચેલા. એ ટેક. કોધી માની ને પરમાદી, - વિનય ન શિખે વળી વિષવાદી, ચે. વિનય રહિત આશાતના કરતાં, બહુ ભવ ભટકે દુર્ગતિ ફરતાં. ચેદુ-૧ અગ્નિ સ વિષ જિમ નવિ મારે, ગુરૂ આસાયણ તેથી અધિક પ્રકારે, ચેટ અ અવિનયે દુઃખિયે બહુ સંસારી, અવિનયી મુક્તિને નહિ અધિકારી. ચેનવ ૨ કેદા કાનની કુતરી જેમ, હાંકી કાઢે અવિનય તેમ. ચેટ અ. વિનયે મૃત તપ વળી આચાર, કહીયે સમાધીનાં ઠામ એ ચાર. એ. ઠા. ૩ વળી ચાર ચાર ભેદ એકેક, સમજે ગુરૂ મુખથી સુવિવેક ચેટ સુo તે ચારેમાં વિનય છે પહેલે, ધર્મ વિનય વિણ ભાખે તે ઘેલો. ચેટ ભાગ ૪ ૨૦ Page #448 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) મૂળ થકી જિમ શાખા કહીએ, ધર્મ ક્રિયા તિમ વિનયથી લડ઼ીએ; ચે॰ વિ ગુરૂ માન વિનયથી લહેશે સાર, જ્ઞાન ક્રિયા તપ જે આચાર. ગરથ પાખે જિમ ન હેાયે હાટ, વિષ્ણુ ગુરૂ વિનય તેમ ધર્મની વાટ; ચે ધ૦ ગુરૂ નાન્હા ગુરૂ માટા કહીયે, રાજાપરે તસ આણા વહીયે. અલ્પદ્યુત બહુશ્રુત પણ જાણે, શાસ્ત્ર સિદ્ધાંતે તેહ મનાણા; ચે તે જેમ શશી ગ્રહ ગણે વિરાજે, મિને પિરવારમાં તેમ ગુરૂ ગાજે. ગુરૂથી અલગા મત રહેા ભાઇ, ગુરૂ સેવ્યે લહેસે ગૈારવાઇ; ચે સા ગુરૂ વિનયે ગીતારથ થાશે, વંછિત સવિ સુખ લખમી કમાશે. શાંત દાંત વિનયી લજ્જાળુ, તપ જપ ક્રિયાવત દયાળુ. ચે ક્રિ॰ ગુરૂકુલવાસી વસતા શિષ્ય, પૂજનીય હાચે વિસવાવીશ દશ વૈકાલિક નવમે અધ્યયને, અર્થ એ ભાંખ્યા કેવળી વળે; ચૈ કે એણીપેરે લાભ વિજય ગુરૂ સેવી, વૃદ્ધિ વિજય સ્થિર લખમી લહેવી. સવરના સતાવન ભેદ. મનહર છંદ. સમિતિ પાંચ છે શુદ્ધ ગુપ્તિ ત્રણ ગણા એમ, અષ્ટ પ્રવચનની એ માતાજી મનાય છે; ખાવીશ પ્રકારે પૂરા પરિસહ સહેા શૂરા, દશ વિધ યતિધર્મ સાચા સુખદાય છે. ૨૦ જે ૫ ૨૦ આ દે ચેતે ૭ ૨૦ ૯૦ ૮ ચે॰ વિ૦ ૯ ૨૦૯૦ ૧૦ Page #449 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) બાર પ્રકારની બાર ભાવનાઓ ભાવો સાર, પાંચ ચારિત્રને પ્રેમ સાધે સુખ થાય છે; સતાવન સંવરના ભેદે તે લલિત ભલા, આવતા કર્મો ને રોકે શાસ્ત્ર સમજાય છે. બાસઠ વસ્તુ વર્ણન. બાસઠ માગણ - મનહર છંદ. ચારગતિ પંચઈંદ્રિ છકાય ને એગ ત્રણ, તિવેદ કષાય ચાર એમ દિલ આણવી. મતિ આદિ જ્ઞાન આઠ સાત સામાયિક પછી, ચાર ચક્ષુને છે વેશ્યા જેગ ચેગ જાણવી. છ સમ્યકત્વ ભવ્યાભવ્ય સન્નીને અસન્નીસાઠ, આહાર અણહારે બે બાસઠ તે માનવી. મૂળ માર્ગણ છે ચૌદ બાસઠ બને તેમાંથી, મેક્ષની લલિત દશ બાકી અપ્રમાણવી. તે માર્ગણાની વિસ્તારે સમજ. તેના નામ $ $# ૧૫ ફ્રી અલ્પબહુતદ્વાર છે ખ્યા ૧૪ જીવે સ્થાનક સ - ૫ % ૮ < ૦ C] ૦ ૦ ૦ ૮ « | ઠાણ » બ બ ટ ૪ ૪ - 4 2 2 | 32 - દેવગતી મનુષ્યગતી તીર્થંચગતી નર્કગતી એકેદ્રિ | બેઈદ્રિ ૭ | ઈદ્રિ |૮| ચંદ્રિ પંચેંદ્રિ પૃથ્વીકાય અપકાય » ૦ અસંખ્યગુણા ૧૨ | ૬ | સર્વથી છેડા અનંતગુણા અસંખ્યગુણ અનંતગુણ વિશેષાધીક વિશેષાધીક વીશેષાધીક સર્વથી થોડા વિશેષાધીક યોગવીશેષાધીક ૩| અસંખ્યગુણા જ જ છે – ૦ ૦ ૮ દારૂ જ - o |અનુકમ) બ હ છે . છ છ ત = ૦ ૦ R ૧૨ | તેઉકાય Page #450 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ શ્રીવેદ २० પુરૂષવેદ ૨૧ ર ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ વાઉકાય વનસ્પતિકાય ૩૧ ૩૨ ૩૩ ત્રસકાય મને યાગ વચનયોગ કાયયેાગ શ્રુતજ્ઞાન ૨૮ અવધીજ્ઞાન ૨૯ | મન વજ્ઞાન ૩. કેવળજ્ઞાન ૪૧ ૪૨ ૪૩ નપુ શકવેદ ક્રાધ માત માયા લાભ મતીજ્ઞાન ૩૪ ૩૫ ૩૬ ३७ ૩૮ યથાખ્યાત ૩૯ દેશવીતી ૪૦ અવીરતી ચક્ષુદ ન અચલુદન અવધીદ ન ૪ ४ ર ૧૪ ૧૩ ૧૦ તાર ४ ४ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ૧૪ ર - મતીઅજ્ઞાત શ્રુતઅજ્ઞાન વાભગઅજ્ઞાન સામાયિક છેદે પ્રસ્થાપનિય ૧ પરિહાર વિસુધી ૧ સુક્ષ્મ સંપાય ૧ ર ૧ ૧ ૧૪ ૧૪ ૨ ( ૧૫૬ ) ૧૪ ૨ '' " Mr r A د ટ Y ટ لا لا દ ر ૩ ૭ r_y\d va m{ ø ૫ ނ m ૧૫ ૧૩ 0 7, જ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૩ ૧૫ ૧૫-૧૨ જી ! e ૪ ૧૧ ૧ ૧૧ ૧૪ ૧૪ ૧૩ શ ૧૨ ૧૩ U ૬ ૬ ૧૫ ૧ ૦ ૬ ૧૫ ૧૦ ૧૫ ૧૦ ૧૫ ૧૦ ૧૫ ૧૫ ૬ ૧૫ ७ + ૧૩ ७ } ૧ ૨ અનંતગુણા ૫ ૬ અનંતગુણા છ મ ર ' ૧ર ૧૫ ヒ ૧૫ --> ", જ ૩ ૧૨ ૬ ૧૨ | સવથી થેડા ૐ | ૬ | અસખ્યગુણા ર૬ અનંતગુણા ૬ સખ્યાતગુણા સથી ચેડા અને તગુણા વીશેષાધીક ૧૨ ૧૨ જ જ ૩ ૪ જ ७ જી વીશેષાધીક અને તગુણા સવ થા થાડા ૬ | સર્વથી થેડા || વીશેષાધીક ૬ ૬ વીશેષાધીકર મતીશ્રુતબરાબર વી. મતીજ્ઞાન બરાબર અસખ્યાતગુણા સથી થાડા ક ७ ૫૬ મતીઅજ્ઞાન ખરા૦ ૮ ૧૬ અસ ંખ્યાતગુણા છ ૐ ७ સંખ્યાતગુણા સંખ્યાતગુણા ૬ સંખ્યાતગુણા સથી થાડા e ૧ સંખ્યાતગુણા ७ ૬ |૬| અસંખ્યાતગુણા ૯૬ અનંતગુણા ૧૦ ૩૬ અસખ્યાતગુણા ૬ અનંતગુણા ૧૦ ૬ સવથી થા ~ ~ ઇ ત્ય જીજ H ૩ < u < મેં દ્વાર - છું ત © |_ Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૪ | કેવલદર્શન ૪૫ ૪ ४७ ૪૮ ૪૫ ૫૦ શુકલ ૫૧ વેદક પર | ક્ષાયિક ૧૩ ઉપશમ મીશ્ર ૫૪ કૃષ્ણ નીલ કાપાત તેજો પદ્મ ૫૫ સાસ્વાદન ૫૬ | મિથ્યાત્વ ૫૭ સભ્ય ૫૮ અભવ્ય ૫૯ સની ૬૦ અસની ૬૧ | આહારી ૬૨ | અાહારી ૧ ૧૪ ૧૪ ન્યુ સ્ ટ્ ૧૪ .. .. - ૨ 9 સ્ ૧૩ ७ ( ૧૫૭ ) ૧૪ ૧૪ ૧૪ સ્ " ૧૨ ૧૪ ૮ ' ર ૧૧ ८ ૧ . 6 po - ૧ ૧૪ ܡ ७ २ ૧ ૧ વીશેષાધીક ૧| વીશેષાધીક ૧| અનંતગુણા ૧| અસંખ્યાતગુણા ૧૫ અસખ્યાતગુણા ૧| સવથી થેાડા | અસંખ્યાતગુણી ૬| અનંતગુણા ૬ સંખ્યાતગુણા ૬ | સંખ્યાતગુણા ૫ | ૬ | સથી થાડા ૫ | | અન તગુણા ૧૨ ', અનંતગુણા ૫ |૬| સ`થી થોડા ૧૨ ૬ સર્વથી ઘેાડા ૪ અનંતગુણા ૬ | અસ ંખ્યાતગુણા ૬ | સર્વેથી ઘેાડા ૧૪ ૨ ૧૩ ૫ ૧૫ ૧૦ ૧૫ ૧૦ ૧૫ ૧૫ ૧૦ ૧૫ ૧૦ ૧૫ ૧૨ ૧૫ ७ રર 0. ૧૫ ૧૩ ૧૦ ૧૩ ૧૩ ૧૫ ૧ ૧૩ ૧૫ ૩ જી ૧૦ o o, Y થ ર ४ ૧૫ ૧૨ ૧ ૧૦ સડસડ વસ્તુ સખ્યા. પ્રથમે સમકિતના સડસડ એલ. મનહર છંદ. ચાર સદહણા અને, ત્રણ લિંગ શુષાદિ, દશ પ્રકારે વિનય, ગુરૂ ગમે ધારજે; ત્રણ શુદ્ધિ મન આદિ, દૂષણુ શંકાર્ત્તિ પાંચ, આઠે પ્રભાવક આપ, ઊરમાં ઉતાર; પાંચ ભૂષણને પાંચ, લક્ષણને યતના છ, અન તગુણા છ આગાર ભાવના છે, સ્થાન છ વિચારજે; સડસઠ એટલે દાબ્યું, ભલું સકિત ભાખ્યું, લલિત હૃદયે રાખી, સ્વયમ સુધારજે, પ ૪ છું ૧ ૪ ૫ 3 ૧ ૧ Page #452 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) સડસઠ બેલ. ચાર સદહણું–સેવા તત્વજ્ઞ જ્ઞાનીની, કુગુરૂ સંગ નિવાર; મિથ્યામતી સંગત તજે, સાધ સદહણ ચાર. ત્રણ લિંગ–સર્વ સ્થાને ઉચિત કરે, ગુણી ગુણીશું પ્રેમ જિનધર્મ વિષે પ્રીતી વધુ, નિર્ગુણીપે સમ તેમ. દશ વિનય–અહ સિદ્ધ ચૈત્ય ભૂતને, યતીધર્મ સાધુ સૂરિ પાઠક સંઘ સમકિતને, ભાવ વિનય તે ભૂરિ. ત્રણ શુદ્ધિ–મન શુદ્ધિને વચને શુદ્ધિ, કાય શુદ્ધિને કાર; શુદ્ધિ ત્રણ તેમ સાચવે, સડસઠ બેલે સાર. પાંચ દૂષણ–શંકા કાંક્ષા ફળ સદેહ, મિથ્યાત્વ લાઘાસંગ; દુષણ પંચ દરે કરે, શુદ્ધ સમકિત પ્રસંગ. આઠ પ્રભાવક-ગીતાર્થને ધર્મબોધક, સંવાદે શિરદાર; નિમિતકને તપસી વળી, મંત્ર વિદ્યા સંસાર સિદ્ધિસંપન્ન સાચા સહી, કવિતા શ્રેષ્ટ કરનાર; પ્રભાવક તે પ્રવચનના, આઠે ઉત્તમ ધાર. પાંચ ભૂષણ–શાસન સેવ પ્રભાવના, તીર્થસેવ ધર્મ ટેક; સુદેવ ગુરુભક્તિ ભાવના, ભૂષણ ભાવ નેક. પાંચ લક્ષણ–ઉપશમ સંવેગ નિવેદ, અનુકંપા આસ્તિક, લક્ષણ પાંચ લે લક્ષમાં, શોભે સમકિત ઠીક. છ યતના–પરતીર્થ વંદન નમસ્કાર, કુપાત્રદે વારવાર. આલાપન સંલાપના, છ યતના સ્વીકાર. છ આગાર–રાજાભિ ગણાભિ બાલા, દેવાભિ ચેગ ચાર વ્રત્તિપીડા ગુરૂ નિગ્રહે, છ આગાર સંભાર. ભાવના–ધર્મમૂળ ધર્મપૂર દ્વાર, ધર્મ પાયો આધાર; ભાજનનિધિ છ સમક્તિ, ધર્મ ભાવના ધાર. છ સ્થાન–જીવ છે જીવ નીત્ય છે, કરતા ભક્તા તત્ર; મોક્ષ છે મેક્ષ ઉપાય છે, જ્ઞાન દર્શન ચારિત્ર. નિશ્ચયને વ્યવહાર સમક્તિ સમકિતના બે સુદેવ સુગુરૂ ધર્મશ્રદ્ધા, એ જાણે વ્યવહાર પ્રકાર–આત્મસ્વરૂપે એક્તા, નિશ્ચય સમતિ ધાર. Page #453 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) નિશ્ચય સમકિતવતને, વ્યવહાર સંમતિ હોય પણ વ્યવહાર સમક્તિ ને, નિશ્ચય હાય ન હોય. વ્યવહારનું સમક્તિ તે, નિશ્ચય કારણ જાણું. સશુરૂ બંધ સુભાવથી, પાવે પદ નિરવાણ. સમકિતાશ્રયી થોડું વર્ણન. પાંચ સમકિત–ઉપશમ સાસ્વાદન અને, વેદક તેમ ક્ષાયિક, ક્ષેપશમ પણ પ્રેમથી, સમક્તિ સે ઠીક. દશ સમતિ–ક્ષાયિક ક્ષયે પશમ અને, ઉપસમિક સાસ્વાદન, વેદક દરબે ભેદ દશ, નિસર્ગ અભિગમ ગણ. સમકિત સ્પર્ધા પર્વતે મેરૂ સુરે ઇંદ્ર, ગ્રહે ચંદ્રમા જેમ, બ્રહ્માદિ દેવે જિનવરું, ધર્મે સમતિ તેમ. સમકિતસ્થિતિ-ઉપશમ અંતર્મુહૂતી, છઆવળિ સાસ્વાદન, વેદક સમકિત સમયનું, ધારે ત્રણનું મન. ક્ષાયિક કહ્યું કાંઈ અધિક, તેત્રિશ સાગર સાર; ક્ષપશમ સમકિત તેમ, છાસઠ સાગર ધાર. ક્ષપશમ સમકિત સ્થિતિ, છાસઠ સાગર હાય, બે વાર વિજયા દિકમાં, તેત્રિશ સાગર દેય. અથવા ત્રણવાર તેહ, અચુત દેવના આય, ત્રણ બાવીશ સાગરે, મનુષ્ય મોક્ષમાં જાય. સમકિતિ શ્રેષ્ટ-દરશનથી જેહ ભષ્ટ તે, મૂલ મેક્ષ ન જાય; _ વિના સંયમે શિવ વરે, વિણ દર્શન નહિં પાય. સમકિતિજ્ઞાની-સમકિત અષ્ટપ્રવચન ધર, જ્ઞાની તેહ ગણાય; અધ પુદ્ગલ પરાવરતને, સકળ કર્મમળ જાય. નવપૂવી છતાં સમકિત વિના નવપૂવી, અજ્ઞાની કહેવાય, અજ્ઞાની- સમક્તિ વિણ સંસારમાં, આમતેમ અથડાય. તેજ સમકિતિ-સત્ય સ્વરૂપ જસ જીદગી, સદાય સમતાવંત, છિન છિન સત્ય ગષણ, તેહ સમકિતિ સંત. તે શ્રદ્ધાતા–નહિ તપ નહિ શાસ્ત્રાભ્યાસ, ન ભર્યું ગણે નદાન, તે પણ શક્તિ નહિ હોય તે, એક અહં સત્ય માન. (આટલી પણ શ્રદ્ધા આત્માને તારે છે.) Page #454 -------------------------------------------------------------------------- ________________ શપાંચ લા જીવનું ( ૧૬૦) સમતિ દૃષ્ટિ—સમતિ દષ્ટિ જે જીવ તે, કરે કુટુંબ સંભાળ. આપ અંતર ન્યારે રહે, ધાવ ખેલાવે બાળ. સમકિત દાહક-દેવ દ્રવ્યનાશ મુનિઘાત, ઊસૂત્રે વદનાર; સાધ્વી ચતુર્થવ્રત ભંજક, સમક્તિ દાહક ચાર. સમકિત હેય-ઉદ્યમ અને પૂર્વકૃત કર્મ, ભવિતવ્યતા સ્વભાવ; ન કાળ પચે સિદ્ધિ માને, તેને સમકિત સાવ. એ પાંચે કારણેનું જુદુ જુદુ કાર્ય. ઊઘમ–માતાપિતાના ઊદ્યમથી રૂધિરવીર્યનું મળવું તે. કર્મ–પૂર્વકૃત કર્મો કરી તેમાં જીવનું આવવું તે. ભવિતવ્યતા–જીવના સારા ખોટા કર્મોનુસાર સુખદુ:ખના હેતુરૂપ પ્રતિક્ષણે વસ્તુનું મળવું તે. સ્વભાવ-જીવમાં પશુ મનુષ્યાદિનો સ્વભાવ ઊત્પન્ન થે તે. કાળ–કાળે કરી સવે અવસ્થા પામે છે, એમ સર્વે જીવ આશ્રયી જાણવું. એક કારણે કામ બને નહીં તેવી ખરી માન્યતા હોય તેને સમકિતિ કહેવાય. પ્રસંગે મિથ્યાત્વની સમજ આ દશ મિથ્યાત્વ, મનહર છંદ. ધર્મને અધર્મ અને, અધર્મને ધર્મ કહે, ધર્મ કે અધર્મ શું તે અગત્યે અજાણ છે, માર્ગને ઊન્માર્ગ એમ, ઊન્માર્ગને માર્ગ માને, સાધુને અસાધુ તેમ, અસાધુ સુજાણ છે; જીવને અજીવ જાણે, અજીવને જીવ એમ, મૂર્તિને અમૂર્ત માને, અમૂતે કયાં ભાન છે; દશ આ મિથ્યાત્વ દાખ્યાં, સમજી લલિત છોડ, સંસારના ફેરે મેટી, મિથ્યાત્વે મહેકાણું છે; છ મિથ્યાત્વ—લેકિક દેવગુરુ પર્વગત, તી કેત્તર નામ; મિથ્યાત્વ છ છડો સદા, સમજી સાર તમામ. પાંચ મિથ્યાત્વ-અભિ અને અનભિગ્રહક, અભિનિવેશીક જાણુ સંશયિક અનાગિકે, મિથ્યાત્વ પાંચે માન. Page #455 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧ ) પાંચ મિથ્યાત્વ વિસ્તારે. મનહર છંદ. ખરું ખોટું જાણ્યા વિના, મને માન્યું માની લેવે, સર્વ ધર્મ સારા સર્વે, દર્શને તે સારાં છે; જાણું જોઈ જૂઠું વદે, બેટી પરૂપણું પદે, સમકિતી બધે પણ વર્તન નઠારાં છે; જિનવાણીમાં સંશય, સિદ્ધાંત સમજ વિના, દીલ ડગુમગુ રહે, અજ્ઞાન અંધારાં છે; અજાણપણા આવું, એકેંદ્રિયાદિકે લાગે, _ મિથ્યાત્વે લલિત માથે, મેતનાં નગારાં છે. ચારમિથ્યાત્વ-પરૂપણ પ્રવર્તન અને, પરિણામને પ્રદેશ મૂલ ચાર મિથ્યાત્વને, લલિત ન લેતે લેશ. મિથ્યાત્વે હાની-વિષ વડુિ વ્યાલ વાઘને, વારણ વૈરી સબૂક એ છ એક ભવમાં હણે, મિથ્યાત્વ અનંતાભવ. સમકિત દષ્ટિને મિથ્યાત્વ દૃષ્ટિની વહેચણી. તેના આઠ ભાંગા. હા–સામાન્ય માણસ અને, અજ્ઞાન તપસી જાણે, લીંગધારી અગીતાર્થ, મિથ્યાત્વ દષ્ટિ માન; શ્રેણિક કૃષ્ણાદિ સમકિતિ, અનુત્તર વાશી દેવ, સંવિજ્ઞપક્ષી અને યતિ, સમકિત દષ્ટિ હેવ; વિરતિ જાણ ગ્રહે પાળે, અજ્ઞ આદર પળાય, છ પ્રકાર ત્રિક વેગથી, ભાંગા આઠે થાય. પ્રથમે મિથ્યાત્વ દૃષ્ટિના ચાર ભાંગા. ૧ ન જાણે ન આદરે ન પાળે તે સામાન્ય મિથ્યાત્વ દષ્ટિ. ૨ ન જાણે ન આદરે પણ પાળે તે અજ્ઞાન તપસ્વી તે સમ્યક જ્ઞાનરહિત હોવાથી જાણે આદરી શકતા નથી. ૩ ન જાણે આદરે ને પાળે તે પાર્શ્વ સ્થાદિક દ્રવ્યલિંગી તેઓ વ્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી. ૪ ન જાણે આદરે ને પાળે, તે સમ્યગજ્ઞાન વિનાના મિથ્યાત્વી, અભવી અગીતાર્થ જાણવા. ૨૧ Page #456 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) આ ચારે ભાંગાવાળા સભ્ય જ્ઞાન વિનાના હોવાથી મિથ્યાત્વ દષ્ટિ છે. સમકિત દષ્ટિના ચાર ભાગા. ૧ જાણે ન આદરે ન પળે તે શ્રેણિક, કૃષ્ણાદિક ધર્મના સમ્યક સ્વરૂપને જાણતા છતાં અવિરતિના તીવ્ર ઊદયથી આદરી શકતા નથી અને પાળતા પણ નથી. ૨ જાણે આદરે નહિ પણ પાળે, તે અનુત્તર વૈમાનના દેવો સમજવા, તેઓ ધર્મના સમ્યફ સ્વરૂપને જાણે પણ, અવિરતિના ઊદયથી આદરે નહી પરંતુ પાળે ખરા. ૩ જાણે આદરે પણ પાળે નહી. તે ધર્મના સભ્ય સ્વરૂપને જાણે આદરે અને પાળી શકે નહી. તેઓ પશ્ચાતાપ કર્યા કરે અને વેશ છેડીને સંવિજ્ઞ પક્ષપણે વતે. ૪ જાણે આદરે અને પાળે તે સર્વે પ્રકારના મુનિ જાણવા, તેઓ ધર્મને સમ્યક સ્વરૂપને જાણે છે, અંગીકાર કરે છે, અને સર્વ પ્રકારે પાળે પણ છે. આ ચાર પ્રકારના ભાંગ સમક્તિ દષ્ટિના જાણવા. સાધુ વેષે મિશ્ચાદ્રષ્ટિ. જે રજોહરણાદિક સાધુને વેષધારી જાતિના લીંગે મિથ્યાદ્રષ્ટિ હોય, તે ક્રિયાના બળે કરી દેશવિધ ચકવાળ સમાચારિના પ્રભાવે મરીને, અંગાર મÉકાચાર્યની પેરે ઉત્કૃષ્ટ નવ રૈવેયક સુધી ઉપજે. મિથ્યાદ્રષ્ટિ કેને કહીયે તે. જે દ્વાદશાંગી સૂત્ર સુધા સદહે, પરંતુ સૂક્ત એક પદને પણ અસહતે રહેતો તેને દેશ થકી મિથ્યાત્વી કહીયે, તથા વિતરાગક્ત સૂત્રથકી અને સૂત્રના અર્થ થકી પદમાત્ર પણ સહે નહિ તેને, સર્વ થકી મિથ્યાત્વી કહીયે તે માટે સૂત્ર લક્ષણ કહે છે. સૂત્ર અધિકાર, સુધર્મા સ્વામી પ્રમુખ ગણધરના રચેલા જે આચાશંગાદિક સૂત્ર, તેમજ નમિરાજા પ્રમુખ પ્રત્યેક બુદ્ધના રચેલા નેમિપ્રત્રજ્યાદિક, વળી ચૌદ પૂર્વધર, શ્રત કેવળી સભવસૂરિ પ્રમુખના Page #457 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૩ ) રચ્યા દશવૈકાલિકાદિક સૂત્ર, વળી સંપૂર્ણ દેશ પૂર્વધરના રચ્યા એ સર્વે સૂત્ર કહીયે. દન મહિમા. દર્શનના ગુણા–દનના ગુણુ ઢાખીયા, સેવા સરસ સાર; વિવરણું નવપદ વિધિયે, વિગતવાર અવધાર. દર્શન ગુણ સ્તવનાયે વીશ સ્થાનક પૂજાની. નવમી–ઢાળ. દુહા—લાકા લેાકના ભાવ જે, કેવલિ ભાષિત જે; સત્ય કરી અવધારતા, નમે નમેા દર્શન તેહ. નમારે નમા શ્રી શત્રુંજય ગિરિવર— એ દેશી. શ્રી દર્શનપદ પામે પ્રાણી, દર્શન માહની ક્રરે; કેવલી દીઠું તે મીઠું માને, શ્રદ્ધા સકળ ગુણુભૂરરે. પ્રભુજી સુખકર સમક્તિ દીજે, ૬૦ એ આંકણી વિધટે મિથ્યા પુદ્દગલ આતમથી, તેહજ સમકિત વસ્તરે; જિન પ્રતિમા દર્શન તસ હેાવુ, પામીને સમકિત દસ્તરે. પ્ર૦ ૨ ઢાવિધ દન શાસ્ત્ર ભાખ્યું, દ્રવ્ય ભાવ અનુસારરે; જે નિજ નયણે ધમે જોવે, તે દ્રબ્ય દર્શન ધારરે. પ્ર૦ ૩ જિન વંદન પૂજન નમનાદિક, ધ બીજ નિરધારરે; ચેાગઢષ્ટિ સમુચ્ચય માંહે, એહ કહ્યો અધિકારરે. પ્ર૦ ૪ વિષે અખલ અછે તેાહીપણુ, આયતિ હિતકર સાયરે; સિજ ભવરે એહથી પામે, ભાવ દર્શન પણ કાચરે. પ્ર૦ ૫ સમક્તિ સકળ ધર્મ ના આશ્રય, એહનાં ષટ્ ઉપમાનરે; ચારિત્ર જ્ઞાન નહિં વિષ્ણુ સમક્તિ, ઉત્તરાધ્યયન વખાણુરે. પ્ર૦ ૬ દન વિષ્ણુ કિરિયા નવિ લેખે, બિંદુ યથા વિણ કરે; દશમાંહે નવ અંક અભેદ છે, તેમ કુન્નુંગે નિકલ કરે. પ્ર૦૭ અંતર્મુહૂ પણ જે જીવે, પામ્યું દર્શન સારરે; અર્ધો પુદ્ગલ પરિયટ માંડે, નિશ્ચય તસ સ ંસારરે. પ્ર૦ ૮ ગત સમક્તિ પૂરવ અદ્ઘાયુષ, વિનુ સમકિતવતરે; વિષ્ણુ વૈમાનિક આય ન આંધે, વિશેષાવશ્યક કહુંતરે. પ્ર૦ ૯ ભેદ અનેક છે દર્શન કેરા, સડસઠ્ઠું ભેદ ઉદારરે, સેવતા હૅરિવિક્રમ જિન થાયે, સાભાગ્યલક્ષ્મીવિસ્તારે. પ્ર૦૧૦ Page #458 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) અણાહારી વસ્તુઓ. ૧ અગર, ૨૪ એરસાર. ૪૬ પુવાડ ૨ અફીણુ. ૨૫ ખેર મૂળ. ૪૭ પાનની જડ. ૩ અતી વિષની કળી. ૨૬ ખેરાસાણીવજ ૪૮ ફટકડી. ૪ અકદિ પંચાંગ. ર૭ ગળે. ૪૯ બરછાળ. ૫ અબર. ૨૮ ગુગળ. ૫૦ બેર મૂળ. ૬ આસન. ૨૯ ગૌમુત્રાદિ. ૫૧ બાવળ છાલ. ૭ આછી. ૩૦ ઘોડાવજ. પર બજકણ ૮ એળીયે. ૩૧ ચીત્રા છાલ. પ૩ બીયાનું લાકડું ૯ ઇંદ્રાણીમૂળ. ૩ર ચીમેડ. ૫૪ બાળ. ૧૦ ઊપલેટ. ૩૩ ચીડ. ૫૫ મલીયાગરૂ. ૧૧ ઊજવળી. ૩૪ પચીની. પ૬ મજીઠ. ૧૨ કસ્તુરી. ૩૫ ચુને. પ૭ રાખ. ૧૩ કડુ. ૩૬ જવખાર. ૫૮ રીંગણી ઊભી બેઠી ૧૪ કરીયાતુ. ૩૭ ઝેરી કેડરૂ. પ૯ રહિણી છાલ. ૧૫ કડાછાલ. ૩૮ ઝેરી ગેટલી. દ, લીંબ પંચાંગ મૂળ ૧૬ કરણમૂળ. ૩૯ ટંકણખાર. છાલ કાષ્ટ પત્રામર ૧૭ પાસ મૂળ. ૪. ડાભ મૂળ. ૬૧ વખમે. ૧૮ કેરડા મૂળી. ૪૧ તગર. ૬૨ સુખડ. ૧૯ કંથેર મૂળ. ૪૨ ત્રીફલા ( હરડાં ૬૩ સુરોખાર. ૨૦ કુંવાર. - બેડાં આંબળા) ૬૪ સાજીખાર. ૨૧ કંદરૂ. ૪૩ દારૂલ. ૬૫ હરડેદળ. ૨૨ કીકે ઇટાલા. ૪૪ ધમાસે. ૬૬ હળદર ૨૩ ખારો. ૪૫ નઈ કંદ ૬૭ હીંમજ. ૧ આ શ્રાવિધિ તથા બીજાઓના ઊત્તરાપરથી પુછી મેળવી છે. નવકાર અક્ષર-મહા મંત્ર નવકારના, અડસઠ અક્ષરે ધાર; સત સાગર એક અક્ષરે, પાપ થાય પસાર. અડસઠ આગાર-અગીયાર પચ્ચખાણના, અડસઠ છે આગાર; સવી શ્રાવક સન્મિત્રથી, સમજે તેને સાર. સીતેર વસ્તુ સંગ્રહ. ચારિત્રના ગુણ-સીત્તેર ગુણથી શોભતું, સેવે ચારિત્ર સાર; નવપદ વિધિથી નામ તસ, વિગતવારે અવધાર. Page #459 -------------------------------------------------------------------------- ________________ (૧૬પ) ચરણ સિત્તરી. મનહર છંદ. પંચ મહાવ્રત પાળે દશ વિધ યતિ ધર્મ, સત્તર ભેદે સંયમ પાળવા પ્રકારતે; વૈયાવચ દશ વિધ બ્રહ્મ ગોપો નવ ભેદે, જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ જ કારતે; તપ તપ ભેદ બાર કૂર કર્મ કરે ઠાર, નિગ્રહ કષાય ચાર દુઃખને નિવારતે; ચરણ સિત્તરી કાર ઊર ધરી એને સાર, ભાગે ભવ ભાર ધ્યાને લલિત તું ધારતે. ૧ કરણ સિત્તરી. મનહર છંદ. પિંડ વિશુદ્ધિ છે ચાર પંચ સમિતિયે યાર, ભાવે સુભાવના બાર ભાગે ભવ ભારતે; બાર પડિમાને ધાર સાધુની જે સુખકાર, પંચેંદ્રિ નિગ્રહે પ્યાર સદાયે સંભારતે પડિલેહણ પચીશ ગુપ્તિ ત્રણ ગેપી હીસ, અભિગ્રહે ચાર નીશ દશ દીલ ધાર તે, કરણ સિત્તરી સાર કહ્યો જે લલિત કાર, પિચાવેતે ભવ પાર સેવીને સુધારતે. તે ૧ છે ચારિત્ર ગુણ સ્તવનાયે વિશસ્થાનક. પૂજાની અગીયારમી ઢાળ. દહ–રત્નત્રય વિણું સાધન, નિષ્ફળ કહી સદીવ, ભાવ યણનું નિધાન છે, જય જય સંયમ જીવ. અજિત જિદશું પ્રીતડી—એ દેશી. ચારિત્રપદ શુભ ચિત્ત વસ્યું, જેહ સઘળા હે નયનો ઉદ્ધાર; આઠ કરમ ચય રિક્ત કરે, નિરૂત્તે હો ચારિત્ર ઉદાર. ચા. ૧ ચારિત્ર મેહ અભાવથી, દેશ સંયમ હે સર્વ સંયમ થાય; આઠ કષાય મિટાવીને, દેશ વિરતિ હા મનમાં ઠહરાય. ચા. ૨ Page #460 -------------------------------------------------------------------------- ________________ (૧૬) બાર કષાય મનથી મટે, સર્વ વિરતિ હે પ્રગટે ગુણરાશ; દેશથી સર્વ સંયમ વિષે, અનંત ગુણ હો વિશુદ્ધ સમાસ. ચા. ૩ સંયમ ગુણ ઠાણ ફરશ્યા વિના, તત્વરમણતા હો કેમ નામ કહેવાય; ગજ પાખર ખર નહિ વહે, એની ગુરૂતા હો આતમમાં સમાય.૪ વર્ષ સંયમના પર્યાયમાં, અનુત્તરનાં છે સુખ અતિકમ હોય; શુકલ શુકલ પરિણામથી, સંયમથી હો ક્ષણમાં સિદ્ધિ જોય. ચા.૫ સર્વ સંવર ચારિત્ર લહી, પામે અરિહા હો સહિ મુક્તિનું રાજ; અનંત કારણ ચરણ છે, શિવપદનું હો નિશ્ચય મુનિરાજ. ચા.૬. સત્તર ભેદ સંયમ તણા, ચરણ સિત્તરી હા કહી આગમ માંહિ; વરૂણદેવ જિનવર થયે, વિજય લક્ષ્મી હો પ્રગટે ઉત્સાહિ. ચા.૭ ગઈ એંશીની વિશીના જયભુષણ તીર્થંકરજંબુદાઝીમ રાજા, રતીમતી પટરાણીની પુત્રી-લક્ષમણું (પતિ રણપ્રચંદ) તે સાધ્વીયે ચકલા-ચકલીનું મૈથુન જોઈ ખેટ વિચાર કર્યો અને તીર્થકરે આ ઊપદેશમાં ભૂલ કરી છે, તેવો અવર્ણવાદ બેલી તેને મિચ્છામિ દુક્કડ ન દીધે તેના પાપે ૮૦ વીશી સુધી ઘણું નીચ ભમાં રખડી છેવટે આવતી ચોવીશીના શ્રી પદ્મનાભ વખતે મેક્ષે જશે. જુઓ? તીર્થંકરના અવર્ણવાદથી કેટલું ભવ ભ્રમણ થયું. ચોરાશી ગચ્છના નામ. ૧ દેવંદનિક ૧૩ બેકડીયા ૨૫ વડીપોશાળ ૨ ધમશેષ ૧૪ ભિન્નમાલિયા ૨૬ ભરૂઅચ્છા ૩ સંડેરા ૧૫ નાદ્રા ર૭ કત્તલપુરા ૪ કિન્નરસા ૧૬ સેવંતરીયા ૨૮ સંખલા ૫ નાગરીતપા ૧૭ ભંડેરા ૨૯ ભાવડહરા ૬ મāધારા ૧૮ જઈલવાળ ૩૦ જાખડીયા ૭ ખડતપા ૧૯ વડાખડતર ૩૧ કરંટવાળ ૮ ચિત્રવાળા ૨૦ લહુડાખડતર ૩ર બ્રહ્મણીયા ૯ ઓશવાળથી તપા ૨૧ ભાણસોલિયા ૩૩ મંડાહડા ગછ થયે ૨૨ વડગ૭થી વિધિ- ૩૪ નીબલીયા ૧૦ નાણાવાળ પક્ષ ગ૭ થયે ૩૫ ખેલાહરા ૧૧ પદ્ધિવાળ ૨૩ તપાબિરૂદ ૩૬ ઊરિતવાળ ૧૨ આગેમિયા ૩૭ ખદેલિયા Page #461 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭ ) ૩૮ પરવાળ ૫૪ પ્રામેચા ૭૦ હરરા ૩૯ ખેજડીયા પ૫ બંભણિયા ૭૧ કેટિગણુ કુલગચ્છ ૪૦ વાછિતવાળ પદ ગાયલવાળ ૭૨ ઝીશાખાના બિરૂદ ૪૧ જીરાઉલિયા પ૭ વધેરા ૭૩ વાડિયગણ ૪૨ જેસલમેરા ૫૮ ભદ્દેરા ૭૪ ઊડવાડિયગણ ૪૩ લલવાણિયા ૫૯ નાપરિયા ૭૫ માનવગણ ૪૪ તાતહડા ૬. બાડમેરા ૭૬ ઊત્તરવાલસહ ૪૫ છાજડા ૬૧ કરિયા ૭૭ ઉદેહગણું ૪૬ ખંભાયતા દર રંકવાળ ૭૮ ચારણગણું: ૪૭ શંખવાલીયા ૬૩ બેસવા ૭૯૯ એકેલિયા ૪૮ કમળકળશ ૬૪ વેગડા ૮૦. લુણિયા ૪૯ સોજતરિયા ૬૫ વીશલપુરા ૮૧ સાધુ પુનમીયા ૫૦ સેજતિયા દ૬ સંવાડીયા ૮૨ ત્રાંગડિયા ૫૧ પાંપલિયા ૬૭ મુંધુકિયા ૮૩ નીબજીયા પર ખીમસરા ૬૮ વિદ્યાધરા ૮૪ સારાગચ્છ પ૩ ચેરડીયા દ૯ આયરિયા રાશી હજાર લોક પ્રમાણ–એકતાલીશમી પાટે થયેલ, શ્રી અજિતદેવસૂરિયે, ૮૪૦૦૦ હજાર કલેક પ્રમાણને સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ કર્યો. નવાણું હજાર નવસો નવાણું ભવ–રૂપી સાધ્વી જે રાજાની કુંવરી હતી, તેણે એક વખત રાજકચરોમાં ઘણા સ્વરૂપવાન એવા પુરોહિતના પુત્ર પર દ્રષ્ટિપાત કર્યો, તેનું લાગેલ પાપ છેવટે સાધ્વીપણામાં નહિં આલેચવાથી ( ૯) ઘણું નીચા ભામાં ભમાં છેવટે મોક્ષે જશે. જુઓ? પાપ નહિં આલેચવાનું પરિણામ. નવાણુ યાત્રા અને વિધિ. તે માટે ઉપગી સૂચના–સાધુ સાધ્વીયે નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે, ખાસ અજુવાળું થયે ઉપગ અને જયણ પૂર્વક ગિરિરાજનું ધ્યાન ધરતા જવું આવવું કે, જેથી કે જીવની વિરાધના થાય નહિ, રસ્તામાં વાત નહિ કરવી, તેમ નવકારવાળી પણ ન ગણવી જોઈએ? ઘણે વખતે અજુવાળું થયે ઉપર ચડનારને પહેલે, કે બીજે હડે અગર તેથી કાંઈ ઉપર Page #462 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૮ ) યાત્રા કરીને આવનાર સાધુ-સાધ્વીએ સામા મળે છે, તે તેમણે પડી લેહણા કયારે કરી અને કયારે ચડયા ? આ પ્રમાણે વર્તવુ તે લાભ લેતાં નુકસાન થાય છે, તે લક્ષમાં લેવા જેવુ છે. હવે એની વિધિ અને વન. હમેશાં એકાસણું કરવુ ત્રણે ટંકના દેવવંદન કરવા. હમેશાં પાંચ ચૈત્યવંદન કરવા, હંમેશાં ત્રણ પ્રદક્ષિણા કરવી. હમેશાં નવ ખમાસમણ દેવાં. હમેશાં નવ લેગસને કાઉસગ્ગ કરવા. નવ વખત નવ ટુંકના દર્શન કરવા. એક વાર રાહીશાળાનીયાત્રા કરવી. એક વખત શત્રુંજી નદી પગલે જવું. એકવાર દાઢ ગાઉની પ્રદક્ષિણા કરવા એકવાર ત્રણ ગાઉની પ્રદિક્ષણાકરવી એકવાર છ ગાઉની પ્રદક્ષિણા કરવી એકવાર બારગાઉની પ્રદક્ષિણાકરવી હમેશાં દશ ખાંધી નવકારવાળી એક વખત ૫ ંચતીથી યાત્રા કરવી. કોઇ પ્રકારની આશાતના ન થાય તેવા ઉપયાગ રાખવા. એક સમયમાં કેટલા સિદ્ધે. મનહર છંદ. એક સમય ઉત્કૃષ્ટ સ્રીયા વિશ સિદ્ધિ વરે, નપુંસક વેઢે દશ સિદ્ધે તે પ્રમાણીયે; પુરૂષ એકસેા આઠ ગ્રહ લીંગે સિદ્ધે ચાર, અન્ય લીંગે દશ સિદ્ધે ઉર એમ આણીયે; સ્વલીંગે એકસે આઠ એ પણસા ધનુષ્યના, ॥ ૧ ॥ બે હાથ શરીર ધારી ચાર ચિત્ત જાણીયે; ને મધ્યમ અવગાહે એક સમયે ઉત્કૃષ્ટ, એકસે આઠ લલિત સિદ્ધે મન માનીયે. એકો ને આઠ ગ્રંથ-શ્રીમદ્યશેાવિજયજી ઉપાધ્યાયે શ્રી સંઘના શ્રેયાર્થે, ઘણા ઉત્તમ ને ઉપયાગી એવા એકસેાને આઠ ( ૧૦૮ ) ગ્રંથની રચના કરી, સંઘના માટે ઘણું! સારા વારસા મુકી ગયા છે, એ મહાન ઉપકાર કર્યા છે, ધન્ય છે તે મહાત્માને અને ધન્ય છે એ કૃતિને. એમાં બધુયે આગમના દેહનનુજ સમર્પણ છે. ગણવી. નવ વખત ઘેટીની યાત્રા કરવી. Page #463 -------------------------------------------------------------------------- ________________ (૧૬૯ ) એકસોને આઠ ગ્રંથ– શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પણ શ્રી સંઘના તથા જનસમુદાયના લાભાર્થે ઉપગી એવા એકસેને આઠ (૧૦૮) ગ્રંથની રચના કરી છે, ધન્ય છે આવા ઉપકારી મહાત્માઓને. પિરસી સાઢરસી પુરિમુદ્ર પ્રમાણ અંગ છાયાયે માપ શ્રા. ભા. આ કા. મા. પ. મા. શા. શૈ. વૈ. જે. અ. પારસી, પગ આગળ. --૮૩ ૩-૪૩-૮૪ ૩-૮૩-૪૩ ૨-૮-ર સાઢપોરી પગથી. ૪ ૬ ૭ ૮ ૯ ૧૮ ૭ ૬ ૫ ૪ ૩ પુરિમુદ્રા પગથી. પિરસી પ્રમાણ. મનહર છંદ. સ્વ શરીર છાયા જ્યારે, બે પગલાં થાય ત્યારે, અશાડ માસમાં ત્યારે, પિરસી મનાય છે. પિષમાસે ચાર પગ, હવાથી પિરસી કહી; ચૈત્ર તથા આસો માસે, તી પગે ગણાય છે. આ પારસી પ્રમાણમાં, સાદી આંગળ એક; પષ્મીએ બે આંગળની, વૃદ્ધિ હાની થાય છે, એમ એક માસે ચાર, આંગળની વૃદ્ધિ હાની જેમ જ્યાં સંભવે તેમ, લલિત કરાય છે; સાઢ પિરસીને પુરિમુઠ્ઠ પ્રમાણ. મનહર છંદ. શ્રાવણમાં ચાર પગ, ત્યાંથી અનુક્રમ માસે, એકેક પગ વૃદ્ધિયે, પિષે નવ થાય છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ત્યાંથી અનુક્રમ માસે, અકેક પગ હાનીયે, અષાડે તી પગે સાઢ, પારસી ગણાય છે. એક પગે શ્રાવણમાં, અનુકમ માસે ત્યાંથી; અકેક પગ વૃદ્ધિયે, પોષે છ મનાય છે. અનુક્રમ માસે હાની, એકેક પગે લલિત, પુરિમુઠ્ઠ અષાડે સ્વ, છાયામાં સમાય છે પાછલી પિસિ. પાલેહણને કાળ. જેઠ અષાઢ શ્રાવણ, માસે છ આંગળ છાયા; હવે પડિલેહણને, કરવી કહાય છે. ભાદરે આસો અને, કારતક માસે આઠ આંગળની છાયા ત્યારે, પડિલેહણાય છે. માગસર પિષ મહા, માસે દશ આંગળની છાયા હવે પોરસીને, કરવી ગણાય છે. ફાગણ ચૈત્ર વૈશાખે, આઠ આંગળની છાયા; હવે પડિલેહણ તે, લલિત કરાય છે. રાત્રીના ચાર પ્રહરનું કાળ જ્ઞાન. મનહર છંદ. સૂર્ય જે નક્ષત્ર હોય, દશમુ નક્ષત્ર ત્યારે; જ્યારે માથે આવે ત્યારે, આઘયામ થાય છે તેરમું નક્ષત્ર માથે, આવે ત્યારે બીજો યામ; સોળમા નક્ષત્ર માથે, ત્રીજે તે ગણાય છે. વિશમું નક્ષત્ર જ્યારે, માથાપે આવે છે ત્યારે; ચેથ યામ થાય તેવું, કહેણ કહાય છે. રાત્રિ કાળનું તે જ્ઞાન, સમજનું આ છે સ્થાન જોગ તે લલિત જાણ, શાત્રે સમજાય છે. મહાવિદેહના સાધુના આહાર પાત્રાદિકનું માન. સાધુને આહાર–બત્રીશ કવળને કહ્યો, પુરૂષને આહાર; વિદેહે સાધુને કવળ, બત્રીશ મુંડા ધાર. એક સહસ ચોવીશ મુંડા, એક વખ્ત આહાર; મુંડા માપ દાખ્યું નહીં, ગુરૂ ગમથી નિરધાર. Page #465 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૧) મુખ ને પાત્રાનું વિદેહ સાધુના મુખનું, પચ્ચાસહાથપ્રમાણ માન– તેમ તસ પાત્રાનું તળું, સત્તરધનુષ્યનું જાણ. મુહપત્તિ માન–એક લખને સાઠ સહસ, ભરત સાધુની જાણ. તે વિદેહના સાધુની, એક મુહુપત્તિ માન. અહીં કરતાં સંચારસ, ચારસો ગણી હોય; તે માપ તસ ઘટી શકે, જેગ ગ તે જોય. સાધુ સાધ્વી યોગ તીર્થકર આજ્ઞા. તેને જ સાધુ કહીયે. તીર્થકર ગણધરના વચને સાધુ થઈ, તેમનાજ વચને વર્તન નાર, સ્ત્રીઓના વશ નહિ પડનાર, તેમ જે વમેલા વિષને પીતા નથી તેને સાધુ કહીયે. દશ વકા જેઓ પાંચે સ્થાવરની લેશ પણ વિરાધના કરતા નથી, તેમ કરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા જેઓ પોતાના અર્થો બનાવેલો આહાર ખાતા નથી, તેમ પોતે આહાર પકાવતા નથી, તેમ બીજા પાસે પકાવરાવતા નથી તેને સાધુ કહીયે. દશ વૈકા - જે જિનવચને શ્રદ્ધા રાખી, છકાય જીવોને પિતાના આત્મવત્ માને છે, તથા પાંચ મહાવ્રત પાળે છે, અને પાંચ આશ્રવને રેકે છે, તેજ સાધુ કહેવાય. દશ વૈકા જેઓ ચાર કષાયનો ત્યાગ કરે છે, આગમ વચને ત્રિગ સ્થિર રાખે છે, પશુ તેમ સોના રૂપાનો ત્યાગ કરે છે, તેને સાધુ કહીયે. દશ વૈકા જેઓ ગ્રહસ્થનો પરિચય રાખતા નથી. તેને સાધુ કહીયે. દશકા. સાધુ સાધ્વીએ, દિવસની પહેલી પોરસીમાં સ્વાધ્યાય, બીજી પિરસીમાં અર્થ વિચારણા, તેમ પાઠ લે દેવ, ત્રીજી પિરસીમાં આહાર પાછું વિગેરે કરવા અને ચોથી પિરસીમાં વિહાર કરવો. સાધુ સાધ્વીએ રાતની પહેલી પિરસીમાં અર્ધ વિચારણા બીજી ત્રીજી પારસીમાં નિદ્રા લેવી અને ચોથી પિરસીમાં સ્વાધ્યાય કરે, તે ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ (૧૭૨ ) સાધુ સાધ્વીને આહાર, ગોચરીના સાત પ્રકા— ૧ ક્ષીર ગોચરી–આહાર પાણી કલ્પનીય દેષ રહિત લાવે તે. ૨ અમૃત ગૌચરી-માગ્યા વિના અચિત આહાર મળે તે. ૩ મધુકર બૈચરી-ભ્રમરની પેઠે ફરી થોડું થોડું લઈ આત્માને - તૃપ્ત કરે તે. ૪ ગો ગોચરી-દરેક ઘરથી થોડું થોડું લેવે તે. ૫ રૂદ્ર ગોચરી-ડરી ડરીને (બીતે બીતે) ગોચરી લાવે તે. ૬ અજગર ગેચરી-એકજ ઘરેથી લાવે તે. ૭ ગદ્ધા ગોચરી એકજ ઘેરથી તમામ લાવે તે. આહાર અને તીર્થકર આશા. गाथाः-अहो जिणेंहिं असावजा, वित्ति साहुण देसिया । मुख्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥ १ ॥ ભાવાર્થ–મક્ષ સાધનના હેતુ ભૂત, સાધુના દેહના નિવા હાથે, અહો તીર્થકર ભગવાને, સાધુને નિર્દોષ વૃત્તી દેખાડી છે. ભિક્ષા ત્રણ પ્રકારની છે–તેમાં સર્વે સંપત કરી અને પિરષદની તે બે ચારિત્ર દુષિતની છે અને ત્રીજી વૃત્તિ ભિક્ષા તે ચારિત્ર પાત્રની છે. સાધુ સાધ્વીએ-આહાર પાણું ૪ર દોષ રહિત લાવવા ખપ કરો. અને તેવો શુદ્ધ લાવેલે આહારાદિ માંડલીના ૫ દેષ ટાળી વાપરવા ઉપગ રાખો, તે ૪૭ દેષ આ પુસ્તકના સુડતાલીસ વસ્તુ સંખ્યામાં જણાવ્યા છે, દશ વૈકા મુનિરાજ-ગ્રહસ્થના બેલાવ્યા થકી અથીને ગોચરીની વિનતી કરવા આવે, તેને ત્યાં જાય નહીં, તે આચારાંગ ઉત્તરાધ્યયન તેમ નિશિથ સૂત્રમાં કહ્યું છે, - સાધુ-નિત્યપિંડ ભોગવે નહિ, તે ઉત્તરાધ્યયન તથા દશ વૈકાલિકમાં કહ્યું છે. સાધુ-આધાકમ, મિશ્ર આહાર ભેગવે નહી, તે ભગવતી તથા ઠાણુગ તેમ દશ વેકા કહ્યું છે. સાધુ-અસુજતો આહાર પાણી ફરી ફરી લેવા જાય નહિ, Page #467 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૩) તે આચારાંગ ૮ મે અધ્યયને તથા દશ વૈકાલિક પાંચમા અધ્યયને કહ્યું છે, સાધુ–સવારે ટાઢે આહાર વહારે નહી, તે આચારાંગમાં કહ્યું છે. સાધુ–કમાડ ઉઘાડી આહાર લેવે નહીં, તે દશ વૈ૦ તથા પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે સાધુ–એક વખતજ આહાર કરે, તેમ તપસ્વી પણ એક વખતજ આહાર કરે, તે દશ વૈકાલિક પાંચમા અધ્યયનમાં કહ્યું છે. સાધુ-સાધ્વીને લાવ્યે આહાર લેવે નહી, તે આચારાંગ તથા વ્યવહાર સૂત્રમાં કહ્યું છે. સાધુ–બે કેશ ઉપરાંત આહારપણું લેવા જાય નહીં, તે ભગવતીજીમાં ને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. સાધુ–આહાર બાંધી રાખે નહિ, તે સૂયગડાંગમાં કહ્યું છે. સાધુ અને સાધ્વીઓએ લાવેલે આહારપાણ ત્રણ પહોર સુધી ખપે, તે સૂયગડાંગ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. સાધુ-દરરોજ વિગઈ વાપરે નહિ તે દશવૈ૦ તથા ઉત્તરાધ્યચન વિગેરેમાં કહ્યું છે. - સાધુ-જ્યાં ઘણું માણસ જમતા હોય ત્યાં અને મરણ પછવાડે જમણ થાય ત્યાં, ઘણું પ્રાણીઓને વધ થાય છે, તેને સંખડી કહે છે, ત્યાં ગોચરીયે જાય નહિ. - સાધુ-કારણ વિના સ્વાદીમ (સોપારી, એલચી, ચુરણ, તજ, ધાણે, સવા વિગેરે.) વાપરે નહિ, તે ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે. સાધુ–ગચરી બે જણ સાથે જાય એકલા નહિ, તે કલ્પ સૂત્રમાં કહ્યું છે. - સાધુ- ઔષધ ભેષજ (ઔષધાદિક) રાત્રે રાખે નહિ, તે દશવૈ૦ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. સાધુ–નાના પ્રકારના અશન, પાન, ખાદિમ, સ્વાદિમને પામીને જેઓ, પિતાના સ્વધમી સાધુઓને બોલાવી, નિમંત્રણા કરી આહાર કરે છે; તે મુનિ કહેવાય. દશકો. સાધુ–આહાર કર્યા બાદ, સઝાય ધ્યાનમાં તત્પર રહે તે મુનિ કહેવાય. દશવૈ૦ Page #468 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૪ ) સાધુ–આધા કમી ઉપાશ્રયે કૃત આહાર સરાગ ભાવે ભાગવે નહિ, તે આચારાંગ તથા પ્રશ્ન વ્યાકરણ સંવરદ્વારે કહ્યું છે. ગોચરી વિગેરે માટે સમજ. સાધુ સાધ્વીએ વરસાદ વખતે ગાચરી જવુ નહી. ગોચરી ગયા પછીથી વરસાદ આવવા શરૂ થાય તે, કાઈ મકાન કે વૃક્ષાદિ ( જ્યાં એકલી સ્ત્રીઓ કે સાધ્વીઓ ન હેાય તેવી ) જગાએ ઉભા રહેવું. આવતા વરસાદ ખીલકુલ ન રહે ને દીવસ ઘેાડા રહે તેા વરસાદમાં પણ ઉપાસરે આવી જવુ. વરસાદથી ઉભા રહેલા સાધુ પાસે, પેાતાના પુરતી ગેચરી આવી હાય, ને ત્યાં પાણીના જોગ હાય ને અવસર થઇ ગયા હાય તા, ત્યાંજ તે ગાચરી વાપરી ઉપાસરે આવી જવુ. અને જો બધી સમુદાયની ગાચરી આવી હોય તેા, તેના ઉપયાગપૂર્ણાંક અવસર જોઈ તુ ઉપાસરે આવી જવુ. ચામાસુ રહેલ સાધુ આષધાદિ કારણે, ચારથી પાંચ જોજન સુધી જઇ શકે, પણ ત્યાં રાતવાસે રહેવાય નહિ, તે ગામ છેડી ખીજે રહી શકે. સાધુને વચે નદી એળગવી પડે તે, એક પગ ઉપાડીને ખીજે મુકે એટલુ પાણી હાય તેા ઉતરી શકાય. સાધુએ નદી વિગેરે ઉતરી કાંઠે આવી તુરત ઈરીયાવહીયા ડિકમવા. ખેત્રાતીત વસ્તુ આ ચાર ખેત્રાતીત માર્ગોતીત, કાલાતીત અતીત– પ્રમાણાતીત ખેત્રાતીતના વધુ ખુલાસા. મનહર છં. સૂર્યોદય પહેલાનું, લીધું કંઈ અસનાદિ, સાધુને તે નહિ ખપે, ખેત્રાતિત થાય છે; એ કાશ સુધીનુ ં કાંઈ, અસનાદિ લેવે સાધુ, ઉપરનું નહિ લેવે, માર્ગાતીત થાય છે કહાય; ચારને, મુનિવર માન સદાય. Page #469 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) પહેલા પહેરે લીધું તે, ત્રીજા હેર સુધી ખપે, પડિલેહણ પછી તે, કાલાતીત થાય છે, જેને જે આહાર તેથી, વધુ પ્રમાણાતીત, એ છે ઉણોદરી વ્રત, લલિત તે થાય છે. ૧ ટીપ-પુરૂષને ૩૨ કવળને આહાર હોય ને તે કુકડીના ઈંડા પ્રમાણને અથવા, તે આહારના ૩૨ ભાગ કલ્પવા ને તેથી ઉછેદરી વ્રત સમજી લેવું. સાધુપણું કાંઈ ખાવા માટે નથી–પણ આત્મસાધન માટે છે. અને તે આત્મસાધન પુદ્ગલથી થઈ શકે છે. તેથી ગાડાને ઉંગણની જેમ કાંઈ ખાવાનું આપવાની જરૂર છે, પેટ કેઈને છુટયું નથી કહ્યું છે કે કવિત. યોગી સિદ્ધ કલંદર તાપસ, હેત દીગંબર માર કસોટી, પિર મુરિદ મુસાફિર મીરા, સેનવસે વનમાંહિ તંગેટ, જે જપિયા જપ જાપ જપેહે, જાંતિકી કરતિ દેશ મહાટી, સેવક હે સ્વામી દાસ નિરંજન, રેટિ બિના સબવાત હે બેટી. ચેગિ ધરે યોગ ધ્યાન, પંડિત પઢે પુરાણ, જ્ઞાની કહિ યાન પે ઉદાસ ભેખ લીયા હે; કત શાહ પાતશાહ કેતે શાહજાદે કેતે, વાસુદેવ ચકી પુનિ કરણ દાન દીયાહે; કહે કવિ ગંગદાસ ગંગા કે નિકટબીચ, એક શેર અનાજને જગત જેર કીયા હે. પણ જેઓ રસેંદ્રિમાં વૃદ્ધ બની ધર્મારાધને સર્વ પ્રકારે પશ્ચાત છે, તે તે નિંદાને પાત્ર છે અને તેમની સ્થિતિ ધાબીના કુતરા જેવી થાય છે. કહ્યું છે કે મનહર છંદ. પેટહુ કે કાજ માનું જગ લઈ જેગી ભયે, પરસુખ દેખી ગુરે જે કાંગે હાટકે ભીખ માટે ભટક્ત ગટક્ત સવિ રસ, બેટે મેતી નહિં મુ પિયે કુદે પાટકે. Page #470 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬ ) એ કું ઉપદેશ દેત આપે કુરીતે રેત, પુગે નહિં હોશ જેમ દડા ઘડે કાકે કહે રીષિ લાલચંદ સુને હો ભવિક વંદ, ધોબી કે કુતરે નહિ ઘરકે કે ઘાટકે. મે ૧ છે નહિ નવકારસી પોરિસી, નહિ ભણવાના ખપ, લીધાં ઝોળી પાતરાં, આવીજ ઉભા ટપ. વળી જેઓ જ્ઞાન, ધ્યાન, તપ, જપ આરાધને ઉદ્યમ કરતાં નથી તેમને તે હરાયા ઢેર જેવા કહ્યા છે. વગર મહેનતે ખાય પારકા માગી મેવા, વગર મહેનતે ખાય હરાયા સાંઢ જેવા; જીવે પારકુ ખાઈ દિલનો ડોળ વધારે, દિલમાં દાન બુરી હાથમાં માળા ધારે. એ માલ પારકા ખાઈને મનમાંહે હરખાય છે, દુનિયા મૂર્ખ બની એને મલીદે આપે જાય છે. આવી રીતે લેલુપતાથી ખાધેલ ખોરાક, ઘણે દુ:ખ દેવાવાળે થાય છે કહ્યું છે કે શ્રાવક કેરા રોટલા, દે દો હાથકા દંત, કિરિયા કરશે તો ભલે, નહિત ખેંચે અંત. માટે જ્ઞાન, ધ્યાન, તપ, જપ આદિક ધર્મ કરણમાં તત્પર રહેવું તેજ આત્મહિત કહેવાય. સાધુ–દાન પારણું પરભાવનાદિને પ્રશંસે, પણ નિષેધે નહી. સાધુ-છરી, ચાપુ, સુડી, ખડીયે કલમ, કાતર, વિગેરે પાસે રાખે નહી, તે આચારંગ, ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે. સાધુ-૧૨ વસ્તુ સજજાતરની ભેગવે નહી, તે (અશનાદિ ૪ પાયપૂછણા, વસ્ત્ર, પાત્રા, કાંબળી, સુઈ, કાતર, નયણ, કાન કરણી) તે ઠાણાંગ સૂત્રને બૃહતક૯પમાં કહ્યું છે. - સાધુ ગૃહસ્થને વંદાવા જાય નહી, તથા તેડાવે પણ નહી, તે સૂયગડાંગ વિગેરેમાં કહ્યું છે.. સાધુ ગૃહસ્થ સાથે ચીઠી કાગળ દેવે નહીં, તે નિશિથ સૂત્ર તથા દશ વૈકાલિકમાં કહ્યું છે. Page #471 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૭ ) સાધુ–સાધ્વીયે એક ઠેકાણે વધુ રહેવાથી રાગ બંધાય તેમ અપ્રીતિનું કારણ થાય, માટે વધુ રહેવું નહિ-કહ્યું છે કે સ્ત્રી પીયર નર સાસરે, સંયમીયા સ્થિરવાસ; એતાં હોય અળખામણા, જે માંડે સ્થિરવાસ. વહેતાં પાણી નિર્મળા, બંધ્યા ગંદા હોય; સાધુ સદા ભમતા ભલા, ડાઘ ન લાગે કેય. સાધુને વિહાર બે પ્રકારનો છે, એક ગીતાર્થને અને બીજે ગીતાર્થનિશ્રાને તે સિવાય ત્રિજ વિહાર નથી. વળી વિહાર વસે દેવ દર્શનાદિને લાભ થાય, સંયમ સચવાય, તેમ ઉપદેશાદિકે અન્ય જીવોને પણ લાભ મળે. સાધુ ગૃહસ્થ પાસે વૈયાવચ (ચંપી આદિક) કરાવે નહીં, તેમ તેની પોતે પણ કરે નહીં. તે દશવૈકાલિક તથા નિશિથ સૂત્રમાં ને આચારાંગમાં કહ્યું છે. - સાધુ-સાધ્વી સાથે વિહાર કરે નહી, તે સૂયગડાંગ તથા દશવૈકાલિકમાં કહ્યું છે. - સાધુ-ગૃહસ્થને સાથે રાખે નહીં, તેમ ફેરવે નહીં, તે આચારાંગ દ્વિતીયકૃતસ્કદમાં કહ્યું છે. સાધુ–ગૃહસ્થ તથા અન્યતીથી સાથે વિહાર કરે નહી, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગ દ્વિતીય કૃતએ કહ્યું છે. - સાધુ-પાટ, ફલંગ, સરાગ ભાવે કૃત ભેગવે નહીં, તે ભગવતી ૧૮ તુંગીયા નગરી શ્રાવિકાધિકારે ને રાયપણી સૂત્ર મધ્યે કહ્યું છે. - સાધુ-નિમીત, જોતિષ, મંત્ર, નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ, ગ, ઔષધાદિ લક્ષણ, ફળ વિગેરે કહે નહી, તે ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિમાં કહ્યું છે. - સાધુ-દ્વાર વાસે ઉઘાડે નહી, તે ઉત્તરાધ્યયનના ૩૫ અધ્યયનમાં અને સૂયગડાંગ દ્વિતીય અધ્યયનમાં કહ્યું છે. સાધ્વીએ તો ઘણું ભયાદિક કારણના લીધે રાત્રિએ અવશ્ય વસ્તિદ્વાર બંધ કરવા અને જિનકલ્પિ સાધુ સર્વથા દ્વાર બંધ નજ કરે, પણ સ્થવિર કપિ સાધુ તે કારણે યત્નાવડે વસતિદ્વાર બંધ કરે. તે બૃહત્ક૯પ ભાષ્યમાં કહેલ છે. ૨૩ Page #472 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) સાધુએ પાટ, પાટલા, ઘડા, પરાત વિગેરે જે જે જોઈએ તે તે ગુસ્થાના ઘેરથી જાચી જાતે ઉપાડી લાવવા તેમ કામ પુરૂ થયે જાતે ઉપાડી પાછા આપી આવવા તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે. સાધુએ કપડાં કામળી પાત્રો વિગેરે, જે જે જોઈએ તે તે ગૃહસ્થના ઘર અગર દુકાને, જાતે જઈ જાચીને વહોરી લાવવાં તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે. સાધુને વ લેવાનો વિધિ. વચ્ચેના ત્રણ પ્રકાર. ત્રણની સમજ-સુતર સહી એકેંદ્રિથી, કીડે રેશમ કહાય; કાંબળ કહી પંચેંદ્રિથી, વસ્ત્રો ત્રણ વદાય. વસ્ત્રો-સુતરાઉ, રેશમી ને ઉનના એમ ત્રણ પ્રકારના છે. યથા કૃતિ તે આખું અલ્પ પરિકર્મ તે એક સાંધો આવે તે બહુલ પરિકમે તે ઘણું સાંધાવાળું, (પહેલાના અભાવે બાજુ ને તેના અભાવે ત્રીજુ લેવું,) સાધુ અર્થે વસ્યું ન હોય, સાધુ અર્થે વેચાતું લીધું ન હોય, પિતાના પુત્ર કલત્ર પાસેથી છીનવી લીધું ન હોય, વેપારીની દુકાનેથી ઘરે લાવેલું, સ્વગામથી કે પરગામથી લાવેલું, પ્રામિત્ય તે (બીજાનું ઉછીનું લઈ આપે તે) પિંડ વિશુદ્ધિના દેષ રહિત, અવિશેધી કટિ તે સાધુ અર્થે વણાવ્યું છે, અને જે ધવરાવવું પ્રમુખ સાધુ અર્થે કરાવે તે વિશેદ્ધિ કટિ, ઈત્યાદિક દોષ રહિત હોય તે સાધુને લેવું કલ્પ. હવે તે કલ્પનીયમાં પણ સારૂ નઠારૂં વસ્ત્ર બતાવે છે. અંજન તે સુરમે, ખંજન તે દીપ માળ, કદમ એટલે કાદવ અથવા ગાડી પ્રમુખની મળી (ઉંગ) ઉંદર કે ઉધઈએ કરડેલું, બળેલું તુનેલું, બેબીથી કાંકરાથી કુટાયેલું, છીદ્ર પડેલું ને જીર્ણ થયેલું, તેને ભલે ભુંડે વિપાક દેખાડે છે. તે વસ્ત્રના નવ ભાગ કરવા–ચાર ખુણ દેવતાના છે, બે છેડા મનુષ્યના છે, બે કીનારીના ભાગ અસુરના છે ને વચમાં એક ભાગ રાક્ષસનો છે. ચાર ખુણાના ભાગમાં અંજનાદિક હાય તો સારા, બે છેડે હોય તો સમઘાત, બે કીનારે હોય તો ગ્લાનત્વ Page #473 -------------------------------------------------------------------------- ________________ 1 ( ૧૭૯ ) રેગની પ્રાપ્તિ થાય અને રાક્ષસના ભાગમાં તે અંજનાદિક હાય તો મરણની પ્રાપ્તિ જાણવી. પ્રવચન સારોદ્વાર. - સાધુને અઢારથી તે લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર ખપે નહિ, એટલે અઢારથી ઓછી કીંમતનું જ ખપે, તે પ્રવચન સારોદ્ધાર લેકટ ૮૦૪ માં કહ્યું છે. - સાધુ એક આંકનું જ (એકથી નવ રૂપીયા સુધીનું) વસ્ત્ર ગ્રહણ કરે, તે આચારાંગ તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. કપડાને થીગડાં-કપડાને ત્રણ થીગડાં, ચેળપટાને એક તેથી વધુ ન દીજીયે, હૃદય રાખી વિવેક વસ્ત્રના પાંચ પાંચ પ્રકાર. દહે-- અપ્રત્યક્ષતે મૂળથી, નહીં જ પડિલેહાય; દુ:પ્રત્યક્ષતે કષ્ટથી, પડિ લેહી શકાય. અપ્રત્યુપક્ષ. મનહર છંદ. રૂને આકqલે ભરી, તળાઈ તે યુનીયન, હંસ રેમાદિકે ભર્યુ, ઓશીકું ગણાય છે, એશીકાપે રાખવાનું, ગાલ મસુરીયું ગણ્યું, ડાપ ધનિકા તેનું નામ ગણાવાય છે, ગોડા અને કેણુંનીચે, રખાય તે આલિગિણી, લુગડા વા ચાંબડાને, ચાકળો કહાય છે, અપ્રત્યુપક્ષના ભેદ, પાંચ તે હૃદયે વેદ, પડિલેહ ન લલિત, સત્ય સમજાય છે. જે ૧ દુપ્રત્યુપેક્ષ. મનહર છંદ, હાથી ઉંટ પરે વાળ, ભર્યો આથર પલ્હવી, કેવી રૂભર્યું વસ્ત્ર, બૂરી કહાય છે; તેમાં શાલડી અને, કૃમીથી બનેલ વસ્ત્ર, પીતાંબરાદિક તેને, સમાવેશ થાય છે; Page #474 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦ ) દઢગાલી બ્રહ્મણ જે, દશીનું વસ્ત્ર પહેરે, પ્રાવારક બીજા છે, કામ વદાય છે નવતક જીર્ણ વસ્ત્ર, દુ:પ્રત્યુપેક્ષના ભેદ, કષ્ટ પડિલેહી શકે, લલિત જણાય છે. ૨ છે સાધુને પાત્રા-લાકડા, તુંબડા ને માટી એ ત્રણ જાતનાજ વપરાય (ધાતુના નહી) તે આચારાંગ, ઓઘનિર્યુક્તિમાં કહેલ છે. સાધુ-ગૃહસ્થના ઘેર વસ્ત્ર, પાત્ર મુકે નહી, તે આચારાંગ, ઉત્તરાધ્યયનમાં કહેલ છે. સાધુ-ગૃહસ્થના ભસે પીઢ ફલાદિ ઉપકરણ મુકી ૧૦૦ હાથ ઉપરાંત ગોચરી જાય નહિ, તે ઉત્તરાધ્યયન તથા આચારાંગમાં કહ્યું છે. સાધુ-ત્રણ પડ ઉપરાંત ઓઢે નહિ, ને બે પડથી વધારે પાથરે નહિ, તે આચારાંગમાં હ્યું છે. સાધુ–ગૃહસ્થના પૈસા એકઠા કરી વૈરાગીને દીક્ષા આપે નહી, તે આચારાંગ તથા ઉત્તરાધ્યયનના ૩પ મા અધ્યયનમાં કહ્યું છે. સાધુ-રસ્તે ચાલતાં પછેડી લેબડીએ માથું ઢાંકે, નહી તો દેષ લાગે તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનના બીજા અધ્યયને કહ્યું છે. - સાધુ-શીંગડી પાછણા દેવરાવે નહી, તે ઉત્તરાધ્યયન તથા નિશિથસૂત્રમાં કહ્યું છે. સાધુ-નારાયણ તેલ, વિસગર્ભ, ગંધ પાત્ર રાત્રે રાખે નહી, તે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. સાધુ–એકલી ત્રણ સ્ત્રી તથા ત્રણ સાધ્વી પાસે પુરૂષ વિના વ્યાખ્યાન કરે નહી, તે ઉત્તરાધ્યયનમાં કહ્યું છે. સાધુ સાધ્વી-કથા, પાઈ, ચરિત્ર, શૃંગાર રૂપ કથા કહે નહી, તે પ્રશ્નવ્યાકરણ તથા ઉત્તરોધ્યયનમાં કહ્યું છે. સાધુ–ગૃહસ્થને ઘેર બેશી વ્યાખ્યાન આપે નહી, તે સૂયગડાંગમાં ને દશવૈકાલિકમાં કહ્યું છે.. સાધુ–પડિહારૂ ભાડે પગરણ ન લેવે, ભગવે નહી, તે સૂયગડાંગમાં કહ્યું છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૧ ) સાધુ-બહુ મુલવાળી વસ્તુ લેવે નહી, તે ઊત્તરાધ્યયન તથા દશવૈકાલિક તથા પ્રવચન સારોદ્ધાર લેક ૮૦૪ માં કહ્યું છે. - સાધુને સ્ત્રીઆદિકનો પરિચય ત્યાગ–જે ગ૭માં જેના દાંત પડી ગયા છે, એવા સ્થવિર પણ સાધ્વી સાથે બોલતા નથી, અને સ્ત્રીનાં અંગોપાંગ જોતા નથી, તેને ગચ્છ કહીયે. ગચ્છાચાર પડ્યો. કેઈપણ મુનિ–બીજા બહુ ગુણે અલંકૃત હોય, લબ્ધિ સંપન્ન હોય અને ઊત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય, પણ મૂળગુણે કરી વિમુક્ત હોય એવાને કાઢી મુકે છે, એ ગચ્છ તેજ ગચ્છ છે. ગચ્છાચાર પપો. અપ્રમત્ત મુનિ મહારાજાઓને અગ્નિ અને વિષ જે સાધ્વીને સંસર્ગ છે. તે વર્જવા જેવો છે, કારણકે એવા સંસર્ગવાળા સાધુ અલ્પકાળમાં અપકીર્તિને પામે છે. ગચ્છાચારપયન્નો. કુકડીના બચાને જેમ બિલાડીથી ભય છે, તેમ બ્રહ્મચારીઓને સ્ત્રીના શરીરથી ભય છે. દશવૈકાલિક મુનિએ ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીને પણ જેવી નહી, તેમ અલકાર વાળી અથવા અલંકાર વિનાની સ્ત્રીને પણ જેવી નહી, જે જેવી તે વિકારનું કારણ છે, કદાપી જોવામાં આવે તો, તરત સૂર્યની જેમ દષ્ટિ ખેંચી લેવી. દશવૈકાલિક મુનીએ હાથ, પગ, નાક, કાન કાપેલી તે પણ સો વરસની એવી પણ સ્ત્રીને પરિચય કરે નહીં, તો પછી યુવાનની તો વાત શું કરવી. દશવૈકાલિક | મુનિએ સ્ત્રીનાં અંગોપાંગ, આકૃતિ, સુંદર બલવા પણાને અને તેના મહર જેવા પણાને દેખવાં નહી, તેમ કરવાથી વિષયાભિલાષની વૃદ્ધિ થાય છે. દશવૈકાલિક આત્માથી મુનિઓને વસ્ત્રાદિકથી શરીર શોભા, સ્ત્રીઓનો સંસર્ગ, અને ઘી તથા દુધાદિકથી નીતરતું ભેજન, તે ચારે વસ્તુ તાલકુટ વિષ સમાન છે. દશવૈકાલિક કષ્ટ કિયાને કરતા છતાં પણ રસ લેલુપતાદિકથી ઇંદ્રિય જય વગરના સાધુ, જેમ ઘુણ નામને જીવડે કાણને પિલુ નિસ્સાર કરી મુકે છે, તેમ વિષય સુખની લાલસાવાળા સાધુ સ્વચારિત્રનો વિનાશ કરી Page #476 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) નાખે છે, તેથી ચારિત્રના અથી સાધુએ ઇંદ્રિય જય કરવા દઢ પ્રયત્ન કરવો. પુષ્પમાળા. મદ મદનને સર્વથા જીતનારા તન, મન, વચનના દોષ રહિત અને નિસ્પૃહી એવા સુવિહિત સાધુઓને અહીંજ મોક્ષ છે. - જ્યારે તારૂ મન વાઘથી જેટલુ ડરે છે, તેટલું જ પરેનિંદાથી, અને વિષધરથી જેટલું ડરે છે, તેટલું જ પરદ્રોહથી ડરતું રહેશે એટલે પ્રાણતે પણ પરનિંદા અને પરદ્રોહમાં પ્રવૃત્તિ કરીશ નહી, ત્યારેજ તને પરં સુખની પ્રાપ્ત થશે. કોધાતુર થયેલા શત્રુ ઉપર અને શુદ્ધ અત:કરણવાળા સજજન ઉપર, જ્યારે તારૂં મન સંભાવ ધારણ કરશે, ત્યારે જ તને પરસુખની પ્રાપ્તિ થશે. જેઓ કષાયોને ઉપસમાવી શાંત બન્યા છે, તે જ પરમ સુખી છે, માટે કદાપી ક્રોધાદિ કષાય સેવવા નહિ કોધાદિકથી પ્રાણીઓ કેવા દુઃખી થાય છે તેનો વિચાર કર. સાધુએ–સવારે દશ પડિલેહણા કરી છેવટના સૂર્યોદય વખતે ડાંડા ને પડિલો જોઈએ. આચારાંગ. સાધુએ પડિલેહણ વખતે બોલવાથી છકાયની વિરાધના કહી છે, માટે પડિલેહણમાં સાધુ સાધ્વીયે બોલવું નહી. સાધુને કદરે બાંધવાનું આવશ્યક વૃત્તિ, ધર્મરત્નપ્રકરણ વૃત્તિ, ઉત્તરાધ્યયન વૃત્તિ વિગેરેમાં છે, આર્ય રક્ષિતસૂરિએ સાધુ થયેલા પિતાના પિતાને, કદર બંધાવ્યા તે પ્રમાણે વૃદ્ધવાદ છે. સર્વે ચારિત્ર પાત્ર સાધુઓને લોક ખરેખર આધાર રૂપ છે, તેથી લક વિરૂદ્ધ અને ધર્મ વિરૂદ્ધ સર્વે તજવું. પ્રશમરતિ ૧૩૧ શરીર સાધન રૂ૫ છે, અને શરીર સાધન લેકાધીન છે, તેથી સતધર્મ ચારિત્રને હાની ન પહોંચે, તેમ લેકને અનુસરવું, પ્રશમરતિ ૧૩૨ જે જે દેષથી અન્યજન અનુપકારી અને અત્યંત ખિન્ન થાય, તે તે દેષના સ્થાને સદાય પોતે જ પ્રયત્નથી પરિહરવા. પ્રથમ ૧૩૩ સાધુ-બે અને સાધ્વી ત્રણ વિચરે. એકલા વિચરે નહિ, તે કલ્પસૂત્રમાં છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૩ ). સાધુ-રસ્તામાં ચાલતાં વાત કરે નહિ, વાત કરવી હોય તે એક બાજુ ઉભા રહીને વાત કરી લેવી. દશવૈકાલિક સાધુએૌરાંઓને તેમ છોકરીઓને ભણાવવી નહીં, તે ઉત્તરાધ્યનમાં કહ્યું છે. સાધુને-કરાઓને પરિચય, તેમ રમાડવા તે ઘણું નુકશાન કરતા છે, તે દશવૈકાલિક સાધુ, સ્નાન કરે નહી, ( ન્હાય નહી.) વસ્ત્ર ધવે નહી, વસ્ત્ર શિવતા વધેતો ફાડે નહીં, ફાડે તો દોષ નથી, તે સૂયગડાંગમાં છે. સાધુ વર્ષમાં એક વખતે (ચોમાસુ બેસતાં પહેલાં) પાણીથી કાપ કાઢે, (વસ્ત્ર છે.) વધારે પાણીને જેગ ન મળે ઝેળી પલ્લાદિક મળેલ પાણીથી કાઢી લે. (સાબુ ખાર નહી.) એવી આજ્ઞા છે. પ્રવચન સારેદ્ધાર. સદ્ ઉદ્યમી અપ્રમત્ત પુરૂષને પ્રાંત કશી ઉપાધી રહેતી નથી. સાધુ, દિવસે સુવે નહીં, એક ઉપવાસ આલેયણ આવે છે. કપડાં સુકવવાની દેરી રાત વાસ રહેતો એક આંબિલની આયણ આવે. મિથ્યાત્વ–શ્રી અરિહંતને અવર્ણવાદ, અરિહંત ભાષિત ધર્મને અવર્ણવાદ, ચતુર્વિધ સંઘને અવર્ણવાદ, તપ બ્રહ્મચર્ય પાળી દેવ થાય છે તેને અવર્ણવાદ બેલે, તે જીવ દુર્લભ બધી પણું પામે, ને એજ ઉપરના પાંચની સ્તવના કરતો થકે જીવ સુર્લભ બધીપણું પામે છે, તે આચારાંગ ઉત્તરાધ્યયન વિગેરેમાં કહ્યું છે. વિષ, અગ્નિ, સર્પ, સિંહ, હાથી અને શત્રુ એ સર્વે પ્રાણીના એકજ ભવને હણું શકે છે, પણ મિથ્યાત્વત સત્તામાં હોવાથી પ્રાણીને અનંત કટિભવમાં હણે છે (એટલે અનંતા ભવ કરાવે છે.) ગુરૂ આશાતના વિષે–ગુરૂ આશાતના કરવા વાળાને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે, આમ છે તો તેવાને મોક્ષ પણ નથી. દશવૈકાલિક કઈ જીવવા માટે અગ્નિમાં ઉભું રહે, આશી વિષ સર્પને ક્રોધ પમાડે, કે ઝેર ખાય, તે આમ કર ઉલટું મરણ થાય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪ ) તેમ ગુરૂ આશાતનાથી સંસાર વૃદ્ધિ થાય છે, કદાચ મંત્ર ઉપચારથા તે ત્રણથી બચે, પણ ગુરૂ હિલનાથી તો મેક્ષ નજ થાય, દશવૈકાલિક કોઈક પ્રભાવિક અતિશયના બળે માથાથી પર્વતને તેડે, સુતા સિંહને જગાડે, તરવારની ધારાપર હાથ પછાડે, તે પણ તેવાને ગુરૂ આશતનાથી તે ક્ષે ન જ થાય. દશવૈકાલિક અપ્રસન્ન ગુરૂના સોધના અભાવે, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. માટે શાશ્વત સુખના અભિલાષીએ, જેમ ગુરૂ પ્રસન્ન રહે તેમ વર્તવું. દશવૈકાલિક જેમ વિનયથી સાધુઓ કીર્તિ, શ્રુત, જ્ઞાન, અને પ્રશંસવા લાયક વસ્તુને પામે છે, તેમ મેક્ષ ને પણ મેળવે છે, તો તે વિનયનું બરોબર સેવન કરો, દશવૈકાલિક અધ્યાત્મ આશ્રી–મેહ વિકલતા રહિત પુરૂષો આત્મ શુદ્ધિને અર્થે જ શુદ્ધ નિર્દોષ ક્રિયા કરે છે, તેજ અધ્યાત્મ છે, એમ વીતરાગ પ્રભુ ઉપદેશે છે. પ્રશમરતિ. જેમ સર્વ પ્રકારના ચારિત્રમાં સામાયિક સહગત રહે છે, તેમ સર્વ પ્રકારના મેક્ષ માર્ગમાં અધ્યાત્મ સહગતજ રહે છે. પ્રશમરતિ, ચોથા ગુણ સ્થાનથી માંડીને ચાદમાં ગુણ સ્થાનક સુધી કમે કરીને વધારે વધારે શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમય હોય છે. પ્રશમરતિ. શાંત દાંત વ્રત નિયમમાં સદા સાવધાન અને વિશ્વવત્સલ એ. મોક્ષાથી જીવ જે જે નિર્દભ, નિષ્કપટ, ક્રિયા કરે છે, તે અધ્યાત્મ ગુણની વૃદ્ધિ માટે થાય છે. પ્રશમરતિક મહારથના બને ચકોની પરે વા પંખીની બને પાંખની પરે શુદ્ધ અવિકારી જ્ઞાન અને શુદ્ધ કિયા એ બને શુદ્ધ અંશે અધ્યાત્મમાં સાથે મળેલા સમજવા, અર્થાત શુદ્ધ જ્ઞાન યુકત શુદ્ધ કિયા ગેજ યથાર્થ અધ્યાત્મ હોઈ શકે. પ્રશમરતિo ખાન, પાન, ઉપાધિ, માન, મહત્વરિદ્ધિ અને ગૌરવને માટે ભવાભિનંદીજીવજે કિયા કરે છે, તે અધ્યાત્મને લેપ કરનારી થાય છે. પ્રશમરતિ. શુદ્ર, લોભી, લાલચું, દીન, અદેખે, ભયવાન, શઠ, મૂર્ખ અને નકામા પાપારંભને સેવનાર, ભવાભિનંદી કહેવાય છે પ્રશ૦ Page #479 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫) અધ્યાત્મજ્ઞાનીઓ નિશ્ચયથી મૂછને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગના અથીને નિષ્પરિગ્રહતા, નિસ્પૃહતા એ પરમ ધર્મ છે. પ્રશ૦ જેમ તાડના શિખર ઉપર થયેલી સૂચનો (અંકૂરને) નાશ થવાથી નિશ્ચય તે તાડને નાશ થાય છે, તેમ મેહની કર્મને ક્ષય થયે છત, સમસ્ત કર્મને નિયમો નાશ થાય છે. પ્રશમરતિ, કષાય વિચાર–ધર્મનું મૂળ દયા છે, સકળ વ્રતનું મૂળ ક્ષમા છે, સકળ ગુણોનું મૂળ વિનય છે, સકળ વિનાશનું મૂળ અભિમાન છે. લેભથી કેણ હણાયું નથી, સ્ત્રીઓએ કેનું હૃદય ભેળવ્યું નથી, મૃત્યુએ કેને અંત કર્યો નથી, વિષય સુખમાં કણ પૃદ્ધ બન્યું નથી. માન કષાયવંત કરતાં ક્રોધ કષાયવંત વધારે છે, કોધ કષાય કરતાં માયા કષાયી વધારે છે, માયા કષાયી કરતાં લેભ કષાયી વધારે છે. દેવતાને લેભ વધારે છે, નારકીને ક્રોધ વધારે છે, મનુષ્યને માન વિશેષ છે, તીચને માયા વિશેષ હોય છે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાને વિશ્વાસ નાશ કરે છે, ને લેભ સર્વે વસ્તુને નાશ કરે છે. માટે ક્ષમા ઊપશમે કરી કોધને જીતે, મૃદુતાએ કરી માનને જીતે, સરળતાએ કરી માયાને જીતો, અને સંતોષે કરીને મુનિએ લોભને જીત જોઈયે. રાગ-દ્વેષનું ઝેર નિવારવા માટે હંમેશાં, વિવેક રૂપ મંત્રનું સેવન કરે છે જેથી તે રાગ-દ્વેષને નિર્મૂળ કરશે. સર્વે ઇદ્વિઓમાં રસેંદ્રિ, સર્વે કર્મમાં મેહની, સર્વે વ્રતમાં બ્રહ્મવ્રત, અને સર્વે ગુપ્તિમાં મન ગુપ્તિ એ ચારે જીતવા કઠણ છે. - સાધુ હંમેશાં આવશ્યક કિયા, પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખે રહી કરે. - સાધુએ કાંઈ વસ્તુ લેતાં મુકતાં, પહેલાં આંખથી જોઈ પછી રજેહરણાદિકથી પ્રમાર્જન કરવા ચુકવું નહિ. સાધુએ કાંઈ પણ બોલતાં મુખે મુહુપત્તિને ઊપગ કરવા જરા પણ ચુકવું નહિ. ૨૪ Page #480 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬) સાધુએ, ઊંદર વિગેરે જીવ નિવારણાર્થે પાત્રાથી વીશ આગળ દૂર સુઈ રહેવું, તેથી વધારે દૂર નહી. ઓઘનિર્યુક્તિ. - સાધુઓ પરસ્પર ઉત્કૃષ્ટ બે હાથ અંતર રાખી શયન કરે, એમ ન કરે તે અનેક પ્રકારના દોષનો સંભવ થાય. ઓઘનિર્યુક્તિ. જે મુનિને વિષય પિડા થાય તે, હલકે આહારકર, ઊદરી કર, સ્થિર કાઉસગ્ગ ધ્યાને રહેવું, ગામાંતર જવું, છેવટે આહાર પાણને ત્યાગ કરે, પણ સ્ત્રી સંસર્ગમાં કદાપિ ફસાવું નહીં. હે મુનિ તું તારા શરીરને તપથી ખુબ કૃશ તથા જીર્ણ કર, કે જેથી જુનાં લાકડાને અગ્નિ જલદી બાળે, તેમ સ્નેહ રહીત અને સાવધાન પુરૂષના કર્મો જલદી બળી જશે. મુનિએ સર્વે સંસાર જ જાળ છોડી, ઊપશમ ભાવથી અનુક્રમે વધતા જતા તપથી દેહનું દમન કરવું, મુક્તિ મેળવનાર મહા ગુરૂષને માર્ગ પામ બહુ વિકટ છે, માટે હે મુનિ ! તું તારા માંસ અને લેહીને સૂકાવ, કારણ કે જે બ્રહ્મચર્યમાં રહીને તપથી સદા શરીરને દમે છે, તે જ મહા પુરૂષ મુક્તિ મેળવનાર હોવાથી માનનીય થાય છે. પ્રશમરતિ. જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે, એવા જિનેશ્વરોએ જગતના હિતને માટે આ ચારિત્ર ધર્મ સારી રીતે પરૂપેલો છે, તેમાં જે રકત થયેલા છે, તેજ આ સંસાર સમુદ્રને લીલા માત્રમાં પાર પામેલા સમજવા. મુનિએ કઈ પણ કાર્ય ગુરૂની આજ્ઞા પૂર્વકજ કરવા નિરંતર ધ્યાનમાં રાખવું એવી જિન આજ્ઞા છે. ગુરૂ ગુણ સ્તવના, દહે–ઉત્તમે કદી ન કેઈને, અવર્ણવાદ વદાય; પિતા ગુરુ સ્વામિ નૃપને, વિશેષ વારે ભાય. લાવણુ-મકી જાન બની ભારી-એ દેશી. શિષ્યને સદેવ સુખકારી, ભલી ગુરૂ ભક્તિ ગુણકારી; લેખાયે લાભ ત્યાં ભારી, સ્વલ્પ શંકા દ્યો ત્યાં વારી. શિ. ટેક. તીર્થકરને ક્ષાયિકપણું, સાતની ત્રીજી નરક કણ તે કરતાં પામીયા, ગુરૂ ભક્તિ યે ગરક, લે ત્યાં લાભ દિલધારી, . . . . ભલી. ૧ Page #481 -------------------------------------------------------------------------- ________________ સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી મહારાજ જન્મ વિક્રમ સં. ૧૯૨૫. પોષ સુદી ૩ વળા. દીક્ષા સં૦ ૧૯૪૭ વૈશાખ સુદી ૬ ભાવનગર. આનંદ ' પ્રીન્ટીંગ પ્રેસ-ભાવનગર. Page #482 -------------------------------------------------------------------------- ________________ Page #483 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) ગુરૂ દી ગુરૂ દેવતા, ગુરૂ વિણ ઘોર અંધાર; ગુરૂ વાણીથી વેગળા, એને ધીકક અવતાર, વકતા વાત દ્યો વિદારી, .... .... .... ... ભલી. ૨ શિષ્યો શિખ શુભ એ સદા, રાખ હૃદયે ક્ષેમ; ગુરૂ આણું ઊત્તમ ગણી, પાળો પૂરણ પ્રેમ. નમ્રતા નિરમળી લ્યો ધારી, .. ... ... .. ભલી. ૩ ઉપકારી ગુરૂને અતી, બદલો બેશ તે આપ; સ્વલ્પ નહિ તે વાળી શકે, એમને ગુણ અમાપ, ગુરૂના ગુણાની બલિહારી, ... ... ... ... ભલી, ૪. અપ્રસન્ન ગુરૂ જે એ કદી, સાથે નહીં સ્વલ્પ, મહા મિથ્યાત્વ પમાય ત્યાં, અપ્રસન્ન કરે ન અલ્પ. વિવેક નહિ મુકશે વિસારી, .. ... - ભલી૫ માન ગુરુ વિનયથી ઘટે, અરિહંત આણ પલાય; શ્રુત સેવ દેવ ગુરુ ભક્તિયે, પંચમી ગતિ પમાય, એહની રાખો દિલ યારી, . . . . ભલી. ૬ ગુરૂ વિનય વિમળે કરે, કતિ જ્ઞાન શ્રુત પાય; શિવ સુખ પણ સહેજે મળે, સે વિનયે સદાય, વિનયની એહ ભલી વારી, .... .. .. . ભલી. ૭ લખ્યું લલિત લખ લાભનું, લાભ લાભ લેખાય, ભુંડી ભવની ભીતી ટળે, સુખ શાશ્વતું થાય; ઉત્તમાએ આપણું ઉપકારી, ... . .. . ભલી. ૮ શ્રીપૂર્વાચાર્યકત. શ્રી ગુરૂ પ્રદિક્ષણા કુલક ભાવાર્થ. ૧ હે ગુરૂજી! આપનું દર્શન કર્યું છતે શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધમોસ્વામી, શ્રી જંબુસ્વામી, શ્રી પ્રભવસ્વામી અને શ્રી સ્વયંભવ આદિક આચાર્ય ભગવંત તેમજ બીજા પણ યુગ પ્રધાનેનું દર્શન કર્યું માનું છું. ૨ આજે મારે જન્મ કૃતાર્થ થયે, આજે મારું જીવિત સફળ થયું, કે જેથી આપના દર્શનરૂપ અમૃત રસવડે કરીને મારા નેત્ર સિચિત થયાં અર્થાત્ આપનું અદ્ભુત દર્શન અને પ્રાપ્ત થયું. Page #484 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) ૩ તે દેશ, નગર, તે ગામ અને તે આશ્રમને ધન્ય છે કે જ્યાં હે પ્રભુ! આપ સદાય સુપ્રસન્ન થતા વિચરે છે. ૪ તે હાથ સુકૃતાર્થ છે કે, જે આપના ચરણે દ્વાદશવર્તી વંદન કરે છે, અને તે વાણી (જીહા) બહુ ગુણવાળી છે કે, જે વડે સદ્ગુરૂના ગુણોનું વર્ણન કરવામાં આવે છે. ૫ હે સદ્દગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે, આજ કામધેનુ મારા ઘરને આંગણે આવી જાણું છું, તેમજ સુવર્ણ વૃષ્ટિ થઈ જાણું છું અને આજથી મારું દારિદ્ર દૂર થયું માનું છું. ૬ હે સદ્દગુરૂ ! આપનું મુખ કમળ દીઠે છતે, ચિંતામણિ રત્ન સરખું સમકિત મને પ્રાપ્ત થયું ને તેથી સંસારનો અંત થયો માનું છું. ૭ હે સદ્ગુરૂ! આપનું મુખ કમળ દીઠે છતે જે અદ્ધિ દેવતાઓ પિતાની દેવાંગનાદિક સહિત ભગવે છે, તે મારે કંઈ હિસાબમાં નથી. ૮ હે સરૂ! આપનું વદન કમળ દીઠે છતે જે મન, વચન, કાયાથી મેં જે પાપ આજ પર્યત ઉપાર્જન કર્યું છે, તે બધું આજે સ્વત: નષ્ટ થયું માનું છું; ૯ ને સર્વજ્ઞ ભાષિત ધર્મ પામવો દુર્લભ છે, તથા મનુષ્ય જન્મ મળ દુર્લભ છે, અને તે મનુષ્ય જન્મ મળે છતે પણ શુરૂની સામગ્રી મળવી અતિ દુર્લભ છે. ૧૦ જ્યાં પ્રભાતે ઉઠતાંજ સુપ્રસન્ન ગુરૂનાં દર્શન થતાં નથી ત્યાં અમૃત સદશ જિન વચનને લાભ શી રીતે લઈ શકાય. ૧૧ જેમ મેઘને દેખી મેરે પ્રમુદિત થાય છે, અને સૂર્યને ઉદય થયે છતે કમળનાં વન વિકસિત થાય છે, તેમજ આપનું દર્શન થયે છતે અમે પણ પ્રભેદ પામીએ છીએ. ૧૨ હે સદગુરૂજી! જેમ ગાય પિતાના વાછરડાને સંભાળે છે, અને જેમ કેયેલ વસંત માસને ઈ છે છે, તથા હાથી વિધ્યાચળની અટવીને યાદ કરે છે, તેમ અમારું મન આપનું સ્મરણ કર્યા કરે છે. ૧૩ બહુ બહુ દિવસે જઈ સુગુરૂ ને જોઈ મારાં બે નેત્રે વિકસિત થયા ને હૃદયમાં આનંદ થયો. ૧૪ અહ ઈતિ આશ્ચયે આપે ક્રોધનો કે જ્ય કર્યો Page #485 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) છે? માનને કે પરાજય કર્યો છે? માયાને કેવી દુર કરી છે? અને લેભને કે વશ કર્યો છે? ૧૫ અહો આપનું સરલપણું કેવું ઉત્તમ છે? અહો આપનું નમ્રપણું કેવું રૂડું છે, અહો આપની ક્ષમા કેવી ઉત્તમ છે? અને આપની સંતોષવૃત્તિ કેવી શ્રેષ્ઠ છે. ૧૬ હે ભગવંત ! આપ અહિં પ્રગટજ ઉત્તમ છે, વળી ઈચ્છા મનોરથવડે કરીને પણ ઉત્તમ છે અને અંતે પણ કર્મ મલને ટાળીને આપ મેક્ષ નામનું સર્વોત્તમ સ્થાન પામવાના છે, ૧૭ આચાર્ય મહારાજને કરેલ નમસ્કાર જીવને હજારે ગમે ભવ ભય થકી મુક્ત કરે છે અને તે ભાવ સહિત કરવામાં આવતે નમસ્કાર જીવને સમક્તિને લાભ આપે છે. ૧૮ ભાવાચાર્યને ભાવસહિત કરેલ નમસ્કાર, સર્વ પાપને પ્રક કરીને નાશ કરનારે થાય છે, અને તે સર્વે સંગલમાં ત્રીજું મંગલ છે. ઈતિ સેમસુંદર સૂરિકૃતિ. સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક ભાવાર્થ. ૧ ત્રણ ભુવનને વિષે એક અસાધારણ પ્રદીપસમાન, શ્રી વીર પ્રભુને અને નિજ ગુરૂના ચરણ કમળને નમીને સર્વ વિરતિવંત સાધુ જનને વેગ્ય, સુખે નિર્વહિ શકાય એવા નિયમેને હું (સોમસુંદર સૂરિ) કહીશ. - ૨ યોગ્ય નિયમનું પાલન કર્યા વગરની દીક્ષા, ફક્ત નિજ ઉદર પૂરણા કરવારૂપ આજીવિકા ચલાવવા માત્ર ફળવાળી કહી છે. એવી દીક્ષા તો હોળીના રાજાની જેમ સહુ કોઈને હસવા યોગ્ય બને છે. ૩ તે માટે પંચાચાર ( જ્ઞાન-દર્શન-ચારિત્ર–તપ–વીર્ય)ના આરાધન હેતે લેચાદિક કઠણ નિયમે ગ્રહણ કરવા જોઈએ કે જેથી લીધેલ દીક્ષા સફળ થાય. જ્ઞાનાચાર સંબંધી નિયમ. ૪ જ્ઞાન આરાધન હેતે મહારે હમેશાં પાંચ ગાથાઓ ભણવી કંઠાગ્ર કરવી અને પરિપાઠીથી (ક્રમવાર) પાંચ પાંચ ગાથાને અર્થ ગુરૂ સમીપે ગ્રહણ કરે. Page #486 -------------------------------------------------------------------------- ________________ (૧૦). ૫ વળી હું બીજાઓને ભણવા માટે હમેશાં પાંચ ગાથાઓ લખું અને ભણનારાઓને હમેશાં કમવાર પાંચ પાંચ ગાથા આપું સિદ્ધાંત–પાઠ ગણવાવડે વર્ષો રૂતુમાં પાંચસો, શિશિરરૂતુમાં આઠસો, ને ગ્રીષ્મ રૂતુમાં ત્રણ ગાથા પ્રમાણ સઝાય ધ્યાન સદાય કર્યા કરૂં. ૬ પંચ પરમેષ્ટી રૂપ નવપદ (નવકાર મહામંત્ર) નું એક વાર હું સદાય રટણ કરું. | દર્શનાચારના નિયમે. ૭ દર્શનાચારમાં આ નીચે મુજબ નિયમ હું સમ્યભાવે ગ્રહણ કરું છું. ૮ પાંચ શકસ્તવ વડે સદાય એક વખત દેવવંદન કરૂં જ અથવા બે વખત ત્રણ વખત કે પહોરે પહેરે યથાશક્તિ આળશ રહિત દેવવંદન કરૂં. ૯ દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે સઘળાં દેરાસરે જુહારવાં. તેમજ સઘળા મુનિજનેને વાંદવા ત્યારે બાકીના દિવસે એક દેરાસરે તો અવાય જવું. ૧૦ હમેશાં વડિલ સાધુને નિચે ત્રિકાલ વંદન કરૂં જ અને બીજા ગ્લાન તેમજ વૃદ્ધાદિક મુનિજનેનું વૈયાવચ્ચ યથાશક્તિ કરું. ચારિત્રાચાર સંબંધી નિયમો. ૧૧ હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવ સહિત અંગિકાર કરું છું, ઈર્યાસમિતિ-વડી નીતિ, લઘુનીતિ, કરવા અથવા આહાર પાછું વહોરવા જતાં ઈસમિતિ પાળવા માટે વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું ત્યાગ કરૂં. ૧૨ યથા કાળ પંજ્યા પ્રમાર્યા વિના ચાલ્યા જવાય તે, અંગ પડિલેહણા પ્રમુખ સંડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તે અને કટાસણું કાંબળી વગર બેસી જવાય તે (તત્કાલ) પાંચ નમસ્કાર કરવા (ખમાસમણ દેવા) અથવા પાંચ નવકાર મંત્ર જાપ કરો. ૧૩ ભાષા સમિતિ–ઊઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વગર) બેલુંજ નહિં, તેમ છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે બોલી. જાઉં તેટલી વાર (ઈરિયાવહી પૂર્વક) લેગસ્સનો કાઉસ્સગ્ન કરૂં. Page #487 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૧) ૧૪ આહાર પાણી કરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કંઈ મહત્વના કાર્ય વગર કઈને કઈ કહું નહિ, એટલે કે કેઈ સંગાતે વાર્તાલાપ કરૂ નહિ, એજ રીતે આપણું ઉપધિની પડીલેહણ કરતાં હું કદાપિ બેલું નહિં. ૧૫ એષણ સમિતિ–બીજાં નિર્દોષ પ્રાસુક (નિર્જીવ) જળ મળતાં હોય, ત્યાં સુધી પિતાને પ્રોજન (ખ) છતાં ધણું (વાળું જળ) હું ગ્રહણ કરૂં નહિં, વળી અણગળ (ગળ્યાવગરનું) જળ હું લહું નહિ અને જરવાણું વિશેષ કરીને લહું નહિં. અથે આદાન નિક્ષેપણ સમિતિ નિયમ. ૧૬ આદાન-નિક્ષેપણું સમિતિ–આપણે પિતાની ઊપધિ પ્રમુખ પુંજી–પ્રમાઈને તેને ભૂમિ ઉપર સ્થાપન કરું. તેમજ ભૂમિ ઊપરથી ગ્રહણ કરૂં. જે તેમ પુંજવા પ્રમાજવામાં ગફલત થાય તે, ત્યાંજ નવકાર મહા મંત્રનો ઉચ્ચાર કરૂં (નવકાર ગણું.) ૧૭ દાંડે પ્રમુખ પિતાની ઊપધિ જ્યાં ત્યાં (અસ્ત વ્યસ્ત ઢંગધડા વગર) મૂકી દેવાય છે, તે બદલ એક આયંબિલ કરૂં અથવા ઊભા ઊભા કાઉસગ્ગ મુદ્રાએ રહી એકસો લેક યા સો ગાથા જેટલું સઝાય ધ્યાન કરૂં. ૧૦ પારિઠાવણિયા સમિતિ–લઘુનીતિ વડી નીતિ કે ખેળાદિકનું ભોજન પરઠવતાં કઈ જીવને વિનાશ થાય તે નિવી કરું અને અવિધિથી (સદોષ) આહાર પાણી પ્રમુખ વહારીને પરઠવતાં એક આયંબિલ કરું. ૧૯ વડીનીતિ કે લઘુનીત કરવાના કે પરઠવવાના સ્થાનેઆણુજાણહ જસ્સગ્ગહે” પ્રથમ કહું, તેમજ તે લઘુ-વડી નીતિ પાણી લેપ ડગલ પ્રમુખ પરઠવ્યા પછી ત્રણવાર “સિરે ” કહું. ૨૦ મનવચન-કાય ગુપ્તિ–મન અને વચન રાગમય-રાગાકુળ થાય તો હું એક એક નિવિ કરૂં-અને જે કાય કુચેષ્ટા થાય ઊન્માદ જાગે તો ઊપવાસ અથવા આયંબિલ કરૂં. મહાવ્રત સંબંધી નિયમ. ૨૧ અહિંસાવત–બે ઈદ્રિય પ્રમુખ જીવની વિરાધના મારા પ્રમાદાચરણથી થઈ જાય છે, તેની ઇન્દ્રિયે જેટલી નિવિએ કરું. Page #488 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) સત્યવ્રતે–ભય, ક્રોધ, લાભ અને હાસ્યાદિકને વશ થઈ જઈ, જુઠ્ઠું એલી જાઉં તે આયખિલ કરૂં. ૨૨ અસ્તેયત્રતે—પઢમાલિયા ( પ્રથમભિક્ષા ) માં આવેલા જે ધૃતાર્દિક પદાર્થ, ગુરૂ મહારાજને દેખાડયા વગરના હોય તે હું લહું નહિં ( વાપરૂ નિહ.) અને દાંડા તર્પણી વગેરે ખીજાનાં રજા વગર લડું વાપરૂ તે આયંબિલ કરૂ. ૨૩ બ્રહ્મવતે એકલી સ્ત્રી સંગાતે વાર્તાલાપ ન કરૂં અને સ્ત્રીઓને ( સ્વતંત્ર ભણાવું નહિં, પરિગ્રહ પરિહારવ્રતે એક વર્ષ ચેાગ્ય( ચાલે તેટલીજ )ઉપધિ રાખું, પણ એથી અધિક નજ રાખું. ૨૪ પાત્રાં અને કાચલાં પ્રમુખ પદર ઉપરાંત નજ રાખું. રાત્રિભેાજન વિરમણવ્રતે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારના ( લેશમાત્ર ) સ ંનિધિ રાગાદિક કારણે પણ રાખું કરૂં નહિ. ૨૫ મહાન રોગ થયા હાય તેા પણ કવાથ ન કરૂં, ઉકાળા પીઉ નહીં, તેમજ રાત્રિ સમયે જળપાન કરૂં નહિં, અને સાંજે સૂર્યાસ્ત પહેલાની છેલ્લી એ ઘડીમાં જળપાન કરૂં, તા પછી ખીજા અશનાર્દિક આહાર કરવાની તે વાતજ શી. ૨૬ અથવા સૂર્ય નિશ્ચે દેખાતે છતેજ ઉચિત અવસરે સદાય જળપાન કરી લહું, સૂર્યાસ્ત પહેલાંજ સર્વ આહાર સબંધી પચ્ચખાણ કરી લહું અને અણુાહારી ઓષધના સ ંનિધિ પણ ઉપાશ્રયમાં રાખું રખાવું નહિ. તાચાર સંબંધી નિયમા ૨૭ હવે તપ આચાર વિષે કેટલાક નિયમે શક્તિ અનુસારે ગ્રહણ કરૂં છું, છઠ્ઠ આદિક તપ કર્યા હોય તેમજ ચેાગ વહન કરતા હાઉં તે વગર મને અવગ્રાહિત ભિક્ષા લેવી કલ્પે નહિ. ૨૮ લાગલાગાં ત્રણ નીવીએ અથવા એ આયખિલ કર્યા વગર હું વિંગઈ ( દુધ દહીં ધી પ્રમુખ) વાપરૂ નહિં અને જ્યારે વિગઇ વાપરૂં તે દિવસે પણ ખાંડ પ્રમુખ વિશિષ્ટ સાથે ભેળવી નહિ વાપરવાના નિયમ જાવ જીવ સુધી પાછુ. Page #489 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ૨૯ ત્રણ નવી લાગેલાગ થાય તે દરમિયાન, તેમજ વિગઈ વાપરવાના દિવસે નિવિયાતાં ગ્રહણ કરૂં નહિ વાપરું નહિ, તેમજ બે દિવસ સુધી લાગટ કેઈ તેવા પુષ્ટ કારણ વગર વિગઈવાપરું નહિ. ૩૦ પ્રત્યેક અષ્ટમી અને ચતુર્દશીને દિવસે શક્તિ હોય તે ઉપવાસ કરું, નહિ તે તે બદલ બે આયંબિલ અથવા ત્રણ નિવિઓ પણ કરી આપું. ૩૧ પ્રતિદિન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવગત અભિગ્રહ ધારણ કરવા; કેમકે અભિગ્રહ ન ધારીએ તો પ્રાયશ્ચિત આવે એમ છતકલ્પમાં લખ્યું છે. વીચાર સંબંધી નિયમો. ૩ર વીર્યાચાર સંબધી કેટલાક નિયમો યથાશક્તિ હું ગ્રહણ કરૂં છું. સદા સર્વદા પાંચ ગાથાદિકના અર્થ હું ગ્રહણ કરી મનન કરૂં. ૩૩ આખા દિવસમાં સંયમ માર્ગમાં (ધર્મકાર્યમાં) પ્રમાદ કરનારાઓને હું પાંચવાર હિતશિક્ષા (શિખામણ) આપું, અને સર્વ સાધુઓનું એકમાત્રક (પરઠવવાનું ભાજન) પરઠવી આપું. ૩૪ પ્રતિ દિવસ કર્મક્ષય અર્થે વીશ કે વીશ લેગસ્સને કાઉસગ્ન કરૂં, અથવા એટલા પ્રમાણમાં સજઝાય ધ્યાન કાઉક્સગ્નમાં રહી સ્થિરતાથી કરૂં. ૩૫ નિદ્રાદિક પ્રમાદવડે માંડળીને ભંગ થઈ જાય (માંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ શકું) તો એક આયંબિલ કરું. અને સહુ સાધુ જનેની એક વખત વિશ્રામણું વૈયાવચ્ચ નિએ કરૂં. ૩૬ સંઘાડાદિકને કશે સંબંધ ન હોય તો પણ લઘુ શિષ્ય (બાળ) અને શ્વાન સાધુ પ્રમુખનું પડિલેહણ કરી આપું, તેમજ તેમના ખેલ પ્રમુખ મલની કુંડીને પરડવવા વિગેરે કામ પણ હું યથાશક્તિ કરી આપું. સમાચારી વિષે નિયમ. ૩૭ વસતિ (ઉપાશ્રય–સ્થાન) માં પ્રવેશતાં નિસહી અને તેમાંથી નીકળતાં આવસ્સહી કહેવી ભૂલી જાઉં તેમજ માર્ગમાં પેસતાં કે નિસરતાં પગ પૂજવા વિસરી જાઉં તો (યાદ આવે તેજ સ્થળે) નવકાર મંત્ર ગણું. ૨૫. Page #490 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) ૩૮–૩૯ કાર્ય પ્રસંગે વૃદ્ધ સાધુઓને હે ભગવાન! પસાય કરી અને લઘુ સાધુને “ઈચ્છકાર” એટલે તેમની ઈચ્છા અનુસારે જ કરવાનું કહેવું ભૂલી જાઉં, તેમજ સર્વત્ર જ્યારે જ્યારે ભૂલ પડે ત્યારે ત્યારે “મિચ્છાકાર” એટલે “મિચ્છામિ દુકકડું” એમ કહેવું જોઈએ તે વિસરી જાઉં તો જ્યારે મને પિતાને સાંભરી આવે અથવા કઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ મારે નવકાર મંત્ર ગણવો. ૪૦ વૃદ્ધ (વડિલ) ને પૂછ્યા વગર વિશેષ વસ્ત્ર (અથવા વસ્તુ) લઉં દઉં નહિ અને હેટાં કામ વૃદ્ધ (વડિલ) ને પૂછીને જ સદાય કરું, પણ પૂછયા વગર કરૂં જ નહિ. ૪૧ જેમને શરીરને બાંધો નબળો છે, એવા દુર્બળ સંઘયણવાળા છતા પણ જેમણે કંઈક વૈરાગ્યથી ગૃહસ્થવાસ છાંડે છે, તેમને આ ઉપર જણાવેલા નિયમે પાળવા પ્રાય: સુલભ છે. ૪ર સંપ્રતિકાળે પણ સુખે પાળી શકાય એવા આ નિયમને જે આદરે પાળે નહિ, તે સાધુપણા થકી અને ગૃહસ્થપણા થકી ઉભય ભ્રષ્ટ થયા જાણો. ૪૩ જેના હૃદયમાં ઉક્ત નિયમે ગ્રહણ કરવાને વધારે ભાવ ન હોય, તેમને આ નિયમ સંબંધી ઉપદેશ કરે એ સિરા–સર વગરના સ્થળે કૂવો ખોદવા જે નિરર્થક–નિષ્ફળ થાય છે. ૪૪ નબળાં સંઘયણ, કાળ, બળ અને દુઃષમ આ આદિ હીણું આલંબન પકડીને પુરૂષાર્થ વગરના પામર જી આળસ પ્રમાદથી બધી નિયમ ધુરાને છેડી દે છે. ૪૫ (સંપ્રતિ કાળે) જિનકલ્પ વ્યછિન્ન થયેલ છે. વળી પ્રતિમાકલ્પ પણ અત્યારે વર્તતો નથી, તથા સંઘયણાદિકની હાનીથી શુદ્ધ સ્થવીરકલ્પ પણ પાળી શકાતો નથી. ૪૬ તોપણ જે મુમુક્ષુઓ આ નિયમેના આરાધન વિધિવડે સમ્યમ્ ઉપયુક્ત ચિત થઈ ચારિત્ર સેવનમાં ઉજમાળ બનશે તો તે નિયમો નીચે આરાધક ભાવને પામશે. - ૪૭ આ સર્વે નિયમેનેજ (શુભાશ) વૈરાગ્યથી સમ્યમ્ રીત્યા પાળે છે, આરાધે છે તેમની ગ્રહણ કરેલી દીક્ષા સફળ થાય છે. એટલે તે શીવસુખ ફળને આપે છે. ઈતિશમ. Page #491 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શ્રી ગુણાનુરાગ કુલકં. ૧ સકળ કલ્યાણના સ્થાનકરૂપ શ્રી તીર્થકર પ્રભુના ચરણકમળને નમસ્કાર કરીને, સૌભાગ્ય લક્ષમીને ઉત્પન્ન કરનારું, પરગુણ ગ્રહણ કરવાનું સ્વરૂપ જણાવું છું (તે તમે લક્ષ દઈને સાંભળે.) - ૨ જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ નિવાસ કરી રહે છે, તેને તીર્થંકરપદ પર્વતની અદ્ધિયે દુર્લભ નથી, પણ સુલભ છે. એમ શાસ્ત્ર આદર્શથી સ્પષ્ટ દેખી શકાય છે. ૩ જેમના હૃદયમાં સદાય સદ્દગુણ પ્રત્યે સ્વભાવિક પ્રેમ જાગેલે છે, તેઓ ધન્ય, કૃત પુન્ય જાણવા તેમને સદાય અમારો પ્રણામ છે. ૪ ઘણું ભણવાથી, તપ તપવાથી કે દાન દેવાથી શું પ્રયોજન છે? ફક્ત સઘળા સુખના સ્થાનક રૂપ એક ગુણાનુરાગને જ તું આદર. પ કદાચ તું ઘણે તપ કરીશ, ઘણાં શાસ્ત્ર ભણીશ, અને વિવિધ કષ્ટ સહીશ, પરંતુ જે ગુણાનુરાગ ધારીશ નહિ, બીજાના સદ્ગુણ જોઈ રાજી થઈશ નહિ, તે તારી સઘળી કરણ ફેક સમજજે. ( ૬ બીજાના ગુણને ઉત્કર્ષ સાંભળીને તું જે અદેખાઈ કરીશ તે, જરૂર તું સંસારમાં સર્વ સ્થળે પરાભવ પામીશ. ૭ ઈર્ષાના જોરથી અંજાઈ જઈ જે તું ગુણવંત જના, થોડા પણ અવર્ણવાદ કઈ રીતે બોલીશ તો સંસાર મહા અટવીમાં તારે ભટકવું પડશે. (અને ત્યાં બહુ પરે દુઃખને કડે અનુભવ કરે પડશે.) માટે પ્રથમથી જ પારકા અવર્ણવાદ બોલવાથી પાછો એસર, કે જેથી તારી અર્ધગતિ થતી અટકે. ૮ આ વર્તમાન ભવમાં જીવ જે ગુણનો કે દોષને અભ્યાસ કરે છે, તે ગુણદોષને અભ્યાસવડે પરભવમાં ફરી મેળવે છે. ૯ જે પોતે સેંકડે ગમે ગુણથી ભર્યો છતે, અદેખાઈ વડે પારકા દોષ જંપે છે, તે પંડિત પુરૂની નજરમાં પલાલના ઢગલા. જે અસાર (હલકે) જણાય છે. (અને હાસ્યપાત્ર બને છે.) ૧૦ જે દુષ્ટ આશયથી પરાયા છતા અને અછતા દેષને ગ્રહણ કરે છે, તે પોતાના આત્માને નિરર્થક પાપ બંધનથી" બાંધે છે. (તેથી ભવાંતરમાં પિતેજ વારંવાર દુઃખને ભેગી થાય છે.) ૧૧ તેટલા માટે જેથી કષાય અગ્નિ પેદા થાય તે કાર્ય જરૂર તજી દેવું, અને જેથી કષાય અગ્નિ શાંત થાય, તેજ કાર્ય Page #492 -------------------------------------------------------------------------- ________________ (૧૯) આદરવું. (તે માટે પરનિંદા ઈર્ષા, અદેખાઈ પ્રમુખ અકાર્ય અવશ્ય તજવાં જોઈએ.) ( ૧૨ જે તું ત્રિભુવનમાં ગુરૂપણું મેળવવા ખરેખર ઈચ્છતેજ હોય તે, પારકા દેષ ગ્રહણ કરવાની અથવા પરનિંદા કરવાની પડેલી કુટેવ સંપૂર્ણ પ્રયત્નવડે તું તજી દે, એજ મોટાઈને માર્ગ છે. ૧૩ જગતમાં સહુ કોઈને પ્રશંસવા ચોગ્ય આ ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે. સર્વોત્તમ ૨ ઉત્તત્તમ ૩ ઉત્તમ અને ચોથામધ્યમ. ૧૪ એ ઉપરાંત ભારે કમી અને ધર્મવાસના રહિત જે અધમ અને અધમાધમ પુરૂષ હોય, તેમની પણ નિંદા તો નજ કરવી, પરંતુ બની શકે તે તેમને સુધારવા માટે મનમાં કરૂણા લાવવી યુક્ત છે, નિંદા સર્વથા વર્યું છે. કેમકે તેથી તેને કે પિોતાને કશો ફાયદો નથી, પરંતુ કરૂણા બુદ્ધિથી તે સ્વપરને ફાયદો થો સંભવે છે. માટે શાસ્ત્રકાર તેનું જ સેવન કરવા ફરમાવે છે. ૧૫–૧૬ જેને પ્રત્યેક અવયવમાં આકરું વન પ્રગટયું હોય, જેમનું શરીર ઘણુંજ સુગંધી હોય અને જેમનું રૂપ સર્વોત્તમ હાય, એવી સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છતે જન્મથી આરંભી અખંડ બ્રહ્મચર્યને ધારણ કરનાર, જે મન વચન અને કાયાવડે નિર્મળ શીળપાળે છે, તે પુરૂષ સર્વોત્તમ જાણવો. અને તે સર્વ કેઈને શિરસાવંદ્ય પ્રણામ કરવા યોગ્ય છે, એમ જાણવું. ૧૭–૧૮ વળી જે એવાજ પ્રકારની સ્ત્રીઓના મધ્યમાં રહ્યો છે કઈ ક્ષણભર રાગથી રંગાયે હોય, પરંતુ તુરતજ બીજે ક્ષણે તે લાગેલા પાપની સર્વ પ્રકારે નિંદા ગહ કરે, અને ફરી આખા ભવમાં કેઈપણ વખત જેના મનમાં રાગ પ્રગટે નહિ, તે મહાસત્ત્વવંત પુરૂષ ઉત્તમોત્તમ છે એમ જાણવું ૧–૨૦ જે ક્ષણભર સ્ત્રીનું સુંદર) રૂપ જોવે અથવા મનથી તેનું ચિંતન કરે, પરંતુ સ્ત્રીઓએ વિષયલેગ સંબંધી પ્રાર્થના કર્યા છતાં તેવું અકાર્ય (સ્ત્રીસેવન) કરે નહિ, તે સાધુ કે સ્વદારા સંતોષી શ્રાવકઅલ્પ સંસારી ઉત્તમ પુરૂષ જાણ. જે સાધુ કે શ્રાવક ભવભીર હોય, સ્વત્રંત રક્ષા કરે તે ઉત્તમ છે. તેની બલિહારી છે. - ૨૧ જે પુરૂષ ધર્મ અર્થ અને કામરૂપ પુરૂષાર્થને અન્યઅન્ય બાધા રહિત સેવે, એટલે ધર્મને હાનિ ન પહોંચે તેમ Page #493 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૭ ) અર્થ ઉપાર્જન કરે, અને અર્થ ઉપાર્જન કરવામાં ખલેલ ન પહોંચે તેમ વિષય સેવન કરે તે મધ્યમ પુરૂષ જાણવા. ૨૨ આ ઉપર જણાવેલા પુરૂષાના ગુણગ્રહણ બહુમાનપૂર્વક જો તુ કરીશ તે શીઘ્ર શિવસુખ પામીશ, એમ ચાક્કસ સમજજે. કેમકે પેાતે સદ્ગુણી થવાને! એ સરલ અને ઉત્તમ માર્ગ છે. ૨૩ આજકાલ સંયમ માર્ગોમાં શિથિલતા ધારણ કરનારા અને સંચમક્રિયાની ઉપેક્ષા કરનારા પાસથ્થાર્દિક સાધુ યતિજનાની સભા સમક્ષ નિંદા કરવી નહિ, તેમજ પ્રશંસા પણ કરવી નહિં, કેમકે નિંદા કરવાથી તેઓ સુધરી શકશે નહિ, તેમજ પ્રશંસા કરવાથી તેમના દોષને પુષ્ટિ આપવા જેવુજ થશે. ૨૪ હીનાચારી સાધુ–યતિએ ઉપર કરૂણા આણીને જો તેમને રૂચે તેા હિતબુદ્ધિથી સત્ય માર્ગ બતાવવા. તેમ છતાં જો તેઓ રોષ કરે તે તેમના દોષ-દુર્ગુણુ ( સભા સમક્ષ ) પ્રકાશવા નહિ. ૨૫ અત્યારે દુષમકાળમાં જેના થોડા પણ ધર્મ ગુણ (સદ્ગુણ) દ્રષ્ટિમાં આવે તેનુ બહુમાન ધબુદ્ધિથી સદાય કરવું યુક્ત છે. એથી સ્વપરને અનેક લાભ થવા સંભવ છે. ૨૬ પગચ્છમાં કે સ્વગચ્છમાં જે સર્વિજ્ઞ (તીવ્રવેરાગ્યવત ભવભીરૂ ) મહુશ્રુત-ગીતા મુનિજના હોય તેમના ગુણાનુરાગ કરવા તું ચૂકીશનનિહ. સમભાવી મહાપુરૂષોના સમાગમ સદાય દુર્લભ છે. તેવા સમભાવી મહાત્માઓથી આપણુને ઉત્તમ ફળ મળી શકે છે. ૨૭ ગુણરત્નાથી અલંકૃત પુરૂષોનુ બહુમાન જે શુદ્ધનિષ્કપટ મનથી કરે છે, તે અન્ય જન્મમાં તેવા ગુણાને જરૂર સુખે મેળવી શકે છે. સદ્ગુણ્ણાનુ અનુમેદન કરવું યા તેમનું મહુમાન કરવું એ આપણે પોતે સદ્ગુણી થવાનુ અમેાધ ખીજ છે. ૨૮ આવી રીતે ગુણાનુરાગ( સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમ વાત્સલ્ય )પેાતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે, તે મહાનુભાવ સર્વ કોઈને નમન કરવા ચેાગ્ય પરમ શાન્તપદને પામે છે. એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સામસુંદરસૂરિ મહારાજ ભવ્યજનાને હિતબુદ્ધિથી અમૃત વચના વડે આપણને આપે છે. Page #494 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) સાધુ સાધ્વીની નિર્વાણુ વિધિ. જ્યારે સાધુ કે સાધ્વી કાળ કરે ત્યારે-કાળ કર્યા પહેલાંથીજ આદ્યા, સંથારા વિગેરે ઉપધી હોય તે વેગળાં લઇ લેવાં કદાપિ જીવ જતાં સુધી રહ્યા હોય તે, શ્રાવકે તેને ઉના પાણીમાં "પલાળે, જો પલાળવા જોગ પાણી ન હેાય તે, ગાયનુ ઝરણુ છાંટે તો પણ ચાલે, જો દિ રાત્રે કાળ કર્યા હાય ને ખીજા સાધુઓને પ્રતિક્રમણની ક્રિયા કરવી હેાય તેા, સ્થાપનાજી લઇ બીજા સ્થાને જઇ કરે અને કાળ કરેલના કે બીજાના સ્થાપનાજી હેાય તે મૃતક સ્થાને રાખવા નહિ. જ્યારે જીવ જાય ત્યારે સાધુ હાય તે મૃતકને વેાસરાવે એટલે, તરત શ્રાવકે અડેલા હાય તે ટચલી આંગળીએ સેાય કે ટાંચણીથી જરા છેદ કરે, ગુરૂ આદિક માટા પુરૂષ પદવીવાળા હાય તેમના શરીરને શ્રાવકા અડેલા હોય તે લેાઠી વળાવે, ને બીજા સામાન્ય સાધુ હાય અને જેના માથે ગુરૂ આદિક વડિલ બેઠા હાય તે, તેમને પલેાડી વળાવવાની જરૂર નહિ, કારણકે તેમને માંડવીમાં બેસારવાના નથી ? તેમને તો પાલખી ( નનામી ) જેવી કરી હાય તેમાં પધરાવે, માંડવી કરવાની હાય તો તાસતા પ્રમુખ લુગડે મઢાવેલી કરવી, માંડવી કરતાં વાર લાગે ત્યાં સુધી કાળ કરેલ સાધુને, એક થંભની સાથે લુગડાથી મજબુત કરી બેસાડે, રાત્રે કાળ કર્યા હાય તો ત્યાં શિષ્યાદિ ખાળ સાધુને પાસે રાખવા નહિ, ગીતા-અભીરૂ હૈાય તે જાગે અને કાયકીનુ માત્રક પાસે રાખે ( માત્રા સહિત કુડી) જે કદાપિ મૃતક ઉઠે તેા ડાબા હાથમાં માત્રુ લઇ ને બુઝ બુઝ ગુ×ગા એમ કહી મૃતકને માત્રુ છાંટે, મૃતકના મસ્તક સ્થાને જમીન ઉપર તથા જેટલે ઠેકાણે મૃતકને ફેરવવાની જરૂર પડે અને ફેરવે, તેમ જ્યાં જ્યાં રાખે, એસારે તે દરેક ઠેકાણે પ્રથમથી મંગાવી રાખેલા લાઢાના ખીલા જમીનમાં ઠાકવા, પછી મેાટી કથરોટ લઈ તેમાં શ્રાવકેા મૃતકને એસાડે ને નાપિતને ખેલાવી તેના મસ્તક તથા દાઢી મૂચ્છના માલ ઉતરાવે, પછી સચિત પાણીથી નવરાવે પછી સુકેામળ કપડાથી Page #495 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૯ ) શરીર લુવે, પછી ન વેત ચલપટ્ટો અઢી હાથને પહેરાવે. કરે બાંધે તથા નવો વેત સાડા ત્રણ હાથને કપડે કેસરના પાંચ અવળા સાથીયા કરી ઓઢાડે, બીજા કપડાંને તે કેસરના. છાંટણા કરવા. નનામી ઉપર એક ઉત્તરપટ્ટો પાથરે, તેના વચલા ભાગમાં એક આટાને અવળો સાથીયો કરે અને મસ્તક તરફ એક આટાનો અવળો “ક” કરવો માંડવી હોય તો બેઠકે અવળો સાથી કરે, મૃતક પાસે ચરવલી અથવા ચરવલ રાખ, શ્રાવકે એ શકાતુર થકા બરાસ, સુખડ, કેસર, કસ્તુરી ઉંચા પદાર્થોનું શરીરે વિલેપન કરવું, પછી નવી વેત કેસર છાંટેલ મુહપત્તિ નાશીકાની દાંડી ઉપર બે કાને પરવવી કે દેરાથી બાંધવી અથવા જમણા હાથમાં આપવી, મૃતક સ્થિર રહે તેવી રીતે રાખવું, પછી હાથ જોડી ભાવના ભાવવી, જે આપણા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી દેશના દેતા મુગતે ગયા, તેમ આ અમારા ગુરૂ પણ તેમજ મુગતે કે સ્વર્ગે ગયા. એમ કહે, એવી ભાવના ભાવ્યા પછી બીજા સાધુ મૃતકની પાસે આવી હાથમાં વાસક્ષેપ લઈ બોલે કે “કેટીગણ, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્યશ્રી ( ) ઉપાધ્યાયશ્રી _) પ્રવર્તક પન્યાસશ્રી ( ) મહત્તરા શ્રી( ) અમુક મુનિના શિષ્ય, મુનિ ( ) અને સાધ્વી હોય તે અમુક સાધ્વીની શિષ્યા ( એટલું કહીમાથે વાસક્ષેપ કરતાં મહા પાપીઠા વાણયા સિરે શિરે સિરે કહેવું આમ ત્રણવાર વાસક્ષેપ કરે (મહા પારોઠા વાણીયા સિરણત્યં કરેમિ કાઉસ્સગ્ગ અથઇ કહી એક નવકારને કાઉ ૧ કાળ કરનાર સાધ્વી હોય તે બે કાચ, બે સાડા, બે કંચવા, કમરથી તે છાતી સુધી એક કપડાથી સાત પડ ફરતા વીંટવા, તેના ઉપર પડ ઉપર પ્રમાણે સાથીયા કરી માથા ઉપરથી ઓઠાડ, કાચને બે પગે દેરીથી બાંધ પછી છેવટે એક ડબલ પડે ઉપર ઓઢાડવો, એટલા સાધ્વીનાં કપડાં જાણવા બાકીની વિધિ તે સર્વે સાધુ પ્રમાણે જાણી લેવી. ૨ આચાર્યશ્રી વિજયસિંહસૂરિ, ઉપાધ્યાયશ્રી સકલચંદજી, પન્યાસશ્રી સત્યવિજય ગણ, મહત્તાશ્રી ચંદનબાળા, આ પ્રમાણે કહેવાની પણ કેટલેક ઠેકાણે પ્રવૃત્તિ છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) સગ કરી પારી પ્રગટ નવકાર કહે, પછી તિવિહં તિવિહેણ સિરિયં કહે) એટલી સાધુની કરણી. હવે શ્રાવકને કરવાનું કૃત્ય-તે કરેલી માંડવીમાં મજબુત બેસારી ૧ ચરવળી પ્રથમ કહી હતી તે અને ૧ મુહુપત્તિ જમણું બાજુ મૂકે અને ૧ નાનું પાનું ફૂટેલું અથવા ફેડીને એક લાડુ સહિત ઝોળીમાં નાખી બાજુએ મુકે અને પુતળું કરવું હોય તો તે નક્ષત્ર પ્રમાણે કરવાનું જાણવું, તેમાં જેષ્ટા, આદ્રા, સ્વાતિ, અશતભિષા, પભરણી, અલેશા અને અભિજીત એ સાત નક્ષત્રે પુતળું કરવું નહિ, અને રોહિણી, રવિશાખા, પુનર્વસુ, ત્રણે ઉત્તરા, એ છે નક્ષત્રે ડાભના બે પુતળા કરવા, બાકીના ૧૫ નક્ષત્રમાં એક પુતળું કરવું, તે પુતળાના જમણા હાથમાં ચરવળી મુહપત્તિ આપવી અને ડાભા હાથમાં એક ભાંગેલુ પાત્ર અને તેમાં એક લાડુ સહિત ઝોળી આપવી, બે પુતળા હોય તે બને તે પ્રમાણે આપવું, એ સર્વે પુતળાં કરવાનું નક્ષત્ર કાળ ધર્મ પામે તે વખતનું જાણવું, પછી ઉપાડનાર સારા મજબુત હેય તે ઉપાડે, ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, ચાલતાં કેઈએ રોવું નહિ, પણ સર્વે મનુષ્યો “ જય જય નંદા” “જય જય ભદા” ભદની, એવું બેલે, અને આગળ બદામ, પૈસા, પાઈયે, અધેલા, બે આની, પ્રમુખ નાણું ઉછાળે, ને તે ઉપાશ્રયથી તે ઠેઠ મશાન ભૂમિ સુધી શ્રાવકે ઉછાળે, અને વાંસડાઓને એક છેડાથી ચિરાવી માંહે સરાવલ ઘાલી દીવા, ધૂપ કરતા આગળ ચાલવું, પછી શેક સહિત મહોત્સવપૂર્વક વાજીંત્ર વાજતે બડા આડંબરે મસાણે જઈ પૂર્વે શુદ્ધ કરી રાખેલ જમીન ઉપર સુખડ વિગેરેના ઉત્તમ લાકડાની ચે (ચિતા) કરી માંહે માંડવી પધરાવે ગામ તરફ મસ્તક રાખે, પછી અગ્નિ દે (લગાડે) છેવટ સર્વે અગ્નિ શાંત કરી, રક્ષા ગ્ય સ્થાનકે પરઠવી પછી પવીત્ર થઈ ગુરૂ પાસે આવે, એટલી શ્રાવકની કરણ છે. ૧ મૃતક લઈ ગયા પહેલાં એક સાધુ ઠંડાસણ લઈ રમશાને જઈ જ્યાં અગ્નિ સંસ્કાર કરવાનું હોય ત્યાં ઈરિયાવહિપૂર્વક કાજો લેઈ વસરાવી આવે. Page #497 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૧ ) હવે ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી તરત પ્રત્યેક સાધુને કરવાની કરણી—પ્રથમથી ગાયનું ઝરણુ લાવી રાખ્યુ હાય, તેને મૃતકના સંથારાની આગથી પગથીયે છાંટવું, અને સ’થારાની જગ્યાએ એટલામાં તે સવે ઠેકાણે સેનાાંણી પાણી હાય તે છાંટીને ધોઈ નાંખવુ, પણ તે પાણી ઉકાળેલું જ હાવુ જોઇયે, પછી કાળ કરનારના શિષ્ય અથવા તેમનાથી નાના પર્યાયવાળા કાઇ સાધુ હાય, તે ચાળપટ્ટી, કપડા અવળા પહેરે અને આધા જમણી કાખમાં અવળા રાખી. અવળેા કાજે લે ( દ્વારથી આસન તરફ ) ને કાજાના ઇરિયાવહ કરી પછી અવળા દેવ વાંદે, તેને વિધિ પ્રથમ કલ્રાણુકદનીથાય૦ પછી એક નવકારના કાઉસ્સગ્ગ અન્નથ॰ અરિર્હત ચેઇઆણુ• જયવીયરાય આખા કહેવા॰ ઉવસગ્ગહર૦ નમા ત્જાવત કેવિસાહુ॰ ખમાસમણુ॰ જાવતિચેઇઆઇ. નમુક્ષુણ્ણ જ કિંચિ૰ પછી પાર્શ્વનાથનું ચૈત્યવંદન॰ ખમાસમણુ લેગસ્સન એક લેાગસચદેસુ નિમ્મલયરા સુધી કાઉસ્સગ્ગ૦ અન્નથઉસસીએણું તસઉત્તરી ઇરિયાવહિ॰ ખમાસમણુ દઈ અવિધિ આશાતનાના મિચ્છામિ દુક્ક દઇ, પછી સવળા વેષ પહેરી સવળેા કાજો લેવે, તેના ઇરિયાવહ કરવા, એમ એ વાર કાજો લેવા, પછી એક બાજોઠ મગાવી તે માજોઠ ઉપર ભીના કંકુના સવળે સાથીએ કરવવા પછી ચામુખ ખિળ પધરાવીને, ઘીના દીવા અને ધૂપ કરાવીને પછી સવળા દેવ વાંદવા, તેના વિધિ જે પાષહાદકમાં વાંઢે છે તે પ્રમાણે આઠ થાઇયે વાંદવા, પણ તે થાઇએ સંસાર દાવાની તથા સ્નાતસ્યાની કહેવી અને ચૈત્યવંદન તે સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાંજ કહેવાં, સ્તવનના ઠેકાણે અજિતશાન્તિ સ્તોત્ર રાગ કાઢ્યા શિવાય કહેવુ, એ રીતે સવળા દેવને વિધિ, હવે દેવ વાંદ્યાપછી ખમા॰ દેઇ ઇચ્છા॰ સદિ॰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવ ૧ ૧ દેવ વાંદવા મળેલ સર્વે સાધુ-સાધ્વીઓએ ગાયના ઝરણમાં ૧ કપડો, ર ચેોળપટ્ટો, ૩ મુત્તિ, ૪ એધાની એક દશી અને ૫ કારો એ પાંચે વસ્તુના છેડા જરા ખોળવા જોઇએ. ૨૬ Page #498 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) એહડાવણું કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નથ૦ કહીને સાગરવર ગંભીરા સુધી ચાર લેગસ્સનો કાઉસ્સગ સર્વે કરે, અને એક જણ કાઉસગ પારીને નહતુ કહી શુદ્રોપદ્રવની થાય બોલે તે નીચે પ્રમાણે – સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્ય કરા જિને શુદ્રોપદ્રવસંઘાત, તે દુતં દ્રાવથંતુ નઃ | ૧ | આ સ્તુતિ અને બૃહશાંતિ સાંભળી સર્વે પારે, પછી લેગસ્ટ કહી ખમા દઈ અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડં દેવ, આ સવળા દેવ વાંદવાને વિધિ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ મળીને કરે, પછી ત્યાં મળેલા સર્વે સાધુ પરસ્પર વંદન કરે, પછી એવું દેરાસર જઈ ચૈત્યવંદન કરી ઉપાશ્રયે આવી પછી સર્વે વેરાઈ જાય, અને જે માણસો સ્મશાને ગયા છે તે સર્વે જ્યારે દહન ક્રિયા કરી નાહી શુદ્ધ થઈ ઉપાશ્રયે આવે ત્યારે, તે સર્વના આગળ સંતિકર અથવા લધુ શાંતિ કે બૃહદ્ શાંતિ ત્યાં હોય તે સાધુ સંભળાવે, અને પછી સંસારની અનિત્યતાને ઉપદેશ આપે, તે સર્વે સાંભળી શ્રાવક પિતાના ઘેર જઈને તે દિવસથી અઠ્ઠાઈ મહોત્સવ માંડે, આઠ દિવસ સુધી ઘંઘાટ કરે એ રીતે સાધુ સાથ્વીની નિર્વાણ વિધિ સંપૂર્ણ જે બહારગામથી સ્વસમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે છે, ઊપર પ્રમાણે સાધુઓ અથવા ચતુર્વિધ સંઘ, આઠ થઈએ સવળા દેવ વાંદે, તથા અજિતશાંતિ સ્તવન, સેવે યક્ષાંબિકાદ્યા સ્તુતિ, અને બૃહત્ શાંતિ વિગેરે કહે. અને સાધ્વીના કાળધર્મ પામ્યાના સમાચાર આવે ત્યારે સાધ્વીઓ અને શ્રાવિકા ઉપર પ્રમાણે સવળ દેવ વાદે. તેમ અજિત શાંતિસ્તવનાદિક પણ સર્વે કહે. ઈતિ નિર્વાણ વિધિ. Page #499 -------------------------------------------------------------------------- ________________ (૨૦૩) રાજા શ્રેણીક. - કુશાગ્રપુરના પ્રસેનજિત રાજાને ૧૦૦ પુત્રો હતા, તેમાં રાજ્યને લાયક કોણ છે તેની પરિક્ષામાં શ્રેણિક લાયક ને હોશિયાર લાગ્યા, ત્યાં રાજાએ ઢંઢેરો પીટાવેલ કે જેનું ઘર સળગશે તેને નગર બહાર કાઢી મુકીશું, તેમાં રસોઈયાની ભુલથી રાજાને જ મહેલ સળગે. રાજા બોલ્યા પ્રમાણે નગર બહાર રહેવા ગયા લકે તેને રાજગૃહ કહેવા લાગ્યા તેથી ત્યાં રાજગૃહનગર વસાવ્યું. - હવે શ્રેણિકને લાયક ગણવાથી બીજા ભાઈઓ તેને ઘાત કરે, તે ડરથી બીજાઓને જુદા જુદા દેશ વેંચી આપ્યા ને શ્રેણિકને કાંઈ આપ્યું નહિ, તેથી શ્રેણિકે અપમાન થયું માની ત્યાંથી નીકળી વેણાતટ ગયા, ત્યાં ભદ્રશેઠની દુકાને બેઠા, શેઠને વેપારમાં લાભ થયે શેઠ પોતાના મેમાન તરીકે ઘેરે તેડી ગયા, તેની હિશિયારી જોઈ પોતાની નંદા નામની દીકરી પરણાવી, અહીં રાજા મરણ પથારીયે છે, તેથી શ્રેણિકને શોધવા ઘોડેસ્વારે મોકલ્યા, ઘણુ તપાસે વેણુતટે મળ્યા, ગર્ભવતી નંદાને પિતાને મંદવાડ જણાવી નીકળ્યા, પિતાને મળ્યા, શ્રેણિકને રાજમુગટ આપે પિતા કાળ કરી ગયા. શ્રેણિક મગધ દેશના રાજા થયા, તેને પ૦૦ પરધાને હતા તેના નાયક કરવા ખાલી કુવામાં વીંટી નાખી જણાવ્યું કે, કાંઠે ઉભા રહી વીંટી કાઢશે તેને વડા પરધાનની જગ્યા આપીશું. તે વેણુતટથી આવેલા એક નાની ઉમરના મુસાફરે કાઢી, તેને વડે પરધાન કર્યો, જેનું નામ અભયકુમાર હતું, તેની માતા નંદાને પટરાણી કરી, આ અભયકુમારથી રાજ ઘણુંજ ખીલી નીકળ્યું. - શ્રેણિક ચટક રાજાની કુમરી ચેલણાને પરણ્યા, તેનાથી શ્રેણિકની જૈનધર્મ વિષે ઘણી સારી શ્રદ્ધા થઈ. એક વખતે બાગમાં ગયા ત્યાં અનાથી મુનિને દેખી નમસ્કાર કર્યો, તેમના ઉપદેશથી તે સમકિત પામ્યા. એકદા ત્યાં ભગવાન સમેસર્યા ત્યાં એક કેઢીયે ભગવાનને પરૂ પડવા લાગે, ભગવાનને છીંક આવે કહે મરે, શ્રેણિકને છીંક આવે કહે ઘણું જીવો, અભયકુમારને છીંક આવે કહે છે કે મરે, અને કાળસરિક કસાઈને છીંક આવે કહે ન Page #500 -------------------------------------------------------------------------- ________________ (ર૦૪) છ ન મરે, આથી શ્રેણિકે તેને પકડવા હુકમ કર્યો, તેને પકડાતાં તે અદ્રશ થયે, તે ભગવાનને પૂછતાં કહ્યું કે તે દેવ હતો તેણે તમને બોધ થવા આમ કર્યું છે, પછી છીંકને પ્રશ્ન કર્યો, પ્રભુ કહે હું મેક્ષમાં જવાનો છું તેથી મારે કહ્યું, તમે નર્કમાં જવાના છે તેથી જીવે કહ્યું, અભયકુમાર દેવ થવાના છે તેથી મારે કે જીવે કહ્યું, અને કસાઈ અહીં દુઃખી છે ને મરીને પણ દુઃખ ભેગવવાને છે, તેથી તેને તેમ કહ્યું, શ્રેણિકે બચવા ઉપાય પૂછો પ્રભુ કહે કપિલાના હાથે મુનિને દાન અપા, કસાઈના રોજના ૫૦૦ પાડા મારવા બંધ કરાવો, અને પુણશ્રાવકનું એક સામાયિક ખરીદી લે તો બચે પણ તેમાંનું કાંઈ બન્યું નહિ. પ્રભુએ તેમને બહુ સમજાવી શાંત કર્યા. શ્રેણિકને ચેલણ રાણીથી કેણિક, હલ, વિહલાદિ અને બીજી રાણીએથી મેઘકુમાર, નંદીશ્રેણ કાલકુમાર, જાલકુમારાદિ પુત્રો થયા. અભયકુમાર, મેઘકુમાર, નંદીશ્રેણે દીક્ષા લીધી. અભયકુમારની દીક્ષા પછી કોણિકે રાજ લેભથી શ્રેણિકને કેદમાં પુરી ગાદીયે બેઠે. તે રોજ શ્રેણિકને ચાબુકાદિ મારી બહુ દુઃખ આપતેતેને ચેલણાના સમજાવવાથી પસ્તાવો થયે તેથી પિતાને પોતે પાંજરામાંથી તાકીદે કાઢવા ગયે, પણ શ્રેણિક પિતાને મારવાની બીકથી પાસે રાખેલું કાતીલ વિષ ખાઈ મરણ પામ્યા કણિકને ઘણે પશ્ચાતાપ થયે, આ શેકથી તેણે આ નગર છોડી ગંગા કિનારે પાટલીપુત્ર નગર (પટણા) વસાવ્યું. ઈતિ. - સંપ્રતિ રાજાનો સમય. શ્રી સ્થલિભદ્રસ્વામીના વખતમાં–ચંદ્રગુપ્તનું રાજ્ય હતું, તેમને બિંસાર નામને રાજા થયે, તેમને અશોક નામે રાજા થયે, તેમને કુણાલ નામે અંધકરાજાને ત્યાં સંપ્રતિનો જન્મ થયે, તે મહાવીરપ્રભુ પછી ૩૦૦ વર્ષે ઊજયની નગરીમાં રાજા થયા અને તે જેની હતા, તેમને ૯૦૦૦ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા અને ૨૬૦૦૦ હજાર નવા જિન મંદિર બંધાવ્યાં, અને સેના, ચાંદી, પીતળ, પાષાણ પ્રમુખની સવાકોડ જિન પ્રતિમા ભરાવી, તેમના વખતના મંદિરે તથા પ્રતિમાઓ હાલ પણ ઘણું મોજુદ છે, તેમને ૭૦૦ દાનશાળાઓ, અને ૧૦૦૦ ઉપાયે કરાવ્યા Page #501 -------------------------------------------------------------------------- ________________ (ર૦૫) હતા, તેમ બીજાં પણ ઘણું ધર્મના કાર્યો સારા પ્રમાણમાં કરાવ્યા હતા, તેમનું સંપૂર્ણ વિસ્તાર વૃતાંત પરિશિષ્ટ પર્વાદિ ગ્રંથિથી જાણી લેવું. વિક્રમરાજાને સમય અને રાજરિદ્ધિ. તેના ૪૭૦ વર્ષ અને વિક્રમ–જે રાત્રી મહાવીર પ્રભુનું નિર્વાણ થયું–તેજ દિવસે અવંતીનગરીમાં પાલકને રાજ્યાભિષેક થયે, તે પાલક ચંદ્રપ્રદ્યોતને પત્ર થાય, તેણે ૬૦ વર્ષ રાજ્ય કર્યું, તેના પછી શ્રેણિકને પુત્ર કેણિક અને કેણિકને પુત્ર ઉદાયી, જ્યારે અપુત્રી મુ ત્યારે તે ગાદી પર નંદ નામે નાઈ બેઠે, તે ગાદી પર નંદના નવ રાજા થયા, અને તેમને ૧૫૫ વર્ષ રાજ્ય કર્યું, નવમાં નંદની ગાદી પર મૌર્યવંશી ચંદ્રગુપ્ત રાજા થયે, તેને પુત્ર બિંદુસાર, તેને પુત્ર અશેક, તેને પુત્ર કુણાલ, તેને પુત્ર સંપ્રતિ રાજા થયે, તે સીએ ૧૦૮ વર્ષ સુધી રાજ્ય ક્ય, આગળના સર્વે રાજાઓ પ્રાયે જેની હતા, તેના પછી ૩૦ વર્ષ પુષ્પમિત્રનું રાજ્ય થયું, પછી બાળમિત્ર, ભાનુમિત્ર એ બેનું રાજ્ય ૬૦ વર્ષ ચાલ્યું, પછી નભવાહનનું રાજ્ય ૪૦ વર્ષ ચાલ્યું, ત્યાર પછી ૧૩ વર્ષ ગધભિલ્લનું રાજ્ય ચાલ્યું, ત્યાર પછી ૪ વર્ષ શકેનું રાજ્ય રહ્યું, ત્યાર પછી શકેને જીતી વિક્રમાદિત્યે પિતાનું રાજ્ય જમાવ્યું, એ પ્રમાણે ૪૭૦ વર્ષ જાણવા-વિક્રમ રાજા ઉઝયની નગરીમાં થયા છે. વિક્રમાદિત્યને સંઘશ્રી સિદ્ધસેનના ઉપદેશથી શ્રીશવું. જયને કાઢેલ સંઘનું વર્ણન. ૧૬૯ સોનાના અને ૫૦૦ હાથીદાંતને ચંદનના દેરાસર હતા, સિદ્ધસેનસૂરિ આદિ ૫૦૦૦ આચાર્યો, ૧૪ મુકુટ બંધી મોટા રાજાઓ, ૭૦૦૦૦૦૦ લાખ શ્રાવક કુટુંબે, ૩૬૦૦ હાથી, ૧૮૦૦૦૦૦ લાખ ઘોડા, ૧૧૦૦૫૦૦૦ ગાડાં એમ ખચ્ચર, ઊંટ, પિઠીયા વિગેરે પણ જાણી લેવું. વિક્રમ રાજાની રાજ્ય રિદ્ધિ. ૮૦૦ મુકુટબંધી રાજાએ હંમેશાં સેવામાં રહેતા હતા. ૧૦૦૦૦૦૦૦ મહાન્ પરાક્રમી શૂરવીર સુભટ હતા. ૧૬ ઉત્તમ પંડિત હતા. ૧૬ વિદ્વાન ભાટકવિ હતા. Page #502 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૬) ૧૬ નિમિત વેત્તા હતા. ૧૯ ઢાઢી ગાનારા હતા. ૧૬ રાજવૈદ્યો હતા. ૩૦૦૦૦૦૦૦ પાયદળ લશ્કર હતું તે ૧૮ જન વિસ્તામાં હતું. ૧૦૦૦૦૦૦૦૦ એટલા દરેક પ્રકારના કુલ વાહન હતા. ૪૦૦૦૦૦ નાવ નાવડાં વહાણ વિગેરે હતા. પપપપપપપપપ આટલા સર્વ દિશાઓમાં રહેલા પ્લેચ્છોને રણ સંગ્રામમાં હણને પોતાને સંવત ચલાવ્યા. રાજા કુમારપાળ. દેથળીના ધણું ત્રિભુવનપાળને કુમારપાળ, મહિપાળ અને કીતિપાળ ત્રણ પુત્રો હતા, સિદ્ધરાજને પુત્ર નહિ હોવાથી જેશીયોને પૂછતાં કુમારપાળ ગાદીયે આવશે જણાવ્યું તેથી કુમારપાળને મારવા મારા મેકલ્યા, મારે પહેલા ત્રિભુવનપાળને મારી નાંખ્યા. - કુમારપાળ પૂજારી થયા, ત્યાંથી પણ મારાની બીકથી નાઠા, રસ્તામાં ભીમસિંહ પટેલે કાંટાના ઉપાડા નીચે સંતાડ્યા ત્યાં બચ્યા ને નાઠા, પાચા દેથળી આવ્યા ત્યાં પણ મારા આવ્યા, ત્યાં સજનકુંભારે ભાડામાં સંતાડ્યા ત્યાંથી બચી નાઠા, રસ્તામાં ઘણું ભુખ્યા થયા ત્યાં એક શ્રીદેવીબાઈએ ભાતુ ખાવા આપ્યું, તે ખાઈ ખંભાત ગયા, ત્યાં શ્રી હેમાચાર્ય મહારાજ હતા ત્યાંના મંત્રી ઉદયન હતા, તેમણે ગુરૂશ્રીના કહેવાથી સારી બરદાસ કરી ત્યાં પણ મારા આવ્યા મહારાજે પુસ્તકના ભંડારમાં સંતાડ્યા ત્યાં પણ બા, ને નાશી દક્ષિણ ગયા ત્યાંથી માળવામાં ગયા, આ વખતે સિદ્ધરાજ ઘણું માંદા છે. તે સમાચારથી કુમારપાળ ગુજરાતમાં આવ્યા, સિદ્ધરાજનું મરણ અને કુમારપાળ રાજા થયા, પછી જે જે માણસોએ હાય કરી હતી તે સર્વેને રાજ્યમાં નીમ્યા. રાજ્યાભિષેક વખતે શ્રીદેવીના હાથે તીલક કરાવ્યું, એને ધોળકા ગામ ઈનામમાં આપ્યું, પોતાની સ્ત્રી પાળદેવીને પટરાણી કરી, ભીમસિંહને અંગરક્ષક , સજનને સાતસો ગામને સુબે કર્યો, શિરીને લાટ દેશને હાકેમ કર્યો, કટુક વાણીયાને વડેદરા ઈનામમાં આપ્યું, ઉદયનને મંત્રી કર્યો તેમના પુત્ર વાલ્મટને નાયબ દિવાન કર્યો અને શ્રી હેમાચાર્ય મહારાજને ગુરૂ સ્થાપ્યા. Page #503 -------------------------------------------------------------------------- ________________ મા તા ( ૨૦૭) એમણે અઢાર દેશમાં રાજ્ય કર્યું, તેમની રાજ્ય સત્તા ઉત્તરમાં પંજાબ; દક્ષિણમાં વિંધ્યાચળ સુધી હતી આટલો રાજ્યવિસ્તાર બીજા કેઈ રાજાને . તેમણે અઢારે દેશમાં સારી દયા પળાવી, તેમના રાજ્યમાં ઘોડા વિગેરેને પાણી પણ ગળીને પાતા. તેમ પલાણે પણ પુજણીથી પૂછ પ્રમાવજીને વપરાવતા હતા. કુમારપાળનો જન્મ–વિકમ સં. ૧૧૪૯, રાજ્યાભિષેક સં. ૧૧૯૯, બાર વ્રત સ્વીકાર ૧૨૧૬, સ્વર્ગવાસ ૧૨૩૦ માં, તેઓ ૭૨ સામતો ઉપર આજ્ઞા ચલાવતા હતા. તેમના ધર્મ કાર્યો–૧૪૪૪ નવા દેરાસરો બંધાવ્યાં તેમાં તારંગા, ઈડર, ધંધુકાદિકના દેરાસરે હાલમાં છે, ૧૬૦૦૦ જીર્ણોદ્ધાર કરાવ્યા, શ્રી સિદ્ધાચળની સાત યાત્રા ગુરૂ અને સંઘ સહીત કરી, ૨૧ સોનાની શાહીના પુસ્તકના ભંડાર કરાવ્યા, એક વર્ષમાં એક કોડ સોનામહોર એવી રીતે ચૌદ વર્ષ સુધી સાધમીક ભાઈઓને આપી, ૯૮૦૦૦૦૦ દ્રવ્ય લેણું સાધમીક ભાઈઓનું છેડી દીધું, ૭૨૦૦૦૦૦ લાખ દ્રવ્ય નિવાસીનું છોડી દીધું, આ શિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યો કર્યા છે. જીવના પ૬૩ ભેદમાંથી કયા ક્ષેત્રમાં કેટલા લાધે તેને કઠો. જીવના ભેદ નારકી તિરિયંચ મનુષ્ય દેવતા સર્વ ૧૮૮ ૫૬૩ ૦ ૫૧ ૦ ૫૧ ૦ ૦ ૫૬૩ ૧ ભરતક્ષેત્રમાં ૨ મહાવિદેહમાં ૩ જબુદ્વીપમાં ૪ લવણસમુદ્રમાં ૫ ધાતકીખંડમાં ૬ કાલેદધિમાં ૭ અધપુષ્કરમાં ૮ નદિધરદ્વીપમાં ૯ નંદિશ્વરસમુદ્રમાં | ૦ ૧ ૦૨ ૪૮ ૦ ૦ ૧૦૨ ૦ ૦ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તિતિલાકમાં ૧૧ અપેાલેાકમાં ૧૨ ઉર્ધ્વ લેાકમાં ૧૩ મેફિંગરમાં ૧૪ અઢીદ્વીપમાં ૧૫ માર દેવલાકમાં ૧૬ નવ ચૈવેયકમાં ૧૭ લેાકના છેડે ૧૮ અધેાગ્રામ ૧૯ મુઠીમાં અજીવના ભેદ ૧ ભરતક્ષેત્રમાં ૨ જ બુદ્વીપમાં ૩ લવણુસમુદ્રમાં ૪ નંદિશ્વરમાં ૫ મુઠીમાં O ८ ७ ७ છ ७ ૧૪ ७ . હ . ( ૨૦૮ ) ૪૮ ૪૮ ૪ ४८ ૪૮ २० ૧૪ ૧૨ ૪૮ ૧૨-૪ ७ ૩૦૩ ' ७ .. ७ . . ૩૦૩ . ધર્માસ્તિ અધર્મો- આકાશા સ્તિકાય સ્તિકાય કાલ કાય . ૩ 0 અજીવના ૫૬૦ ભેદમાંથી ક્યા ક્ષેત્રમાં કેટલા લાધે તેના કાઠા. t ૬ ७२ ૫૦ O જે ૦ ૭ ૪૮ ૧૮ O .. . પુદ્દગલા સ્તિકાય ૪૨૩ ૧૧૫ ૧૨૨ ૪૮ ૩૫૧ ૬૮ કર ૧૨ ૫૧ ૧૨-૪ t ૫૦ સર્વે ૫૩૦ ૫૬૦ ૧૩૦ ૫૧૭ ૫૩૦ ૫૫૭ ૫૩૦ ૫૫૭ ૧૩૦ ૫૫૧ ૧૫૭ આ કાઠા ૫૦ મેવિજયજીના પાના ઉપરથી લીધેા છે. આ પાંચસેાને ત્રેસઠ ( ૫૬૩) ભેદ આ પુસ્તકના આઠમા ભાગની શરૂઆતથી વિસ્તારે જણાવેલા છે. તે ત્યાંથી જોઈ લ્યા. ભાગ છઠ્ઠો—સમારમ્. Page #505 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ સાર સંગ્રહ કત ઉપાશ્રી જસવિજયજી મહારાજ ઉ. શ્રી. જસવિજયજી મહારાજ પ્રથમે પંચ પરમેષ્ઠી ભાગવાનની સ્તુતિ કરી પછી આ અધ્યાત્મ વિષયને કહે છે. શાસ્ત્રથી, બુદ્ધિમાન પુરૂષના સારા સંપ્રદાયથી અને મારા પોતાના અનુભવથી આ અધ્યાત્મ વિષયની કેઈ પણ પ્રક્રિયાને જ જેમ ભેગી લોકેને સ્ત્રીઓનું સંગતમય ગીત પ્રીતિને માટે થાય છે. તેમ ચેગી લેકોને અધ્યાત્મ રસથી કમળ એવું આ પદ(કાવ્ય) પ્રીતિને માટે થાય છે. ૮ યુવાન પુરૂષને સ્ત્રીના અધરામૃતના સ્વાદથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદના સુખસાગરની પાસે એક બિંદુરૂપ છે. ૯ અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતેષના સુખવડે શોભનારા પુરૂષ રાજાને, કુબેરને અને ઇંદ્રને પણ ગણતા નથી. ૧૦ જે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્ર શીખ્યા વગર પંડિતપણાની ઈચ્છા રાખે છે, તે લંગડે પુરૂષ સ્વર્ગના વૃક્ષનું ફળ મેળવવાની ઈચ્છાથી આંગળીને ઉંચી કરે તેના સમાન છે. ૧૧ અધ્યાત્મ શાસ્ત્ર દંભરૂપી પર્વતને છેદવામાં જ સમાન છે, મૈત્રી ભાવરૂપી સમુદ્રને વધારવામાં ચંદ્ર સમાન છે અને વધેલા મોહજાળ રૂપ વનને બાળવામાં અગ્નિ સમાન છે. ૧૨ અધ્યાત્મ શાસ્ત્રરૂપી સારા રાજ્યમાં ધર્મને માર્ગ અસ્થ થાય છે, પાપ રૂપી ચાર નાશી જાય છે અને બીજો કોઈ ઉપદ્રવ થતું નથી. ૧૩ જેમના હૃદયમાં અધ્યાત્મ શાસ્ત્રનું તત્વ પરિણામ પામેલું છે, તે પુરૂષને કષાય તથા વિષયેના આવેશને કલેશ કદિ પણ થતું નથી. ૧૪ ભા. ૬. ર૭ Page #506 -------------------------------------------------------------------------- ________________ તેને પાણીમાં ન હોય જ હદયરૂપી (૨૧૦ ) અધ્યાત્મ શાસ્ત્રના અર્થ ધરૂપી દ્ધાની કૃપા જે ન હોય તે, કામદેવરૂપી નિર્દય ચંડાળ પંડિતેને પણ પીડા કરે છે. ૧૫ મહર્ષિઓ, હૃદયરૂપી વનમાં વધતી વિષવેલની સમાન તૃષ્ણ ને અધ્યાત્મ શાસ્ત્રરૂપી દાતરડાથી છેદે છે. ૧૬ જેમ વનમાં ઘર, દરિદ્રતામાં ધન, અંધકારમાં તેજ અને મરૂસ્થળમાં જળ દુર્લભ છે, તેવી રીતે કળિયુગમાં અધ્યાત્મ શાસ્ત્ર દુર્લભ છે. તેને ધન્ય પુરૂષ જ પ્રાપ્ત કરી શકે છે. ૧૭ વેદ તથા બીજા શાસ્ત્રને જાણકાર કલેશ ભગવે છે અને અધ્યાત્મ શાસ્ત્રને વેત્તા રસ ભેળવે છે. ગધેડે ચંદનને ભાર વહન કરે છે, પણ તે ચંદનના ભેગને ભાગ્યવાન જ પ્રાપ્ત કરે છે. ૧૮ બીજા વિદ્વાન ભુજાના અફળાવાવડે તથા હાથ અને મુખના વિકારવડે અભિનય કરી બોલનારા છે અને અધ્યાત્મ શાસ્ત્રને જાણનારા પુરૂષ તે નેત્રમાં પણ વિકાર લાવ્યા વગર શાંતતાથી બેલનારા છે. ૧૯ વિબુધ વિદ્વાને અધ્યાત્મ શાસ્ત્રરૂપી હેમચળવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી ગુણરૂપી ઘણું રતને શું પ્રાપ્ત નથી કરતે ૨૦ કામનાં રસને અવધિ લેગ સુધી છે, સારા ભક્ષણના રસને અવધિ ભજન કયો સુધી છે, પણ અધ્યાત્મ શાસની સેવાને રસ નિરવધિ-અવધિ વગરને છે. ૨૧ નઠારા તકવાળા ગ્રંથેના સર્વસ્વ-સર્વ રહસ્યના ગવરૂપી જવરથી વિકારવાળી એવી દ્રષ્ટિ અધ્યાત્મ ગ્રંથરૂપી ઔષધથી નિર્મળ ભાવને પામે છે. ૨૨ ધનવાન ગૃહસ્થને જેમ પુત્ર, સ્ત્રી વગેરે સંસારની વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ટ થયેલા પુરૂષને અધ્યાત્મ વગરનું શાસ્ત્ર સંસારની વૃદ્ધિને માટે થાય છે. ૨૩ તેથી અધ્યાત્મ શાસ્ત્રને અભ્યાસ કરવો, વારંવાર તેની ભાવના ભાવથી અને તેને અર્થ વારંવાર ચિંતવે અને જે યોગ્ય પુરૂષ હોય તેને તે શીખવવું. ૨૪ અધ્યાત્મ કેને કહેવાય ? શિષ્ય પ્રશ્ન કરે છે–“હે ભગવાન! તમે જેનું વર્ણન Page #507 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) કરે છે તે અધ્યાત્મ શું કહેવાય?” ગુરૂ ઉત્તર આપે છે–“હે વત્સ ! અધ્યાત્મ શું કહેવાય તે હું શાસ્ત્ર પ્રમાણે તારી આગળ વર્ણન કરી બતાવું છું, તે તું સાંભળ.” ૧ જેમને મહિને અધિકાર નાશ પામે છે, એવા મુનિએને આત્માને અધિકાર કરી જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે તેને જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨ જેમ સર્વ ચારિત્રોની અંદર સામાયિક અનુગત છે તેમ સર્વ યુગોની અંદર અધ્યાત્મ અનુગત છે. ૩ અપુનબંધ-ચેથા ગુણઠાણાથી માંડીને ચાદમાં ગુણઠાણું સુધી અનુક્રમે જે આત્માની શુદ્ધિ પ્રગટ થાય છે તે સર્વ અધ્યાત્મ ક્રિયા જાણવી. ભવાભિનંદી પુરૂષ આહાર ઉપધિને અર્થે, પૂજા પામવાની સદ્ધિના ગારવથી બંધાઈને જે ક્રિયા કરે છે, તે અધ્યાત્મ ગુણની વિરોધી છે. ૫ સુદ્ર-હલકે, લોભમાં પ્રીતિવાળ, દીન, મત્સરી, વ્હીકણું, શઠ અને અજ્ઞાની એ ભાવાભિનંદી જે ક્રિયા કરે છે, તે નિષ્ફળ થાય છે. ૬ શાંત, ઈદ્રિઓનું દમન કરનાર, સદા ગુપ્ત એટલે ત્રણ ગુપ્તિવાળે, મોક્ષને અથી અને વિશ્વ ઉપર પ્રીતિવાળે પુરૂષ જે દંભ વગરની ક્રિયા કરે છે, તે ક્રિયા અધ્યાતમ ગુણની વૃદ્ધિને માટે થાય છે. ૭ એથી પ્રશ્ન કરવાની જેને સંજ્ઞા ઉપ્તન્ન થયેલી છે, એ પુરૂષ પૂછવાની ઈચ્છાથી સાધુની પાસે જવાની ઈચ્છા કરે છે અને ક્રિયામાં રહીને ધર્મને પૂછે છે. ૮ તત્વને અંગીકાર કરી પ્રથમ સમ્યગદર્શનને પ્રાપ્ત થયેલ શ્રાવક તથા યતિ તે ત્રણ પ્રકારના (૧) ઊપશમ (૨) ક્ષયપશમ, (૩) ક્ષાયક સમકિત તે અનંતાનુબંધને અંશ જેણે ખપાવ્યો છે, વળી દર્શનમોહનીયને ખપાવનાર, મોહનીયને . પશમાવનાર એવા ઉપશાંતહી તથા ક્ષપણુને વિષે વત્તી જેણે મોહને ક્ષય કરેલ છે, તેવા સયાગી કેવળી તથા અગી કેવળી ભગવંત જાણવા, ૯-૧૦ Page #508 -------------------------------------------------------------------------- ________________ (૧૨) અનુકએ જે એ ગુણે કહેવામાં આવેલા છે, તે અસંખ્યાત ગુણે નિજેરાના કરનારા છે, તેથી એકલાથી પણ અધ્યાત્મની વૃધ્ધિને માટે પ્રયત્ન કરે. ૧૧ શુધ્ધ જ્ઞાન અને શુધ્ધ ક્રિયા એ બે અંશે મોટા રથના બે ચકની જેમ અને પક્ષીની બે પાંખાની જેમ સાથે રહેલા છે. ૧૨ પૂર્વે નિશ્ચયનય અને વ્યવહારને આરોપ માત્ર ઉપચારથી છે, પણ પાંચમા ગુણઠાણાથી માંડીને એ નય ઈચ્છે છે. ૧૩ શુશ્રષા–સેવા કરવી વિગેરે ક્રિયા ચેાથે ગુણઠાણે પણ ઉચિત છે, જેમને સુવર્ણનું આભૂષણ મળે નહીં તેમને રૂપાનું આભૂષણ મળે તે સારું ગણાય છે. ૧૪ અપુનર્બક એટલે થે ગુણઠાણે રહેલાની જે શમ સહિત ક્રિયા છે, તે દર્શનના ભેદથી વિચિત્ર છે અને ધર્મના વિશ્વને સાય કરનારી છે. ૧૫ અશુધ્ધ એવી પણ ક્રિયા સારા આશયથી શુદ્ધ ક્રિયાને હતુ થાય છે. તાંબું બાળી રસને અનુવેધ કરવાથી તે સુવર્ણ પણાને પામે છે. ૧૬ એ કારણ માટે ધીર બુદ્ધિવાળા પુરૂષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એવા ત્રણ રત્નના માર્ગને વિષે પ્રવેશ કરવાને મિસ્યા દ્રષ્ટિવાળાને પણ દ્રવ્ય સમકિતનો આરેપ કરી ચારિત્ર આપે છે. ૧૭ કદી કઈ એમ કહેશે કે ભાવ જાણ્યા સિવાય-ચારિત્ર આપવાથી સિદ્ધિ અને અસિદ્ધિ હણાઈ જાય છે, તે પછી ભાગ્ય જીને પણ દીક્ષા ન આપવી; પણ તેમ કરવાથી સમ્યગ માગને ઊછેર થઈ જાય છે. ૧૮ એમ અશુધને અનાદર કરે અને શુદ્ધ યોગને અભ્યાસ ન કરે ત્યારે દર્શન જે સમકિત તે પણ શુધ ન થાય, કારણ કે એક નિસર્ગ–સ્વાભાવિક સમકિત ટાળીને શુદ્ધ કરવું તે પણ અભ્યાસથી થઈ શકે છે. ૧૯ શુધ્ધ માર્ગના અનુરાગવડે ઉત્તમ એવા અને ગુણવાન પ્રાણને આધીન રહેનારા પુરૂષના આત્માની જે શુધ્ધતા છે, તે ક્યારે પણ હણાતી નથી. ૨૦ Page #509 -------------------------------------------------------------------------- ________________ (૧૩). વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણે પ્રકારે શુદ્ધિ કહેવાય છે. તે શુદ્ધિ એક એકથી વિશેષ ઉત્તમ છે. તે ત્રણે કર્મમાં જે દુખથી પિતાના આત્માને મૂકવાને કંપાપાત વગેરે કરે તે "હેલું-વિષયશુદ્ધિ કર્મ કહેવાય છે. ૨૧ જે બીજી આત્મશુદ્ધિ છે, તે અજ્ઞાનીઓને થાય છે, તે લેકદ્રષ્ટિએ પાંચ યમ, ત્રણ નિયમ વગેરે પાલે છે અને ત્રીજી અનુબંધ શુદ્ધિ છે, તે શાંત વૃત્તિવડે તવના સંવેદનઅનુભવને અનુસરે છે. ૨૨ પહેલી વિષયકૃદ્ધિ અજ્ઞાનના બહુપણાથી મોક્ષના સાધકને બાધ કરનારી છે, અને તેના સહભાવથી શુભ આશયનો લેશ માત્ર હોય છે તેથી જન્મ-મરણ થયા કરે એમ ગાભ્યાસી પુરૂષે કહે છે. ૨૩ બીજી આત્મશુદ્ધિથી કવચિત દેષની હાનિ તે થાય, પણ દેડકાના ચૂર્ણની જેમ પરંપરાએ ઘણું દેષ થઈ જાય છે, અને ત્રીજી અનુબંધ શુદ્ધિમાં તે ગુરૂતા ભાવ અને લઘુતા ભાવના ચિંતવનથી કર્મની અત્યંત હાની થાય છે. ૨૪ જે ક્રિયા સ્વરૂપથી પણ શુદ્ધ હોય તે તે આત્માને શુદ્ધતા કરનારી છે, માટે શુદ્ધ કિયા કરવી જોઈએ. મુનીંદ્ર પરમેશ્વરે બતાવેલા વ્યવહારવડે દ્રઢ આદરથી શુદ્ધ ક્રિયા કરવામાં આવે તે તેથી ત્રણ રના માર્ગનું બીજ પ્રગટ થાય છે. ૨૫ ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્ય દીક્ષાના ગ્રહણથી પણું અને અનુક્રમે વીર્યના ઉલ્લાસથી ઘણું જ પરમપદને પામેલા છે. ર૬ અધ્યાત્મના અભ્યાસ વખતે પણ કઈ લેશ માત્ર કિયા વર્તે છે, અને શુભકારી ઓઘ સંજ્ઞાને સહચારી એવું કાંઈક જ્ઞાન પણ વર્તે છે. ૨૭ એ કારણ માટે તે અધ્યાત્મ, જ્ઞાન અને ક્રિયારૂપે રહેલું છે. તે અધ્યાત્મ દંભ રહિત આચારથી શોભનારા મનુષ્યને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય છે. ૨૮ Page #510 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દંભત્યાગ અધિકાર. તે દંભ કે છે? દંભ–મુક્તિરૂપી લતામાં અગ્નિરૂપ છે, દંભ, ક્રિયારૂપી ચંદ્રમાં રાહુરૂપ છે, દંભ, ભગ્યનું કારણ છે અને દંભ, અધ્યાત્મ સુખની અર્ગલા-મૂંગળરૂપ છે. ૧ દભ-જ્ઞાનરૂપી પર્વતમાં વજ સમાન છે, દંભ, કામરૂપ અગ્નિમાં હેમવાનું દ્રવ્ય છે, દંભ, દુઓને મિત્ર છે અને દંભ ત્રત લક્ષમીને ચેર છે ૨ - દંભથી વ્રતને ધારણ કરી જે માણસ પરમપદ–મોક્ષની ઈચ્છા રાખે છે, તે લોઢાના નાવ ઉપર બેસી સમુદ્રના પારને પામવા ઈચ્છે છે. ૩ જે દંભને દૂર કર્યો ન હોય તે, પછી વ્રત અને તપ કરવાથી શું ? જે દ્રષ્ટિનું અંધપણું ન ગયું હોય તે, પછી દર્પણ કે દીવા શા કામના છે? ૪ કેશને લેચ, પૃથ્વી પર શય્યા, ભિક્ષા અને બ્રહ્મચર્ય વગેરે સર્વે મુનિના આચારે, જેમ ડાઘાથી મેટે મણિ દૂષિત થાય છે, તેમ એક દંભથી દૂષિત થઈ જાય છે. ૫ રસમાં લંપટપણું છોડી શકાય છે, દેહ શભા ત્યજી શકાય છે અને કામગ વગેરેને ત્યાગ થઈ શકે છે, પરંતુ દંભનું સેવન ત્યજવું મુશ્કેલ છે. ૬ પોતાના દેષ ઢંકાય, લેકમાં પિતાની પૂજા થાય, અને પિતાનું ગૈારવ થાય–એટલાજ માટે મૂર્ખ લકે દંભથી હેરાન થાય છે. ૭ જેમ અસતી-કુલટા સ્ત્રીનું શીલ તેના અશીલની વૃદ્ધિને માટે થાય છે તેમ વેષધારી દંભીઓનું વ્રત તેના અવતની વૃદ્ધિને અર્થ થાય છે. ૮ મૂખ લેકે દંભના પરિણામને જાણતા હોય, તે પણ તે ઉપર વિશ્વાસ ધારણ કરી પગલે પગલે સ્કૂલના પામે છે. હું Page #511 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) આહા! મહતું કેવું માહાશ્મ છે, કે જેથી કાજલવડે રૂપની જેમ ભગવંતની દીક્ષાને પણ પી નાંખે છે. ૧૦ જેમ કમળમાં હિંમ, શરીરમાં રોગ. વનમાં અગ્નિ, દિવસમાં રાત્રિ, ગ્રંથમાં મૂર્ખતા અને સુખમાં કલહ ઉપદ્રવરૂપ છે, તેમ ધર્મની અંદર દંભ ઉપદ્રવરૂપ છે. ૧૧ એથી કરીને જે પુરૂષ મળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવાને સમર્થ ન હોય, તેણે ઉત્તમ પ્રકારનું શ્રાવકપણું ધારણ કરવું યુક્ત છે; પણ દંભથી જીવવું યુક્ત નથી. ૧૨ જે પુરૂષ વ્રત ઉપર લાગેલા દઢ રાગને લઈને લિંગ એટલે મુનિવ્રત પણ મૂકવાને સમર્થ ન હોય, તેણે સંવિજ્ઞ સંવેગને પક્ષ લઈ દંભ રહિત સાધુના સેવક થવું. ૧૩ અવસગ્ન એટલે અવસેદ પામેલ હોય, પણ સિદ્ધાંતના શુદ્ધ અર્થના કહેનાર, અને દંભથી રહિત એવા ગુણરાગી સાધુને થેડી થતા હોય તે પણ તે નિર્જરાને આપે છે. ૧૪ જેઓ પિતે વ્રતને ભાર સહન કરી શકે તેમ નથી, એમ જાણતાં છતાં દંભથી પિતાનું યાતપણું કહે છે, તેઓનું નામ પણ પાપના માટે થાય છે. ૧૫ જે મુનિઓ સારી રીતે વિચારી યતનાને કરતા નથી, તેવા દાંભિક મુનિઓ, યતિના નામથી આ જગતને છેતરે છે. ૧૬ ધર્મમાં થયેલ પિતાની અતિ ખ્યાતિના લાભથી પિતાના આશ્રવને ઢાંકનારો અને હીન છતાં પણ કપટ-દંભને ધારણ કરનારો યતિ આ વિશ્વને તૃણવત ગણે છે. ૧૭ પિતાને ઉત્કર્ષ બતાવવાથી, દંભથી અને બીજાઓના અપવાદથી ચગીના જન્મને બાધ કરનારૂં કઠિન કર્મ બાંધે છે. ૧૮ તેથી આત્માના અથી એવા મુનિએ કે ગૃહસ્થ અનર્થના કારણ રૂપ એવા દંભને ત્યાગ કરે, કારણ કે સરળતાવાળા પુરૂષના આત્માની શુદ્ધિ થાય છે, એમ આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. ૧૯ તીર્થકરાએ એકાંતે આજ્ઞા પણ કરી નથી તેમ સર્વથા Page #512 -------------------------------------------------------------------------- ________________ (૧૬) નિષેધ પણ કર્યા નથી, પરંતુ જે કાર્ય કરવું તે દ ભ રહિત કરવું એવી પરમેશ્વરની આજ્ઞા છે. ૨૦ જેમનું ચિત્ત અધ્યાત્મને વિષે આસક્ત છે, તેવા પુરૂષાએ થાડા પણ દંભ કરવા યોગ્ય નથી. સમુદ્રને તરનારા પુરૂષાના વહાણને એક છિદ્રના લેશ પણ ચગ્ય નથી. ૨૧ મહિનાથ વિગેરેને લેશમાત્ર પણ રાખેલે દંભ સ્ત્રી વેદના અનનુ કારણુ થયા હતા, એથી તેના ત્યાગ કરવાને મહાત્મા પુરૂષ પ્રયત્ન કરવા જોઇએ. ૨૨ ભવ–સ્વરૂપ ચિંતા. એવી રીતે દુભ રહિત આચરણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી, સારી બુદ્ધિવાળા પુરૂષે સમાધિ પ્રાપ્ત કરી, પેાતાના ચિત્તને વિષે ક્ષણવાર આ સંસારનું સ્વરૂપ ચિતલવું, એ સ ંસા૨ના સ્વરૂપની ચિંતા અધ્યાત્મના પ્રદેશરૂપી સરેાવરના તીરની લહરી છે, જે વૈરાગ્ય પ્રમુખરૂપ પ્રીતિકારી પવનથી પુષ્ટ થયેલી છે, તે સત્પુરૂષાને સુખને માટે થાય છે. ૧ આ સંસારરૂપ સમુદ્ર કે જેમાં એક તરફ કામરૂપી દુઃસહ વડવાનળ સળગી રહ્યો છે, એક તરફ વિષયરૂપી પર્વતના શિખર ઉપરથી જુદા થયેલા પાષાણા પડી રહ્યા છે, અને એક તરફ વિકારરૂપી નદીના સંગમથી ક્રોધરૂપી ચકરીએ થયા કરે છે, તેવા આ સંસારૂપ સમુદ્રમાં કાને ભય ન થાય ? ૨ રતિ-વિષયના સંતાપથી ચપળ એવી પ્રિય–સ્રીરૂપ જવાલા જેમાંથી નીકળે છે, કમળ દળના જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી ધૂમાડાના જથ્થા જેમાંથી પ્રગટ થાય છે અને ઘણા વિકારાને કરનારા વિષયા રૂપી અગારા જ્યાં અંગને ખાળે છે એવા સસારરૂપી અગ્નિમાં સુખ યાં સુલભ છે? ૩ જેમાં સ્વભાવે કૃપણુ એવા પ્રાણીરૂપ પશુઓને ગળામાં પુત્ર-સ્ત્રીના સ્નેહરૂપ પાથ નાંખી વિષમ એવા વિષયરૂપ ધાતકી માણસા અતિ દુ:ખી કરી પીઠે છે, તે સ'સાર અહા! માટા ભયને કરનારૂં કસાઈના સ્થાનરૂપ છે. ૪ Page #513 -------------------------------------------------------------------------- ________________ (૧૭) જે આ સંસારરૂપી રાક્ષસ, અવિવારૂપી રાત્રિમાં વિચર છે, મસ્તક ઉપર વિષમ એવા કષાય રૂપ સર્પોના સમૂહને વહન કરે છે, ગળામાં વિષયરૂપી અસ્થિઓને નાંખે છે, અને વક મુખે હસતે મહાદેષરૂપી દાંત પ્રગટ રીતે દેખાડે છે તે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ કરવાને ગ્ય નથી. ૫ જેઓ આ સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી દ્રવ્યના થોડા અંશની ભિક્ષા માંડ માંડ મેળવી પ્રયાણ કરતા તેવા કેને, સુંદર નેત્રવાળી સ્ત્રીના સ્તનરૂપ વિષમ દુર્ગમાં સ્થિતિ કરીને રહેલે કામદેવરૂપી બળવાન લુંટારે લુંટે છે, તે અટવીમાં સહાય વગર ગમન કરવું ઉચિત નથી. ૬ મારૂં ધન, મારું ઘર, મારા પુત્ર અને મારી સ્ત્રી વગેરે એવા વિપયાસથી જેમણે વારંવાર વિસ્તારવાળાં દુઃખ પ્રાપ્ત કરેલાં છે, એવા લોકો પણ જે સંસારમાં મિથ્યા સુખના હર્ષને ધારણ કરનારા છે, એ આ કપટ રચનામય સંસાર છે, તેમાં વિવેકી પુરૂષ પ્રસરતા નથી. ૭ જેની અંદર પ્રિયાને સનેહ એક બેડીના જેવો છે, સ્વજન વર્ગ પહેરેગીર સુભટના જેવો છે, ધન નવીન બંધનના જેવું છે અને વ્યસન અતિ અપવિત્ર વસ્તુથી ભરેલ બીલના સંસા ર્ગથી વિષમ છે, એ આ સંસાર ખરેખર કારાગૃહ રૂપ છે. તેની અંદર વિદ્વાને જ્યારે પણ પ્રીતિ થતી નથી. ૮ આ સંસાર એક શમશાન છે, જેની અંદર મહાન ધરૂપી ગીધ પક્ષી છે, અરતિરૂપી ચપળ શીયાળણું છે, કટુ શબ્દને પ્રગટ કરતે કામદેવરૂપી ઘુવડ પક્ષી જેમાં વિચરે છે, શક રૂપી અગ્નિ જ્યાં પ્રદીપ્ત થયેલ છે અને જેમાં અપયશ રૂપી ભસ્મ આસપાસ રહેલે છે, એવા તે સંસારરૂપી મશાનમાં શું રમણીય હેય? અર્થાત કાંઈ ન હોય. ૮ આ અતિ વિષમ મૂછોને વિસ્તારનારી ધનની આશા જેની છાયા છે, મોટા વિકારને માટે થનાર સ્ત્રીઓને વિલાસ જેને પુષ્પ રસ છે, અને નરકની વ્યાધિને સમૂહ જેના ફળને વાદ છે ભા, ૬, ૨૮ Page #514 -------------------------------------------------------------------------- ________________ (૧૮) એવા આ સંસારરૂપી વિષવૃક્ષ ઉપર બુદ્ધિવાળા પુરૂષે આસ્થા કરવી યુક્ત નથી. ૧૦ કોઈને મોટું રાજ્ય હોય છે ત્યારે કેઈને ધનને લેશ પણ સુલભ નથી, કેઈને ઉત્તમ જાતિ હોય છે, તે કેઈને નીચપણને અપયશ હોય છે કેઈને અતિશે લાવણ્યની શોભા હેય છે, તે કેઈને શરીરનું રૂપ બીલકુલ નથી, એવી રીતે આ સંસારમાં રહેલું વિષમ પણું કોને પ્રતિકારક હેય? ૧૧ પામર લેકએ માનેલા આ સંસારરૂપી ઘરમાં સ્થિતિ કરવામાં સુખ નથી, તેને માટે અમે શું કહીએ? તે સંસારરૂપી ઘરમાં કામદેવરૂપી ઉગ્ર શત્રુ ગુણરૂપી પૃથ્વીને ખદ્યા કરે છે, તેની પાડોશમાં રહેલ કુપરિણામ રૂપી પાડેશને કલહ સતત ચાલ્યા કરે છે અને તેની અંદર ફરતા એવા આઠ મદરૂપી સર્પોના રાફડા છે. ૧૨ જેમ વિકરાળ કે ધરૂપી સૂર્યથી શમરૂપ સરવર સુકાઈ જવાથી ભવી પ્રાણીઓ વિષયને વશ થઈ તૃષાની પીડાથી ખેદ પામે છે, અને જ્યાં પ્રતિદિન કામદેવરૂપી પસીનાને લઈને ગુણ રૂપી ચરબી ગ્લાનિ પામે છે, એવા આ સંસારરૂપી ભયંકર ગ્રીષ્મઋતુમાં તાપને હરણ કરનારૂં શરણ શું છે? અર્થાત નથી. ૧૩ - પિતા, માતા અને ભાઈ, પિતાના ઈચ્છેલા અર્થની સિદ્ધિને વિષે જ અભિમત-સંમત થાય છે, અને ધનવાન પુરૂષ ગુણોના સમુહને જાણનારે હોય તે પણ તે ધનને આપી શકતા નથી. એવી રીતે સર્વ લેકે પિતાને સ્વાર્થ સાધવાને હમેશાં પ્રવર્તે છે એવા એ સંસારના સુખને કહેવાને કેણ રસિક સમર્થ છે? ૧૪ અહો ! આ સંસારમાં જે લેક સ્વાર્થ ન હોય ત્યારે નિર્દય થઈ જેને તૃણની જેમ છોડી દે છે, તે લેક સ્વાર્થ હોય ત્યારે ચંડાળનો હાથ પકડી તેની સાથે ચાલે છે અને વળી જ્યાં હૃદયમાં વિષ હોય છતાં મુખમાં અમૃત રાખી લોક વિશ્વાસઘાત કરે છે, એવા સંસારથી જે ઉગ ન થાય તે પછી વધારે કહેવાથી શું ? ૧૫ = Page #515 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ઘાટા મોટા દ્રવ્યની નિધિઓના ગુણવાળો માણસ સ્ત્રીઓની દ્રષ્ટિના ખુણાઓ (કટાક્ષ) જે તે મને હર-હર્ષકારક હોય તે તેનાથી ખુશી થાય છે અને જે તે કપ યુકત હોય તો તેનાથી ખેદ પામે અને સ્તુતિ વગેરે ઉપયોગથી માંડ માંડ તે સ્ત્રીને રોષ ઉતારે છે. અહો ! મોહે કરેલી આ સંસારની વિષમ ઘટના કેવી છે? ૧૬ જે કુટુંબમાં પ્રેક્ષા-નવા વિચારણા રૂપી સ્ત્રી છે, વિનય રૂપી પુત્ર છે, ગુણરતિ પુત્રી છે, વિવેકરૂપી પિતા છે અને શુદ્ધ પરિણતિ રૂપી માતા છે આવું કુટુંબ જે શુદ્ધ આત્માને સ્કુટ રીતે ફુરી રહ્યું છે તેવું કુટુંબ આ સંસારમાં જોયું નથી તે છતાં પ્રાણી તે સંસારના કુટુંબના સંગમાં સુખની બુદ્ધિ રાખે છે એ ઘણું અફસોસની વાત છે ! ૧૭ પ્રથમ પ્રેમના આરંભમાં એટલે પ્રેમ કરવામાં દુઃખ છે, તે પછી તે પ્રેમને વિચ્છેદ ન થાય એટલે તેને જાળવી રાખવે તેમાં દુઃખ છે, તેમ છતાં જે તે પ્રેમનું પાત્ર નાશ પામી જાય તે તેમાં પણ દુઃખ છે આ પ્રમાણે મનુષ્ય કઠિણ ચિત્તવાળો થઈ નીંભાડામાં ભરેલા કલશની જેમ ઘણા તાપવાળા એવા સંસારરૂપી નીંભાડાનાં દુઃખ સહન કરે છે, તે સંસારમાં કોઈ પણ ઠેકાણે સુખ નથી. ૧૮ આ સંસાર મેહરૂપી રાજાની એક રણભૂમિ રૂપ છે, મૃગના જેવાં નેત્રવાળી સ્ત્રીઓના કટાક્ષ બાણોથી જેમાં ધર્મરૂપી કટક હણાય છે, રાગરૂપી ઘણું રૂધિરથી હૃદયના પ્રદેશ જેમાં લીંપાય છે અને ક્રૂર એવા વ્યસન રૂપી સેંકડો ગીધ પક્ષીઓ જેમાં ઉંચે ભમ્યા કરે છે. ૧૯ આ સંસારમાં મેહના કેઈ ઉન્માદને પ્રાપ્ત થયેલા પ્રાણીઓ એવાં પરવશ બની જાય છે કે તેઓ ક્ષણમાં હસે છે, ક્ષણમાં ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણુ ખેદ પામે છે, ક્ષણમાં રૂએ છે, ક્ષણમાં પોકાર કરે છે, ક્ષણમાં વિવાદ કરે છે, ક્ષણમાં નાશી જાય છે, ક્ષણમાં હર્ષ પામે છે અને ક્ષણમાં નૃત્ય કરે છે. ૨૦ જેમ પંડિતમાં અપૂર્ણ વિદ્યા, જેમ ખળ પુરૂષની મિત્રી, Page #516 -------------------------------------------------------------------------- ________________ (૨૦) રાજસભામાં જેમ અન્યાયની પ્રણાલી, જેમ વિધવા સ્ત્રીનું યૌવન અને મૂખ પતિને વિષે જેમ મૃગાક્ષીના સ્નેહની હરી હૃદયને દગ્ધ કરે છે, તેમ આ સંસારની ક્રીડાની લજજા તત્વષ્ટિ પુરૂપિના હદયને બાળે છે. ૨૧ જેમ પ્રભાત થવાથી સ્વપ્નની રચના નિષ્ફળ થાય છે અને નેત્રને તિમિર–રોગ દૂર થયા પછી નિર્મળ દષ્ટિવાળા પુરૂષને જેમ બે ચંદ્ર દેખવાનું જ્ઞાન થતું નથી, તેમ વિકલ્પ રહિત સ્થિર બુદ્ધિવાળા સાધુ પુરૂષોને તત્વવિષય જાણવાથી આ સંસાર મિથ્યા રૂપે સ્કુરે છે. ૨૨ - પ્રિયાની વાણી, વિણા, શયા અને શરીરની ચંપીના સુખોથી આ સંસાર અમૃતથી ઘડેલો છે, એમ પ્રથમ બુદ્ધિ થઈ હતી. હવે જ્યારે તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે એમની એ સંસાર ઉપર અકસ્માત પ્રીતિ ઉઠી ગઈ છે અને હવે તે સ્વાત્માને વિષે પ્રીતિ ઉત્પન્ન થઈ છે. ૨૩ ઘણી કઠિનતાને ધારણ કરનાર આ સંસારના પ્રપંચે કાષ્ટની પુતળીના સ્તનની પેઠે અતિ પ્રીતિદાયક લાગતા નથી. અજ્ઞાનરૂપી વાદળ વીખરાઈ જવાથી પ્રસરતી કાંતિવાળો આત્મારૂપી ચંદ્ર પ્રકાશી રહ્યો છે. તેથી હવે સહજ ચિદાનંદનો ઝરો પ્રાપ્ત થયેલ માટે, એ સંસારના પ્રપંચમાંથી વિરતિ હે. ૨૪ હાથી ઘોડા અને પશુઓના સંગ્રહથી થયેલી સંસારની જે રાજ્યલક્ષમી છે તેવી જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લક્ષમી પિતાના મનમાં શું નથી? અર્થાત તેને જ મનની રાજ્યલક્ષમી જાણવી. જે બાહરની પ્રિયા છે, તેવી મનની અંદર આત્મરતિરૂપ પ્રિયાઓ નથી શું ? તેથી કે પુરૂષ વાધીન સુખને છોડી દે અને પરાધીન સુખની ઇચછા કરે? ૨૫ પરાધીન સુખ કે જે ક્ષયવાળું, વિષયની ઈચ્છાઓના સમૂહથી મલિન અને સંસારના ભયનું સ્થાનરૂપ છે, તેની અંદર કુમતિ પુરૂષ રમે છે અને સ્વાધીન-આધ્યાત્મિક સુખ કે જે અક્ષય ઈદ્વિઓની ઉત્સુકતાથી રહિત અને નિર્ભય છે તેની અંદર વિદ્વાન પુરૂ લીન થઈને રમે છે ૨૬ Page #517 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) બુદ્ધિવાળા વિદ્વાન લેાકેા કહે છે કે આ સંસારના સ્વરૂપનુ જે ધ્યાન તે જગતને અભયદાન રૂપ અને શમતાના સુખના ભડાર રૂપ છે. એ સ્વરૂપનું ધ્યાન જો સ્થિર થાય છે તા જૈન સિદ્ધાંત અને જૈન તત્ત્વાને જાણનારા લોકેાને ચંદ્રનાં કિરણેા તથા કપૂરના જેવા ઉજવલ યશની પ્રૌઢ શાભા પ્રાપ્ત થાય છે. ૨૭ વૈરાગ્ય શાથી થાય છે. સંસારના સ્વરૂપને જાણવાથી અને સંસારમાં માલ નથી, એવી દ્રષ્ટિથી થયેલા દ્વેષથી સંસારની ઇચ્છાનેા ઉચ્છેદ થવારૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વિષયસુખ લીધા પછી વૈરાગ્ય થવા જોઈએ એમ માનનારાઓના મતનું ખંડન શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાંસુધી દ્રવ્ય છે ત્યાંસુધી વિષય છે. જે કામભાગ અનંતવાર પ્રાપ્ત થયા છે, છતાં જાણે તે પ્રાપ્ત થયા જ નથી, એવા ભ્રમ થવાથી મૂઢ લેાકેાની કામàાગની ઇચ્છા ઊપશમ પામતી નથી. ઇંધણથી જેમ અગ્નિ ક્ષય પામતા નથી, તેમ વિષયાથી કામના ક્ષય થતા નથી, પણ ઉલટા તે શક્તિના ઉદ્ભાસ કરી વૃદ્ધિ પામે છે. વૈરાગ્ય થવામાં મુશ્કેલી. જેમ સિંહને સૌમ્યપણું સુગમ નથી અને સોને ક્ષમા આવવી સુગમ નથી તેમ વિષયામાં પ્રવતેલાને વૈરાગ્ય સુગમ નથી. વિષયત્યાગ વિના વૈરાગ્યની ઇચ્છા નકામી છે, તે તે કુપથ્યના ત્યાગ કર્યાં વિના રાગના ઊચ્છેદ કરવાને પૃચ્છે છે, વિષયાસક્ત હૃદયમાં વૈરાગ્ય ટકી શકતા નથી, તે જેમ તપેલા લેઢાની ઘણુ ઉપર પડતુ જળનું બિંદુ ટકી શઋતુ નથી તેમ. વિષયસ’સગીર ચિત્તમાં વૈરાગ્યના સક્રમ થવા તન અશકય છે. તે જેમ ક ૢ નામની અમાસની રાત્રિએ ચંદ્ર ઊગે અને વાંઝીયા વૃક્ષ ઉપર ફળ બેસે તેમ, Page #518 -------------------------------------------------------------------------- ________________ (૨૨) નિરાબાધ વૈરાગ્ય કયારે થાય તે સંસારના કારણરૂપ એવા વિષયોને વિષે દ્વેષથી તેમાં પ્રવૃતિ ન કરે અને એ સંસારને નિર્ગુણગુણ રહિત જુએ ત્યારે. સંસારની નિર્ગુણતા જેવાથી કેવી રીતે વૈરાગ્ય થાય છે. તે ચોથા અવિરતિ સમ્યગદ્રષ્ટિ ગુણસ્થાનમાં પણ એને પ્રસંગ આવે છે, એટલે પ્રમાતાપુરૂષોને આ સંસારની નિર્ગુણતા જેવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. ચારિત્રમોહનીને મહિમા કેવો છે. તે કર્મને કઈ એ મહિમા છે કે એની અંદર બીજા કેઈ હેતુને ચેાગ ન હાય, તે છતાં પણ ફળનો પેગ જોવામાં આવતું નથી. ચોથે ગુણને વૈરાગ્ય હોય છે, તે ગુણસ્થાનને સમકિતની એક જાતની દશામાં હોય, કારણ કે ત્યાં પણ પોતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરીને કુસંગપણું હણાય તેમ શ્રી હેમાચાર્ય મહારાજ જણાવે છે. ભેગને તત્ત્વરૂપે માનવામાં આવે તે સંસાસાગરનું ઉલ્લંઘન થતું નથી, તેનાથી કુમાશે જવાય છે. ધર્મની બળવાન શક્તિને ભેગ હણી શકતે નથી, તે જેમ દીવાને બૂઝવનારે પવન બળતા દાવાનળને હણું શકતા નથી તેમ મારે ધર્મમાં દ્રઢ રહેવું તે શ્રેયકારક છે. ઉદાસી રહેનારા પુરૂષ ભેગમાં બંધાતા નથી. જેમ લેમ-બળખામાં માખી બંધાઈ જાય છે તેમ પ્રાણ આસક્તિને લીધે વિષયમાં બંધાઈ જાય છે, અને જે તે વિષયમાં આસક્તિ ન રાખે તે, સુકી માટીના ગોળામાં જેમ માંખ બંધાય નહિ તેમ તે વિષયમાં બંધાતું નથી. - જેમને મોક્ષ-લક્ષમી નજીક આવેલી છે, તેવા ઉત્તમ પુરૂષને વૈરાગ્ય ગર્ભથી આરંભીને નાશ થતો નથી. વિષયાથી શાંત થએલાને હમેશાં ઈદ્રિયોને વિષયેથી વિમુખ કરવાથી જે સુંદર વૈરાગ્ય થાય છે, એ વૈરાગ્ય દિશાને રાજમાર્ગ છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ (૨૩), વૈરાગ્યને હાને માર્ગ પોતાની મેળે નિવૃત્ત થયેલા ઉદીરણ વગરની અને યંત્રણા સિવાયની તૃપ્તિ ઇદ્વિવડે જે જ્ઞાની એને વૈરાગ્ય થાય તે નાને માર્ગ. બળાત્કારે પ્રેરેલી ઈદ્રિયો વનના હાથીની જેમ કદી પણ વશ થતી નથી, પણ ઊલટી અનર્થને વધારનારી થાય છે. અધર્મનો આડંબર કરનારા ધૂતારાઓ લજાથી નીચું જુએ છે, દુષ્મન ચિંતવે છે અને પિતાના આત્માને નરકના ખાડામાં નાંખે છે. ઇદ્રિઓને ઠગનાર શુદ્ધ ભાવને અર્પણ કરી સર્વદા પિતાના અને પરના વિભાગને જાણનારો વિરક્ત પુરૂષ ઇઢિયેની વંચના કરવાને ગ્ય છે. કે વૈરાગ્ય અદ્દભુત છે, તે એ કે પ્રવૃત્તિને વિષે અથવા નિવૃત્તિને વિષે જેને સંકલ્પ નથી, તેની ઇંદ્ધિને વિકાર હરાય છે, તેનાથી જે વૈરાગ્ય ઉત્પન્ન થાય તે. જ્ઞાની ગીને પ્રવૃત્તિઓ બેધકારક થતી નથી, તે જેમ કાણયંત્રમાં ગોઠવેલી પુતળીઓના નૃત્યની જેમ. પરદર્શનીઓ વૈરાગ્યને એગ્ય માયા કહે છે, પણ એ લોકેના અનુગ્રહની હેતુરૂપ હેવાથી એની અંદર દુષણ નથી. એ યોગમાયા પણ શુદ્ધ જ્ઞાનની દિશા છે. એ ગમાયાના નામવાળી વૈરાગ્યદશા સિદ્ધાંતને વિષે અપવાદ પદની અંદર સંભળાય છે અને તે મૃગલાની પર્ષદાને ત્રાસ અને નિરાશા કરવારૂપ ફળની સાથે મળેલી છે. ઉદાસીન ભાવમાં ચોથા ગુણસ્થાનમાં પણ વૈરાગ્ય હોય છે. ઉદાસીનપણું જેનું ફલ છે, એવું જ્ઞાન જ્યારે પરિપકવાસ્થાને પામે છે, ત્યારે ચોથા ગુણસ્થાનમાં પણ એ વૈરાગ્ય રહે છે. વૈરાગ્યના ત્રણ પ્રકાર. દુઃખગતિ, મહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એમ ત્રણ પ્રકારને વૈરાગ્ય કહે છે. તેમાં વિષયની પ્રાપિત ન થવાથી સંસાર તરફ ઉગ રહે તે પહેલે ખગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. Page #520 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૧ દુઃખગર્ભિત વૈરાગ્ય. એ પહેલા દુઃખગર્ભિત વૈરાગ્યમાં પ્રાણીને દેહ સબંધી તથા મન સંબંધી ખેત ઉત્પન્ન થાય છે અને તેમાં મનને તૃપ્તિ આપનાર જ્ઞાન પણ હોતું નથી, તેથી જે તે પ્રાણીને પિતાની ઇચ્છિત વસ્તુને લાભ થાય છે તેને વિનિપાત (ભ્રષ્ટતા) થઈ જાય છે. દુઃખથી વિરકત થયેલા મુનિઓ, જેમ સંગ્રામમાં અધીર થયેલા પુરૂષે વન વિગેરેમાં પ્રવેશ કરે છે તેમ પાછા ગૃહસ્થવાસમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે. અહે ! એ પ્રથમ વૈરાગ્યવાળા પુરૂષે શુષ્ક તર્કવિચાર અને વૈદ્યક વિગેરે ભણે છે, પરંતુ શમતાની નદી રૂપ સિદ્ધાંતની પધત્તિને ભણતા નથી. ગ્રંથના ખંડ ખંડ બાધથી પુરૂષે ગર્વની ગરમીને ધારણ કરે છે, તેઓ શમતા રૂપ અમૃતના ઝરારૂપ તત્વના રહસ્યને પામતા નથી. એ દુઃખગર્ભિત વૈરાગ્યથી સાધુ થયેલા પુરૂષે માત્ર વેષધારી છે, તેઓ ગૃહસ્થથી કાંઇ અધિક થતા નથી, અથોત ગૃહસ્થના જેવાજ છે, તેઓ પુત્યાયી નથી, એટલે આગળ પડેલા નથી તેમ પાછળ પડેલા નથી. દુઃખગર્ભિત વૈરાગ્યનું પ્રયોજન ઘરમાં પુરૂં અન્ન પણ દુર્લભ છે, અને વ્રત લેવામાં લાડવા મળે છે, તે દુ:ખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ છે. બીજે મેહગર્ભિત વૈરાગ્ય. નઠારાં શાસ્ત્રના અભ્યાસથી આ સંસારની નિર્ગુણતા જોવામાં આવે અને તેથી જે વૈરાગ્ય થાય તે બીજે મેહગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. એવે વૈરાગ્ય બાળ તપસ્વીઓને થાય છે. સિદ્ધાંત જાણીને પણ જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ એ ઈષ્ટકાર્ય કરતા હોય તે પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે. સંસારમાંથી મૂકાવનારા અજ્ઞાની પુરૂષની જેમ મોહગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષોને પરમાર્થ પણે શુભ પરિણામ હોતું નથી અને તેમની જ્ઞાન ઉપર રૂચિ થતી નથી. જેના થકીથી માથા સાફ થી Page #521 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૫ ) માહગતિ વૈરાગ્યવાળાને શમતા હાય તા પણ તે અંતરમાં રહેલા વિષયવરના અનુભવની જેમ કેવળ દોષના પાષણ માટે થાય છે. તેના લક્ષણા. નઠારા શાસ્ત્રોમાં ડહાપણુ, શાસ્ત્રના અર્થમાં વિપ ય, સ્વ કંદપણું', કુતર્ક, ગુણવાન પુરૂષાના પરિચયના ત્યાગ. પેાતાના ઉત્કર્ષ કરવા, ખીજાના દ્રાહ કરવા, કજીયા, દંભથીજીવવું, આશ્રવ પાપને ઢાંકે, શકિત ઉપરાંત ક્રિયા કરવાના આદર કરવા. ગુણુ ઉપર અનુરાગ ન કરવા, ખીજાએ કરેલા ઉપકારને ભૂલી જવા, તીવ્ર કર્મોના વિચાર ન કરવા અને શુભ અધ્યવસાયથી રહિત થવું. શ્રદ્ધા, મૃદુતા, કમળપણું', ઊધૃતપણું, મધુરતા અને અવિવેકપણું-એ બીજા માહગભિ ત વૈરાગ્યનાં લક્ષણાની પંકિત કહેલી છે. ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનુ લક્ષ્ણુ, સમ્યક્ તત્ત્વને ઓળખનાર, સ્યાદ્વાદ મતને માનનાર, મેાક્ષના ઊપાયનું ચિ ંતવન કરનાર અને તત્ત્વને જેનારા એવા પુરૂષને જે વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગભિ ત વૈરાગ્ય કહેવાય છે. જેના વિચાર પુષ્ઠ હાય અને જેની બુધ્ધિ પાતાના અને ખીજાના શાસ્ત્રમાં પ્રવર્ત્તતી હાય તેને જ્ઞાનગભિ ત વૈશગ્ય પ્રગટ થાય છે. જેને પેાતાના અને પરના શાસ્ત્રના વ્યાપારરૂપ કર્મ માં પ્રધાનતા નથી, તે નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના સારને પ્રાપ્ત કરતા નથી. જે સમ્યકૃત્ય તે મૌન ચારિત્ર; અને ચારિત્રને મોન સચવ કહેવાય છે, એમ આચારાંગ સૂત્રમાં ગત પ્રત્યગતની રીતિથી જે કહેલ છે, તે એક જાતના નિયમ દર્શાવેલ છે, તે ઉપરથી સભ્યજ સારરૂપ છે, એ સિધ્ધ થાય છે. સમ્યક્ત્વ શુ છે ? જ્ઞાનનુ ફળ અનાશ્રય છે, અને અનાશ્રયનું ફળ વિષયાના અનુદ્યાગ છે, અને વિષયેાના ત્યાગ કરવાના એક નિશ્ચય તે સમ્યકૃત્વ કહેવાય છે. વ્યવહારિક ચારિત્રથી માત્ર બાહેરની પ્રવૃત્તિ થાય છે અને અંદરની પ્રવૃત્તિથી સારરૂપ એવું સમ્યકૃત્વ સહિત જ્ઞાન છે. શા. ૬. ૨૯ Page #522 -------------------------------------------------------------------------- ________________ (૨૬) શુધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. સમસ્ત નયની વાસના વિના એકાંતે પટકાયની રક્ષાની શ્રદ્ધા કરતાં છતાં પણ સમ્યક્ત્વની શુદ્ધતા કહેવાતી નથી, કારણ કે સંપૂર્ણ નયની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લાભ વિના યથાર્થ પણાને લાભ થતજ નથી તેથી શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. જ્ઞાનગર્ભિતપણે કેવાનું હોય છે? ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્રય માર્ગમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાયમાં જે એ કદાગ્રહ ન હોય તે જ્ઞાનગતા સમજવી. એટલે તેનામાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યનો વેગ છે એમ સમજવું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થનેજ પ્રાપ્ત થાય છે. અને ઊપચારથી તેની નિષ્ઠાને લઈને અગીતાર્થ તે પણ કવચિત જ્ઞાનગતિ વૈરાગ્ય હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણે. સૂક્ષમ દ્રષ્ટિ, મધ્યસ્થ ભાવ, સર્વમાં હિતનું ચિંતવન, ક્રિયા ઉપર ઘણે આદર અને ધર્મ ઉપર લેકની જના. બીજાના વૃતાંતને વિષે મુંગા, આંધળા અને બહેરાના જેવી તેની ચેષ્ટા હોય છે, અને નિર્ધન પુરૂષને જેમ દ્રવ્ય મેળવવામાં જેમ ઉત્સાહ હોય છે, તેમ તેને પોતાનામાં ગુણ મેળવવાને ઉત્સાહ હોય છે. કામદેવના ઉન્માદનું વમન-ત્યાગ, મદના સમૂહનું મર્દન, અસૂયાના તંતુનું છેદન અને સમતારૂપ અમૃતમાં મજજન. સદાય ચિદાનંદમય, સ્વભાવથી ચલાયમાન ન થવું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેની પંકિત જાણવી. દુઃખગર્ભિત અને મેહગર્ભિત એ બંને વૈરાગ્યનું મર્દન કરી, જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી પિતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત જ્ઞાનગર્ભ વૈરાગ્યને ઊપગ થાય છે. યોગાધિકાર કદાગ્રહના ત્યાગથી જેને મિથ્યાત્વ રૂપ વિષને બિંદુ નાશ Page #523 -------------------------------------------------------------------------- ________________ (૨૭) પામેલ છે, અને જે સમ્યક્ત્વથી શેભે છે, એવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિથી વેગ સિદ્ધ થાય તે. તે એગ કર્મ અને જ્ઞાન એવા ભેદથી બે પ્રકાર છે, તેમાં આવશ્યક વગેરે રહિત એવા કિયારૂપ તે કર્મવેગ કહેવાય છે. કર્મચાગનું સ્વરૂપ. શરીરની ચેષ્ટારૂપ કર્મ કરનારો આત્મા જે સારા ભેગથી પુણ્યકર્મને વિસ્તારે છે, તેથી તે કર્મગ કહેવાય છે. કર્મગથી શું ફળ મળે છે? આવશ્યકાદિ કિયા ઉપર રાગ રાખવાથી અને ભગવંતની વાણ તરફ પ્રેમભાવ કરવાથી, માણસ સ્વર્ગના સુખને પામે છે, મોક્ષને પ્રાપ્ત થતું નથી. જ્ઞાનચોગનું સ્વરૂપ. આત્મરતિ જેનું એક લક્ષણ છે, એનું શુદ્ધ તપ તે જ્ઞાનગ કહેવાય છે, તે જ્ઞાનાગ ઈંદ્રિયાના અર્થથી દૂર રહેવાને લઈને, મેક્ષસુખને સાધક થાય છે. આત્મજ્ઞાને ચોગપ્રકાર, એક આત્માના વેદનથી, એટલે આત્મ જ્ઞાનેગથી તેની અંદર અપ પણ બીજો પ્રતિબંધ નથી, અને એમાં શુભ કર્મ પણ વ્યાક્ષેપને માટે થતું નથી. કેવાને ધ્યાનશુદ્ધિ હોય, જે અપ્રમત્ત સાધુઓ છે તેમને આવશ્યકાદિ ક્રિયા પણ નિયમિત નથી; કારણ કે, તેમને ધ્યાનશુદ્ધિ હેવાથી તે કહેલ છે. કેવાને કર્તવ્ય નથી? જે પુરૂષ આત્મરતિ, આત્મ તૃત અને આત્માને વિષે સંતુષ્ટ રહે છે તેને કાંઈ કર્તવ્ય રહેતું નથી. તેવાને કર્તવ્ય રહેતું નથી તેનું શું કારણ? તેવા ઉપર કહેલા પુરૂષને કર્તવ્ય કરવાથી આ લેકમાં કાંઈ અર્થ નથી અને ન કરવાથી કોઈ જાતને અર્થ નથી, તેમજ તેને સર્વ પ્રાણી માત્ર ઉપર કઈ જાતનું કાંઈ પ્રજન નથી. બીજું કારણ એને વિષે અરતિ અને આનંદને અવકાશ નિષિદ્ધ છે, તે ધ્યાનના અવલંબનથી તે કિયાઓને વિકલ્પ કયાંથી હોય ? Page #524 -------------------------------------------------------------------------- ________________ (RRC) તેમાં ગોચરીયાદિકે શંકા. જે ભિક્ષાટન કરવા વગેરેની ક્રિયા માત્ર દેહનેાજ નિર્વાહ કરવા માટે છે, તે ક્રિયા અસ`ગને લઇને જ્ઞાનીપુરૂષના ધ્યાનને નાશ કરનારી થતી નથી. રત્નમાણિકયની પરીક્ષાની દ્રષ્ટિ અને નજરની પરીક્ષાની દ્રષ્ટિ જેમ જુદી છે, તેમ ફળના ભેદથી તે ધ્યાનની આચાર ક્રિયા પણ ભેદવાળી થાય છે. આત્મજ્ઞાન માટે. ધ્યાન કરવાના પ્રત્યેાજનવાળી તે આ ક્રિયા પેાતાના મનને પાછુ વાળી-વશ કરી જન્મના સૌંકલ્પથી આર લેલી હાય તા તે આત્મજ્ઞાનને માટે કપાય છે. આત્મજ્ઞાની. સ્થિર થયેલું હૃદય રજોગુણુથી ચલિત થાય છે, તેવા હૃદયને પાછું વાળી જે નિગ્રહ કરે, તે જ્ઞાની કહેવાય છે. મનને વશ કરી શું કરવું ? ધીરજવડે ગ્રહણ કરેલી બુદ્ધિથી હળવે હળવે વિરામ પામવું અને મનને આત્મામાં સ્થિર કરી કાંઇ પણ ચિંતવવું નહીં. મન કેવી રીતે વશ કરવુ` ? ચપળ અને સ્થિર એવું મન જે જે થાય છે, તે તે વસ્તુમાંથી તેને પાછું વાળી આત્માને વશ કરવુ. એ કારણથી જેનુ મન દ્રઢ નથી, એવા મહાબુદ્ધિવાળા પુરૂષ વિષયાના ત્યાગ કરવા માટે શાસ્ત્ર વિગેરેથી સર્વ ક્રિયા કરવી. સચમાગના વ્યાપાર વસ્તુમાં પ્રસાર નિયમિત કરી યતિ, પિશાચની વાર્તા અને કુલવધુનુ રક્ષણ સાંભળીને નિત્યે સયમના ચેાગને વિષે વ્યાપારવાળા થાય. ક્રિયા કોને ગુણકારી થાય ? નિશ્ચયનયમાં જ એકલીન થયેલા અતિ પ્રચાજનવાળી નથી તે જ ક્રિયા પુરૂષને અતિ ગુણકારી થયેલ છે. પુરૂષાને જે ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા Page #525 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના યાગથી કરેલુ શુદ્ધ કર્મ જ્ઞાનચેાગનુ ઉદ્ધૃધન ન કરવાથી મુક્તિનું અક્ષત કારણ થાય છે. યેગારૂઢ થવાની ઇચ્છાવાળા મુનિને તેનું કારણ ક કહેવાય છે; અાગારૂઢ થયેલા તે જ મુનિને તેનુ કારણ ઉપશમ કહેવાય છે. ચાંગારૂઢ કયારે કહેવાય ? જ્યારે મુનિ ઇંદ્રિયાના અવાળાં કર્માને વિષે આસક્ત ન થાય, અને સ સંકલ્પાના ત્યાગ કરે ત્યારે તે ચેાગારૂઢ કહેવાય છે. જ્ઞાન ને ક્રિયાના સંબધું. ક્રિયા વગરનું જ્ઞાન ન હૉય અને જ્ઞાન વગરની ક્રિયા નથી, તેથી ગાણુ અને પ્રધાનભાવથી એક્રિયા તથા જ્ઞાનની દશાના ભેદ છે. જ્ઞાનયેાગની યોગ્યતા. કર્મચાગવડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, અને નિર્દોષ પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાનયોગની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. સાધુ આચારે જીજ્ઞાસા. એથી જ ઉત્તમ શ્રદ્ધાથી ચારિત્રનેા સ્પર્શી કર્યો પછી દુ:ખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું એમ જિન ભગવતે કહેલું' છે. દેશવિરતિ ક્રિયાએ જ્ઞાનયોગની વૃદ્ધિ એક દેશને આશ્રીને પૂર્વભવ રૂપ જે કર્મ કરવામાં આવ્યુ હાય તે દોષના ઉચ્છેદ કરી જ્ઞાનયેાગની વૃદ્ધિને માટે થાય છે. અજ્ઞાનીની ક્રિયા. અજ્ઞાનીઓનુ જે કર્મ છે તે ચેાગાદિકના અભાવથી સ્વૈચ્છાદિકે કરેલાં કર્મની જેમ ચિત્તને શેાધ કરનાર થતુ નથી, કમ ચેગે ફળ. કમ યાગમાં પણ સંકલ્પના ત્યાગ કરવાથી ફળ મળે છે, એટલે સ્વરૂપનુ' સાવધપણું છે, તેવા બ્રહ્મજ્ઞાનના એધથી સન્યાસ કહેવાય છે. જ્ઞાનયાગી મુનિ પાપ ન કરવાથી કાંઇ મુળણું આવતુ નથી, પરંતુ જ્યારે નિ:શસ્રયપણે પોતે જ અનન્ય પરમાત્મા થાય, તે મુનિ જ્ઞાનયાગી કહેવાય. Page #526 -------------------------------------------------------------------------- ________________ (૩૦) વરતાવ છે અને તે જ વિષયમાં રાગ જ્ઞાનયોગી વિષયમાં રાગી ન થાય, અથવા માન ધરીને રહે અને તે વિષયેના રૂપને સમાન જાણે તે જ્ઞાનયોગી વિષયમાં લેવાય નહીં. ધર્મમય અને બ્રહામય. સત્તતત્ત્વની ચિંતાથી એ વિષયે જેના જાણવામાં આવે છે, તે આત્માને જાણ છે. તે આત્મવાનું અને જ્ઞાનવાન મુનિ ધર્મ મય અને બ્રહ્મમય કહેવાય. જ્ઞાનગીઓ કેવા હોય. જ્ઞાનગીઓ વિષમતાના બીજરૂપ એવા અજ્ઞાનને નાશ કરે છે અને તેઓ વિષને ઓળખી તત્વથી લેકસ્વરૂપને જાણે છે. જ્ઞાની-પંડિત જીવનમુકત અને બ્રહ્મ કેણ જે વિષયને સમરૂપે જુવે તે જ જ્ઞાની-પંડિત જીવનમુકતને બ્રહ્મ કહેવાય. સમદશીનું સ્વરૂપ-- વિદ્યા અને વિનયથી સંપન્ન એવી બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચંડાલ એ સર્વ ઉપર પંડિત સમદશી હોય છે. જેમનું મન સમતાને વિષે સ્થિર થયેલું છે, તેમણે આ લેકમાં બધી સૃષ્ટિને જીતી છે, વળી નિર્દોષને સમ છે તેથી તેઓ બ્રાને વિષે સ્થિત છે. બ્રહ્મવેત્તા. પ્રિય વસ્તુને પ્રાપ્ત કરી હર્ષ પામવે નહીં. અને અપ્રિય વસ્તુને પ્રાપ્ત કરી ઉગ પામ નહિ એવી સ્થિર બુદ્ધિવાળો અને અમૂઢ એ બ્રહ્મવેત્તા પુરૂષ બ્રહ્મને વિષે સ્થિત છે. નિરપેક્ષ મુનિ નીચેની દિશામાં એટલે સાપેક્ષદશામાં વિષમપણામાં સમપણે જેવુ એ દેષને માટે થાય છે, પણ જે નિરપેક્ષમુનિઓ છે, તેમને તે રાગ તથા શ્રેષના ભેદોતે ક્ષયને માટે થાય છે રાગ દ્વેષ ક્ષય થયેલ જ્ઞાની રાગદ્વેષને ક્ષય કરવાથી વિષયન શૂન્યતાને પામે છે તે Page #527 -------------------------------------------------------------------------- ________________ (ર ) જ્ઞાની કદી પણ છેદાને ભેદા નથી અને હણાતું નથી. કે જ્ઞાની બને છે ? એ જ્ઞાની અતીત થઈ ગએલાને સંભારતે નથી અને અનાગતભવિષ્યની ઈચ્છા કરતા નથી તેમ જ શીત-ગરમી, સુખદુઃખ; માન અને અપમાનને વિષે તે સમભાવે રહે છે. અધ્યાત્મનું સામ્રાજ્ય ઈદ્રિયોને જીતનાર, ક્રોધને પરાભવ કરનાર, માન તથા માયાથી ઉપદ્રવને નહી પામનાર, લેભના સ્પર્શથી રહિત. વેદ તથા ખેદ રહિત, સહજ આચારના સેવનવડે હઠ પ્રયત્ન કરવાથી વિરામ પામનાર, સંજ્ઞાથી મુક્ત થયેલ, મિથ્યા આચારના પ્રપંચને હરનાર, કંડકસ્થાનને ઉલ્લાસથી પામેલ, પરમને આશ્રિતથનાર, શ્રદ્ધાવાન, આજ્ઞાએ યુક્ત, શસ્ત્રથી ઉલંઘન થયેલ, શસ્રરહિત, જોયેલી વસ્તુ ઉપર નિર્વાદ પામનાર, પરાક્રમને નિહવ નહી કરનાર, દંડને નિક્ષેપ કરનાર, પાપરૂપી ઈધણના સમુહને ધ્યાન રૂપી અગ્નિથી બાળનાર, પ્રવાહની સામે ચાલવાથી લોકોત્તર, દિવ્ય ચરિત્રને ધારણ કરનાર, પ્રાપ્ત કેયેલા કામને બાહેર કરનાર, બહુરૂષપણાને નહી કરનાર, પરચક્ષુને ઉઘાડનાર, અપર ચક્ષુને મીંચનાર, અંતરગત ભાવને જેનાર અને પૂર્ણ ભાવને પ્રાપ્ત થનાર પુરૂષ, અધ્યાત્મના સામ્રાજ્યને ભગવતે, કાંઈ પણ અવશિષ્ટ એવા અન્ય પદાર્થોને જેતે નથી. શ્રેષ્ઠ જ્ઞાનયોગ અધ્યાત્મને આ જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે તેમ જિન ભગવાને આચારાંગ સૂત્રના લોકસાર અધ્યન વિષે નિશ્ચયપૂર્વક કહેલ છે. તે જ્ઞાનયોગ શું કરે એ જ્ઞાનયોગ ઉપગમાં એક સારરૂપ હેવાથી તત્કાળ અસંમેહને બોધ કરનારે છે, તેથી તે મોક્ષની પ્રાપ્તિને માટે ઘટે છે, તેમ અન્ય દર્શન પણ કહે છે. ભેગી થવા કૃષ્ણને અર્જુનને બોધ. હે અર્જુન ! યોગીઓ, તપસ્વીઓથી, જ્ઞાનથી, અને કમીએથી પણ અધિક છે. તેથી તું યેગી થા. Page #528 -------------------------------------------------------------------------- ________________ (૨૩) આત્માનું પરમાત્મા પ્રત્યે લીપણું અહીં આમાની સમાપ્તિ સ્પષ્ટ છે કે, આત્મા અને પરમાત્માની અભેદ ઉપાસના રૂપજે એગ, તે અત્યંત શ્રેષ્ઠ છે. ભગવાનની ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. ભગવાનની ઉપાસના સર્વથી પણ મોટી છે, અને મોટા પાપને ક્ષય કરનારી છે, એમ અન્ય દર્શન પણ કહે છે. કૃષ્ણને અર્જુન પ્રત્યે બી. જે પુરૂષ સર્વ યોગીઓની સાથે અંતરાત્મા થઈ અને શ્રદ્ધા રાખી મને ભજે છે, તે પુરૂષ મારા જેવો થાય છે, એમ હું માનું છું, ઉપાસકે ચાર પ્રકારના છે, આd (દુ:ખી) જીજ્ઞાસુ જાણવાની ઇચ્છાવાળો, અથોથી (ધનને અથી) અને જ્ઞાની. આ ચાર પ્રકારના ઉપાસક છે. તેમાં ધનના અથી શિવાય ત્રણ વખાણવા ગ્ય છે. તે વસ્તુના સ્વરૂપને જાણે છે એમ કુણે કહ્યું છે. તેમ પણ જ્ઞાની ચડીયાત છે. સર્વ પ્રકારના વિક્ષેપ જેના શાંત થઈ ગયા છે, એ જ્ઞાની પુરૂષ નિત્ય ભકિતથી સર્વમાં વિશેષ થાય છે. અને સારા આશયવાળે તે જ્ઞાની અંતરાત્મા રૂપે થઈ પરમાત્માની નજીક રહેનારે થાય છે જ્ઞાનયોગી મુન કેવો રહે છે, નિર્ભય રહેનાર, નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર દષ્ટિ રાખનાર વ્રતમાં રહેનાર સુખ આસન કરનાર, પ્રસન્નમુખ રાખનાર, દિશાઓનું અવલોકન નહીં કરનાર, દેહનો મધ્યભાગ મસ્તક અને ડોક આવક પણે ધારણ કરનાર, દાંતવડે દાંતને સ્પર્શ નહીં કરનાર, હઠ રૂપ પલ્લવને બરાબર મેળવી રહેનાર, આર્ત તથા રૌદ્ર થયાને છોડી ધર્મ અને શુકલ યાનમાં બુદ્ધિને રાખનાર અને પ્રમાદ રહિત થઈ ધ્યાનમાં તત્પર રહેનાર મુનિ જ્ઞાનગી કહેવાય છે. ધ્યાન વેગ પ્રાપ્ત થયા પછી મુક્તિ પામે છે. કર્મવેગનો અભ્યાસ કરી જ્ઞાનયોગમાં તત્પર બને છે, પછી ધ્યાનયોગમાં આરૂઢ થઈ મુકિતયોગને પામે છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મ ભાવના ભાવના સંગ્રહમાંથી સંગ્રહીત ( સંગ્રાહક સદગુણાનુરાગી કરવિજયજી ) અહો પ્રભુ ! મને એવી દશા અહોનિશ કયારે જાગ્રત થશે કે તારા ગુણને અખલિત પ્રેમ ઉત્પન્ન થાય અને તારા પ્રત્યે અત્યંત ભક્તિ પેદા થાય કે જેના પસાયથી આ દુનિયા ઉપર રાગ ઓછો થાય ? તારાં વચન પર પૂર્ણ શ્રદ્ધા કયારે થશે કે જેથી તારી આજ્ઞા ફૂલની માળાની પેઠે હું મસ્તક ઉપર ધરું? તારી કરૂણા, તારી ક્ષમા, તારી શાન્તિ, તારૂં જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થ કથન, તારી અપૂર્વ પરોપકારવૃત્તિ અને તારી અત્યંત સહનશીલતા જોઈ તેવા સદ્દગુણવડે હું કયારે વાસિત થઈશ ? અને પરપુગલ પર ઉદાસીનવૃત્તિ કયારે ઉત્પન્ન થશે કે જેથી હું નિજ સ્વરૂપમાંજ રમું? હું તુને ભેદભાવ ભૂલી હું તે તું અને તું તે હું આવી અખંડ એક્યતા કયારે ઉત્પન્ન થશે ? અને તેના અપૂર્વ સુખને અનુભવ કયારે પ્રાપ્ત થશે? તારી ક્ષમા જોઈ તારા જેવી ક્ષમા કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારી દયા જોઈ મારામાં એવા દયાના અંકુરે કયારે પ્રગટ થશે ? તારી પરેપકારી બુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવને શાસનરસિક કરવાની ઈચ્છા-ભાવના કયારે જાગ્રત થશે? તું જ ઇંચેય, તું જ સેવ્ય તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, તું જ દેવ, તું જ ગુરૂ, તું જ ધમ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તુ જ જ્ઞાતિ તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ કયારે થશે? તું અને હું ને ભેદ તૂટી અભેદ ચિંતવન કયારે થશે? તુહિ, તુહિ, તેહિ, અને તે જ એમ અખંડ ચિંતવન રોમરોમમાં કયારે આવિ Page #530 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪) લાગશે અને ભાવથી બુદ્ધિ, તા ભાવ પામશે? ત્વમેવાણં, ત્વમેવાણું, ત્વમેવાણું-આવી અભેદતા પ્રાપ્ત કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા વિષરૂપ, પત્થરરૂપ, દુ:ખરૂપ બંધનરૂપ, કારાગૃહરૂપ, તથા તજવા યોગ્ય જાણું, તેના ઉપર નીરાગીપણું તથા ઉદાસીનપણું કયારે થશે? તારામાં જ અખંડ પ્રેમ તારામાં જ અખંડ ભક્તિ, તારામાંજ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતાબુદ્ધિ, તારામાં જ વિશ્વબુદ્ધિ કયારે થશે? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય કયારે લાગશે? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, સારી પેઠે દુઃખીયા પર દ્રવ્યંથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રમોદતા, તારી પેઠે મધ્યસ્થતા, તારી પેઠે નિ:સવાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ તારી પેઠે અત્યંત કરૂણ અને તારી પેઠે અત્યંત વીતરાગીપણું મારા હૃદયમાં કયારે જાગૃત થશે? ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઈછા કયારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધાં સુખ ઝેર જેવાં કયારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દોષ પ્રગટ કરવાને ત્યાગ કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? તથા પિતાની ભૂલ તરફ દષ્ટિ કરતાં કયારે શિખીશ? હું સર્વ કરતાં અધિક અધમાધમ છું એ નિશ્ચય કયારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ ? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મ પિતાના કર્મને કર્તા છે, આત્મા પિતાના કર્મને જોક્તા છે, આત્માને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે આ છ મહાવા મારા હૃદયમાં નિરતર કયારે જાગ્રત થશે? અને હું તે પ્રમાણે સમજી સર્વ જીને કયારે સમજાવીશ? મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રમાણિકતામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે અને મારું સ્વરૂપ પરિહરહિત છે એમ ચિતવી સ્વસ્વરૂપમય કયારે થઈશ ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બોલવું એ મારી ફરજ છે, પ્રમાણિકપણે વર્તવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે અને પરિગ્રહ રહિત Page #531 -------------------------------------------------------------------------- ________________ (૨૩૫) થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારા વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા યોગ્ય છે, એવી ખબર પાકે પાયે ક્યારે પડશે? અને સંવર એ જ સુખ છે એમ કયારે જાણવામાં આવશે ? મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉપગમાં છું કે નહિ? ધર્મધ્યાનમાં છું કે નહિ? સ્વભાવમાં છું કે નહિ ? એમ કયારે વિચારણું થશે? મારામાં ક્ષમા–સહનશીલતા-માર્દ, વતા અને કરૂણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ? આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરૂ, આત્મા એ જ ધર્મ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મેક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, એમ યથાર્થ ક્યારે જાણવામાં આવશે? સંતનું, શરણ સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભક્તિ સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરૂબુદ્ધ અને અહોનિશ સંતના સંગની જ ઈચ્છા કયારે જાગૃત થશે? સદ્ગુરૂ એ જ તરણતારણ સદ્ગુરૂ એ જ દેવ, સદ્ગુરૂ એ જ સુખનું સાધન, સગુરૂ એ જ મોક્ષમાર્ગના દાતા, સગુરૂ એ જ પરમમિત્ર, સદગુરૂ એ જ પરમગુરૂ અને સદગુરૂ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે એમ કયારે યથાર્થ ભાવે જાણ વામાં આવશે ? મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની ઐકયતા, જિન પદ અને નિજ પદની ઐકયતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ કયારે થશે? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાનસ્વરૂપ, શુદ્ધ દર્શનસ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉપગમય અને અનંત શક્તિવંત છે પણ કમરૂપ શત્રુના Page #532 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) સંગથી મલિન દેખાય છે એમ જાણે કમને નાશ, કર્મને ત્યાગ ને કર્મ ઉપર અભાવ કયારે ઉત્પન્ન થશે ? ને સર્વ જીવ ઉપર સમભાવ કયારે આવશે ? હે પ્રભુ ! આ ભાવનાઓ, આ મનેર ને આ વિચારે કયારે પૂર્ણ થશે ને મનુષ્યભવનું સાર્થકપણું કયારે થશે ? નવ તત્વમાંથી બે જાણી, ચાર છાંડી, ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ ? હું હમણાં સંવરમાં છું કે આશ્રવમાં છું ? હું હમણાં નિર્જરા કરું છું કે નહિ ? હું હમણ આશ્રવને ત્યાગ કરું છું કે નહિ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરૂં છું કે નહિ ? એમ વારંવાર મને કયારે ભાન થશે ? હું કોણ છું ? હું કયાંથી થયા ? મારું સત્ય સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યા ને કયાં જઈશ ? મારું શું થશે? આ શરીર શું છે ? આ દુનિયા શું છે ? આ કુટુંબ કેણ છે ? ને મારે આ સર્વ સાથે સંબંધ કેમ થયું ? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું ? આવા વિચારો વિવેકપૂર્વક અને શાંતભાવે ક્યારે કરીશ ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતને અનુભવ કયારે કરીશ ? ને કર્મને સત્વર નાશ કયારે કરીશ ? હે ભગવન્! નવનવ ભર્યો પણ નવતત્વમય ન થયે, ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતર શત્રુને સમાસ કરતાં ન શિખે, ચોવીશ દંડક વાચા-વિચાર્યા અને અવલોકયા પણું અંદરના દંડ મેં ન તજ્યા, જીવના પાંચશે ત્રેસઠ ભેદ વાંચ્યા-વિચાર્યા પણ અભેદમય ન થયે, કમ ગ્રંથ વાંચ્યા પણ કર્મની પ્રકૃતિનો અહોનિશ વિચાર કરી પિતાનામાંથી તે પ્રકૃતિએને ત્યાગ કરવા સમર્થ ન થયે, ઘણાં સિદ્ધાંત અને શાસ્ત્રો વાંચ્યા પણ તે બધાં ભારરૂપ થયાં, સત્સંગ કર્યો પણ સત્ય જ્ઞાન ન થયું, સદ્ગુરૂ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી કદાગ્રહ ન તજે, હે સર્વજ્ઞ ! આપના ચરિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચન શ્રવણ માત્ર થયું કારણ કે ભણે પણ ગણે નહિ તેની માફક જાણ્યું પણ આદર્યું નહિ તેથી શું થાય ? Page #533 -------------------------------------------------------------------------- ________________ (૨૭) સર્વજ્ઞ હિંસા કરે નહિ તે હં સર્વજ્ઞને ઉપાસક થઈ હિંસા કેમ કરૂં ? સર્વજ્ઞ અસત્ય બોલે નહિ તે હું કેમ અસત્ય બેલું ? સર્વજ્ઞ અદત્ત લે નહિ તે હું સર્વસને પુત્ર થઈ અદત કેમ લઉં? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહિ તે હું બ્રહ્મચર્યને ભંગ કેમ કરૂં? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા તો હું પરિગ્રહ કેમ રાખું ? સર્વજ્ઞ ક્રોધાદિ કષાય કરે નહિ તે હું ક્રોધાદિ કષાય કેમ કરૂં? સર્વજ્ઞ અઢારપાપસ્થાનક સેવે નહિ તે હું તેમને પુત્ર થઈ તેમના શગુરૂપ એવા અઢાર વાપસ્થાનકની સેવા કેમ કરૂં ? અહાહા! કેટલી બધી મારી ભૂલ છે? કે મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, તેને સંગ કરું છુંપણ હવે તેમ નહિ કરતાં મારે તેમનો ત્યાગ કરવો જોઈએ. હે પ્રભુ! તું કમળ હું ભ્રમર, તું ચંદ્ર હું ચકર, તું સૂર્ય હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય હું સેવક તું ધ્યેય હું ધ્યાતા; તું પિતા હું પુત્ર. તું ગુરૂ હું શિષ્ય. તું દેવ હું ઉપાસક એમ તારી અનન્ય ભક્તિ મને ક્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા આ સંસારમાં તારા વિના મારૂં કઈ સગુ નથી, તારા વિના અન્ય કોઈ મિત્ર નથી, તારા વિના અન્ય કઈ રક્ષક નથી, તારા વિના અન્ય કોઈ સત્ય માર્ગદર્શક નથી, માટે હું તારૂં જ શરણ ગ્રહણ કરીશ ને હું તારી જ સેવા કરીશ. હે પ્રભુ! તારાં વચન સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને કયારે ગ્રહણ કરીશ ? આ કેમ આમ નથી કરતો ? એવો વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણત ? આ કેમ આવા કામ કરે છે? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ, પણ નિંદા નહિ કરું. હું બહારનો હેંગ ધારણ કરી દાંભિકપણું કરીશ. નહીં હું શુદ્ધ ભક્ત થઈશ, પણ ખોટે ઠગ ભક્ત થઈશ નહિ. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણીને મલીન કરીશ નહિ. હે પ્રભુ! તારા આશ્રમને કલંક લગાડીશ નહિ, તારી વાણુને Page #534 -------------------------------------------------------------------------- ________________ (૨૮) નિંદાવીશ નહિ, તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહિ, તારી સેવાને અનાદર કરીશ નહિ ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તે લઈશ નહિ. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ. તારી અશાતના તજવાને બનતાં લગી ખપ કરીશ. ગચ્છ, પંથ, મત કે વાડા આદિને કદાગ્રહ મૂકી શુદ્ધ ધર્મ જાણવા ખપ કરીશ; શુષ્ક જ્ઞાન, શુષ્ક વૈરાગ, શુષ્ક ક્રિયા અને શુષ્ક ભક્તિ ધારણ કરીશ નહિ, પણ સમ્યગ જ્ઞાન સાહિત્ય ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરીશ. અધિકારી પરત્વે ક્રિયા કરીશ, અધિકારી જેઈને વતીશ અને અધિકારી થવા પ્રયત્ન કરીશ. હે પરમાત્મા! મનુષ્ય ભવની દુર્લભતા મને જણાઈ છે, તેની અમૂલ્યતા મને સમજાઈ છે માટે તેને વૃથા ગુમાવીશ નહીં, વૃથા નિંદા-વિકથાદિકરવામાં વખત ગાળીશ નહિ. આળસ–પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવીશ, તારી આજ્ઞા મસ્તકે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ, અન્ય દેવ, અન્ય ગુરૂ અને અન્ય ધર્મના દેષ જોઈ તેની ઉપેક્ષા કરીશ, તમારા માર્ગને અનુભવ મેળવી અન્યને આપને માર્ગ પમાડીશ. છેવટે સર્વ જીવ સુખી થાઓ એવી અહોનિશ ઈચ્છા રાખીશ. Page #535 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુનિસમેલનને ૧૧ નિર્ણ. સંવત ૧૯૦ ફાગણ વદિ ૩ રવિવાર તા.૪ માર્ચ ૧૯૬૪ ના દિવસે શ્રી અમદાવાદ મુકામે નગરશેઠ કસ્તુરભાઈ મણીભાઈ આદિકના પ્રયાસથી સાધુ સંસ્થાના સુધારા અર્થે ૪૫૦ સાધુઓનું સંમેલન થયેલું. તેમાં ઘણું વાટાધાટે ૧૧ મુદા ચર્ચાયા. તે છેવટ ત્રીશ અને ચારના મંડળે નવ વયેવૃદ્ધને નિર્ણય લાવવા એંપ્યા. તેને તેઓએ શાસ્ત્રના વિધિ-નિષેધ કાયમ રાખી દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવને વિચારી આપેલ નિર્ણય નીચે પ્રમાણે. ૧ દીક્ષા--૧-આઠથી સોળ વર્ષ સુધી માતા-પિતાની અથવા જે સમયે જે વાલી હોય તેની રજા સિવાય દીક્ષા આપી શકાય નહી, કારણ કે ત્યાં સુધી “શિષ્યનિષ્ફટિકા” લાગે છે. આઠ વર્ષથી સેળ વર્ષવાળાની તીક્ષામાં દીક્ષા લેનારનાં માબાપ અથવા તે વાલીની લેખિત સમ્મતિ લેવી. જે ગામમાં દીક્ષા આપવાની હોય ત્યાંના સ્થાનિક પ્રતિષ્ઠિત બે શ્રાવકે દ્ધારા લેખિત સમ્મતિ પ્રમાણે લેખિત સમ્મતિ આપનાર દીક્ષા લેનારના ખરા માતાપિતા અથવા તે વાલી છે, તેને નિર્ણય જે ગામને તે હેય ત્યાં આદમી મોકલી કરાવે અને પછી દીક્ષા આપવી. દીક્ષા લેનારની યોગ્યતાની પરીક્ષા સામાન્યરૂપે પિતે કર્યો પછી, વધારે સમ્મતિને માટે દરેક ગ૭વાળાએ પિતાના સંઘાડા સિવાયના બીજા સંઘાડાના બે આચાર્યો અથવા તે વડીલેની પાસે ગ્યતાની પરીક્ષા કરાવી તે પછી દીક્ષા આપવી. જે ગ૭ કે સમુદાયમાં બીજા સંઘાડા ન હોય તેમણે પિતાના સમુદાયના બે એગ્ય સાધુઓની પાસે યેગ્યતાની પરીક્ષા કરાવી સમ્મતિ મેળવી દીક્ષા આપવી. દીક્ષા પ્રશસ્ત સ્થાનમાં, જાહેર રીતે શુભ મુહુર્તો આપવી દીક્ષા લેનારને દીક્ષા આપી ગ્રહણ-શિક્ષા તેમજ આસેવન Page #536 -------------------------------------------------------------------------- ________________ (૨૪૦ ) શિક્ષા માટે સેાળ વર્ષ પર્યંતની ઉંમર સુધી શ્રુતપયોય સ્થાવર સાધુઓની પાસે રાખવા યાગ્ય છે. જો એના પિતાદિ નિકટ સંબંધી સાધુ થયેલ હાય અને તે એની ખરાખર રક્ષા કરી શકે તેમ હાય, તા એ સાધુને એના પતાદિની પાસે પણ રાખવામાં વાંધા નથી. ૨-સે.ળ વર્ષ પછીની દીક્ષામાં શાસ્રક્તિ “શિષ્ય-નિષ્ફટિકા” લાગતાં નથી, તે પણ હાલનુ આ આખુય બંધારણ કેટલાક અગ્રે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઇને ઠરાવરૂપે બાંધવામાં આવ્યુ છે, તેને જ અનુસરતું ઠરાવવામાં આવે છે કે સાલથી અઢાર વર્ષ સુધીના દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહી. ૩-અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળે દીક્ષા લેનાર માતા, પતા, ભગિની, ભાર્યા વિગેરે જે નિકટ સંબંધી હાય તેની અનુમતિ મેળવવા માટે તેને પ્રયત્ન કર્યો છતાં પણ અનુમાત ન મળે તા તે દીક્ષા લઇ શકે છે. ૪–દીક્ષા લેનારે પોતાની સ્થિતિને અનુસારે પેાતાના વૃધ્ધ માતાપિતા, સ્ત્રી અને નાના પુત્ર-પુત્રીના નિર્વાહના પ્રમ ́ધ કરેલા હાવા જોઇએ. પ–દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર કોષ પૈકીના કાઇ દોષ ન હાય એ ધ્યાનમાં રાખવુ. દ્-દીક્ષા ઋતુબદ્ધ કાળમાં તિથિ-નક્ષત્રાદિ મુહૂત્ત જોઇ શુભ દિવસે આપવી. ૭–વયની અપેક્ષાયે અતિશય વૃધ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી. ૮-પદ્મસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પુછ્યા સિવાય દીક્ષા આપવી નહી. ૨-દેવદ્રવ્ય--૧ દેવદ્રવ્ય ચૈત્ય કે જિનમૂર્તિ સિવાય બીજા કાઇ પણ ક્ષેત્રમાં ન વપરાય. ૨ પ્રભુના મ ંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. Page #537 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ૩-ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી ગ્ય જણાય છે. –શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વિગેરેને લાભ લે જ જોઈએ, પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂ આદિમાં વાંધો આવતે જણાય તે દેવદ્રવ્યમાંથી પ્રભુ– પૂજા આદિને પ્રબંધ કરી લે પણ પ્રભુની પૂજા આદિ તે જરૂર થવી જોઈએ. ૫-તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલકત રાખી બાકીની મિલકતમાંથી તીર્થોદ્ધાર અને દ્વાર તથા નવીન મંદિર માટે એગ્ય મદદ આપવી જોઈએ એમ આ સમેલન ભલામણ કરે છે. ૩-સંઘ-૧ શ્રમણપ્રધાન જે સંઘને “શ્રમણ સંઘ' એટલે સાધુ છે પ્રધાન જેમાં એ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તે “શ્રમણ સંઘ.” ૨ શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મુખ્ય સત્તા છે ૩ (સકલસંઘ) શ્રાવક સંઘની શ્રાવક શ્રાવિકાના સમુદાય ઉપર શાસન ગુન્હાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે, પણ શ્રાવક સંઘે સાધુ સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતા-પિતા સમાન, ભાઈ સમાન, અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું એગ્ય છે. સાધુ-સાધ્વીઓ ઉપર તેમના સંઘાડાના વડીલેની કુલ સત્તા છે, કારણ વિશેષે આચાર્ય અગર સંઘાડાના વડીલની આજ્ઞાથી શ્રાવક સંઘ તે સંઘાડાના સાધુ-સાધ્વી પ્રત્યે જરૂરી ફરજ અદા કરી શકશે, તેમજ કોઈ સાધુ-સાધ્વી અત્યંત અનુચિત કાર્ય કરે, તે તે સમયે શ્રાવક સંઘ ઉચિત કરી શકે છે, પણ આનો દુરૂપયોગ થવો ન જોઈએ ૪-સાધુઓની પવિત્રતા સંબંધી ૧ સંઘાડાના વીલે પિતાના સંઘાડાના સાધુ-સાધ્વીના બ્રહ્મચર્યાદિ યતિધર્મની વિશેષ રૂપે નિર્મળતા વધે તેવા દરેક પ્રયત્ન કરવા. Page #538 -------------------------------------------------------------------------- ________________ (૨૪ર) ૨-એક સમુદાયના સાધુ બીજા સમુદાયમાં જાય, તે તેના ગુરૂ અથવા સમુદાયના વડીલની અનુમતિ સિવાય બીજા સમુદાયે રાખ નહી, કેવલ અભ્યાસ કરાવી શકાય. ૩-જે સાધુનો વડીલ કોઈ ન હોય તે સાધુને યોગ્ય દેખે તે બીજા સમુદાયવાળા રાખી શકે. (ઉપરની બન્નેય કલમો સાવીને પણ લાગુ થઈ શકે છે.) ૪–બેથી ઓછા સાધુ અને ત્રણથી ઓછી સાધ્વીઓએ વિચરવું યોગ્ય નથી. ૫-કેવળ સાધ્વી તથા શ્રાવિકા સાથે સાધુએ વિહાર કરે નહિ, તેમજ કેવળ શ્રાવક સાથે સાધ્વીજીએ વિહાર કરવો નહિ. ૧-તીર્થ સંબંધી--તીર્થોના રક્ષણ તેમજ જીર્ણોદ્ધારાદિ માટે સાધુઓએ વિશેષ ઉપદેશ આપવો. ૨ તીર્થમાં સાધારણ ખાતાની વિશેષ વૃદ્ધિ થાય તે ઉપદેશ આપ. ૩ તીર્થોના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મૌલિક, પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપ. સાધુ સંસ્થામાં જ્ઞાનાદિકનો પ્રચાર-૧ આગમોને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે ગામના જાણનાર મુનિઓએ સાધુઓને કરાવે જોઈએ. ૨ સાધુઓની દશા શુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરાવવા જોઈએ. ૩ ચારિત્ર ક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઈએ. ૪ સર્વ સાધુઓને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાન વ્યાસ એક સ્થળે થઈ શકે એવી સંસ્થા, કાયમ થાય એ ઉપદેશ શ્રી સંઘને સાધુઓએ આપ એગ્ય છે. ૭ દેશના- સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગ દેવાદિની શ્રદ્ધા તથા પાપની Page #539 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૩) વિરતિના પાષક ન થાય તે ધ્યાનમાં રાખી વીતરાગપ્રણીત ધર્મપ્રધાન દેશના આપવી. ૮ શ્રાવકાન્નતિ–૧ શ્રાવક શ્રાવિકાએ ધન, ધાન્ય, વસ્ત્ર, આભૂષણાદિ સ યેાગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવક-શ્રાવિકાની દ્રવ્ય ભકિત તથા શ્રી વીતરાગ દેવ સાધુ અને ધમ પ્રત્યે લાગણીવાળા બનાવવારૂપ ભાવકિત કરવી એ બાબતમાં સાધુએ ઉપદેશ આપી શકે છે. ૯ પરસ્પર સપની વૃદ્ધિ-૧ કેઇ પણ સાધુ-સાધ્વી કે તેના સમુદાયના અવણુ વાદ્ય ખેલવા નહિં. ૨ પસ્પર આક્ષેાવાળા લેખા કે છાપા લખવાં-લખાવવાં ન હું, તથા વ્યાખ્યાનમાં પણ આક્ષેપ કરવા નહિ, ૩ કાઈના કાઇ જાતના દેાષ જણાય તે તેમને મળીને સુધારા કરવા પ્રેરણા કરવી અને તેમણે પણ તે દ્રેષ સુધારવા પ્રયત્ન કરવા. ૪ લામાં ભિન્નતા ન દેખાય તેમ પરસ્પર ઉચિતતાએ વવુ . ૧૦ ધમ ઊપર થતા આક્ષેપોને અગે—૧ આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાનને અંગે (૧) આચાર્ય શ્રીમત્સાગરાન દસૂરિજી (૨) આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય ધિસૂરિજી (૩) પન્યાસજી મહારાજ શ્રી લાવણ્યવિજયજી (૪) મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી અને (૫) મુનિરાજ શ્રીદર્શનવિજયજીની મંડળી નીમી છે. તે મંડળીએ તે કાર્યં નિયમાવળી તૈયાર કરી શરૂ કરવું અને બીજા સર્વ સાધુઓએ એ બાબતમાં યોગ્ય મદદ જરૂર કરવી તેમજ એ મંડળીને જોઇતી સહાય માપવા શ્રાવકને પણ પ્રેરણા અને ઉપદેશ આપવે. ૧૧ ધમમાં રાજસત્તાના પ્રવેશ સમધી—૧ ધર્મ માં આધાકારી રાજસત્તાના પ્રવેશને આ સ ંમેલન યેાગ્ય માને છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ (૪૪) શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકાર હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિ માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યો છે. કોઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વર્તાશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે. વીર સંવત્ ૨૪૬૦ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસ્વીસન ૧૯૩૪ એપ્રીલ માસ તા. ૫ ગુરૂવાર આ નવ વયોવૃદ્ધ ૧ વિજયનેમિસૂરિજી. ૬ વિજય વલ્લભસૂરિજી. ૨ આનંદસાગરજી. ૭ જયસિંહ સૂરિજી. ૩ વિજયસિદ્ધિસૂરિજી. ૮ વિજચભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સૂરિજી. ૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી. અખિલ ભારતવષય જૈન વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટરૂપે” આ નિયમ કર્યા છે, તે મને સુપ્રત કરેલા તેજ આ મેં “ અસલ પટ્ટક ” આજ રોજ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંગે છે. વંડા વાલા-અમદાવાદ ) કસ્તુરભાઈ મણુભાઈ ૧૦-૪-૦૪ સંઘપતિ. સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરો વિચાર; સમજી વાંચી વિચારવું, તે સમજ્યાનો સાર, સાર સાચે તેહ સરસ, જે વરતન વરતાય; લલિત તાસ લેખે થયું, લાજે તે લેખાય. Re : ૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૬ Page #541 -------------------------------------------------------------------------- ________________ કર્પર કાવ્ય કલ્લોલાદિ ભાગ ૭ મો. શ્રાવક સન્મિત્ર. છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી કર પુસ્તકાલય-સમૈ લેખક: લલિતવિજય. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૦૪ ૮૮ ભાગ ૭ શ્રાવક સન્મિત્રની અનુક્રમણિકા. કુલ ૭૬ વિષય ને તેમાં આવેલી ૧૫૬૮ વસ્તુસંખ્યા પાન. વિષયનામ. વસ્તુસંહ પાન. વિષયનામ. વસ્તુસં. ૧ વજ પંજર સ્તોત્રમ ૧ ૧૫૪ છવીસ વસ્તુ સંગ્રહ ૨ શ્રાવક કરણી સજઝાય ૧ ૧પપ સત્તાવીશ શાસ્ત્રના ભેદ ૧ ૩ પુન્યપ્રભાવ કુલક ૧૦ ૧૫૬ અઠાવીસ વસ્તુ સંગ્રહ ૧૫૭ ઓગત્રીસ વસ્તુ સંગ્રહ * એક વસ્તુ સંગ્રહ ૧૫૮ ત્રીશ વસ્તુ સંગ્રહ ૨૭ બે વસ્તુ સંગ્રહ ૧૨૫ ૧૬૧ બત્રીશ વસ્તુ સંગ્રહ ૩૩ ત્રણ વસ્તુ સંગ્રહ ૯૬ ૧૬૪ પાંત્રીસ વસ્તુ સંગ્રહ ૪૧ ચાર વસ્તુ સંગ્રહ ૨૦૪ ૧૬ છત્રીસ વસ્તુ સંગ્રહ ૬૭ પાંચ વતુ સંગ્રહ ૧૧૫ ૧૭ ૪૨-૪૪-૪૫-૪૮ વસ્તુ સં. ૫ ૭૯ છ વસ્તુ સંગ્રહ ૧૬૮ ૪૯-૫૦-૫૧ વસ્તુ સંગ્રહ ૬ ૮૮ સાત વસ્તુ સંગ્રહ ૧૭૦ ૫-૫૬-૫૭ વસ્તુ સંગ્રહ ૩ આઠ વસ્તુ સંગ્રહ ૧૭૦ તેસઠ વસ્તુ સંગ્રહ ૪ ૧૦૭ નવ વસ્તુ સંગ્રહ ૧૭૧ ૬૪-૬૮ વસ્તુ સંગ્રહ ૪ ૧૦૮ દસ વસ્તુ સંગ્રહ ૧૭૩ ૭૨-૭૯-૮૨ વસ્તુ સંગ્રહ ૫ ૧૭૪ લોકીક દેવગુરૂ મિથ્યાત્વના ૧૨૧ અગીયાર વસ્તુ સંગ્રહ ૧૦ વ્યાશી ભેદ ૧૨૪ બાર વસ્તુ સંગ્રહ ૧૭ ચોરાશી વસ્તુ સંગ્રહ ૧૨૮ તેર વસ્તુ સંગ્રહ ૧૭૮ ગ્રહથના ૮૯ ગુણ ૧ ૧૦૦ ચૌદ વસ્તુ સંગ્રહ ૧૭૮ છrનું વસ્તુ સંગ્રહ ૨ ૧૭ર પંદર વસ્તુ સંગ્રહ ૧૮૦ નવાણું યાત્રાની વિધિ ૨૮ ૧૩૩ સોળ વસ્તુ સંગ્રહ ૧૩ ૧૮૧ સતાણુ તારા ને નક્ષત્ર ૧ ૧૬ સત્તર વસ્તુ સંગ્રહ ૧૮૧ અઠાણું અ૫હત્વકાર ૧ ૧૩૮ અઢાર વસ્તુ સંગ્રહ ૧૩ ૧૮૨ સે વસ્તુને સંગ્રહ ૮ ૧૪૧ ઓગણીસ વસ્તુ સંગ્રહ ૩ ૧૮૨ ૧૦૩ નામપ્રકૃતિ ૧ ૧૮૩ નવકારવાળી અને તેના ૧૪ર વીશ વસ્તુ સંગ્રહ ૧૮ ૧૦૮ ગુણનું વર્ણન ૧૧૩ ૧૪૭ એકવીસ વસ્તુ સંગ્રહ ૧૮૭ પરોપકાર આશ્રયી ૧૫૦ બાવીસ વસ્તુ સંગ્રહ ૧૬ ૧૯૦ સાધર્મિક વાત્સલ્ય ૧૧ ૧૫૦ તેવીસ વતુ સંગ્રહ ૧૯૧ જાણવા જેમ વસ્તુ ૫ ૧૫ર ચોવીસ વસ્તુ સંગ્રહ ૧૯૨ થડા દાનવીર શ્રાવકે - ૧૦ ૧૫૦ પચીસ વસ્તુ સંગ્રહ ૨ ૨૦૦ મરણભથે મનહર છંદ ૧ ૨૦૧ પુન્યપ્રકાશનું સ્તવન ૧૦ ૧૨૧૫ ૩૫૩ બ છ = 2 જ આ છે ? Page #543 -------------------------------------------------------------------------- ________________ श्री वज्रपञ्जर स्तोत्रम् - " ॐ परमेष्ठि नमस्कारं सारं नवपदात्मकम् । आत्मरक्षा करं वज्र, पञ्जराभं स्मराम्यहम् ॥ १ ॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सब सिद्धाणं, मुखे मुख पटांबरम् ॥ २ ॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्हदम ॥३॥ ॐ नमो लोए सब साहूणं, मोचके पादयोः शुभे । एसो पंच नमुकारो, शिला वज्रमयी तले ॥ ४ ॥ सव पावप्पणासणी, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सवेसिं, खादिराङ्गार खातिका ॥ ५ ॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । प्रोपरि वज्रमय, पिधानं देह रक्षणे ॥ ६ ॥ महा प्रभावा रक्षेयं, क्षुद्रोपद्रव नाशिनी । परमेष्ठि पदोद् भूता, कथिता पूर्व सूरिभिः ॥ ७ ॥ • यश्चैवं कुरुते रक्षां, परमेष्ठि पदैः सदा । तस्य न स्याद् भयं व्याधि - राधिश्वाऽपि कदाचन ८ • Page #544 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનહર્ષકૃત શ્રાવક કરણની સઝાય. ચોપાઈ શ્રાવક તું ઊઠે પરભાત, ચાર ઘડી લે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવ સાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરૂ ધર્મ, કવણ અમારૂં છે કુલધર્મ, કવણ અમારે છે વ્યવસાય, એવું ચિંતવજે મન માંય. ૨ સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મની હૈડે ધરજે બુદ્ધ પડિક્કમણું કરે રણું તણું, પાતક આલેઈ આપણું. કાયા શક્તિ કર પચ્ચખાણ, સૃદ્ધિ પાળે જિનની આણ ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ હુંતિ વિસ્તારો થાય. ૪ ચિતારે નિત્ય ચઉદે નિમ, પાળે દયા જીવતાં સીમ; પ્રભાતે ઉડી જેવી સંઘે કરે, અનંત ચોવીશી ધ્યાનજ ઘરે. ૫ દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ; પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મેટા મુક્તિ દાતાર. ૬ પિશાલે ગુરૂ વંદજે જાય, સુણજે વખાણ સચિત લાય; નિરદુષણ સુજ તે આહાર, સાધુને દેજે સુવિચાર. સામિવત્સલ કરજે ઘણું, સગપણ માહોટું સામિતણું; દુઃખીયા હીણ દીણ દેખ, સૂજે તાસ દય સુવિશેષ. ૮ ઘર અનુસાર દેજે દાન, હોટા શું મ કર અભિમાન; ગુરૂને મુખ લેજે આખડી, ધર્મ ન મુકીશ એકે ઘડી. ૯ વારૂ શુદ્ધ કરજે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરિસ કેની કુડી સાખ, કુડા મુખથી કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહી બત્રીશ, અભક્ષ બાવિશે વિશ્વાવીસ એ ભક્ષણ નવિ કીજે કિમે, કાચાં કુણાં ફળ મત જિમે. રાત્રિ ભેજનના બહુ દોષ, જાણી ને કરજે સંતોષ સાજી સાબુ લેહને ગલી, મધુ ધાવડી મત વેચે વલી. ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દુષણ ઘણાં કહ્યાં છે તાસ, પાછું ગળજે બે બે વાર, અલગણ પિતાં દોષ અપાર. ૧૩ જિન વાણીનાં કરે જતન, પાતક છડી કરજે પુન્ય; - છાણા ઇંધણ ચુલે જેય, વાપરજે જિમ પાપ ન હોય. ૧૪ ૧૧ Page #545 -------------------------------------------------------------------------- ________________ ધૃતની પર વાપરજે નીર, અણગળ નીર મ હૈઈશ ચીર, બ્રહ્મત્રત સુધું પાલજે, અતિચાર સઘળા ટાળજે. કહ્યાં પંદરે કર્મા દાન, પાપત પરહરજે ખાણું; કિશું મ લેજે અનર્થ દંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમક્તિ શુદ્ધ હૈડે રાખજે, બેલ વિચારીને ભાખજે, પાંચ તિથિમ કરે જે આરંભ, પાળે શિયલ તજે મન દંભ. ૧૭ તેલ તક વૃત દુધ ને દહિં, ઉઘાડા મત મેલે સહી ઉત્તમ કામે ખર વિત, પર ઉપકાર કરે શુભ ચિત. ૧૮ દિવસચરિમ કરજેવીહાર, ચારે આહાર તણે પરિહાર દિવસ તણું આલેએ પાપ, જિમ ભજે સઘલા સંતાપ. ૧૯ સંધ્યાયે આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દ્રઢ હોય, શાગારી અણસણ લે . ૨૦ કરે મને રથ મન એહવા, તીરથ શત્રુંજય જાયવા; સમેતશિખર આબુ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવને છે, આઠે કર્મ પડે પાતલા, પાપ તણું છુટે આમલા. ૨૨ વારૂ લહિયે અમર વિમાન, અનુકમ પામે શિવપુર સ્થાન;' કહેજિનહર્ષ ઘણે સસનેહ, કરણું દુઃખ હરણી છે એહ. ૨૩ શ્રી પૂવચાર્યકિત પુન્ય પ્રભાવ પ્રદર્શક પુન્ય કુલક ભાવાર્થ– સંપૂર્ણ ઈદ્રિયપણું-કઈ પણ ખોડ ખાંપણ વગરની પાંચ ઇંદ્રિની પ્રાપ્તિ-મનુષ્ય પણું, આર્યક્ષેત્રમાં અવતાર, ઊત્તમ જાતિ, ઉત્તમ કુળ અને વીતરાગ-ભાષિતજિન ધર્મ એ સઘળાં વાનાં પ્રભુત (પુષ્કળ) પુન્યથી પ્રાપ્ત થઈ શકે છે. જિન અરિહંતના ચરણ કમળની સેવા-ભક્તિ, અને સરૂના ચરણની પર્ય પાસના, સઝાય દયાન તથા ધર્મવાદમાં વડાપણું, પરાભવ નહિ પામવાપણું, એ સઘળાં વાનાં પ્રભુત પુન્ય ભેગે પ્રાપ્ત થઈ શકે છે. શુદ્ધ બેધિબીજરૂપ સમતિ રત્નનું પામવું, સુગુરૂને સમાગમ ઊપશમ ભાવ–શમતા, દયાળપણું, અને દાક્ષિણતા ગુણનું પાલન એ બધાં વાનાં-પ્રભુત પુન્ય ચુંગે પ્રાપ્ત થાય છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ * * * સમ્યક્ત્ય ( સમકિત ) માં નિશ્ચળતા, ત્રતાનુ ( અથવા ખેલેલા વચનેાનું.) પરિપાલન, નિર્માયીપણું, ભણવુ, ગણવું અને વિનય એ બધાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. ઊત્સ-વિધિમાર્ગ અને અપવાદ-નિષેધ માર્ગ, તેમાં તથા નિશ્ચય–સાધ્ય માર્ગ અને વ્યવહાર સાધન માર્ગ તેમાં નિપુણપણું, તેમજ મન વચ કાયાની શુદ્ધિ-પવિત્રતા, નિર્દોષતા, નિષ્કલ કતા, એ બધાં વાનાં પ્રભુત પુન્યના ચેાગે પ્રાણીને પ્રાપ્ત થઇ શકે છે. નિર્વિકાર–વિકાર વગરનુ ચાવન, જિન શાસન ઉપર ચાળ મજીઠ જેવા રાગ, પરોપકારીપણું અને ધ્યાનમાં નિશ્ચલતા એ બધાં વાનાં મહાપુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. પરિનંદાને ત્યાગ અને આપણા ગુણાની લાધા-પ્રશ ંસાથી દૂર રહેવુ, તેમજ સંવેગ–મેાક્ષાભિલાષ અને નિર્વેદ-ભાવ વાગ્ય એ બધા વાનાં પ્રભુત પુન્ય ચેાગે પ્રાપ્ત થાય છે. નિર્મળ–શુદ્ધ શીલના અભ્યાસ, સુપાત્રાદિકે દાન દેતાં ઉલ્લાસ, હિતાહિત સંબંધી વિવેક સહિતપણું, અને ચાર ગતિનાં દુ:ખ થકી સંપૂર્ણ ત્રાસ એ બધાં વાનાં મહા પુન્યના ચેાગે પ્રાપ્ત થાય છે. કરેલાં પાપ નૃત્યની આલેાચના-નિંદા, સારાં કૃત્યો કર્યા હાય તેની અનુમાદના, કરેલાં પાપના છેદ કરવા ધ્યાન ધરવું અને નવકાર મહામંત્રના જાપ કરવા, એ સઘળાં વાનાં મહા પુન્ય ચેાગે પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપર મતાવ્યા મુજબ ગુણમણિરત્નના ભંડાર જેવા સુકૃત્યા, સઘળી રૂડી સામગ્રી પ્રાપ્ત કરીને જે મહાનુભાવા કરે છે—આચરે છે તે પુણ્યાત્માઓ સઘળા મેહપાસથી સર્વથા મુક્ત થઇને શાશ્વત સુખરૂપ મેાક્ષપદને પામે છે. ઇતિ પુન્ય કુલક એક વસ્તુ સંગ્રહ. શ્રાવક ધમ આશ્રચી-શાર્દૂલ વિ॰ છંદ. જે સમ્યકૃત્વ લહી સદાવ્રત ધરે સર્વજ્ઞ સેવા કરે. સંધ્યાવશ્યક આદરે ગુરૂ ભજે દાનાદિ ધર્માચરે. નિત્યે સદ્ગુરૂ સેવના વિધિ ધરે એવા જિનાધિશ્વરે ભાખ્યા શ્રાવક ધર્મ ક્રાય દશધા જે આદરે તે તરે. Page #547 -------------------------------------------------------------------------- ________________ માલિની વ્રત છંદ. નિશદિન જિન કેરી જે કરે શુદ્ધ સેવા. આણું વ્રત ધરી જે તે કામ આનંદ જેવા. ચરમ જિન વરિદે જે સુધમ્ સુવાસ્યા, સમક્તિ સત્યવંતા શ્રાવકા તે પ્રસંશ્યા. શ્રાવક કેને કહેવાય–સંપ્રાપ્ત કર્યું છે સમક્તિ જેણે અથૉત્ સંપૂર્ણ થઈ છે. દર્શનાદિ પ્રતિમા જેમને એ શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે પરમ ઉત્કૃષ્ટ એવી સામાચારીને સાંભળે, નિચ્ચે તેવા પુરૂષને તીર્થકર ભગવંત શ્રાવક કહે છે. ધર્મ કાર્યો કરવામાં વિધિની પ્રબળતા. गाथा-धन्नाणं विहिजोगो, विहि पख्खा राहगा सया धन्ना। विहि बहुमाणा धन्ना, विहि पख्ख अदूसगा धन्ना ॥१॥ ભાવાર્થ –ધર્મકાર્યમાં વિધિને વેગ ધન્ય પુરૂષને થાય છે, વિધિપક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, તેમ વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. એક સામાયિક અને તેનું ફળ. સામાયિક સદા લખ ખાંડી સુવર્ણનું, કરે દાન જન કેય મહત્વ -તે એક શુદ્ધ સામાયિકે, બરોબરી નહિ હોય. સામાયિક બાણે ઓગણસાઠ લખ, પચીશ સહસ પ્રમાણ ફળ –નવસો પચીશ પલ્યોપમ, દેવ આયુ બંધાણ. તેને (૯૨૫૯૨૫૯૯૨૫) પલ્યોપમ અને એક પાપમના આઠીયા સાત ભાગ જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. સામાયિકના શ્રુત સમકિત બેઉ અને, દેશ સર્વવિરતિ સાર; ૪ ભેદ- શુદ્ધ સામાયિક આદરે, પામે ભવનો પાર. ચાર ભેદને ખુલાસે. શ્રત અમુક પાઠ મુખપાઠ કરી ઉઠવાનો નિયમ છે. સમકિત--શુદ્ધ સમકિત પાળવું તે. દેશવિરતિ–બે ઘડી સાવદ્ય વ્યાપારને ત્યાગ કરી બેસવું તે. ૧ તે બત્રીશ દોષ રહિતનું. Page #548 -------------------------------------------------------------------------- ________________ :: સવિરતિ—જે સાધુ મુનિરાજ પાળે તે ચારિત્ર સામાયિક આ વ્યવહાર નયથી સામાયિક કહ્યું, નિશ્ચય મતે તે ભગવતી સૂત્રમાં આત્માજ સામાયિક આત્માનાજ સ્વરૂપમાં રહ્યો થકે ઉપશમ જળે કરી રાગદ્વેષરૂપ મેલને ધોઈ નાખે, આત્મ પરિણતી આદરે પરપરિણતી નિવારે તે નિશ્ચય સામાયિક કહેવાય. સામાયિકના આઠ પ્રકાર. દુહા—સમભાવ સમિયિક અને, સમવાયને સમભાવ—સમતાભાવ રાખવા તે. સાયિક——સર્વ જીવ ઉપર દયાભાવ રાખવા તે. સમાસ; સંક્ષેપ અનવય પરિજ્ઞા, પ્રત્યાખ્યાન દેશ ખાસ. તેના વધુ ખુલાસા. સમવાય—રાગ દ્વેષ તજીને યથા વ્યવસ્થિત વચન ખેલવું તે. સમાસ -ઘેાડા અક્ષરમાં તત્વનું જાણવુ તે. સક્ષેપ —થાડા અક્ષરમાં કર્મ નાશ થાય એવા અર્થ વિચારવા તે. અનવય ––પાપ રહિત સામાયિક આદરવું તે. પરિજ્ઞા —જે સામાયિકમાં તત્વનુ જાણપણું હાય તે. પ્રત્યાખ્યાન—પરહરી વસ્તુના ત્યાગ કરવા તે. આ આઠ ભેદ ઉપર આ કથા છે, તે બીજા ગ્રંથાથી જાણવી. સામાયિક જાણીને હમેશાં સત્સંગ કરવા. તે સત્સંગ' એ પ્રકારના છે. એક ઉત્તમ સાધુજનના સંગ અને ખીજે ઉત્તમ શ્રાવકજનના સમાગમ. સત્સંગના લાભ વિષે નીચેના પદ્મા વાંચા. સંગત આશ્રયી પદ. - કુલ ફકીરી કરે, આશમશા મીયાં—એ દેશી. જેવા સંગે સરે તેવા લાભ તે જન તેથી કરે—એ ટેક૦ ઉત્તમ જનના સંગ આપણને, ઉત્તમ આપે કરે; તે સત સજ્જન સંગે શાંતિ સારી, શાંતિ સંતાપ હરે. તે દુન સગે દુ:ખના વધારા, દુ:ખમાં દુ:ખને ભરે; તે પણ પાન જઇ કરીયુ પીઠામાં, દુનિયે દારૂ ઠરે. તે ગંધવે ઘેાડાને શીખવીયું, શકટ તે આપ સરે; તે॰ ઘાડે ખેલને આપી કુબુદ્ધિ, ફેરા હળમાં ફરે. તે ૩ Page #549 -------------------------------------------------------------------------- ________________ ડબલ ડેરે ગાયને દહાડી, પૂરણ પીડા કરે, તે ઘંટ માંહિ જે કાષ્ટ ઘલાયું, વિટંબન હર્દમ વરે. તે જે સંગ તે લાભ જાણે, અર્થ તે એ સરે, તે સરૂ સંગે સદ્ગુણ સારા લલિત જો લક્ષે ધરે તે સદ્દસંગતથી થતો લાભ બીજુ મનહર છંદ. પાયખાના પ્રતિમાને, પાણે એક પંખી લે. હોકાનું પાણીને પાણી એક જલાધારીનું બેખ અને જેડા તણું ચર્મ એક કહે લેક. સાયને ભાલુ કરેલ એક લોહ કારીનું. ગંગા અને ખાળમાંનું જળ એક મેઘ તણું, વર ને મડાનું તે શ્રીફળ એક તાડીનું અમરચંદ કે તેમ જેને જેવો સંઘ થયે, એક કારભારી એક કામ તો અનાડીનું. ૫ ૧ , એક સામાયિકથી પણ ઘણું ઓએ મક્ષ મેળવ્યું છે તે શુદ્ધ દેષ રહિતનું હોવું જોઈએ. તેવું સામાયિક પૂણીયા શ્રાવકાદિયે કરેલું છે, કે જેનાં ભળવાને સ્વમુખે વખાણ કર્યા છે, શ્રેણિક રાજાએ પુણીયા શ્રાવકના સામાયિકની કીમત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પુછવાથી ક્ષવાને તેના આખા રાજની રિદ્ધિથી પણ વધુ કહી–તે સાંભળી શ્રેણીક ચુપ થઈ ગયે ?-તે જેમ બને તેમ દરજ સામાયિક કરવા ચુકવું નહિ, ને તે શુદ્ધ કરવાજ લક્ષ રાખે, તે તે વધુને વધુ લાભદાયક થાય સામાયિકમાં સ્થિત પુરૂષ કે હેય–નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં, સ્વજન અને પરેજનમાં, જેનું મન સમાન છે, તેને સામાયિકવંત જીવ કહીયે. - નિરર્થક સામાયિકનું લક્ષણ – શ્રાવક સામાયિક કરતે છત ગૃહકાર્યને ચિંતવે અને આર્ત રોદ્ર ધ્યાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ અથ સામાયિક લેવાની વિધિપ્રથમ ઊંચે આસને પુસ્તક પ્રમુખ મુકીને શ્રાવક શ્રાવિકા કટાસણું મુહપત્તિ ચરવળે લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જગા પૂંછ કટાસણા ઉપર બેસી મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સન્મુખ રાખીને એક નવકાર ગણું પંચિદિય કહી “ઈચ્છા.” ખમા દેઈ ઇરિયાવહિક તસ્સઉત્તરી અન્નશ્ચય કહી એક લેગસ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચ્ચાસ બેલ કહી મુહપત્તિ પડિલેહાએ. ખમા દેઈ ઈચ્છા સંદિ. ભગવે સામાયિક સંદીસાહુ ઈચ્છે કહી ખમાય ઈચ્છા સંદિ. ભગવ્ય સામાયિક ઠાઉં ? ઈચ્છે કહો બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચચરાજી કહે. વડિલ કરેમિભતે કહે. પછી ખમાત્ર ઈચ્છા બેસણે સંદિસાહુ? ઈચ્છકહી. ખમારુ ઈચ્છા બેસણે ઠાઉં ઈચ્છકહી. ખમાત્ર ઈચ્છાસઝાય સંદિસાહ ઈચ્છ કહી ખમાત્ર ઈચ્છા સજઝાય કરું? ઈ કહી ત્રણ નવકાર ગણવા પછી બે ઘડી સઝાય ધર્મધ્યાન કરવું–ઈતિ . અથ સામાયિક પારવાની વિધિ ખમા દેઈ ઈરિયાવહિયાત લેગસ્ટ સુધી કહી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું કહી ખમાત્ર ઈચ્છા સામાયિક પારૂ કહે “ગુરૂં કહે પણવિ કાયો .” તે યથાશક્તિ કહે, વળી ખમા ઇચ્છા સામાયિક પાર્યું કહે “ગુરૂ કહે આચાર ન મત. તે તહત્તિ કહે–પછી જમણે હાથે ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણું “સામાઈય વયજુત્તે કહે પછી જમણે હાથ થાપના સામે સવળે રાખીને એક નવકાર ગણવે. ઈતિ પૂર્ણ. ૧ સ્થાપનાચાર્ય હોય તો ઉપરની ક્રિયા કરવાની જરૂર નથી, ૨ સ્થા૫નાચાર્ય હોય તે આ પછીની ક્રિયા કરવાની જરૂર નથી. Page #551 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે વા સામાયિકનું પચ્ચખાણકરેમિ ભંતે ! સામાઈ, સાવજ જે પચ્ચખામિ, જાવ નિયમ પવાસામિ, દુવિહં તિવિહેણું. અર્થ –હે ભગવંત! હું (રાગ દ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના લાભરૂપ) સામાયિક કરું છું (અર્થાતુ) પાપયુક્ત વ્યાપારનું પચ્ચખાણ કરું છું (નિષેધ કરૂં છું) જ્યાં સુધી તે નિયમનું સેવન કરૂં ત્યાં સુધી; બે કરણ (કરવું કરાવવું) અને ત્રણ જેગથી (મન, વચન, કાયારૂપ.) મહેણું, વાયાએ, કાણું,ન કમિ, ન કામ તસ્મભતે! પડિકમામિ નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ. અર્થ –મન, વચન, અને કાયા (એ ત્રણ જેગ) વડે ન કરૂં (તથા) ન કરાવું. હે ભગવંત! તે સંબંધી (પૂ કરેલા) અપરાધને હું પ્રતિકકું છું. (આત્મસાક્ષીએ) બિંદુ છું. (ગુરૂ સાક્ષીએ) વિશેષ નિદુ છું. અને આત્માને (પાપથી) સરાવું છું. ઇતિ– સામાયિક પારવાનું સૂત્ર સામાઇઅવયજુ, જાવ મણે હેઈ નિયમસંજુ છે છિન્નઈ અસુહં કર્મ, સામાઈઅ જતિયા વારા | ૧ અર્થ –સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. ૧ સામાઈઅમિ ઉ કએ, સમણે ઇવ સાવ હવાઈ જહા છે એ એનું કારણું, બહુ સામાઇએ કુજા છે ૨ છે અર્થ –જે માટે સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ સમાન હેય તે કારણથી (તત્વના જાણનાર) બહુગાર સામાયિક કરે-૨ સામાયિક વિધે લીધુ, વિધે પાયું, વિધિ કરતાં જે કોઈ અવિાધ હુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડ, દશ મનના દશ વચનના, બાર કાયાના-એ બત્રીશ દષમાં જે કાંઈ દેષ લાગે હોય તે સવિ હું મન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં- Page #552 -------------------------------------------------------------------------- ________________ : ૧૦: સામાયિકમાં ટાળવાના મત્રીશ દોષ. મનહર છંદ. વેરી દેખી દ્વેષ કરે, અવિવેક ચિંતવે ત્યાં, અર્થ ન ચિતવે મને, ઉદ્વેગ કરાય છે. યશ વાંછા ન વિનય, ભયને વ્યાપાર ચિંતે, ફળ શંકાને નિયાણું, દશ દોષ થાય છે. કુવચનને હુંકારા, પાપના આદેશ આપે, લવારા કલહ કરે, આવ જા કહાય છે. ગાળ ખેલે બાળક્રીડા, વિકથાને હાંસી કરે, દેશ મન દેશ વચ, વીશયું ગણાય છે. આસન ચપળ હાય, ચારે દિશી રહે જોય, સાવદ્યનુ કામ કરે, આળસ મેાડાય છે. અવિનયે બેસે એમ, આઠું લેઇ એસે વળી, મેલ ઉતારે તેમજ, ખરજ ખણાય છે. પગ પગપે ચઢાવે, અંગને ઉઘાડુ રાખે, તેમ તે અંગને ઢાંકે, ઉંઘથી ઉંધાય છે. ખાર આ કાયાના કહ્યા, અધાતે ખત્રીશ થયા, દોષ ટાળે લલિત સુ, સામાયિક થાય છે. સામાયિકના પાંચ અતિચાર. કાય દુણિધાન—અતિચાર-પોતાનું શરીર હાથ પગ વગેરે અણુપુંજે હલાવે ચલાવે, ભીંતને આઠીગણુ દે અને નિદ્રા પ્રમુખ કરે તે. વચન દુપ્રણિધાન—અતિચાર-સામાયિકમાં સાવદ્ય વચન બેલે અથવા પદ અક્ષરાદિ અશુદ્ધ ખેલે, સૂત્રની સ્પષ્ટતા માલૂમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણે ગડબડથી કહું તે. મન દુણિધાન—અતિચાર––સામાયિકમાં કુબ્યાપારનુ ચિંતન. ફ્રાય લાભ દ્રોહ અભિમાન ઈર્ષ્યા અસૂયા પ્રમુખ દોષ સહિત–સભ્રમ ચિત્તે કરવુ તે અનવસ્થા દોષ—અતિચાર-સામાયિક જે વખતે કરવું જોઇએ તે વખતે કરે નહિ, કરે તેા જેમ તેમ કરે, હઠથી પાળે ઉતાવળથી પાળે, આદર વિના ને સ્વેચ્છાએ કરે તે Page #553 -------------------------------------------------------------------------- ________________ લાભ વિશે સ શિષધ ભાવ ભલે તે સમૃતિ વિહીન–અતિચાર-સામાયિક લઈને ભૂલી જાય. કિયાદિકમાં ભ્રાંતિ પડે, કેમિ ભંતે સૂત્ર ઉચ્ચર્યું કે નહિં પાળ્યું કે નહિં, આમ પ્રબલ પ્રમાદવશે વિસ્મૃતિ થાય છે. આ પાંચે અતિચાર ટાળવા.. સામાયિકને ક્રમ એ છે કે જે બે સામાયિક સાથે કરાય તે દશ સામાયિકને લાભ થાય. ત્રણ સામાયિક સાથે કરાય તો પચીશ સામાયિકને લાભ થાય. સવારમાં સામાયિક લીધેલ સાંજે પારે તે ત્રીશ સામાયિકને લાભ થાય. સામાયિકના એગણ પચ્ચા ભાંગા છે, તે જ વસ્તુ વર્ણનમાં જુઓ ત્યાં વિસ્તારથી જણાવેલ છે. એક પૌષધ અને તેનું ફળ. ચાર પ્રકાર—આહાર વધુ શોભા નહિ, ત્યું અબ્રહને ત્યાગ; સાવધ વેપારે તજી, કરે પૌષધ મહાભાગ. પષધલાભ–અહાનિશી પિષધ લાભ, ત્રિશ સામાયિક માન; ભાવ ભલે તે ભાખિયું, પૈષધનું પ્રમાણ પિષધ ફળ–નવ સત્તા બે ઉપર ધરી, તે ઉપર ધર ત્રણ પપમથી પણ તે વધુ, એક પિષધ ફળ ગણું. તે આંક-(૨૭૭૭૭૭૭૭૭૭૩) પલ્યોપમ અને એક પત્યેપમના નવીયા સાત ભાગ જેટલું દેવતાનું આયુષ્ય બાંધે. પૈષધથી થતે લાભ–પષધની વિધિને વિષે અપ્રમત્તઅપ્રમાદિ એ મનુષ્ય શુભ ભાવનાનું પોષણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે, અને નરક તિર્યંચની ગતિને છેદ કરે છે એમાં સંદેહ નથી. શુઘપિષધ કરતા ભાવિક શ્રાવક શ્રાવિકાઓ જીવિતનો અંત થતા સુધી પણ જેમની પિષધ પ્રતિમા અખંડિત રહી તે શ્રાવકને ધન્ય છે, તેમના નામ-સાગરચંદ્રકુમાર, કામદેવજી, ચંદ્રાવતંસરાજા, સુદર્શન શેઠ, સુલસીશ્રાવિકા, આનંદશ્રાવક અને કામદેવશ્રાવક ધન્ય છે જેમના તેવા પ્રકારના દ્રઢ વ્રતને કે ભગવાન્ શ્રી મહાવીર સ્વામીએ પોતે તેમની સ્વમુખે પ્રશંસા કરી છે. ૧ અઢાર દેષ રહિત. Page #554 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : વળી સુત્રત શેઠના પિષધમાં રાત્રે ચોર આવેલા તે સ્થિર થઈ ગયા તેમ તેમના એક પિષધ વખતે મેટી આગ લાગી છતાં તેઓ રહેલા તે સ્થાન સાવ બચી ગયું. કઈ પ્રકારની ઈજા થઈ નહીં તેમ પોતે પણ ચલ્યા નહિ. કેવી દ્રઢતા. પષહના અઢાર દોષ, મનહર છંદ. અવતીનું આણું પાણી, આહાર કરાવે સારો, અત્તર વાયણે ભલાં, ભેજન ભખાય છે; વધુ વિભુષાને કરે, વસ્ત્ર ધોવરાવી ધરે, ઘાટ ઘડાવી પહેરે, વસ્ત્ર રંગાવાય છે; ઊંઘે ચો વિકથા કરે, કાય પૂજ્યા વિણ કરે, ચેરની કથાને કરે, નિંદા કરાવાય છે, વાતે બહુ સ્ત્રીથી વળે, અંગોપાંગ જેવા લળે, પિષધે આ દેશે પાપ, લલિત બંધાય છે. પિસહના પાંચ અતિચાર, શચ્યા–સંથારાની જગ્યા સારી રીતે દ્રષ્ટિ કરીને જુવે નહિ તે પહેલે. શચ્યા–સંથારાની જગ્યા રૂડી રીતે પ્રમાજે નહીં તે બીજે. લઘુનીતિ વડિનીતિ પરડવાની જગ્યા સારી રીતે જુવે નહિ તે ત્રીજે. પિસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ, વડિનીતિની ભૂમિ સારી પ્રમાર્જ નહિં તે ચે. સિહની ક્રિયા વિધિપૂર્વક સંપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને સાવધ કાર્યનું ચિંતવન કરે અને ઉપર જણવેલા ૧૮ દેષ ટાળે નહિ તે પાંચમે. આ ઉપરના પાંચે અતિચાર ટાળવા લક્ષ રાખવું. પસહમાં વસ્ત્રાદિક પડિલેહણ વખતે મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળે ૧૦ બેલથી, કટાસણું ૨૫ બોલથી, કદરે ૧૦ બેલથી, ધોતીયું અને એવાં બીજાં દરેક વસ્ત્રો પચીશ પચીશ બેલથી પડીલેહવા ઊપગ રાખે. Page #555 -------------------------------------------------------------------------- ________________ : ૧૩: પિસહ લેવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, પ્રગટ લોગસ્સ કહેવા પર્યત ઈરયાવહિ પડિક્કમી “ઈચ્છાકારેણ સંદિસહ ભગવન? પિસહ મુહપત્તિ પડિલેહું?” એમ કહી, ગુરૂ આદેશે “ ઈચ્છે ” કહી મુહપત્તિ પડિલેહવી, પછી ખમા “ ઈચ્છા” પિસહ સંદિસાહું ? ઈચ્છે ” ખમા “ ઈચ્છાપિસહ ઠાઉં?” “ ઈચ્છ” કહી બે હાથ જોડી નવકાર ગણું, “ઈચકારિ ભગવન પસાય કરી પિસહ દંડક ઉચરાજી ” કહેવું એટલે ગુરૂ પિસહની કરેમિ તે ઉશ્ચરાવે તે ચદમા પાને જુએ– પછી ખમાસમણ દઈ “ ઈચ્છા સામાયિક મુહપત્તિ પડિ લેહું?” “ઈચ્છ” કહી મુહપતિ પડિલેહીને, ખમા “ઈચ્છા સામાયિક સંદિસાહે?” “ઈચ ઈ” કહી ખમા “ ઈછાસંદિ. ભગ) સામાયિક ઠાઉં? ” “ઈચ્છે” કહી બે હાથ જોડી, નવકાર ગણી “ઈચ્છકારી ભગવત્ પસાય કરી સામાયિક દંડક ઉશ્ચરાજી” કહેવું. એટલે ગુરૂ કરેમિ ભંતે કહે. પછી ખમા ઈચ્છા“બેસણું સંદિસાડું? ” ઈચ્છે ખમાત્ર ઈચ્છા“બેસણે ઠાઉં” ઈચ્છ. ખમાઈચ્છા“સઝાય સંદિસાહે?” ઈચ્છખમા ઈચ્છા સજઝાય કરું? ” “ ઈચ્છે ” કહી, ત્રણ નવકાર ગણવા. પછી ખમાઇચ્છાબહુવેલ સંદિસાહું ? ” “ઈચ્છ” અમારા ઈચ્છા- “બહલ કરશું ” “ઈચ્છ” ખમાત્ર ઈચ્છા“પડીલેહણ કરૂં? ” “ઈચ્છે” કહીને મુહપત્તિ વગેરે પાંચવાના સર્વેના બેલસાથી પડિલેહવાં. પિસહ લીધા અગાઉ ઘરે અથવા ઊપાશ્રયે પડિલેહણ કરી હોય તેણે અહીં તેમજ ઉપધિ સંબંધી આદેશ વખતે માત્ર મુહપત્તિજ પડિલેહવી. પછી ખમા ઈચ્છ- ભગ પસાય કરી પડિલેહણ પડિલેહાજી ” એમ કહી વડિલ (બ્રહ્મચર્યવ્રતધારી ) નું ઊત્તરાસન પડિલેહવું. પછી ખમાત્ર ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહેં ? “ઈચ્છ” કહીને પૂર્વે પડિલેહતાં બાકી રહેલાં વસ્ત્ર અને રાત્રિ પસહ કરે છે તે કામળી વગેરે ૨૫-૨૫ બોલથી પડિલેહવાં. પછી એક જણે ડંડા સણ જાચી લેવું. તેને પડિલેહી, ઈરિયાવહી કહી કાજે લે, કાજે તપાસીને ત્યાં જ Page #556 -------------------------------------------------------------------------- ________________ :: ૧૪ : સ્થાપના ચાર્યની સન્મુખ ઊભા રહીને ઈરિયાવહી કહી કાજે યેગસ્થળે અણુ જાણહ જસુગહે કહી પરડવા, પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું પછી મૂળ સ્થાનકે આવીને સિ સાથે દેવ વાંદવા અંતે સઝાય કરવી. અથે પસહનું પચ્ચખાણ કરેમિ ભંતે ? પિસહ, આહાર પિસહ દેસ સવ્વઓ, સરીર સક્કાર-પોસહ સવ્વઓ, બંસૂચેરપિસહં સવઓ, અલ્લાવાર પોસહં સવઓ, ચરિવહ પિસહ ઠામ જાવ દિવસે અહેરત્ત પજજુવાસામિ છે - ભાવાર્થ હે ભગવંત! હું પોસહ કરૂં છું; આહાર ત્યાગ કરવાને પિસહ દેશથી વા સર્વથી, શરીરસત્કાર ન કરવાનો પિસહ સર્વથી, બ્રહ્મચર્યને પસહ સર્વથી, અવ્યાપારનો પિસહ સર્વથી, આ ચાર પ્રકારના પિસહને હું કરું છું. તે આ દિવસ વા રાત અને દિવસ પાળું ત્યાં સુધી. દુવિહં તિવિહેણું મહેણું વાયાએ કાણું ન કરેસિ ને કો રમિ, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિ હામિ, અપાછું વાસિરામિ, ૧ - ભાવાર્થ–બે પ્રકારે અને ત્રણ પ્રકારે, મન, વચન અને કાયાવડે એમ ત્રણ પ્રકારે, ન કરૂં તથા ન કરાવું એમ બે પ્રકારે હે ભગવંત! તે (અતિત કાળનાં પાપ) ને પ્રતિક્રમું છું, આત્માની સાખે નિંદું છું, ગુરૂની સાખે ગહું છું અને (એવા) આત્માને વોસિરાવું છું. મેં ૧ ઈતિ છે અથ પસહ પારવાનું સૂત્ર. સાગરચંદ કામ, ચંદડિસે સુદંસણે ધન્નો છે જેસિં પસહ પડિમા, અખંડિઆ છવિ અને વિ ૧ - ભાવાર્થ–સાગરચંદ્ર કુમાર, કામદેવજી, ચંદાવર્તસ રાજા, સુદર્શન શેઠ, તેઓને ધન્ય છે કે જેઓની પિષધ પ્રતિમા, જીવિતના અંત સુધી (મરણાંત કષ્ટ પ્રાપ્ત થતાં) પણ અખંડિત રહી. ૧ ધન્ના સલાહણિ, સુલસા આણંદ કામદેવાય છે જાસ પસંસઈ ભયકં, દ્રઢવ્યય મહાવીરે ૨. Page #557 -------------------------------------------------------------------------- ________________ :૧૫ : ભાવાર્થ –ધન્ય છે તે મનુષ્યને અને તેઓ જ પ્રસંશા પાત્ર છે, સુલસા શ્રાવિકા, આણંદ અને કામદેવ શ્રાવક, જેમના દ્રઢવ્રતપણાને ભગવંત શ્રી મહાવીરસ્વામિ વખાણે છે – પિસહ વિધે લીધે, વિધે પાર્યો, વિધિ કરતાં જે કાંઈ અવિધિ. હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ચૈત્યવંદન કરવાની વિધિ. - પ્રથમ ત્રણ ખમાસમણ દેવાં, પછી ઈચ્છાકારેણ સંદિસહ, ભગવદ્ ચૈત્યવંદન કરૂં? “ઈચ્છે ” કહી ચૈત્યવંદન કહેવું. પછી જકિચિ” કહી બે હાથ જોડી નાસિકા સુધી ઉંચા હાથ રાખી નમુથુણં, જાવંતિ ચેઈયાઈ કહી ખમા દઈ જાવંત કેવિસાહુ કહી, નમોહં કહી સ્તવન (ઓછામાં ઓછી પાંચ ગાથાનું પૂર્વાચાર્ય કૃત) કહેવું, પછી બે હાથ જોડી લલાટે લગાડી “જયવિયરાય” કહેવા (આભવમખંડા કહ્યા પછી હાથ જરા નીચે ઊતારવા) પછી ઉભા થઈ “અરિહંત ચેઈયાણું–અન્નશ્ચય કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી “મેડહેત” કહી થાય કહેવી. દેવ વાંદવાની વિધિ. પ્રથમ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિકામી, લેગસ્ટ કહી, ઉત્તરાસણ નાખીને ખમાત્ર ઈચ્છા. ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરી, નમુત્થણું અને જયવીયરાય અરધા (આભવમખેડા સુધી) કહી, ખમા દઈ, ચૈત્યવંદન કરી નમુત્થણું કહી યાવત્ ચાર થઈઓ કહેવી. પછી નમુત્થણું કહીને બીજી ચાર થેઈઓ કહેવી. પછી નમુત્થણું કહી, બે જાવંતિ કહી, સ્તવન (ઉવસગ્ગ હરે અથવા બીજું) કહેવું અને જય વયરાય અરધા કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, નમુત્થણું કહીને જય વીયરાય સંપૂર્ણ કહેવા. ત્યાર પછી વિધિ કરતાં અવિધિ આશાતના થઈ હોય તેને મિચ્છામિ દુક્કડ દઈને, પ્રભાતના દેવવંદનમાં છેવટે સજઝાય કહેવી (બરે તથા સાંજે ન કહેવી) તે સઝાયને માટે એક માત્ર દઈ ઈચ્છા સઝાય કરું ? ઈચ્છ, કહી, નવકાર ગણીને ઊભડક પગે બેસી એક જણ મન્ડ, જિણાણું સઝાય કહે (ત્યાર પછી નવકાર ન ગણવે.) * ૧ આ વિધિ કરતાં પિસહુ વાળાએ પહેલાં ઇયિાવહી પડિક્રમવા જોઇએ, Page #558 -------------------------------------------------------------------------- ________________ છ ઘડી દિવસ ચડ્યા પછી પિરસી ભણાવવી તેની વિધિ. પ્રથમ ખમા દઈ ઈચ્છા બહુપડિપુન્ના પિરિસિ કહી, બીજુ ખમા દઈ ઈરિયાવહી પડિક્રમવા. પછી અમારા દઈ ઈચ્છા પડિલેહણ કરું? ઈચ્છ, કહીને મુહપત્તિ પડિલેહવી. - રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ પ્રથમ ખમા દઈ, ઈરિયાવહી કહી, ખમા દઈ ઈચ્છા રાઈ મુહપત્તિ પડિલેહું? ઈ કહી, મુહપત્તિ પડિલેહવી, પછી બે વાંદણ દેવા, પછી ઈચ્છા રાઈયં આલેઉં ? ઈચ્છ, કહી, તેને પાઠ કહે –પછી સવ્વસવિ રાઈયકહીને પંન્યાસ હોય તે તેમને બે વાંદણાં દેવાં, પંન્યાસ ન હોય તે એક ખમાસમગજ દેવું, પછી ઈચ્છકાર સુડરાઈટ કહીને ખમાસમણ દઈ, અદ્દિભુએહં ખમાવવું. પછી બે વાંદણ દેવાં, પછી “ઈચ્છકારી ભગવન” પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે એમ કહીને પચ્ચખાણ કરવું. ઈતિ. અથ સંથારા પિરિસિ– નિસીહિ નિસાહિનિસીહિ, નમે ખમાસણાણું ગેયમાં ઈશું મહામુણુણું - અર્થ –પાપ વ્યાપારનો ત્યાગ કરીને (ત્રણવાર) હેટા મુનિઓ એવા ગૌતમસ્વામી વગેરે ક્ષમાશ્રમણોને નમસ્કાર થાઓ. અણજાણહ જિજિજા ! અણુજાણહ પરમગુરૂ! ગુરૂ ગુણરયણેહિ મડિયસરીશ! બહુપડિપુન્ના પરિસિ રાઈય સંથાર એ કામિ છે. ૧૫ અર્થ:–હે વૃદ્ધ (વડિલ) સાધુઓ ! આજ્ઞા આપે, મોટા ગુણરૂપ રવડે સુશોભિત છે શરીર જેનાં એવા હે શ્રેષ્ઠ ગુરૂઓ! આજ્ઞા આપો ! પિરિસિ લગભગ સંપૂર્ણ થઈ છે, હું રાત્રિ સંબંધી સંથારે કરું છું. ૧ ૧ આ વિધિ ગુરૂ-સમક્ષ રાઈ પ્રતિક્રમણ કર્યું હોય તેને કરવાની નથી તેમ ગુરૂ ન હોય ત્યારે પણ કરવાની નથી– ૨ આ પાઠ પછી એક નવકાર તથા કરેમિ ભંતે સૂત્ર એ પ્રમાણે અનુક્રમે ત્રણ વાર બોલવાનું છે, Page #559 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : અણુંજાણહ સંથાર, બવહાણેણુ વામપાસેણું કુડિપાય પસારણ, અતરત પમજજએ ભૂમિ ૨ . સંકેઈઅ સંડાસા, ઉવતે આ કાપડિલેહા દબ્રાઉવ ઓગ, ઊસાસનિરું ભણેલોએ ૩ છે અર્થ:-સંથારાની આજ્ઞા આપો ! (ગુરૂ મહારાજ આજ્ઞા આપે એટલે) હાથને ઓશિકું કરીને ડાબા પડખે, કુકડીની પેઠે આકાશમાં પગ અસારવાને–અસમર્થ છતો જમીનને પુંજે (પુંજીને ત્યાં પગ રાખે.) અને ઢીંચણે સંકેચીને સૂવે અને પાકું ફેરવતાં શરીરનું પડિલેહણ કરે. વળી (જાગવું હોય ત્યારે.) દ્રવ્યાદિકને ઊપયોગ કરે (તેમ છતાં નિંદ્રા ઉડે નહિ તો) શ્વાસોશ્વાસ રૂંધીને (નિંદ્રા દૂર કરવાને જતા આવતા લોકોને) જુએ. ૨-૩ જઈ મે હજ પમાઓ, ઈમરૂ દેહસિમાઈ રાયણુએ આહાર મુવહિ દેહ, સવં તિવિહેણ સિરિઍ છે જ અર્થ જે આ રાત્રીને વિષે મારા શરીરનું મરણ થાય તો આહાર, ઉપકરણ, અને શરીર વગેરે ત્રિવિધ કરીને (મન, વચન, કાયાવડે) સરવ્યું છે. ૪ ચત્તારિ મંગલં, અરિહંતા મંગલં સિદ્દા મંગલં, સાહ મંગલં, કેવલિપન્નરો ધમે મંગલં પ અર્થ–ચાર મને મંગલરૂપ છે. અરિહંતે માંગલિક છે, સિદ્ધો માંગલિક છે, સાધુઓ માંગલિક છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મમાંગલિક છે. ૫ ચારિ લગુત્તમા, અરિહંતા લગુત્તમા, સિદ્ધા લેણુતમા, સાહ લાગુત્તમા, કેવલિ પન્નત્તો ધમ્મ લગુત્તમાદા અર્થ–ચાર લેકને વિષે ઉત્તમ છે. અરિહંતે લેકમાં ઉત્તમ છે, સિદ્ધો લેકમાં ઉત્તમ છે, સાધુઓ લેકમાં ઉત્તમ છે, અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ લોકમાં ઉત્તમ છે. ૬ ચારિ સરણું પવજામિ, અરિહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણું પવનજામિ, સાહૂ સરણે પવનજામિ, કેવલિ પત્ત ધમ્મ સરણું પહજજામ છે ૭ છે ૧ સમ્યફ જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ માર્ગને સાધે તે સાધુ. Page #560 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : અહું ચારને શરણ તરીકે અંગીકાર કરૂ છું. અરિહ તાને શરણુ અંગીકાર કરૂ છુ, સિદ્ધોને શરણ અંગીકાર કરૂ છું, સાધુઓને શરણ અંગીકારકરૂં છું અને કેવળીએ પ્રરૂપેલ ધર્મ ને શરણુ અંગીકાર કરૂ છું ! છ પાણાઈ વાય મલિઅ', ચારિક મેહુલ્` દવિણ મુચ્છ કાહ' માણુ માય, લાભ પિ તહા દોસ ! Page #561 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : અ—સંચાગ ( ધન કુટુમાદિક ) છે મૂળ કારણુ જેનુ એવી દુ:ખની શ્રેણી જીવે પ્રાપ્ત કરી છે તે માટે સચાગના સબંધ મેં ત્રિવિષે ( મન, વચન, કાયાએ ) વાસિરાજ્યેા છે. ૧૩ અરિહતા મહદેવા, જાવજીવ સુસાહુણા ગુરૂણા જિણ પણત્ત રતત્ત, ઇઅ સમ્મત્ત મર્ચે ગહિએ ॥૧૪॥ અ યાયજ્જીવ સુધી અરિહંત મ્હારા દેવ છે, સુસાધુએ મ્હારા ગુરૂ છે, વીતરાગ દેવે પ્રરૂપેલ તત્વ (ધર્મ ) મને માન્ય છે; એ પ્રકારે સમ્યકત્વને મેં ગ્રહણ કર્યું છે. ૧૪ સિઅ ખસાવિઅ સઈ ખમિઅ, સવ્યૂહ જીવનિકાય ! સિદ્ઘ સાખ આલેાયણહ, સુગૃહ વઇર ન ભાવ ॥૧૫॥ અથ—સર્વજીવનિકાયાને ખમાવીને અને ખમીને હું ( હુ છું કે ) મારા સર્વે અપરાધેા ખમે, સિદ્ધની સાક્ષીપૂર્વક હું આલેાચના કરૂ છું. કેાઈની સાથે વેરભાવ નથી. ૧૫ સભ્યે જીવા કમ્મ વસ, ચઉદહ રાજ ભમત । તે મે સવ્વ ખમાવિ, મુજવ તેહ ખમત ॥૧૬॥ અ—સર્વ જીવા કવા થકી ચૌદ રાજલેાકને વિષે ભમે છે, તે સર્વને મેં ખમાવ્યા છે. મને પણ તેઓ ખમે. ૧૬ જ'જ' મણેણ બહ્દ', જજ' વાએણ ભાસિય` પાવ । જજ' કાએણુ કય', મિચ્છામિ દુક્કડ' તસ્સ ૫૧૭u અ—જે જે પાપ મન વડે બંધાયું, જે જે પાપ વચનવડે ખેલાયું અને જે જે પાપ કાચાવડે કરાયું છે, તે મારૂં સર્વ પાપ ફોગટ થાએ અર્થાત્ તે પાપના મિચ્છામિ દુક્કડ દઉં છું. ૧૭ ધનું મૂળ દયા છે— ધમનું મૂળ દયા દાખી ધમૂળ, ગુણ ગુણે વિનય જાણ; વળી સવી વ્રતનું ક્ષમા, વિનાશનુ અભિમાન. સુખનું મૂળ—ધર્મ મંગલિક મૂળ છે, દુ:ખનું ઔષધ ધર; સર્વ સુખનું મૂળ તે, જીવની જયણા કર. ૧ આ ગાથા ત્રણ વાર ખેલવાની છે. ૨ યામૂળ-વિનયમૂળ તત્વ અથવા જ્ઞાન, દર્શન, ચાત્રિ અને તપરૂપ તત્વ—— Page #562 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : દયા એ જ દયા સમેા કે ધર્મ નહી, અન્નસમ કે નહિદાન; ધર્મ- સત્ય સમાન કીર્તિ નહી, શીલ શણગારે માન. જીવદયા પાળા જીવદયા ગુણુ વેલડી, રોપી ૠષભ જિનઇં; શ્રાવક કુલ મારગ ચડી, સિંચી ભરત નરિદ. જયણા પાળા–જયણા જનેતા ધર્મની, ધર્મનુ પાલણુહાર; તેમજ તપે વૃદ્ધિ કરૂ, સેવા સુખ શ્રીકાર. જીવદયા કરે ક્રોડ કલ્યાણી પાપ હર, વિધના કરે વિદ્યાર; નાવ સંસાર સાગરે, જીવદયા દિલ ધાર. દયાનું મહત્વ-પર પ્રાણ નહિં પીડવા, જન તે જાણે નહીં; ભલું ભણ્યુ તસ ફળમાં, માને ભૂતળ મહી. પરને પીડા ન પર પીડા કરવી નહીં, એહ જસ જાણુ માર; કરવી— કોડા પદ્મ શબ્દો ભણ્યા, ગ્રંથા ભણ્યા નિ:સાર. પાપની મુશ્કેલી સુવર્ણ મેરૂ સમ દીયે, એક જીવ હણ્યા માટે; ત્યું ક્રોડ ધાન્ય ઢગ થકી, છુટાય નહિ તે સાટ. મોટા થવું હોય તેા સહન કરા–( વડાનું દ્રષ્ટાંત.) દુહા:વડુ થવુ નહિં વાટમાં, દુ:ખ દાખવે કે; મુંઝાય ન મુશ્કેલીયે, વડુ વડાનું પેટ. મનહર છંદ. કરતાતા વને ઘેર, ધાકે ઠાકી કર્યા ઠેર; ગધે ચઢી આવ્યા ઘેર, પાણીમાં ઝંપાયા તે. તડકે તપાવ્યા અને, ઘંટીયે ઘલાયા પછી, મુશલે મરાયા લાટ, ઘંટીયે કરાયા તે. મરી મરચાદિ નાંખી, ખાર તણું પાણી છાંટી; કુટી વેલણથી વણી, છાતિયે છેદાયા તે; તેલમાં તળાયા અને, ભાલે બાકાયા લલિત. પડે પ્રફુલિત થઇ, વડે વખણાયા તે. મેાભનુ દૃષ્ટાંત-વળી વિષે જુવા વળી, ખીલેા એકજ ખાસ; મોટા મેાભ તિહાં ખિલા, પરૂો શત પચ્ચાસ. સૂર્ય અને ચંદ્ર-મેટાએ મહા દુ:ખમાં, નાના નિશ્ચિત થાય; તારા નિત્ય ન્યારા રહે, સૂર્યચંદ ગ્રહણાય. Page #563 -------------------------------------------------------------------------- ________________ ': ૨૧ : મોટાને અપમાનથી લાગેલ દુઃખ (ઝમતા ઘડાનું દ્રષ્ટાંત.). આ ઘટને પ્રશ્ન–કેમ રડે તું કહે મને, શું છે વીતક વાત; રડતાં રડતાં બેલિયે, ઘટે ત્યાં ભીને ઘાત. ઘટને ઉત્તર-અહુ દુઃખ બહુ ઘાત ગઈ, એ ન ગણું આઠેર આજે રડુ એ કારણે, તિરિયાની ટકોર. પ્રશ્ન તે કેવી રીતે–પછી ઘટને વિસ્તારે ઊત્તર મનહર છંદ. માટી ખાણે સુતો હતો, ત્યાંથી ખોદી કાઢયે મને; ગધે ચડાવી કુંભાર, ઘેર હું લવાય તે. પલાળી ખુદા પગે, ચાકપે ચઢાઈ કાળે; ટપલે ટીપાઈ ખુબ, તડકે સુકાય . રંગથી રંગાયો પછી, આગમાં નખાયે આવા; દુ:ખમાં દબાયે છતાં, સહનતા લા તે. પણ આજે રડુ સાથી, તિરિયાની ટાકરથી, લલિત એ લાગ્યું કે હું, પુલીંગતા પાયે તે. ઊત્તમ પુરૂષના ગુણ આશ્રયી–શાર્દૂલ વિ. છંદ. જે નિત્યે ગુણવૃંદ લે પરતણું દે ને જે દાખવે, જે વિશ્વ ઉપકારિને ઊપકરે વાણુ સુધા જે લવે, પૂરા પૂનમચંદ જેમ સુગુણા જે ધીર મેરૂ સમા, ઊંડા જે ગંભીર સાયર જિસા તે માનવા ઉત્તમા. સુદર્શન શેઠની ધીરતા. દહે–સ્વદારા સંતોષ વ્રત, નિર્મળ જેહનું નેટ શૂળી સિંહાસન થયું, તેહ સુદર્શન શેઠ. ધીર પુરૂષને જાતિ સ્વભાવ. निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ભાવાર્થ –નીતિમાં નિપુણ એવા પુરૂષ, ચાહે સ્તુતિ કરે ચાહે નિંદા કરે, લક્ષ્મી રહે અગર જાવો, મરણ આજે હો national Page #564 -------------------------------------------------------------------------- ________________ : ૨૨ : ચાહે યુગના યુગ સુધી જીવવાનું છે, પણ ધીર પુરૂષો ન્યાયથી વિરૂધ એક પગલુ પણ ભરતા નથી. મનુષ્યપણે પશુ-માનવ મેટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય; ઉપગ આપ નવ કરે, પશુ સમાન પેખાય. મનુષ્યભવ દુર્લભ-સિંધુ રેત વડબી મળ્યું, મેળવવું મુશ્કેલ તે માનવ ભવ મેળવી, પછી પ્રમાદન ખેલ. મનુષ્ય ભવની ઉત્તમતા. મનહર છંદ. દેવતાને નારકી બે, મારી માનું તીર્થંચમાં ઉપજી શકે છે તેથી, ગતિ બે ગણાય છે. તીર્થંચ મરીને તેતે, તીર્યચકે મનુષ્યમાં; નારકીને દેવતાએ, ચાર ગતિ પાય છે મનુષ્ય મરીને ચારે, ગતિ માંહે જાય તેમ, મેક્ષ જાય માટે ગતિ, પાંચ પરૂપાય છે. માનુ ભવની લલિત, ઊત્તમતા ગણું એમ, પૂન્ય પાય પછી તે તે, સાધે સુખદાય છે. ચતુર્વિધ સંઘ-સાધુ શ્રાવિકાદિ ચારે, આણે સંઘ સહાયક - આણુ વિનાનો પણ અતી, અસ્થિ ગણ જેમ ગણાય. એક ઉસૂત્ર–કપીલ ધર્મજિન માર્ગમાં, મુજ માર્ગે પણ એજ - કેડા કેડ સાગર ભયે, મરીચિ ઊસૂજ. તેજ પંડિત–વિશ્વમાં વૈર વિધથી, નિવૃત જેહ જ થાય; વિના ભણેલ પણ વિવમાં, પંડિત પુરે કહાય. હાથમાં મેક્ષ-દ્રવ્ય મેળવે સ્ત્રી રૂપે, જે જે બુદ્ધિ કરાય; જે તે બુદ્ધિ જિન ધર્મમાં, કરતાલ મેક્ષ કરાય. गाथा-सेयंबरो य आसंबरोय, बुद्धो व अहव अन्नो वा । समभाव भावियप्पा, लहइ मुक्खं न संदेहो ॥ ભાવાર્થ –વેતાંબર છે, દિગંબર હા, બુદ્ધ હે અથવા અન્ય હાય પણ જેને આત્મ સમભાવથી યુક્ત છે તે નિ સદેહ મોક્ષને પામે છે. ધર્મનું આદર-જ્યાં સુધી ધર્મ જિને કો, યત્ન નહિ આદરાય ત્યાં સુધી તેહ જીવનું, ભવ ભ્રમણ નહિં જાય Page #565 -------------------------------------------------------------------------- ________________ : ૨૩ : આ શુદ્ધ શ્રદ્ધા-ન તપાચર્ણ શાસ્ત્રાભ્યાસ, ન ભર્યું ગણે ન દાન, તે પણ શક્તિ નહિં હોય તે, એક અહં સત્ય માન. ( એટલી પણ શ્રદ્ધા આત્માને તારે છે. ) સાધુ દર્શન – સાધુના દર્શને જ પુન્ય, તીર્થ તૂલ્ય તે જાણું તીર્થ તેહ કાળે ફળે, પગપગ એહ પ્રમાણ ચારિત્રનું ફળ – મુહૂર્ત માત્ર ચારિત્રથી, વૈમાનિક સુર થાય; ભાવ ભલે શિવપદ વરે, ક્યું મરુદેવા માય. લાખ જોજનની એક લાખ જેજનમાન, વસ્તુતણેજેવિચાર; વસ્તુ- સાત આંકમાં સુચવ્યા, સમજે ત્યાંથી સાર. એક મિનીટના બેઠો બાર ચર અઢાર, દેડે તાસ અઢાર; શ્વાસે શ્વાસ- સુતા ત્રીશ વિષય સેવક, ચેસઠ તેના ધાર. વેરીની પરિક્ષા-સ્નેહ ઘટે જસ દેખીને, ક્રોધે વૃદ્ધિ કરાય; જ માનવ માનો પૂર્વને, વૈરી તેહ વદાય. બાંધવ પરિક્ષા–સ્નેહની વૃદ્ધિ દેખતાં, કોધન તેસુ કરાય જાણે તે જન પૂર્વન, બાંધવ બેશ ગણાય. એકલા નકામા–એક આંગળી નહિ કરે, કાંઈ પકડનું કામ; પંચે સબદ પાંચથી, કરશે કામ તમામ. એક દાંત નહિ દાંતમાં, ખરૂ નચાવી ખાય; બત્રીશી ચાવ્યું તે બધું, પુરું પાચન થાય. પડે ન તાળી એકથી, વળી ન વાટ વટાય; ઔષધ એકનું બે કહ્યું, એકે આબરૂ જાય. ગામ ગામતર એકલા, જવું ન સારૂં જાણું શેઠ શેળાના સંગથી, પોતે બચવ્યા પ્રાણ. ઝાઝા હસ્ત રળિયામણા, ઝાઝામુખ મંગલિક સદા સહી શુભ કાર્યમાં, ઝાઝા જાણે ઠીક. એકવિનાનકામું-બુદ્ધિવાન તે એક વિના, ઝાઝા જનો નકામ; પલંગજવું પણશત વચ્ચે, કંઈન આ કામ. દરજી એક વિચાર વિણ, કરીયું નહિ કલ્યાણ; દળ ફેણામાં દેઢમણ, ઘીને વાળ્યો ઘાણ. હુ તેજ મીઠું–કહે મીઠું પણ ખાર છે, ખરે ખરૂં શું નામ, થોડું જ મીઠુ લાગશે, ઝાઝે બાર તમામ. Page #566 -------------------------------------------------------------------------- ________________ ધણી વિના " સાત વન અનેક તર તે વાર; : ૨૪ : ધણી વિના ધરે–એકજ શિરે હોય એ જ, પચે થાય પ્રમાણે, સાત સહિયારી સાસુની, ઉકરડે માકાણુ. અજાણ્યને અંધ-આવડ વિના અનેકથી, ઠીક કામ નહિ થાય; જ્યાંઝાઝી જુવતી મળે, વેતર તે વંઠાય. એકજ વચની-શાહણનેસિંહ વ્યસન, કેળ ફળે એકવાર; તેલ તારણ હમીર હઠ, વળી ને બીજી વાર. આપ સમ બળ આપ આપનું સાધવા, બને પુર બળવાન; નહિ– આપ સમુ કે બળ નહીં, જળ નહિમેઘસમાન. એક રહી શકે–સપ સંગે બે નવ રહે, એક દરે એક ઠાર; એમ હું એક મ્યાનમાં, ટકે ન બે તલવાર. સંતોષ વિના ગેધન ગજધન વ્યાજધન, હાય રત્નધન બાણ નકામું– જબ ન મીલ્યો સંતોષધન, સબધન ધૂળ સમાન. કરે તે ભોગવે–સંબંધી અથે પણ કરે, પોતે જે જે પાપ; ભેગવવું તે ભાગ્યમાં, અંતર જાણે આપ. રાજનું પ્રમાણું–નિમિષમાત્ર લખ જેજને, ફરે ફેર જે દેવ, તે છ માસ સું ચાલતાં, પાવે રાજ સ્વમેવ. તે બીજુ પ્રમાણુ–સહસભાર સંધર્મથી, નીચે ગોળ નખાય; છમાસ દિન યામ ઘડી, આવે રાજ અંકાય. તે ત્રીજુ પ્રમાણુ–સ્વયંભૂરમણ સમુદ્રને, આર પાર ઉતરાય, એહથી એક રાજનું, મા માન ગણાય. ભારનું પ્રમાણુ-તિકોડ અડલખ બાર સહસ, નવ સત્તાણું સંગ; (૩૦૮૧૨૯૭) તેટલા મણનો ભાર તે, કોજ કામ પ્રસંગ. વળી કેઈ ઠેકાણે –૩૮૧૭૨૭૦–૩૮૧૧૧૧૭૦ આમ બે પ્રકારે સંખ્યા છે—ગીતાર્થગમ્ય-(પ્રશ્નોત્તર પ્રદીપ) ક્ષયણું પ્રમાણુ–એકવીશ અડ સીતેર ગજ, તે રથ તેહ ખાર; (૨૧૮૭૦૦) પાંસઠ સહસ છસો દશ, એહના એમ સ્વાર. (મહાભારત) એકલખ નવ સહસ ને, ત્રણસો ને પચ્ચાસ; પાયદળ બળ પરૂપીયું, શ્રેયણ માપે ખાસ. મહા ક્ષેયણ–દશ દશ લાખ ગજ ઘડાં, ત્રીશલાખ રથ જેડ; (બીજે આમ છે) લખ દ્ધા પદાદિ સંખ્યા, કહી છત્રીશ કોડ. Page #567 -------------------------------------------------------------------------- ________________ : ૨૫ : એક વસ્તુના પ્રશ્નોત્તર, પ્રભવાંતરે કેની સત્વર સ-ગતિ થાય? ઉ૦ અંત સમયે પંચ - પરમેષ્ટિનું ધ્યાન કરનાર પુરૂષની. પ્ર. કેને જન્મ સફળ ગણાય છે? ઉ૦ સાધમીક ભાઈઓનું ભાવથી ભેજન વસ્ત્રાદિકે વાત્સલ્ય કરનારને. પ્ર. મોટામાં મેટે લાભ ? ઉ૦ મુનિરાજને સહાય કરવી તે. પ્ર. કેને વાતે વિષ જેવી લાગે છે? ઉ૦ આત્માથી પુરૂષને. પ્રઃ આ દેહને હમેશને સંગી કોણ? ઉ૦ એજ આપણે આત્મા. પ્ર. વિવેકી યાત્રાળુનું વર્તન કેવું હોય? ઉ૦ છરી પાળી યાત્રા કરવી. પ્ર. પૈસાથી કોનું રક્ષણ કરવું ? ઉ૦ શુભ ભાવે ઊત્તમ ધર્મનું પ્રત્વ હમેશાં એકજ કાયમ રહેશે તે શું ? ઉ૦ કેવળી ભાષિત ધર્મ. પ્રઃ આ સંસારને એક નાશ કરે છે તે કોણ? ઉઠ ઉપર કહેલે ધર્મ. પ્રહ એક વિના હૃદય શોભતું નથી તે કોનાથી? ઉ૦ ઉત્તમ જ્ઞાન વિના. પ્ર. એક સમુ બીજામાં સુખ નથી તે શું ? ઉ ઊત્તમ જ્ઞાન સમુ. પ્રિન્ટ મુસાફરીને એક મિત્ર કર્યો ? ઉ૦ વિદ્યા-કાંઈ પણ જ્ઞાન). પ્રિન્ટ સમકિતદષ્ટિનું વર્તન કેવું હોય? ઉ૦ ધાવ માતા જેવું. પ્ર. એકથી વિદ્યાનું રક્ષણ થાય તે કેનાથી? ઉ૦ સારા સારા અભ્યાસથી. પ્રએક પ્રકારે જીવે છે તે કેવી રીતે? ઉ૦ ચેતના લક્ષણે કરી સર્વ જી એક પ્રકારે છે, કેમકે કીડી કુંજર સર્વમાં ચૈતન્ય એક સરખું છે માટે. પ્ર. એક દણથી વિદ્યા નાશ પામે તે શાથી? ઉ૦ આળસ કરવાથી પ્ર એકને શાસ્ત્ર વિષ જેવું લાગે છે તે કેને? ઉ૦ અભ્યાસ વગરનાને પ્ર. એક કામ એક્લાથી થાય તે ક્યું ? ઉ૦ કોઈપણ તપ કરવો તે. પ્ર. એક કામ બે જણથી થાય તે કયું ? ઉ૦ વિદ્યાભ્યાસ કરે છે. પ્ર. એક કામ ત્રણ જણથી થાય તે કયું? ઉ૦ ગાયન કરવું તે પ્ર. એક કામ ચાર જણથી થાય તે કયું? ઉ૦ ખેતીવાડીનું કામ વિગેરે. પ્ર. એક કામ ઘણું માણસથી થાય તે કયું ? ઉ૦ ઉત્સવ ને યુદ્ધ. પ્રપિષધ લીધેલ સ્ત્રી રસ્તામાં ગાઈ શકે? ઉઠ તે શાસ્ત્રાધારે નથી. પ્ર- સાધુના ગુણની પરિક્ષા કરીને જ વંદન કરવું તે ખરૂં છે? ઉઠ એવું જેન શાસ્ત્રના અજાણ હોય તે કહે. સ્યાદ્વાદ મતના જાણ એમ ન બોલે. Page #568 -------------------------------------------------------------------------- ________________ : ર૬ : પ્ર. ખરૂં મિચ્છામિકકડું કયું? ઉ૦ જે દુષ્કૃતને મિથ્યા કરી તે દુકૃત સંબંધી કારણને ફરીને સેવે નહીં અને ત્રિવિધ પડિકકમે તે. પ્ર. તેવા દુષ્કૃતને ફરીને સેવે તે કે કહેવાય ? ઉ. જે પાપને મિથ્યા કરી તે ફરીને સેવે તે પ્રાણી પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા કપટના નિવિડ પ્રસંગવાળે જાણ. પ્ર. મિચ્છામિકડું શબ્દને શું અર્થ છે? ઉ૦ “મિ” મૃદુ માર્દ. વપણુંને વિષે છે, “અચ્છા” દોષનું આચ્છાદન કરવાને અર્થે છે, “મિ ” મર્યાદામાં સ્થિત થવા માટે છે, “દુ” એવા આત્માની દુર્ગછા કરું છું, એમ જણાવવા માટે છે, “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે, અને “તું” તે પાપને ઉપશમવડે બાળી નાખું છું એમ સુચવે છે, આ પ્રમાણે “મિચ્છામિ દુકકડું” શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપથી કહ્યો. પ્રવ્ર તપ કેવો કરે? ઉ૦ જે તપથી મનને અસમાધિ ન થાય, ઈદ્રિયની તથા મન, વચન, કાયાના ગની હાની ન થાય તે કરે. પ્ર. એથી ચાર મળે તે કેનાથી? ઉ૦ કર્મથી (આયુ, દ્રવ્ય, વિદ્યા, મણ) પ્રહ સે કરતાં પણ એક સારે તે કેણ? ઉ૦ મુખ કરતાં સમજુ ર૦ મહેનતે મેળવેલું ધન એક રીતે ત્યાગવું. ? ઉ૦ સુપાત્રદાને. પ્ર. એક દરિદ્રતાને નાશ કરે છે તે શું? ઉ૦ દાન આપવું તે પ્ર. એકને દાન આપવું તે નકામું છે તે કેને? ઉ૦ ધનવાનને. પ્રન્ટ કયા એકથી ખેત્ર બગડે? ઉ સાધુ વિના અને ખરાબ બીજથી. પ્ર. એક સ્વર્ગને ઘાસ તુલ્ય માને છે તે કોણ? ઉઠ ત્યાગી પુરૂષ. પ્ર. એક સ્ત્રીને ઘાસ સમાન ગણે છે તે કેણ? ઉ૦ ઇંદ્રિય જીતનાર પ્રએક પિતાને પ્રાણ ઘાસ સમાન માને છે તે કોણ? ઉ૦ શૂરવીર પ્ર. મરી જનારને એક મિત્ર ? ઉ૦ પૂર્વે કીધેલું સત્કર્મ. પ્રદ એકમાં હર્ષશેક કામ આવે નહિં તે શેમાં? ઉ મરણમાં. પ્ર. એક સમાન બીજી વ્યાધી નથી તે કયી ? ઉઠ કામ સમાન. પ્ર. એક સમાન બીજે ઘાતક શત્રુ નથી તે કેણુ? ઉમેહ સમાન. પ્ર સ્વરૂપને એક જ શોભા આપે છે તે કોણ? ઉ૦ સગુણો. પ્ર. કુળને એકજ દીપાવે છે તે કોણ? ઉ ઊત્તમ સ્વભાવ. પ્ર. મેટું કુળ હોય પણ એક વિના નકામું તે શું ? ઉ૦ વિદ્યા વિના. પ્ર. વિનય એક પાસેથી શીખવે તે કેની? ઉ૦ રાજાના પાસેથી. Page #569 -------------------------------------------------------------------------- ________________ : ર૭ : પ૦ વિનયનું ખરું સ્થાન કયું? ઉ૦ સદ્દગુણ સાધુસમુદાય. પ્ર સારું ભાષણ કેની પાસેથી શિખવું? ઉ. પંડિતજન પાસેથી. પ્ર. એક પરની સંપત્તિથી આનંદ પામે છે તે કેણુ? ઉ૦ સાધુપુરૂષ. પ્રવ એક પરની વિપતી જોઈ આનંદ પામે છે તે કોણ? ઉ૦ દુર્જન પુરૂષ. પ્રઃ આ સંસારમાં એક અમૃત છે તે કયું ? ઉ૦ સંતોષ. પ્રટ રેગીને ખરે મિત્ર છે તે ? ઉ૦ ઓષધ અને કરી. પ્રજ્ઞાની પુરૂષમાં એક ચંડાળ છે તે કોણ? ઉ૦ ક્રોધ કરનાર. પ્રબધા ધર્મમાં એક ચંડાળ છે તે કોણ? ઉ૦ નિંદા કરનાર. પ્ર. એકથી દેશને ત્યાગ કરવો તે કેનાથી? ઉ૦ દુર્જનથી. પ્રત્ર એક સિધુ ચાલવાથી સુખ પામે તે શેમાં? ઉ૦ વહેવારમાં. પ્ર. એક વાંકુ ચાલવાથી દુઃખ પામે તે શેમાં? ઉ૦ વહેવારમાં. પ્ર. ઊત્તમ પુરૂષ એકની ઈચ્છા કરે તે શેની? ઉ૦ આબરૂની. પ્ર. લેભી એકની જ ઈચ્છા કરે તે શેની? ઉ૦ ધનની. પ્રિ. એકના દાંતમાં જ ઝેર હોય તે કોના ? ઉ૦ સર્પના દાંતમાં. પ્ર. એકની દાઢમાં જ ઝેર હોય તે કોની? ઉ૦ હડકાયા કુતરાની. પ્રિય એકના માથામાં જ કેર હોય તે કોના ? ઉ૦ માંખીના મસ્તકમાં. પ્રવ એકના પુંછડામાં ઝેર હોય તે કોના? ઉ૦ વીંછીના પુંછડામાં. પ્ર. એકના આખા શરીરમાં ઝેર હોય તે કોના? ઉ૦ દુર્જન પુરૂષના. બે વસ્તુ સંગ્રહ. બે પ્રકારે ધર્મ–ધર્મ સાધુ શ્રાવક તણે, પરૂપે બે પ્રકાર શુદ્ધ શ્રદ્ધાયે સેવતાં, પામીજે ભવ પાર. દશ વિધ યતિને દાખિયે, શ્રાવકને ચૌસાર, ભાખે ભગવંતે ભલો, અંતર આપ ઉતાર. સંવર નિજ રા--સહી સંબર ત્યાં નિર્જરા, એમ આશ્રવે બંધ, વાત એજ વિવેકની, ધર બીજાને ધંધ. દ્રવ્ય અને ભાવ શાસ્ત્રાદિ ભણવું સવી, દાખ્યું તે દ્રવ્ય જ્ઞાન, જ્ઞાન–આત્મ સ્વરૂપ ઓળખે, ગણ્યું તે ભાવ જ્ઞાન દેવ દ્રવ્ય અને દેવદ્રવ્યનું ભક્ષણ કરે, પરસ્ત્રી ગમન કરાય; પરસ્ત્રી–સપ્ત નરકે સાત વાર, ગાયમ તે જન જાય. અંતરાય અને દામ છતાં ન દઈ શકે, દેતાં ન મુખમિઠાશ અવિવેક–અંતરાય અવિવેક એ, કે કાંઈ કર્મ કઠાશ. Page #570 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : જીંદગી જંજાળ–જીંદગી અલ્પ જંજાળ બહુ, કરતે અલ્પ જંજાળ; લાંબી જીદગી લાગશે, પાણું પહેલી પાળ. મૂર્ખને પંડિત–મૂરખની વાતે બળી, જે વાતે ઘર જાય; પંડિતની લાતે ભલી, જે લાતે ઘર થાય. બુદ્ધિ અને વિદ્યા–બુદ્ધિ ને વિદ્યા બેઉ વચે, બુદ્ધિ/ઉત્તમ ખાસ; થયે સિંહ બચાવતાં, વિદ્વાન જન વિનાસ. સુખ અને વિદ્યા–સુખ ખપી વિદ્યાને તજે, વિદ્યાખપસુખત્યાગ; એથી ઉલટું એક પણ, મેળવવું મહા ભાગ. દ્રવ્ય ભાવ પૂજા-પૂજા બે પ્રકાર કહી, શુદ્ધદ્રવ્યને શુદ્ધભાવ, ઊત્તમ આદરથી ભવ, લેશે ઊત્તમ લ્હાવ. ચડતી-પડતી– ઉદય તેહનો અસ્ત છે, હર્ષને અંતે શેક; ચડતી ત્યાં પડતી સદા, સંગઅંત વિયેગ. સુખ સાધે ત્યાં દુઃખ છે, ફુલ્યું કુલ કરમાય; જ્યાં છે જન્મ ત્યાં મરણ, ચોરી ત્યાં ચે થાય. પાત્રને કુપાત્ર-ગાય ઘાસનું પય કરે, વ્યાલે પય વિષ હાય; પાત્ર કુપાત્ર પારખે, દેખીલે આ દેય. નિંદકને ધબી–નિદક ધોબી બેઉ જણ, પેવે માનવ મેલ; ધોબી કરે કમાઈ પણ, નિંદક નરકે ઠેલ. નિંદા અને દ્રોહ–ડરજે વાઘ વિષધર તણે, નિંદા હે રાખ; નિશ્ચય બે જે નહિ કરે, સત્યસુખ વ્યુત શાખ. સઝન દુર્જન—દુરજન આઠે આંકના, સજન ન સહાય; એ બેમાં અંતર ઘણે, ગણતાં ગુણ જણાય. કાતર સમ દુરજને કહ્યા, સજજનસોય સમાન કાતર કાપી જુદાં કરે, સોય કરે સંધાન. ઉત્તમ પુરૂષ – ધન્ય ધન્યજે ધરણી ધર્યા, જનાબે ઊત્તમ જાણ; ઉપકાર ઉપકારીને, સહિનહિભુલેસુજાણ. ચોગી વા પશુ–સુભાષિતને ગીત જ્ઞાન, સ્ત્રિ હાવભાવાદિથાય; ત્યાં જસચિત્તભેદાયનહિ, ગિવા પશુ ગણાય. પરણાર્થઅને લેભ-વર્ષા વર્ષે પરમાર્થે, ભેગે ઉત્તમ સ્થાન લોભે સમુદ્ર લે વિષ્ટાદિ, પાછું એમ અપાન. Page #571 -------------------------------------------------------------------------- ________________ સંસારે બે ફળ–તે સંસાર કટુ વૃક્ષના, બેઉફળ અમૃતતુલ્ય; સુભાષા સજજન સંગતી, આદર અતી અમૂલ્ય. સુખ અને દુઃખ-સુખમાં સ્વલ્પન છાકીયે, દુઃખમાંનહિદિલગીર, સુખ દુઃખ સર્વે એક છે, જેવું મૃગજળ નીર. સંપત્તિ વિપત્તિ--રંચન સંપત્તિ રાચિએ, વળી ન વિપતે રે; જ્યાં સંપત્તિ ત્યાં વિપત્તિ, કર્મ કરે સો હોય. દેહની ચિતા – દેહ ચિંતા દિલે ધરે, અતિ તે આત્મ રાખ, અનંત ભવકર્મ એકભવ, છુટે આત્માની શાખ. હેલ મૂકેલ – કંચન તજવું સહેલું છે, તિરિયા તજવી હેલ; આપ બડાઈ ને ઈર્ષા, તે તજવું મુશ્કેલ ઘી ઘટ ને અગ્નિ-પુરૂષ ઘીના ઘટ સમા, સ્ત્રી કહી અગ્નિસમાન માટે બે જણ એક સ્થાન, રહા ન રંચ સુજાણ વિષ ને વિષય-વિષ અને વિષયની વચે, મોટું અંતર માન; વિષ તો ખાવાથી મરે, વિષય સમરણે જાન. વિચારીને કરો–પ્રાણ કંઠ આવે છતાં, કરવા લાયકે કર; પ્રાણ કંઠ આવે છતાં, નહિં કરે દિલ ડર. સંપ અને કુસંપ મનહર છંદ. સંપે સદા સુખ થાય, કુસંપે ઉદ્યોગ જાય; જુવે જથા બંધ સંપે, દુઃખ દૂર થાય છે. કણસતુ ન દળાય, છુટી જુવાર દળાય; ઝાઝા જને શ્રેષ્ઠ કામ; ઝટ તે કરાય છે. એકેક દે લાખ જણ, લાખને ત્યાં ઢગ થાય; મરાય સોગટી એક, જુગ બચી જાય છે. એલે લલિત ફરે, હરત તે ન હરે, માટે સંપી રહે ખરે, સંપ સુખદાય છે. પંચાંગુલીનું દ્રષ્ટાંત-પંચાંગુલી પંચાયતે, છેવટ કરીયું સિદ્ધ; નાર ચારે ન નર ભલો, એથી અળગો કીધ. એમ એહ અળગો થતાં, કરાયું ન કે કામ; છેવટ સંપ કરે સયું, ત્યારે કામ તમામ. Page #572 -------------------------------------------------------------------------- ________________ : 30: દાંત ને જીન્હાનું અમે ખત્રીશ તુંજ એક, વસી અમારા વાસ; દ્રષ્ટાંત—કદી ક્રોધે આવ્યા અમે, નક્કી જ તારા નાશ. જીન્હાના જવામ——તમે ખત્રીશ હું એક છું, વસવું તમારા વસ; પણ જો એટલું ખરડી, કાઢું મૂળથી ખસ. એ મુખા પક્ષીનુ પે સત્ય સુખ સાંપડે, વિષ્ણુ સપૅજ વિનાશ દ્રષ્ટાંત—એ મુખવાળા વિહગના, કર્યાં કુસંપે નાશ. રાગ દ્વેષ વધે—કુસંપે કજીયા વધે, વધે રાગને દ્વેષ; ધર્મદીપક ઝાંખા પડે, દુ:ખી બનાવે દેશ. દંપતી દ્રષ્ટાંત— સપ સમે કીમત વધે, ઘટે ઘણી જો રીસ; કે અક સુખ ફેરવે, તેસઠના છત્રીશ. સપના આંક—એક એકડે એક ને, ચાર એકઠે ચાર; જો સોંપી સંગે રહે, અગિયારસેાઅગિયાર. સાચ અને જાડની તુલના જાડું નહિ લા—ચુકે કમે ચેાથું કદી, એને મળે ઉપાય; પણ જીભે જૂઠા પડે, ઠેકાણું નહિ થાય. જૂથી સંસય—જે જન કદી જૂઠે પડે, એક વાર કે ઠામ; સૂતાં સંસય ઉપજે, તેના બેલ તમામ. જાટાનુ બૂટમાં છૂટા ખેલાનુ જુઓ, બધું જૂડમાં જાય; વિંછી કરડે ભાંડને, સાચુ જૂઠ મનાય. સાચા અને જૂઠા—સાચાને સાચુ ગમે, જૂઠે જૂઠને ગાય; એ એને અંતર ઘણા, ગણતાં ગુણ જણાય. મુવા અને જીવતા જૂંઠે જન જીવતાં છતાં, મરેલ તેહ મનાય; મૂવા છતાં સાચા સદા, જીવતા જગે ગણાય. તે વિષે રાજા અને કાગડાનું દ્રષ્ટાંત કાગ અને રાજા—ડેલી પર દરરાજ ત્યાં, કરતા કાગ કાર; સમશેર શબ્દે ઝાડતાં, ઉડે નહિં એહ ઠાર. આ પછી રાજાયે માણસને કહ્યું કે, હવે હું શમશેર માગુ ત્યારે મને તીરને કમાન આપવા, એ પ્રમાણે તેણે તીર ને કમાન આપ્યાં, તેથી રાજાએ કાગને માર્યા, ને કહ્યું કે અખ મુવા કે નહિં, ત્યારે કાગ ખેલ્યે કે મે નહિ સુવા, તુમ સુવા. Page #573 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : મરતાં કાગના ઉદ્દગાર કાગને ઉત્તર–નામ લીયા સમશેર કા, લીયા તીર કબાન, બચન પલટા સેઈ સુવા, કાગ મુવા નહિ જાન. સત્યથી કલ્યાણ–દુષ્કર તપ સંયમ માંહિ, સમ્યકુશક્તિ નહિ જાણ; તે જિન ભાષિત સત્યને, કરો સેવી કલ્યાણ. એક બીજાને વૈરભાવ. વૈર જેગી જતીને ને વૈર વેશ્યા સતીને તે વૈર છે શાહને ચાર સજન દુર્જન ને, રાજાને રાજાથી વૈર રાજાને પ્રજાથી વળી વસ્તિને વણકથી જ્યે શત્રુ મિત્ર જનને ગચ્છ ગચ્છ સાધુ સાધુ ગુરૂ ચેલા માંહિ વાગ્યું બાપ બેટા ભાઈ ભાઈ શ્રાવક શ્રાવકને, સાસુ વહુ સુમ દાતા વેપારી વેપારે તાતા શૂરાથી કાયર નાઠા હિંદુ મુસા ગણુને. વેર વાઘને હરણ ઘણુ કાગ ઘુવડને તેતર બાજને તેમ મેર મણીધરને, ગજને વાઘને ઘણું તેમ શ્વાન વાનને તે બકરાને નહાર ત્યે મુસક મંઝારને; પાડે તે પાડાને મારે ઘેને વાઘરી વિદારે શિકારી શિકાર ધારે સાચ જૂઠ ધરને, ભાંડને ભજન જેમ દારૂ દેવતાને તેમ શાંતિ અને યુધે એમ કાચ હીરા તરને. દાઝયાને પાણુના જેવું હિંમ વાવણને તેવું ધુમસને મહેર એવું દુધને ખટાઈને, પુષ્પને હીંગે જે ભાખ્યું દુર્ગધ સુગંધ દાખ્યું ગેરૂ અને ઘહુ આખું કાતરને સુઈને, વધાઈને શોક વૈર વિવાહ મરણ પર પાડોશી પાડોશી ઝેર માન તોછડાઈને, ઘરો ધર તે ગુંથાયું કૃત પાપ કર્મે આયુ પૂર્ણ પરાયું લલિત કાળ ને કરાઈને. Page #574 -------------------------------------------------------------------------- ________________ : ૩૨ : બે વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર૦ કયા એ લેાકમાં શેાભા પામે? ઉ॰ મીઠા બાલાને સાધુના પૂજનીક. પ્ર॰ કયા એ ન કોનું કરે શેાભતા નથી ? ઉ॰ ત્યાગી થઇ સંસારનુ કર્મ કરે અને ઘરબારી થઇ કંકાસ કરે તે. દરિદ્રી થઇને દાતાર અને R પ્ર॰ કયા એ વખાણવા લાયક છે ? રાજા થઇને કૃપાળુ. પ્ર૦ સત્યને મેળવેલા ધનની એ અમર્યાદા કયી ? ૬૦ સુપાત્રને નહિ આપવુ અને કુપાત્રને આપવું તે. પ્ર॰ કયા બે પુરૂષા નિંદીત ગણાય ઉભું ધન છતાં દાન ન આપે તે, દરિદ્રી થઇ ધર્મની આસ્તા ન રાખે તે. પ્ર॰ કયા એ પુરૂષા જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઉ॰ રાજા ને જોગી. પ્ર॰ એ પ્રકારના ધર્મ કયા ? ઉ॰ સ વીરિત અને દેશ વીરિત. પ્ર॰ એ પ્રકારને સંયમ કયેા. ઉ॰ સરાગી અને વિરાગી. પ્ર॰ કયા એએ અખંડ શીયળ પાળ્યું. ઉ વિજયશેઠ શેઠાણીયે. પ્ર॰ કયા એ ઉત્તમ ગણાય છે. ઉ॰ ઉપકાર અને ઉપકારીને ન ભુલે તે. પ્ર॰ એ પ્રકારનું લખાણ છે તે કર્યુ. ઉ॰ ગદ્ય અને પદ્યનુ પ્ર॰ એ પ્રકારની રાશી કયી. ઉ॰ જીવરાસી અને અછવરાસી. પ્ર॰ કયા એ પાતાનુ શરીર પાતે સાષણ કરે છે. ઉ॰ થાડુ મળતાં ઘણા લાભ ઈચ્છે તે અને દ્રવ્ય મેળવવાનું સામર્થ્ય નથી ને હિ પળતાં ક્રોધે ભરાય તે. પ્ર॰ બે પ્રકારના નય છે તે કયા. ઉ॰ નિશ્ચય અને વ્યવહાર પ્ર॰ બે પ્રકારના લેાક છે તે કયા. ઉ॰ આ લોક અને પરલેાક. પ્ર॰ એ પ્રકારના અંબર છે તે કયા. ઉ॰ શ્વેતાંખર અને દીગંબર. પ્રશ્ન એ પ્રકારના પક્ષ છે તે કયા. ઉ॰ શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષ, પ્ર॰ એ પ્રકારનું કામ છે તે કર્યું. ॰ આરંભ અને પરિગ્રહનુ પ્ર॰ કયી એ દિશીયે ઇલ્લા માત્રાએ બેસવુ. ઉ॰ દિવસ ને સાંજ સવારે ઉત્તર દિશા સન્મુખે અને રાત્રીએ દક્ષિણ દિશા સન્મુખે. પ્ર॰ એ પ્રકારના અર્થ છે તે કયા. ઊ॰ અર્થ અને અન પ્ર૦ એ પ્રકારના સ્વત છે તે કયા. ઊ॰ શાશ્વત અને અશાશ્વત. પ્ર॰કથી એ વસ્તુએ પાછળથી અને, ઊ॰ રાંડ્યા પછી અઇરી રળે, અને રાંધ્યા પછી મળતુ મળે Page #575 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ : પ્ર. વેદની કર્મની બે પ્રકૃતિ કયી. ઊ૦ શાતા વેદની ને અશાતા વેદની. પ્ર. શેત્ર કર્મની બે પ્રકૃતિ કયી ઊ૦ ઉંચ ગોત્ર અને નીચ ગેત્ર. પ્ર. સર્વે જીવના બે પ્રકાર ક્યા. ઊ. સિદ્ધના અને સંસારી. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. ઊ૦ અયોગી અને સગી. પ્રય જીવના બીજા બે પ્રકાર કયા ઉ. અકષાયી અને સકષાયી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ ઇંદ્રિય રહિતને ઇંદ્રિય સહિત. પ્ર. જીવના બીજા બે પ્રકાર ક્યા. અશરીરી ને શરીરી. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અવેદી ને સવેદી પ્રવ જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ અણુહારી ને આહારી પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊ૦ સૂક્ષ્મ અને બાદર. પ્ર. જીવના બીજ બે પ્રકાર કયા. ઉ૦ સ્થાવર અને ત્રાસ. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊંટ પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્ર. જીવના બીજા બે પ્રકાર કયા. ઊંટ ભવસિદ્ધિયા-અભવસિદ્ધિયા. ત્રણ વસ્તુ સંગ્રહ. દેવ-ગુરૂ-ધર્મ–સુદેવ ગુરૂ ધર્મ સેવન, શિવસુખ દાયક સાર; કુદેવાદિ તિ કર દૂરે, તે દુ:ખને દેનાર. પૂજાના પ્રકાર–પુજા તિ પ્રકારે કહી, અંગ અગ્ર અને ભાવ; શુદ્ધ વિધિને સદભાવથી, લે લેજે લ્હાવ. પૂજાથકીલાભ–અંગ પૂજન વિને હણે, અગ્રે અભ્યદય સાર; ભાવ ભલો ભેગે ભળે, શિવસુખ દે શ્રીકાર. આ અપૂર્વ લાભ નહીંતર્થ સિદ્ધગિરિ સમું, નહિ કષભ સમદેવ A નહિ ગણધર પુંડરિક સમ, વાર વાર તસ સેવ. ચિત્ત,વિત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને, ઉત્તમ છે આધાર પૂજ્યે તેહ પમાય તે, સુખ મેળે શ્રીકાર. આ ઉત્તમ જોગ-સુપાત્ર પ્રભુજી સાંપડયા, ઉત્તમ રસનું દાન ભલી શ્રેયાંસ ભાવના, પાયા પદ નિરવાણ. આ સરખે લાભ-કરે કરાવે મદને, સરખો લાભ સમાય; સાધુ સુતાર મૃગ ત્રણ તે, પંચમ સ્વર્ગને પોય. ગુરૂભક્તિ ફળ–તીર્થકર ક્ષાયિકપણું, સાતની ત્રીજી નક કૃષ્ણ કરી તે પામીયા, ગુરૂ ભક્તિયે ગ. Page #576 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : પપાય; સજ્જનના ગુણા—ગગ પાપ સુખડે તાપ, દીનતા ક૨ે જાય; પાપ તાપ ને દીનતા, સજ્જનથી દૂર થાય. સજ્જન પ્રચાર—જે ચિત્તે તે વાણીમાં, તેવા કિરિયાકાર; સજ્જનના તે સદા, સરીખા શુદ્ધ પ્રચાર. જીવના પ્રકાર—સાકર રાખ શ્લેષ્મ માંખ, જીવેા ત્રણે જણાય, ખાઈ ઉડે ખાઇને સે, વિષ્ણુ ખાધે વિષ્ણુસાય. આત્રણની ગતિ-પુદ્ગલ ભવાભિન'દી તે, સહી કરે સ’સાર; આત્માની અલ્પમાંહિ, પામે ભવને પાર. ભાવે ભગવાન——ધાતુ પથ્થર કે કામાં, દેવ નહિં દેખાય; પણ ભાવે તે પ્રભુ તણી, ભલી સુભેટ કરાય. તે ત્રણથી લાભ–દાન દાતા ભેાગી અને, વૃદ્ધ સેવે બુદ્ધિ પાય, દીર્ઘાયુષી ઢયા પાળક, પંડિતે એજઆત્મશુદ્ધિભાજનાંતે સ્મશાનમાં, સભાગ છેવટ સુધ; હૃદયે નિત્ય તેવું રહે, આતમ આપે વિશુધ. એ અલ્પાયુષિ —જીવહિંસા કરનાર જન, જૂઠા લેા જે; દુષીત અન્ન દે સાધુને, અલ્પ આયુષી એહુ. ગમે, ઘર ધરણી અને મિત; નવાં ત્રણે નિપજાવશે, એહી અનાદિ રીત. વિના, વાત નહિ ગુપ્ત વદાય. ઉચરી, દાખી બહુ દુ:ખદાય. તણું, પંડિત કાઇક પાય; ત્રીજું પામે કેવળી, તિ મરણ તેમ મનાય. આ રાજાના ગુણ–પ્રજાને પાળે પુત્રવત, ન્યાયે નિપુણ સદાય; અનીતિ અલ્પ ન આચરે, તે ત્રણ ગુણના રાય. પ્રધાનના ગુણ—રૈયત સહુ રાજી રહે, ઘટે ન રાવત : માન; ઉપજ વધારે રાજની, પ્રધાન તેજ પ્રમાણુ. મેાક્ષ સરળતા—જ્ઞાને પદાર્થ જાણીને, દરશનથી સાય; ચારિત્ર કરી આચરે, સરળ એ શિવ ઉપાય. આ ભૂમિભૂષણ-શક્તિ છતાં ક્ષમાશીલ છે, શ્રીમંત પણ ગ દુર; વિદ્વાન છતાં નમ્ર વધુ, ભૂમિ ભૂષણ ભૂર. જુનું નહિ ગમે-જર વધે જુનું નહિ વાત ત્રણને કરા–માત પિતાને ગુરુ અન્ય આગળ તે તે ત્રણ મરણુ—માળ આળપ ંડિત Page #577 -------------------------------------------------------------------------- ________________ : ૩૫ : આ હિંસા પ્રકાર–હેતુ અને સ્વરૂપની, અનુબંધની જેય; હિંસા ત્રણ પ્રકારની, સમજી રાખે સય. ત્રણ ભેદનાડી- ઈંડા વામ પિંગળ જમણું, મધે સુષમણ માન; નાડીનાં ત્રણ નામ એ, યોગ યુક્તિને જાણ. વિધાના સ્થાન–વાંચન લેખન વાત ચિત્ત, શુભ તે વિદ્યા સ્થાન; વિનય વંત તે મેળવે, પૂન્ય પ્રમાણે જાણ. વિઘાના સાધન-પરિપૂરણુતા વાંચન, લખી બારિકી લાય; સમયસુચક્તા વાતચિત્ત, સાધન ત્રણ સુખદાય. વિદ્યાની વૃદ્ધિ–વિદ્યા વધે વિનયથી, વળી વધારશે વિત્ત, તેમજ વિદ્યા વિધા થકી, અન્ય નહિ થી રીત. વિદ્યાનું ગ્રહણ–સરપ ભય માનવ યૂથ, વિષ ભયતેજ પર અન્ન, રાક્ષણ ભય તે સ્ત્રી, વિદ્યા ત્યું કર ગ્રહણ. દાન વિદ્યા ત૫–દરેક જન્મો જન્મ વિષે, જીવને જે અભ્યાસ; તેવું તે જન મેળવે, દાન વિદ્યા તપ ખાસ. હેલને મુશ્કેલ—લખવું ભણવું ચાતુરી, એ સઘળું છે સહેલ; કામ દહન મન વશ કરણ, ગગન ગમન મુશ્કેલ. ત્રણ રીતે પથ્ય આંકી દાતણ જે કરે, નરણે હરણે ખાય; દુધથી વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય. ભજન ને પાણ–પહેલું પાણી પત્થર સમુ, મધ્યનું અમૃત માન; છેવટે વિષ સમ કહ્યું, રાખ ભેજને ભાન. અભાગીને દેખે–જન જન રસ કુંપી, પદે પદેજ નિધાન; બહુ રને ભરી વસુધરા, અભાગી નર અજાણ. તે પોતે ઠગાય–જે વિશ્વાસુ સ્વામી અને, ગુરૂ મિત્રે ઠગનાર; તે આ લોક પરલોકથી, ઠગાય ઠારે ઠાર. વ્યાપાર ન કરો-શસ્ત્રધારી વિપ્ર વેપારી, વિરોધી શું વ્યાપાર; ઉધારાગધાર ન કરે, સમજી સર્વ તે સાર. સંતેવાસંતેષ–સ્વસ્ત્રી ધનને ભેજને, સંતેષ વૃત્તી સાર; પણ દાન તપ જ્ઞાન માંહિ, સંતોષ સ્વલ્પ ન ધાર. જલદિ વિશે–નદી કાંઠાએ વૃક્ષને, પર હસ્તક ધન હોય, સ્ત્રીને જણાવ્યું કામ તે, જલદી વિણશે જેય. Page #578 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ : તેત્રણને ત્યાગે–તરવું મહા નદી પડી, મોટા સાથ કલેશ; વધુ જણાથી વિરોધતા, ત્યાગે ત્રણે હમેશ. વૃક્ષના પ્રકાર–પત્ર પુષ્પો સહિત તેમજ, વળી તે ફળે સહિત; વૃક્ષે તે ત્રણ પ્રકારનાં, વિવેકે ધારે મિત. સ્ત્રીના પ્રકાર–દેવ અને મનુષ્યની સ્ત્રી, ત્રિજી તીર્થંચ ધાર; એમ એકંદર ત્રણની, સ્ત્રી તે ત્રણ પ્રકાર. મનુષ્યની સ્ત્રી-કર્મ ભૂમિની એક કહી, અકર્મ ભૂ એક ધાર; દેવાંગના દાખિ ત્રિજી, તેમ તે ત્રણ પ્રકાર. તીર્થંચની સ્ત્રી–જળચર મીન પ્રમુખ કહી, સ્થળચરે ભેંશને ગાય; બેચર ચીડીયાદિક ની, ત્રણ પ્રકાર હું થાય. અક્કલ શું કરે–અક્કલ રહે છે પંચમાં, ખરેજ ગમ તે ખાય; અકકલ ઉપડાવે પાલખી, કહેવત એ કહાય. ત્રણમેટાશત્રુઆણા ભંગ કીધ ભૂપ, એમ ગુરૂ અપમાન પ્રથક શય્યા નિત્ય પ્રેમદા, મોટા શસ્ત્ર તે માન. તીર્થના પ્રકાર–માઘદ વરદામ પ્રભાસ, તીર્થો ત્રણ ત્રણ તેહ, દરેક વિજયે દાખિયા, સમજી ટાળ સંદેહ. ગર્વે નુકશાન–અભિમાને દુ:ખ ઉપજે, જશ પણ તેથી જાય; મિથ્યા અભિમાને કદી, જીવનું જોખમ થાય. તે ત્રણ ભુવન-પાતાળ પહેલું ભુવન, ભુનું બીજું ભણાય; તેમજ ત્રીજું સ્વર્ગનુ, ત્રણ ભુવન ત્યું થાય. તે ત્રણે સરખા–સાસુ સઇયણ ને વળી, મચણ માનુની ઘર, ગેર નહિ પણ છું ગરે, રસોઈ રચતી કર. સરખે સરખા જે મળે, પછી પુરે કે શાખ; તેમજ ત્રણ તાંતર મળ્યાં, છાણ મુતરને રાખ. તે ત્રણ ન શોભે–વિના વશીલે ચાકરી, વિના ઢાલ જુવાન, તેમજ ત્રણ શોભે નહિ, કાથા વિણ ક્યું પાન. ત્રણ વસ્તુના પ્રશ્નોત્તર પ્રિટ ત્રણ તો કહ્યા છે તે કયા? ઊત્ર દેવ, ગુરૂ, અને ધર્મ. પ્ર ત્રણ મોટા લાભ કયા? ઊત્ર દેવવરદાન, રાજ્યલાભ ને ધર્મલાભ. પ્રત્ર ધીર પુરૂષના ત્રણ ગુણો ક્યા? ઊસુખ જોઇ ઉન્મત્ત થતો નથી, અન્યને દુઃખે દુઃખી થાય અને દાન આપી પસ્તા કરતા નથી. ܢܬ ܢ2 ܂ ܢܕ Page #579 -------------------------------------------------------------------------- ________________ : ૩૭ : પ્ર. ત્રણ કામ કરે તેનું સર્વે હિત હાય તે ક્યા? ઊ. જે જડપણું કરતો નથી, પિતાની મેટાઈ જાણે બીજાને ધીક્કારતા નથી અને સત્યતા તજતો નથી તે. પ્રક્યાત્રણથી અંતર નહિં રાખવું ? ઊજેને આપણે કો તેનાથી, હમેશાં આપણું સેવા કરે તેનાથી અને જે શરણે આવ્યું તેનાથી. પ્ર. ત્રણ પ્રકારને વૈરાગ્ય કે ? ઊંટ દુઃખગર્ભિત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત. પ્ર. શરીરની મુખ્ય ત્રણનાડી ક્યી? ઊ૦ ઇંગલા પિંગલા અને સુક્ષમણું. પ૦ જેગીના ત્રણ પ્રાણાયામ ક્યા ? ઊ૦ પુરક, કુંભક અને રેચક. પ્ર. સમકિતિ પુરૂષના ત્રણ લીંગ ક્યા? 9 સિદ્ધાંત સાંભળવા ઘણી ઈચ્છા, ચારિત્રની ઈચ્છા અને દેવ ગુરૂ વિ. વૈયાવચની ઈચ્છા. પ્ર. કયા ત્રણ વખતની બુદ્ધિ હમેશાં હોય તે કલ્યાણ થવું દુર નથી? ઊટ બીજાને ધમોપદેશ કરતાં, સમશાન વખત અને રેગીને રેગ વખત. પ્રવ યા ત્રણ ગુણવડે ત્રણ શ્રેષ્ટ દેખાય? ઊ૦ રાજા પરાક્રમથી, સાધુ - જ્ઞાનથી, અને સ્ત્રી મીઠું બોલવાથી. પ્ર. વિશ્વાસનાં ત્રણ ઠેકાણ કયા ? ઊ૦ શેકનો નાશ કરનાર, રક્ષણ કરનાર અને સ્નેહી. પ્રિન્ટ કયા ત્રણમાં તૃપ્તિ ન રાખવી? ઊત્ર દાન દેવામાં, વિદ્યામાં અને તપશ્યામાં પ્ર. ક્યા ત્રણ સરખા પ્રીતિએ શોભે? ઊ૦ સાધુ વિવેક ઊપર, વેપારી વ્યવહારમાં અને સ્ત્રી ઘર ઊપર. પ્રન્ટ કયા ત્રણ પિતાને પ્રીય છતાં છોડી ચાલ્યા જાય? ઊ૦ સાધુ સંસારીને, શિષ્ય ગુરૂથી વિદ્યા ભણુને અને મૃગ બળતા વનને. પ્ર. ક્યા ત્રણ અનર્થમાં નાંખનાર છે? કામ, ક્રોધ અને લેભ. પ્રહ ક્યા ત્રણ કશું દેખતા નથી? ઊ૦ જન્મઅંધ, મદાંધ અને સ્વાથી. પ્ર. મનુષ્યના ત્રણ ભેદ કયા ? ઊ૦ કર્મભૂમિન, અકર્મભૂમિના અને અંતરદ્વીપના. પ્રશીત, ઉષ્ણુ અને મિશ્ર નિ કેની છે? ઊ૦ નારકીની શીતને ઊષ્ણ, દેવ ગર્ભજ મનુષ્યને તીર્થંચની મિશ્ર, ચાર સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ અને અસંરિ મનુષ્ય, તીર્થંચની ત્રણ પ્રકારની. - Page #580 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : પ્ર સચિત, અચિત અને મિશ્ર નિ કેની છે? ઊ૦ નારકી અને દેવતાની અચિત, બાકી સર્વેની ત્રણ પ્રકારની નિ હોય છે. પ્રત્રણ પ્રકારના અક્ષરે કયા ? ઊ૦ સન્યાઅક્ષર, વિના અક્ષર અને લબ્ધિઅક્ષર. પ્ર. તીર્યચપચંદ્રિના ત્રણ ભેદ ક્યા? ઊજળચર, સ્થળચર, ને ખેચર. પ્ર. કયા ત્રણ સાથે મૈત્રી કરવાથી અપજશ થાય? ઊ૦ જેનું વર્તન ખોટું હોય, જેની દષ્ટિ પાપીષ્ટ હોય, અને કેફી મનુષ્ય. પ્રક્યા ત્રણ માણસરૂપે જાનવર છે ? ઊ૦ માંસ ખાનાર, દારૂ પીનાર અને મુખ. પ્રન્ટ કયા ત્રણને ત્રણ પ્રકારે જીતવા? ઊ૦ બળવાનને મરજી પ્રમાણે ચાલીને, દુર્જનને સામા થઈને અને આપણું સરખાને વિવેકથી. મ૦ દ્રવ્યની ત્રણ ગતિ યી? ઊ૦ દાન, ભેગ અને નાશ. પ્રઃ ક્યા ત્રણનકરવાનું કામ તાકીદે કરે ? ઊ૦ કવિ, સી, કેરી(વ્યસની) પ્ર. ત્રણ ગુપ્તિ કઈ? ઊ૦ મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિ. પ્ર ત્રણ શલ્ય કયા ? ઊ૦ માયા, નિયણ અને મિથ્યાત્વ. પ્ર. ત્રણ પ્રકારની દષ્ટિ ક્વી? ઊ. સમક્તિ, મિથ્યાત્વ અને મિશ્ર. પ્ર ત્રણ આત્મા કયા? ઊ૦ બહીરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પ્ર. ત્રણ આહાર કયા? ઊ૦ એજા, લેમા અને કવળાહાર. પ્રટ ત્રણ ગારવ યા ? ઊંટ રસ, રિદ્ધિ અને શાતા ગારવ. પ્ર. ત્રણ વિરાધના કયી ? ઊંટ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિરાધના. પ્ર. ત્રણ દર્શન ક્યા? ઊ૦ સમકિત, મિથ્યાત અને મિશ્ર. પ્ર. ત્રણ પ્રકારના લેક કયા? ઊ ઊર્ધ અધ અને તીર્થો. પ્ર. ત્રણ પ્રકારના દંડ કયા? ઊ૦ મન, વચન અને કાયને. પ્ર. ત્રણ પદી કહી છે તે કયી? ઊ ઊત્પાત, વ્યય અને ધ્રુવ. પ્ર. શ્રાવકને ભાવવાના ત્રણ અને કયા ? ઊ૦ ૧ હું કયારે આરંભ પરિગ્રહને ડીશ, ૨ હું કયારે અણગાર થઈશ, ૩ અને હું કયારે આ લોકથી નિંદી પંડિતમરણે મરીશ તેને વિસ્તાર નીચે જુઓ. તે ત્રણે મને રથ-વિસ્તારે, શ્રાવક નીચેના ત્રણ મરથ ચિંતવતે મહા હેટી નિજજરા. કરે, તથા સંસારનો અંત કરે છે, તે લખીયે છીએ. Page #581 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : ક્યારે હું માહ્ય તથા અભ્યતર પરિગ્રહ જે મહા પાપનું મૂળ, દુર્ગતિને વધારનારો, કામ, ક્રોધ, માન, માયા, લાભ, વિષય અને કષાયના સ્વામી, મહા દુ:ખનુ કારણ, મહાઅનર્થકારી, દુતિની શિલ્લા, માડી લેફ્સાના પરિણામી, અજ્ઞાન, મેાહ, મત્સર, રાગ અને દ્વેષનુ મૂળ, દવિધ યતિધર્મરૂપ કલ્પવૃક્ષના દાવાનલ, જ્ઞાન, ક્રિયા, ક્ષમા, દયા, સત્ય, સાષ, પંચ મહાવ્રત–ખાર ભાવના— ચરણસીત્તરી-કરણસીત્તરીના હઠાવનાર તથા ધિબીજરૂપ સમક્તિના નાશ કરનારા, સંયમ ખાચર્યનો ઘાત કરનારો, કુમતિ તથા કુબુદ્ધિરૂપ દુઃખ દારિદ્રના દેવાવાળા, સુમતિ અને સુબુદ્ધિરૂપ સુખ ભાગ્યને નાશ કરનારો, તપ સંયમ રૂપ ધનના લુંટનારો, લાભ કલેશ રૂપ સમુદ્રને વધારનારો, જન્મ જરા અને મરણના દેવાવાળા, કપટના ભંડાર, મિથ્યાત્વ દર્શનરૂપ શલ્યને ભરેલા, મેાક્ષ માર્ગને વિજ્ઞકારી, કડવા કર્મ વિપાકને દેવાવાળા અનંત સંસારના વધારનારા, મહાપાપી પાંચ ઇંદ્રિયના વિષયવકારરૂપ વેરીની પુષ્ટિના કરનારા, મોટી ચિંતા શાક ગારવ અને ખેદના કરનાર, સંસારરૂપ અગાધવદ્ધિના સિંચવાવાળા, કુડ કપટ અને કલેશના આગાર, હેાટા ખેદનો કરાવનારા, મંદ બુદ્ધિના આદર્યું. ઉત્તમ સાધુ નિગ્રંથાએ જેને નિદ્યો છે, અને સર્વ લેાકમાં સર્વે જીવાને એના સરિખા બીજો કાઈ વિષમ નથી, મેહરૂપ પાશના પ્રતિબંધક, ઇહલેાક તથા પરલેાકના સુખનેા નાશ કરનાર, પાંચ આશ્રવનેા આગાર, અનત દારૂણ દુ:ખ અને ભયને દેવાવાળા, મહેાટા સાવદ્ય વ્યાપાર કુવાણિજ્ય કુકમાંદાનના કરાવનારા, અપ્રુવ, અનિત્ય, અશાશ્વતા, અસાર, અત્રાણુ, અશરણુ, એવા જે આરંભ અને પરિગ્રહ તેને હું કયારે છાંડીશ, તે દિવસ મારો ધન્ય છે. ( એ પહેલા મનારથ. ) કયારે હું મુડ થઇ પાંચ મહાવ્રત લેઇ દશ પ્રકારે યતિધર્મ ધારી, નવ વાડે વિશુદ્ધ બહ્મચારી, સર્વ સાદ્ય પરિહારી, સાધુના સત્તાવીશ ગુણધારી, પાંચ સુમતિ ત્રણ ગુપ્તિયે વિશુદ્ધ વિહારી, મેટા અભિગ્રહના ધારી, બેતાલીશ દોષ રહિત, વિશુદ્ધ આહારી, સત્તર ભેદે સંયમ ધારી, સકલ કર્મ તેાડી મારા આત્માને ઉદ્ધાર કર Page #582 -------------------------------------------------------------------------- ________________ ': ૪૦ : નાર, વળી અંત આહારી, પ્રાંત આહારી, અરસ આહારી, વિરસઆહારી, લુખસ આહારી, તુચ્છ આહારી, અંત જીવી, પ્રાંત જીવી, અરસ જીવી, વિરસ જીવી, લુખસ જીવી, સર્વ રસ ત્યાગી થઈ ધન્ના કાકંદી, ધશાલિભદ્રાદિક મહા મુનિવરની માફક ત્યાગી બની, શુદ્ધ સંયમ ધારી થઈ, કર્મ શત્રુઓને હઠાવીશ તેમ છે કાયને દયાલ, નિર્લોભી, નિ:સ્વાદી, વાયરાની પેરે અપ્રિતબંધ વિહારી, વિતરાગની આજ્ઞા સહિત, એવા ગુણને ધારક જે અણગાર તે હું ક્યારે થઇશ? “ધન્ય ધન્ય તે દિન મુજ ક્યારે હોશે? હું લઈશ સંયમ શુદ્ધોજી.” જે દિવસે હું સંયમ ગ્રહણ કરી પૂર્વોક્ત ગુણવાન થઈશ ત્યારે મારા મનના મનોરથે સફળ થશે તે દિવસ ધ કરી માનીશ. (એ બીજો મનોરથ.) - જ્યારે હું સર્વ પાપ સ્થાનક આલેઈ નિઃશલ્ય થઈ સર્વ જીવરાશી ખમાવીને સર્વવત સંભારીને, અઢાર પાપ સ્થાનકથી ત્રિવિધે ત્રિવિધ સરાવી ચારે આહાર પચખીને શરીરને છેલ્લે શ્વાસ શ્વાસે વોસરાવીને ત્રણ આરાધના આરાધતે થકે ચાર મંગલિક રૂપ ચાર શરણુ મુખે ઉશ્ચત થકો સર્વ સંસારને ખૂઠ દેતે થકે એક અરિહંત, બીજા સિદ્ધ, ત્રીજા સાધુ અને ચોથા કેવલી પ્રરૂપિત ધર્મ તેને ધ્યાવતો થકે શરીરની મમતા રહિત થયા થકે પાપગમન સંથારા સહિત પાંચ અતિચાર ટાળતો થકે મરણને અણુવાંછિત કે એવું અંતકાળે પંડિત મરણ હું જ્યારે પામીશ. (એ ત્રીજે મને રથ.) આ ત્રણ મને રથો શ્રાવકે હર્દમ ભાવવા જેથી ઉત્તરોત્તર મોક્ષ સુખદાયી થાય છે. આ ત્રણના કરેલા ઉપકારને વાળીને ઓશીગણન થઈ શકીયે. એક પિતાના માતાપિતા હોય તેમને પ્રભાતે ઉઠીને સહસ્ત્ર પાકાદિક ઉત્તમ પ્રકારના તેલે કરી મર્દન કરીયે, સુગંધિત દ્રવ્ય કરી ઉવટાણું કરીયે, સુગંધિ પાણી, ઉન્ડ પાણું તથા ટાઢું પાણી એવા ત્રણ પ્રકારના પાણી કરી હુવરાવીયે, પછી વસ્ત્રાભરણાદિકે કરી વિભૂષા કરીયે, મન ગમતાં મધુરાં ભેજન કરાવીયે, જાવ Page #583 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ : જજીવપર્યત આપણી પીઠ ઉપર બાંધે ચડાવી ફેરાવીયે તેમની આજ્ઞામાં ખરા અંતઃકરણપૂર્વક ચાલીયે, અને બીજા પણ જે જે સેવા કરવાના ઉત્તમ ઉપાય છે, તે તે સર્વ ઉપાયે કરી ભાવ ભક્તિ સહિત સેવા ચાકરી કરીયે, તે પણ તેમના એશીગણ થઈ શકીયે નહી, પરંતુ જે પોતાના માતા પિતાને કેવળી પ્રણતધર્મ બૂઝવીને પમાડી ધર્મને વિષે સ્થાપીયે, તે એશીગણ થઈએ. કેઈ એક મહદ્ધિક પુરૂષ હોય તે કઈ દારિદ્રી પુરૂષની ઉપર ઉપકાર બુદ્ધિ આણીને તેને માટે મહદ્ધિક કરે, પછી કાલાંતરે કદાપિ અશુભ કર્મના ગે તે ઉપકાર કરનાર પુરૂષ દરિદ્રી અવસ્થાને પામે, તે વારે તેણે જેના ઉપર પ્રથમ ઉપકાર કરી મહદ્ધિક કીધો છે, તે પુરૂષ પિતાના સ્વામીને દરિદ્ર આવ્યું જાણી, જે પોતાની સમસ્ત લક્ષ્મી સપ્તાંગ સહિત આપી દીયે તે પણ તેને એશીગણ ન થાય, પરંતુ કેવળ પ્રણીત ધર્મ પમાડે તે એશીગણ થાય. કોઈ પુરૂષ સાધુ ચારિત્રીયાદિકની પાસેથી કઈ ભલું ધર્મમય સુવચન સાંભળી તે મન માંહે ધારી શુભ ધ્યાનમાં રહ્યો થક કાળ કરી દેવતાપણે-ઉપજે, પછી તે દેવતા પિતાના ધર્માચાર્ય પ્રત્યે દુકાળ માંહે પડ્યો જાણી, તિહાંથી અપહરી સુકાળ માંહે લાવી મૂકે, અથવા અટવી માહે પડ્યો જાણીને વસ્તિને સ્થાનકે આણી મૂકે, અથવા રેગ આતંક પીડાયે પરાભવ્ય જાણીને રેગ આતંક રહિત નિરાબાધપણે કરે, તે પણ તે દેવતા પોતાના ધર્માચાર્યને એશીગણ ન થાય, પરંતુ કદાપિ તે ધર્માચાર્ય અશુભ કર્મના ભેગે કેવલિ પ્રણત ધર્મ થકી ભ્રષ્ટ થાય, તે વારે તેને કેવલિપ્રણીત ધમેં બુઝવી ધર્મમાં સ્થાપે, તો એશીગણ થાય. ચાર વસ્તુ સંગ્રહ ધર્મના પ્રકાર–આચારધર્મ દયાધર્મ, ક્રિયા અને વસ્તુધર્મ ધર્મ સું ચાર પ્રકારને, સાધે સમજી મર્મ. તીર્થંકરપણું – દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ સદાય; તીર્થંકર પદ તે લહે, શાસ્ત્ર તે સમજાય. Page #584 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : તે માક્ષે વાર; આ ચાર દેશના—ધર્મ દેશના ગતિ દેશના, અધ મેાક્ષની માન; દેશના ચાર પ્રકારની, યેાગા ચેાગ પ્રમાણ. પુરૂષ—યાવીર શ્રી શાંતિજિન, દાને કરણ કહાય; ધર્મવીર જે ધમે અડગ, ચાથા શૂરા ગણાય. નડતર—વિષય વાસના દ્રષ્ટિરાગ, શાસ્ત્ર સાવ અભાવ; ક્રોધ ચાર મેક્ષ માગે, અંતરાય કર હઠાવ. દુર્લભ——મનુષ્યપણું ધર્મનુ શ્રવણુ, શ્રદ્ધા ધર્મે શ્રીકાર; સંયમે વર વીર્ય પણું, મેાક્ષ દુર્લ ભ તે ચાર. તે ચાર દુભ—પૈસા સ્ત્રી મિત્રને પૃથ્વી, મળે તે વારં માનવપણું મુશ્કેલ છે, માટે ધર્મ સભાર. તમામ ગિરિમાણુક નહિં, ગજ ગજ મેાતી ન હેાય; વનવન ચંદન નહિ મળે, સજ્જન સાંપડે કોય. પ્રથમે માનવ જન્મ પ્રાપ્તિ, વિદ્યા કવિપણું જાણ; તેમાં શક્તિ ઉત્પન્ન થવી, દુર્લભ ચાર પ્રમાણુ. સંસ્કૃત વાચ કલ્યાણ સુત, ચિત્ત શાંત કરનાર; સ્વજન સર્જનની પ્રાપ્તિ, દુર્લ`ભ ચા દિલ ધાર. મહાન્તી ને મુનિજને, આધિયા મહારાય; જેનુ અલ્પ છે ભાગ્ય તસ, દરશન દુર્લભ થાય. મનુષમાં ધર્મ —દેવ વિષયી નરક દુ:ખી, વિવેક વિષ્ણુ તીર્યંચ, માત્રમનુષ્યનાભવમાંહિ, સાચા ધર્મના સ.. મનુષ્ય મહત્વ—દેવ નર્ક મનુ તીર્યંચે, તીય ચ ચૈાગતિ જાય; મનુષ્ય પંચગતિ પરવરે, માટે મહત મનાય. વસ્તુઓ–માનવજન્મનુંસાર ધર્મ, ધર્મ સાર શુભ જ્ઞાન; આ સાર આ જ્ઞાન સાર સંચમ કહ્યું, સયમ સાર નિર્વાણુ. સરખામણી-સતાષસમ કે સુખ નહિ, નરક સમ દુ:ખ ન કાય; બ્રહ્મવ્રતસમ કે। વ્રત નહી, સ્વાધ્યાયસમ તપ જોય. આ શીલમહિમા-શીયળ સાચવ્યુસ ને, સૃષ્ટિ માંહિ સુખદાય; જીવા સુદન શેઠની, શુળી સિંહાસન થાય. આ વીર માક્ષે ?? >> 19 ?? શીલે પશુ સ્વગે—કાય કરી પણ પાળિયું, બ્રહ્મવ્રત ભલું ગણાય; અશ્વો ચકીના એહુથી, ચેાથે સ્વર્ગ સિધાય. Page #585 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : મહાભારત કૃષ્ણ અર્જુનને કહે છે કેબ્રહ્મચર્યો ગતિ–એક રાત્રી પણ બ્રહ્મવ્રત–પાળે જે ગતિ થાય; એક સહસ યજ્ઞ થકી, તે નહિ કહી શકાય. અબ્રહ્મથી હાની–પાળી ઝેરી પરપ્રિયા, છડે તેને સંગ; રાવણ રોળાણે તિડાં, પાઈ તેહ પ્રસંગ. કામની સ્થિતિ–કવિત-ચોપાઈ– સત્ય શિલ ડાપણ ગયું, ગયું જ નિર્મળ નામ સહુ વેતે પુરે ગયું, જ્યારે પ્રગટે કામ. પુત્ર મિત્ર વાલે નહીં, નહીં રત્ન નહીં દામ, પ્રિય પિતા વાલે નહીં, જ્યારે પ્રગટે કામ. નાત જાતને ભય નહીં, નહીં ગોત્ર ગુણ ગ્રામ; રાજ પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રગટે કામ. નિદા નહિ કરા–ઉત્તમે કદી ન કેઈને, અવર્ણવાદ બોલાય; પિતા ગુરૂ સ્વામી નૃપને, વિશેષ વારે ભાય. આ ચાર વંદન–પ્રતિકમણ ના પ્રસંગમાં, વિગતે વંદન થાય, ભગવાન સૂરિ પાઠકા, સાધુ ચાર સુખદાય. આચાર ખામણુ-પષ્મી કિરીયાની પછી, ખાસ ખામણાં ચાર; વડીલ ગુણની વંદના, કહ્યો લઘુને કાર. આસમાન સુખ–અતિ દૂરે અતિ નજીકમાં, નહી નિશે ફળદાય; ગુરૂ અગ્નિને નૃપ નારી, સમાને સુખદાય. આ જીવ જોખમ–વારણ વાઘ સર્પ નર વઢે, દેખી દુરે જાઓ, - કાં કઈ બહુ પામશે કે, જીવનું જોખમ પાઓ. જીવહિંસા માન–આકૃદ્ધિ દઈ કલ્પ અને, પ્રમાદ ને પરિચાર; હિંસા ચારથી હેાય છે, નિશ્ચયે તેહ નિવાર. આ તેને ખુલાસે ફળ ભડથુ દોડ દોડાવું, કામ જોગ અભિલાષ; ઘરકામ આરંભ ઘણે, હદય ચાર તે રાખ. પ્રાણુ વધાર્યો–પ્રાણાતિપાત વિરાધન, ચિતવી અહીં ચાર; સૂક્ષ્મ બાદર ત્રસ સ્થાવર, નિત્ય તે આપનિવાર. અસત્ય પ્રકાર–કોંધ લેભ ભય હાસ્યથી, જૂઠું જેહ જલ્પાય; પુરણ પાપ બંધાય ત્યાં, તેથી તજશે ભાય. Page #586 -------------------------------------------------------------------------- ________________ : ૪ : ચેરીના પ્રકાર–સ્વામી સત્વ ગુરૂ અને, તીર્થકરનું તે અદત્ત અલ્પનહી આદરે, આપે સમજી એહ. અબ્રહ્મ પ્રાર–બ્રહ્મવત તે પાળ્યું ભલું, શાઍ સુચવ્ય સાર દેવ મનુષ્ય તીર્થંચની, નારી સંગ નિવાર. દેવને આહાર–શુભવર્ણને શુભ ગંધરસ, શુભ ફરસ એમ ધાર; દેવ કે દાખીયે, ચા પ્રકારે આહાર. મનુષ્ય આહાર–અસન્ન પાન ખાદીમને, સ્વાદીમ સંગ ચાર, માનવ જાતિને કહે, ચે પ્રકારે આહાર. તીર્થંચ આહાર–કંમ્પક્ષી આહાર જેવ, હસ્તિમાં સમજાણ બિલમાં પેઠેલ દ્રવ્ય સમ, પુત્રના માંસ સમાન. નારકી આહાર-ધંગાલોપમમુર મુપમ, શીતળ શીત સમાન; હિંમ શીતળ સમો કહ્યો, નકોહાર તે જાણ. આ ચાર દીપક રાત્રી ચંદ્ર દિવસ સૂર્ય, કુળે સુપૂત્ર કહાય; ત્રણે લેકમાં ધર્મ એક, દીપક ચાર ગણાય. આ ચારથી લાભ-દાતા નકે જાય નહી, વતી તીય ચ ન જાય; દયાળુ નહિ અલ્પઆયુષી, સાચે કંઠ સુખદાય. લાભ અને ટેટ-સુખ સ્વબુદ્ધિયે ચાલતાં, ગુરૂથી લાભ વિશેષ; પરબુદ્ધિથી વિનાશ તેમ, સ્ત્રીથી પ્રલય કલેશ. તે ખરી પરિક્ષા–યુદ્ધ સેવક દુખે બંધુ, મિત્ર આપત્તિયે માન ધન નાશ થયે સ્ત્રીતણી, પરિક્ષાનું પ્રમાણુ. નિસ્તાર ન થાય—મિત્ર દ્રોહી કૃતધ્ર માનવ, સ્ત્રી હત્યા કરનાર, ચાડી ચુગલી કરે તસ, નહીં થાય નિસ્તાર. તે નરકગામી–નિશી ભુક્ત પરસ્ત્રીગામી, ખાય બળ આચાર; અનંતકાય ખાય તાસ, નરક વાસ નિરધાર. નિંદા નુકશાન–દેવ નિંદે દારિદ્રતા, ગુરૂ નિંદે નાર; શાસ્ત્ર નિંદે મુરખપણું, ધર્મ નિંદે કુળક્ષય. આ ચારને કમ–રાગ પાંચમો વેદ છે, ઘી છે સાતમો રસ, દાતાર રત્ન પંદરમું, વિમાત ગ્રહ ગણદશ. તે ચારને કમ–વશીકરણ પ્રિય વચન તે, સકળ ઘનશુધસાર; દયાથી વધુ ધર્મજ નહી, સતિષ સુખ અપાર. Page #587 -------------------------------------------------------------------------- ________________ : ૫ : આસમાન નહિં–ગરજ સમનહિ ગરીબાઈ, હેદી વિણ શું જોર મઘડ સમો નહિ મુરખ, કપટી સમ નહિ ચોર. એકેક કઠણ–જીલ્લા ઇદ્રિયમાં કઠણ, વ્રતે બ્રહ્મવ્રત જાણ; કમે ત્યું મોહની કહ્યું, મન યું ગુણિયે માન. ન્યાય અન્યાયિ દ્રવ્યના ચાર ભાગ. પહેલે પ્રકાર–ન્યાયે પાર્જીત દ્રવ્યતે, સત્પાત્ર માંહી જાય; પુન્યાનું બંધી પુન્ય તે, સુખે સદ્ગતિ પાય. બીજો પ્રકાર–ન્યાય પાર્જીત દ્રવ્યતે, અસત્પાત્રમાં જાય; પાપાનું બંધી પુન્ય તે, સુખે અસત્નતિ થાય. ત્રીજો પ્રકાર –અન્યાયીદ્રવ્ય સત્પાત્રમાં, પુન્યાનું બધી થાય; વિમળ ને વસ્તુપાળ જેમ, બાંધે પૂન્ય અમાપ. ચેથે પ્રકાર –અન્યાયી દ્રવ્ય કુપાત્રમાં, પાપાનું બંધી પાપ; ગે મારી તસ માંસને, કાગ ને ખાવા આપ. આ ચાર ભાવના-મૈત્રી કારૂણ્ય પ્રમોદ, અને ઉપેક્ષા જાણ ભાવિ ભાવના ચાર તે, કરે આત્મ કલ્યાણ. આ વશી કરણ–પ્રિય વચનને ગવિનય, દીન હીનને દાન; અન્યના ગુણોનું ગ્રહણ, વર વશી કરણ જાણ. શ્રાવક વિશામા–વ્રતધર સામાયિક પષધ, દેશાવગાશિ ધાર; અંત ભક્તાદિક સંથારે, શ્રાદ્ય વિશામાં ચાર. ભારવાહવિસામા એક ખંધથી અન્ય બંધ, રાત્રિ રહે જ્યાં વાસ; વડિનીતિ લઘુનીતિતણો, ઘર પિચ્ચાને ખાસ. ચાર જાતિ કામ–દેવને શૃંગાર કામ, મનુષ્ય કારણ કામ; તીર્યચનો બિભસ્ત છે, કે રેન્દ્ર છે નામ. આ ચારચંડાળ-કર્મ કામ અને જાતથી, આપો આપ નિહાલ; નિદક ચોથે નાંખતાં, થાય ચાર ચંડાળ. પક્ષિયે કાગ પશુ ખર, ક્રોધે મુનિને માન; સર્વ માંહી નિંદક ગણ્ય, ચંડાલ ચાર જાણ. આ ચાર અવસ્થા–ગર્ભ બાલ્યા યેવન અને, વૃદ્ધા થી વિચાર; અવસ્થા એમ ચાર એ, મનુષ્યપણાની ધાર. Page #588 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ ન કરે–ભુજંગ દર્જન ભામિની, ભાખે ભૂપતિ ખાસ સત્કાર પણ ચારને, કદી ન કરે વિશ્વાસ. વિશ્વાસ ન કરો –જ્યાં સુધી ધમી જીવડો, શ્રેયને અથ હોય; ત્યાં તક ઇદ્રિય વિષયને, વિશ્વાસ કરે ન કેય. ચાર રાજ્ય વિદ્યા-આન્વિક્ષિકી ચર્યા વાર્તા, દંડનીતિ ને જાણ; રાજવિદ્યાના ચાર ભેદ, તેની તેહ પિછાન. રાજનીતિ ભેદ–સામ દામ ભેદ ને દંડ, એહ અક્કલનો ઓધ; સમાધાન સ્લાહ સંપ, એને કર ઉપયોગ. આ કુશીલપણું–અતિ લજ્યા ભય દાખવે, નીચું જોઈ જનાર; ને અત્યંત મન જે આદરે, કુશીલ પણને કાર. કાંઇ જ ન હોય–જોઈયે શું જરદારને, ગરીબ ગાંઠ શું હાય; સુમ ખર્ચે ઊડાઉ બચે, કહો કાંઈ ન હેય. આ અમૃત જેવાં-શીતે તાપ વ્હાલા મળે, મળે રાયનું માન; ભલું ભક્ત દુધપાકનું, સહિતે સુધા સમાન. રક્ષણ કરતા –કૃત્રીમ જન ખેતી રખે, રાખે અન્ન રખાય; ઘરનું સ્થંભ તરણે સત્વ, રક્ષણ ચારથી થાય. હાંસી નહિ કરે–ભૂખ જેગી રાય પંડિત, હાસ્ય કરી ન હસાય; પૂરણ કષ્ટ તે પાડશે, ખત્તા બહુજ ખવાય. શ્રોતાના પ્રકાર–શ્રોતા સતા સરેતા, સેટા ચોથા ધાર; વ્યાખ્યાનાદિ વાણીમાં, પરૂા ચાર પ્રકાર. એજ પુન્યવાન–પવિત્ર ડાહી પતિવર્તા, પતિ પ્રેમી સત્યવાન, એવી જેહ ઘર ભાર્યા, તેહ પુરે પુન્યવાન. જલદી મરણ --દુષ્ટ સ્ત્રી અને મિત્ર શઠ, નાકર સામે થાય; જે ઘરમાં સર્પ તેનું, મરણ તુરત ગણાય. આ ચાર ભૂષણ-નક્ષત્ર ભુષણ છે ચંદ્રમાં, સ્ત્રીનું ભુષણ પતિધર્મ, ભુમિ ભૂષણ તે ભૂપતી, વિદ્યા ભૂષણ હું સર્વ. આ ચાર ભૂષણ--ધીર પુરૂષ ભુષણ વિદ્યા, મંત્રિભુષણ ત્યું રાય; સ્ત્રીઓનું પતિ છે ભુષણ, શીલ સર્વમાં કહાય. આ ચાર શાભા-ગુણ શોભાવે રૂપને, શીલે કુલ ભાય; શોભાવે વિદ્યાને સિદ્ધિ, ધન ભા ભેગાય. Page #589 -------------------------------------------------------------------------- ________________ : ૪૭ : કયાંહી રહ્યું નથી–ધનકે પાસનસ્થિર રહ્યું, રાજા મિત્ર નહિ હોય; અમર શરીર ન કોઈનું, સ્ત્રી ને આધિન હેય. આ ચાર વિષ-રાત્રિચલણરાયપરાધિન, સ્ત્રી પરાધીન થાય; છાનો વ્યાધિ શરીરમાં, ચાર તે વિષ ગણાય. આ ચાર વૃથા–પરાધિનજનને જન્મવૃથા, પરસ્ત્રીનું સુખ એમ; પરઘરમાં રહી લક્ષમી, પુસ્તક વિદ્યા ગણ તમે. આ ગુણ વર્ણન-ઉત્તમ આપ ગુણે કહ્યા, મધ્યમ બાપ ગુણેણ; અધમ કહ્યા મામા ગુણે, અધમાધમ સુસરેણ. ધન કર્યું ભૂલું-સ્વઉપાભર્યું ભેગું ભલું, પિતાનું ગણ્ય મધ્યમ ભાઈઓનું ભાગ્યે અધમ, સ્ત્રીનું અધમાધમ. વિત્ત વ્યવસાય-વ્યાજે વિત્ત બમણું વધે, ચાર ગણું વ્યવસાય ક્ષેત્રે વાવ્યું સો ગણું, પાત્ર અનંતુ પાય. ધનના પ્રકાર–ગણવું તોલવું માપવું, પરિક્ષા ચોથી પાર; ધનના હદયમાં રાખજે, હાવા ચાર પ્રકાર ચાર વાત્સલ્ય–દેવ સુગુરૂ ને મિત્રનું, વલ્લભ પુરૂષનું માન; વા પદાર્થ સ્નેહ લીધે, ચાર વાત્સલ્ય જાણ. ત્યાં કેણુ બચ્ચું લેભે કે લેપટયું નહી, કર્યો ને કાલે અંત; સ્ત્રીએ કે નહિભેળવ્યા, વિષયમાંકે નહિમૃદ્ધ. એમાં આવા થવું–અકા થવું આળસુ, પર પીડને અપંગ; પરતાતે હેરા મુંગા, પરસ્ત્રી પેખે અંધ. આ ચાર શત્રુઓ-દેવું કરતા પિતા શત્રુ, સું વ્યભિચારી માત, અવિનયીસ્ત્રી અભણપુત્ર, શત્રુ ખરે ખાત. અકેકના શત્રુ—ભીજને શત્રુ યાચક, ચાર ચંદ્રમા ધાર; વ્યભિચારિ સ્ત્રીને પતિ, મૂર્ખ બંધ કરનાર આચડતા દુઃખી પહેલે નિર્ધન જનદુઃખી, તેથી દેવા દાર; તેશું રેગી કુસ્ત્રી પતિ, ચારે ચડતા ધાર. આ વિચિત્ર ક્રમ-પીડા પાઈ પ્રભુ ભજે, રેગ થયે તપ થાય; નિર્ધન ઈચ્છે દાનને, વૃદ્ધા પતિવ્રત ચહાય. આ ચાર છે-શરિર સુખી ઘર દીકરા, સરળ શાંત ઘર નાર; ખાન પાન ખાશું મળે, સુખ ચારે શ્રીકાર. Page #590 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : આ ચાર દુ:ખ છે–મેાલી મુવા ઘરે કુવા, પુરો પાડેાશી ચાડ; દુ:ખએ ચાથું દાખિયું, આંગેણે ઉગ્યુ ઝાડ. આ સુખમાં સુવે-સુખે સુવે કુંભાર સુત, વળી વિધ્વાના તેમ; સુવે ચેાગી અવધુત યુ, જમ સુવે જગ એમ. આ સુખે ન સુવે-સુખેનહિ સુવે ઘરધણી, વળીજ ચિંતા વાન; અહે બેટીના માપ ત્યુ, જેધર નાગ તે જાન. આ ચારના વ્હેમ-ચારને ધર્મ દુ ન ક્ષમા, વેશ્યા સ્નેહજ એમ; કામીને સત્ય ચારમાં, ખરે હેાવાને વ્હેમ. ત્યાંથી દૂર રહેા-ગજ ઘેાડા ગાડી અને, દુ નથી રહેા દૂર; નજીકમાં તે તે નડે, પમાય કષ્ટા પૂર. આ મહા વિગય—માંસ દેશ અને મધુ, માંખણુ ચેાથુ માન; વિશેષ વિકૃતિ કર કહી, મહા વિગય તે જાણુ. ખરાખરી નથી—મુસાફી સ’ નહિ જરા, દારિદ્ર સ નહિ હાર; મરણ સં કાઇ ભય નહિ, ભુખ સં ન દુઃખભાર. સધ્યા કાળ ભાવ–સંધ્યા નિદ્રા દ્રવ્ય નાશ, મૈથુને દુહગ થાય; સ્વાધ્યાય પ્રાણ જ્ઞાન હાનિ, ભોજન રાગ પમાય. સચનના ભાવ—તાંબુલે બુદ્ધિ નાશ થાય, પુષ્પ નાગ ડસાય; આયુષ્ય તીલકથી ઘટે, સ્ત્રી સગે ખળ જાય. થાય; ગતિ તેવી મતિ-લખ્યું જેવુ લિલાટમાં, તેવી બુદ્ધિ તસ તિ પણ તે તે ભાવના, સહીજ તેવી હાય. કાચના વેઢની આયુ નામને, ગાત્રે કર્મ ગણુ ચાર; સ્થ~~ સ્થિર કાયાના સ્થંભતે, કહ્યા કાયની લાર. વ્રતનું ખંડન-સતીપતિ નાકરસ્વામી, ગુરૂશિષ્ય પિતામૃત; આણુભંગે સ્વત્રતભંગ, ભાખ્યા ભાવ તે શ્રુત. એને ત્યાગ કુળનાથે એકજ તો, ગામનાશે તજ કુલ; કરા- દેશઅર્થે ગામ ત્યાગે!, આત્મકાજે ભૂ ડુલ. સજ્જનદુ ન-બ્રાહ્મણભેાજન મારમેઘે, સજ્જના પર સુખ પાય; દુલ્હન પરને વિપતિયે, હૃદયે રાજી થાય. કરપીનું ધન-કરપી ધન સ ંચય કર્યું, ચાર પ્રકારે રાય દડે તસ્કર હશે, ધરા ગળે કે જાય; હાય. આ Page #591 -------------------------------------------------------------------------- ________________ : ૪૯ : આ ચાર જાતિવિષ-વિંછીનું અધ ભરત સમ, મેડક ભરત પ્રમાણુ; સર્પ જાંબુ સમ જાણીયે, મનુષ્ય અઢી દ્વીપ જાણુ. ચારી આગમે દેવ મનુષ્યનુ, અનુમાને અગ્નિ ધૂમ; પ્રમાણ— ઊપમાયે ગાય રાઝ, પ્રત્યક્ષ કરાય ચલૂમ. કામ ફળીભૂત-ઊત્તમને નમસ્કારથી, ખળવત ભેદ ભાય; નીચ કાંઇ દ્રેઇ સમાન, મળ તસ આપ બતાય. આ બુદ્ધિથી જાગે ચાર ક્ષમા કલેશ, ઉદ્યમે દારિદ્ર નાસે— પાપ પળે જિન વાણીયે, બુદ્ધિથી નાસે થોડા પુરૂષા--પરદુ:ખે દુખીયા અને, પર ઉપકારે પ્યારે; ગુણગ્રાહી નિર્ધન સ્નેહ, ઘેાડા ઘણા પુરૂષા—પૂર્વ ભાગી પશ્ચિમ શાકી, ઉત્તર ચેાગી રાખણહાર. જાણ; રાગી દક્ષિણ દાખીયા, ઘણા જને પ્રમાણુ. ચાર મુશ્કેલ-લઘુશીલ છતી વસ્તુદિક્ષા, ક્ષમા મોટા ને ખાસ; દાન દેવું કે જીસને, મુશ્કેલ માને તાસ. કહાય; ચાર સ્વપ છે—રતની ખાણુ સત્પુરૂષા, કપૂર વાસિને શખ; ઊપદેશ અપે આગમે, સ્વલ્પ ચારે નિશંક. આ ચાર ગરણાં-ઇયોસમિતિ પૃથ્વીનું, હ્યુમનનું શુભ ધ્યાન; નિષિ વાણી વચનનું, ઘટ વસ્ત્ર જળનુ જાણુ. જેમ લેશે। તેમ-વ્યાખ્યાન પાણીને સ્ત્રી, ચાથે। અધ જ્યાં લઇ જવા ધારીયે, ત્યાં તે લઇ સાર સતાષ પર લાભ છે, સતસંગ વસ્તુઓ— સદાચાર શુભ જ્ઞાન છે, સભાવ વધુ વૃદ્ધિ પામે-દુ નગુપ્ત કઇ જળતેલ, સુપાત્રે પંક્તિ જને શાસ્ત્ર ઘેાડું, વધુ' જ વ્યાધિનાપ્રકાર-વાતપિત્ત વળી કફ અને, સન્નિપાંત જવાય. આ ધનસાર; સુખ અપાર. વૃદ્ધિ પ્રકાર. વાસ; પ્રથમના ત્રણ સંગતે, વ્યાધિ ઉધાર ન આપેા-નાટકકર વટલેલ ને, વેશ્યા જુગાર ઉધાર દઇવ્યાજ ખાતાં, નક્કી મુડીનેા હસ્તિની જાતિ-ભદ્ર ઉત્તમ ધીરભાખ્યા, મંદ મંદ ધીર ધાર; મૃગડરક સંકીણું વિચિત્ર, હસ્તિ યુ. ચાર પ્રકાર. નાશ. ७ પાર; ચાર. દાન સાર; થાયે વિસ્તાર. સહચાર; Page #592 -------------------------------------------------------------------------- ________________ : પ૦ : તે ક્યારે મદમાં-ભદ્રેશરદ મંદવાસંતે, મૃગ હસ્તિ હેમંત આવે– સંકીર્ણ સવિ રૂતુમાંહિ, થાવે છે મદવંત. આ ચાર શ્રાવક-માત પિતાને બંધુ સમ, મિત્ર ને શોક્ય સમાન; લાવ શ્રાવક ત્રણે ભલા, છેક મિથ્યાત્વી માન. અરિસો અનેદેવની સમા, સ્થંભ ડાંખરાં ધાર; પહેલા તિ ભાવે ભર્યા, ડાંખરાં દુર નિવાર. તેને વિસ્તારથી ખુલાસ' માતા પિતા સમાન–તે જેમ પિત્રુઓ બાળકોની સાર સંભાળ કરે તેમ સાધુ ઊપર ભાવ રાખી સાર સંભાળ કરે તે. સમાન–તે સાધુ ઊપર મનની અંદર ઘણે રાગ છે, પણ બહારથી વિનયાદિ સાચવવામાં મંદ આદર, પણ કઈ દુષ્ટ તેમને પરાભવ કરે તે સહાય કરે. મિત્ર સમાન–તે સગાવાલા કરતાં પણ સાધુને અધિક ગણે, તેમ તેની સ્લાહ ન લે તો શેષ કરે. શોક્ય સમાન–તે સાધુના દુષણે દેખવા તત્પર તેમ સાધુને પ્રમાદ વશ કાંઈ ભુલ થયેલ હોય તે, તે હમેશાં કહ્યા કરે અને સાધુને તૃણ સમાન ગણે તે. શ્રાવકને સાધુની ચભંગી–૧ કેટલાક ઈહલેક હિતકારી પણ પરલેકે નહિ. ૨ કેટલાક પરલોક હિતકારી પણ ઈહલેકે નહિ. ૩ કેટલાક ઈલેકે અને પરલોકે હિતકારી. કેટલાક ઈહલેકે અને પરલોકે હિતકારી નહિ. તે ભંગીને ખુલાસા–૧ જે શ્રાવક સાધુને ભાત, પાણું, વસ્તુ, વસ્ત્ર પાત્રાદિક આપે પણ શિથિલતા હોય તેની સારણ ન કરે, તે ઈહલોકેજ હિતકરી પણ પરલોકે નહિ. ૨ જે શ્રાવક સંયમમાં પ્રમાદવાળાને સારણ કરે છે, પણ ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપતો નથી, તે પરલેકે હિતકરી પણ ઈહલેકે નહિ. ૩ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વસ્ત્ર, પાત્રાદિક આપે છે તેમ સારણ પણ કરે છે, તે ઈહલેક અને પરલોક હિતકારી ગણાય. ૪ જે શ્રાવક સાધુને ભાત, પાણી, વય, ત્રાદિક પણ આપે નહિ અને સારણા પણ કરે નહિ. તે ઊભલોક હિતકારી ગણાય નહિ. Page #593 -------------------------------------------------------------------------- ________________ : ૫૧ : કષાય વર્તાવ, આ ચાર કષાયકોધ માન માયા લેભ, કટ્ટા શત્રુ કહેવાય; કહો કેણ એથી બચ્યું, દાખ્યા તે દુઃખદાય. એકેકથી વધુ–માનથી ક્રોધ કહ્યો વધુ, ક્રોધ શું માયા માન, માયાથી લોભ છે વધુ એક એકે પ્રમાણ. તે કેને વધુ છે–દેવે લેભ દાગે વધુ, મનુષ્ય જાતિને માન માયા તેમ તિર્યંચને, નરકે ક્રોધ નિદાન. તેથી નુકશાન–કોઇ પ્રીતિને ક્ષય કરે, માથે મિત્રતા ક્ષોભ માને વિનય વિણસાય છે, લખ્યા માં લોભ. કષાય વારક–ક્ષમાં કોઈને ક્ષય કરે, અઠે માયા એમ; મૃદુતાયે માન લોભ તે, સમે સંતોષે તેમ. કષાયનું પરિણામ-મનહર છંદ. ચમરેંદ્ર થી કેણિક ચેટક ના યુદ્ધ મધે, પહેલે દી છ— લાખ મનુષ્ય મરાયા છે. બીજે દી ચુલશી લાખ મનુષ્ય મરાયા તેમાં, એક ધર્મ ને એક વિદેહે વદાયા છે. દશ સહસ મનુષ્યો મત્સ ગતિને તે પાયા, બાકી મનુષ્યો તે નર્ક તીર્ય સિધાયા છે. કષાય કૃતે લલિત કે કાળો કેર થાય. મનુષ્ય કેટલા છતાં કેવી ગતિ પાયા છે. કષાયના ૧૦૮ કાર્ય કરે કરાવવું, મેદે ભાંગા બાર, ભાંગ –તેમ વચનના બારને, બાર મનના ધાર. સંરંભ ભેદ છત્રીશને, સમારંભ તે થાય; આરંભે છત્રીશ એમ, એકસો આઠ થાય. કષાયને વાસ-કપાળ કોધ ગળે મન, હૃદયે માયા માન, આખા અંગે લેભ ત્યું, કષાય વાસ પ્રમાણ. ચાર વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. શત્રુંજયના ચાર રસ્તા કયા. ઉ૦ તલેટી, રે ઘેટી, ૩ રોહી- શાલા, ૪ શત્રુંજય નદી. પ્રહ ક્યા ચારને ખરૂં બળ હોય તે શોભે. ઉ૦ ૧ પંડિતને Page #594 -------------------------------------------------------------------------- ________________ : પર : વિદ્યાનું. ૨ રાજાને સેનાનુ. ૩ વેપારીને વેપારનું અને ૪ સાધુને જ્ઞાનનુ. ૫૦ કયા ચાર સ્વાર્થ સરે આશ્રીતાના ત્યાગ કરે. ઉ॰ દ્રવ્યહીનને વેશ્યા. ર અધેર રાજાને પ્રજા. ૩ ફળ વિનાના ઝાડના પ્રજા. ૪ જે ઘર જમે તેનેા અતીથી. ૨ પ્ર॰ કયા ચારને ચાર વસ્તુ દૂર નથી. ઉ॰ ૧ સામ ને અર્થ. ૨ વેપારીને વસ્તુ. ૩ વિદ્વાનને કોઇ દેશ. ૪ મધુર ખેલનારને મિત્ર. પ્ર૦ કયાં ચાર ધર્મ આચર ન કહેવાય. ઉ૦ ૧ તપ. ૨ શૈાચ. ૩ યા. ૪ સત્ય. પ્ર૦ કયા ચાર ન સાધ્યાં તેનું જીવતર વ્યર્થ. ૦ ૧ ધર્યાં. ૨ અ. ૩ કામ. ૪ મેાક્ષ. પ્ર॰ શાસ્ત્ર સાંભળવાથી કયા ચાર લાભ થાય. ઉ૦૧ આપણા ધર્મની ખખર પડે. ૨ ખરાબ બુદ્ધિ જાય. ૩ જ્ઞાન વધે. ૪ મેાક્ષ પણ મળે. પ્ર॰ કયા ચાર નહિ મળ્યાનો ઇચ્છા કરે. ઉ૦ ૧ નિરધન ધનનીર. વાચા નથી તે ખેલવાની. ૩ માણસ સ્વર્ગની. ૪ દેવતા મેાક્ષની. પ્ર॰ કાણુ પાતાનું કર્યું પાતે ભાગવે છે. ઉ૦ ૧ આત્મા કર્મ કરે છે. ર તે પોતે ભાગવે છે. ૩ સંસારમાં પેાતે ભમે છે. ૪ તેથી મુક્ત પોતે થાય છે. પ્ર॰ એક બીજાનું પાપ આશ્રીતાને લાગે તે કાનુ. ઉ॰ મુખ રાજાને પ્રજાનુ. ૨ રાજાનું કર્યું. પ્રધાનને. ૩ સ્રીએ કીધેલું પતિને. ૪ શીષ્યે કીધેલ ગુરૂને. પ્ર॰ ક્યા ચારને સદા શત્રુ જેવા સમજવા. ઉ૦ ૧ છેાકરાને કરજ મુકે તે ખાપ. ૨ ઘણી સ્વરૂપવાન સ્ત્રી. ૩ છેાકરા આખરૂદાર હાય ને માતા વ્યભિચારીણી હાય તે. ૪ મુર્ખ પુત્ર. પ્ર॰ કાને કયા સ્વભાવિક ગુણુથી વશ કરવા. ૩૦ ૧ લેાભીને દ્રવ્યથી ૨ અભીમાનીને નમ્રતાથી. ૩ મુરખને મરજી પ્રમાણે ચાલવાથી. ૪ પંડિતને યથાર્થ ભાષણ કરવાથી. પ્ર॰ કયા ચાર વધારે દુ:ખને દેનારા છે. ઉ૦ ૧ રાજ્યમાં અધમી. ૨ મિત્ર. ૩ કુદ્ધિ શિષ્ય. ૪ વ્યભિચારિણી સ્ત્રી. Page #595 -------------------------------------------------------------------------- ________________ : ૫૩ : પ્ર. કયા ચાર સંસારમાં સુખનું મુળ છે. ઉ૦૧ રાજ્યમાં ધમષ્ટ ૨ સુમિત્ર. ૩ સુબુદ્ધિ શિષ્ય. ૪ પતિવૃત્તા સ્ત્રી. પ્ર. કયા ચારથી ક્યા ચારને સુખ નથી. ઉ૦ ૧ દુષ્ટ રાજાથી પ્રજાને. ર ખરાબ મિત્રથી પિતાને. ૩ દુષ્ટ સ્ત્રીથી ધણુને. ૪ અવિનીત શિષ્યને ભણાવવાથી ગુરૂને. પ્રટ સજજનના સ્વભાવિક ગુણે કયા. ઉ૦ ૧ પરહાસ્ય ન કરે. ૨ કેઈની નિંદા ન કરે. ૩ પિતાની બડાઈ ન બેલે. અને ૪ પ્રીયવચન બોલનાર હોય. પ્ર. ઊદય મંત્રીની ચાર ભાવના થી. ઉ૦ ૧ શત્રુંજય તીર્થ - પથ્થરનું દેરાસર, ૨ ગિરનાર તીર્થે પગથીયાં, ૩ અબડને દંડનાયક પદવી. અને ૪ મને નિઝામણા. પ્રઃ ચાર પ્રકારના કાળ કયા. ઉ૦ ૧ પ્રાત: ૨ મધ્યાન, ૩ સંધ્યા, 8 મધ્યરાત્રી. પ્ર. કાળ વખતે કયા ચાર ન કરવાં. ઉ૦ વિદ્યાભ્યાસ, ૨ આહાર, ૩ નિંદ્રા, ૪ મૈથુન. પ્રક્યા ચાર વાના રાત્રીએ કરવાં નહિ. ઉ૦ ૧ દાન, ૨ સ્નાન, ૩ હથિયાર, ૪ ભોજન. પ્રટ સંસારે ક્યા ચારની હદ કહી છે. ૧ શાંતિએ ત૫, ૨ સંતોષે સુખ, ૩ તૃષ્ણાએ વ્યાધિ, ૪ દયાએ ધર્મ. પ્રઃ ચાર ભાષાઓ ક્યી. ઉ૦૧ સત્ય. ૨ અસત્ય. ૩ મિશ્ર. ૪ વ્યવહાર. પ્રચાર અનુગ કયા. ઉ૦ ૧ ચરણ કરણનું. ૨ દ્રવ્યાનું. ૩ ધર્મકથાનું અને ૪ ગણુતાનું. પ્ર. ચાર પ્રમાણ કયા. ઉ૦ ૧ પ્રત્યક્ષ. ૨ અનુમાન. ૩ ઊપમા. અને ૪ આગમ. પ્ર. ચાર પ્રકારની ગતિ કયી. ઉ૦ ૧ નરક, ૨ તીર્યચ, ૩ મનુષ્ય, ૪ દેવતા. પ્ર. ચાર પ્રકારની બુદ્ધિ કયી. ઉ૦ ૧ ઊપાતીકી ૨ વિનયકી ૩ કાર્મણકી ૪ પરિણામિકી. પ્ર. ચાર પ્રકારની સ્ત્રીઓ કયી. ઉ૦ ૧ પદ્મની, ૨ હંસની, ૩ ચિત્રણ. ૪ શંખણી. Page #596 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : પ્રn ચાર પ્રકારે અદત્ત કયું ઉ૦ ૧તીર્થકર, ૨ ગુરૂ, ૩ સ્વામી, ૪જીવ. પ્ર. ચતુરંગી સેના છે તે ક્યી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ, ૪ પાયદલ. પ્ર ચાર જાતિના પુરૂષો ક્યા. ઉ૦ ૧ ઊગીને ઊગ્યા ભરતેશ્વર - ૨ ઊગીને આથમ્યા બ્રહ્મદત્ત ચકી, ૩ ઊગ્યા હરિકેશી અણગાર. ૪ આથમીને આથમ્યા કાલીકસુર કસાઈ પ્ર. જીવની ચાર ખાણ કયી. ઉ૦ ૧દજ-સુકાદિ, ૨ અંડજ- પક્ષિ-ર્યાદિ, ૩ જરાયુ––––ગવાદિ, ૪ ઉભિજા-વનસ્પત્યાદિ. પ્ર. પુન્ય પાપ આશ્રી ચૌભેગી કયી. ઉ૦ ૧ પુન્યાનુંબંધી પુન્ય, ૨ પાપાનુબંધી પુન્ય, ૩ પુન્યાનુબંધી પાપ, ૪ પાપાનુબંધી પાપ. પ્રહ ક્યા ચાર મહટાં અકાર્ય વર્જવાં. ઉ૦ ૧ ચૈત્ય દ્રવ્યને નાશ કરે, ૨ મુનિની ઘાત કરવી, ૩ પ્રવચનને ઊડ઼ાહ કરે, અને ૪ સાધ્વીના ચતુર્થ વ્રતને ભંગ કર આ ચાર વાના સમ કિતના લાભારૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. પ્ર. કયા ચારને અસ્થિર કહ્યા છે. ઉ૦ ૧ હસ્તિના કાન, ૨ પીંપળનું પાન, ૩ કપટીનું ધ્યાન, ૪ રાજાનું માન. પ્ર. દેવની ચાર પ્રકારની ગતિ કયી. ઉ૦ ૧ ચંડા, ૨ પ્રવલા, ૩ જયણા, ૪ વેગા. પ્રિ ચાર પ્રકારનાં ધ્યાન કયાં. ઉ૦ ૧ આ ધ્યાન, ૨ રેદ્રધ્યાન, ૩ ધમ ધ્યાન, ૪ શુકલ ધ્યાન. પ્ર. રાજાએ કયા ચાર સાથે મસલત ન કરવી. ઉ૦ ૧ મુરખ, ૨ તાઢ, ૩ આળસુ, ૪ ખુશામતિયે. પ્ર. કયા ચાર કામ એક બુદ્ધિએ ન કરવાં. ઉ૦ ૧ સલાહ, ૨ લીચ, ૩ ફિતુર, ૪ યુદ્ધ. પ્ર. કયા ચારને રાત દિવસ નિંદ્રા ન આવે. ઉ૦ ૧ બળ ને સહાય ન હેય ને બળવાન સાથે વૈર બાંધે છે. ૨ જેનુ દ્રવ્ય હરાયું હોય તે ૩ કામને વશ થયે તે ૪ રેગી. પ્ર. કયા ચાર સિધ ફળ આપનારા છે. ઉ૦ ૧ દેવતા ઈશ્કેલી વાત, ૨ તપસ્વીનું વાક્ય, ૩ વિદ્યા હોય ને નમ્રતા ૪ પાપ કર્મને ત્યાંગ. Page #597 -------------------------------------------------------------------------- ________________ ': પ૫ : પ્ર. ધીર પુરૂષના ચાર ગુણ કયા. ઉ૦ ૧ દુર્બલની અવજ્ઞા કરતો નથી, ૨ ધર્મમાં દઢ વૃતિ રાખે છે. ૩ આત્માનું કલ્યાણ થવાના ઉપાય સોધે. ૪ શાસ્ત્રાભ્યાસ છોડતું નથી. પ્ર. ક્યા ચાર ગુણે પુરૂષ વખાણાય. ઉ. ૧ બીજાની અદેખાઈ કરતે નથી. ૨ જીવ માત્રની જેને દયા આવે. ૩ પોતે દુર્બલ છે ને સમર્થનું ડેળ કરતો નથી. ૪ કેઈ નઠારું કહે તો સહન કરે છે. પ્ર. ક્યી ચાર વસ્તુ ન હોય ત્યાં રહેવું નહિ. ઉ૦ ૧ સતકાર, ૨ ચિત્તવૃતી સ્થીર ન રહે. ૩ સુધર્મ પામવાને રસ્તે, ૪ વિદ્યા મળવાને ઊપાય. પ્ર. ક્યા ચારને મૃત્યુ સાથેજ ફરે છે. ઉ૦ ૧ દુષ્ટ સ્ત્રી, ૨ ઠગ મિત્ર, ૩ સામા બેલે ચાકર, ૪ સર્પવાળા ઘરમાં વાસ. પ્ર. કયા ચારના સ્વરૂપે ચાર ગુણ છે. ઉ૦ ૧ કેયલનું સ્વર, ૨ સ્ત્રીનું પતિવૃત્તતા, ૩ માણસનું વિદ્યા, ૪ જોગીનું ક્ષમા. પ્ર. કયી ચાર વસ્તુ પિતાને નાશ કરે. ઉ૦ ૧ સ્વરૂપવાન સ્ત્રી, ૨ ઘણે ગર્વ, ૩ ગુરૂનું વચન ન માને, ૪ ઘણે ભ. પ્ર. લોકીક ચાર આશ્રમ કયા. ઉ૦ ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ ગૃહસ્થા શ્રમ, ૩ વાનપ્રસ્થાશ્રમ, ૪ ભિક્વાશ્રમ. પ્ર. વૈદક-ધર્મ–નીતિ અને કામ એ ચાર શાસ્ત્રનો સાર શું ઉ૦ ૧ વૈદક શાસ્ત્રનો સાર એ છે કે, પહેલો આહાર પચ્યા પછી બીજો આહાર કરવો. ૨ ધર્મ શાસ્ત્રને સાર એ છે કે, સર્વે પ્રાણું ઊપર દયા રાખવી. ૩ નીતિ શાસ્ત્રને સાર એ છે કે, કેઈને વિશ્વાસ કરે નહિ, ૪ કામ શાસ્ત્રને સાર એ છે કે, સ્ત્રીના વિષે કઠેરતા નહિ કરવી અને તેને અંત લે નહિ. પ્ર. પ્રાણાતિપાત વિરમણવ્રતનું પચ્ચખાણ કર્યું હોય તેને કયા કયા પ્રવર્તને કયા કયા ચાર દેશો લાગે છે. ઉ૦ ૧ કઈ શીકાર કરવા માટે કહે કે તમે ચાલો ને જે પોતે તે નિષદ નહિ કરતાં મનપણું ધારણ કરે તે અતિક્રમ લાગે. ૨ તે કામ માટે પોતે ચાલવાની પ્રવત કરે તે વ્યતિક્રમ લાગે. ૩ કામમાં પોતે જઈ સામેલ થાય તે અતિચાર લાગે. ૪ અને જે તે પ્રવર્તન પ્રાણીને ઘાત કરે તે અનાચાર લાગે. Page #598 -------------------------------------------------------------------------- ________________ : પ૬ : પ્રો. ચાર પ્રકારના મેઘ કહ્યા છે તે કયા ઉ૦ ૧ પુષ્કરાવ મેઘ તેનાથી દશ હજાર વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે પહેલા આરે બેસતાં વરસે. ૨ પ્રદ્યુમ્ન મેઘ–તેનાથી એક હજાર વર્ષ ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી, વિગેરે ઉત્પન્ન થયા કરે, તે બીજે આરે બેસતાં વરસે. ૩ જીમૂતમેઘ–તેનાથી દશ વર્ષ પર્યત ભૂમિ સ્નિગ્ધ રહે, અને તેની મેળે ઘાસ, ધાન્ય, પાણી વિગેરે થયાજ કરે, તે ત્રીજે, ચોથા આરે બેસતાં વરસે. ૪ જીમહ મેઘ–તેનાથી ઘણું વાર વર્ષે પણ કાંઈજ થાય નહીં. તે પાંચમા આરામાં વરસે. પ્ર. ચારે શાસ્ત્રોના જાણ છતાં કયા ચાર મૂર્ખ કહેવાય છે. ઉ૦ ૧ શબ્દ શાસ્ત્રી–તેની કળકળતી ખીચડીમાં ધૂળ નાંખી શબ્દ બંધ કર્યો તે. ૨ વૈદક શાસ્ત્રી–તે શાક લેવા ગએલ ત્યાંથી લીંબડાની ભાજી લાવ્યા છે. ૩ ન્યાય શાસ્ત્રી–તે જે પાત્રમાં ઘી લઈ આવતો હતો તેને વિચાર્યું જે પાત્રાધારે ધૂત કે ધૃતાધારે પાત્ર કરી પાત્ર ઊંધુ વાગ્યું ને ઘી ઢળી ગયું. ૪ જ્યોતિષ શાસ્ત્રી–તે ચારેના ઘોડા ચારવા ગએલ ત્યાં ઘડા દૂર ગયા તે ચરે લઈ ગયા પણ બૂમ પાડવાનું મૂરત ન આવવાથી બૂમ પાડી નહિ ને ઘોડા ચોરે લઈ ગયા તે. પ્ર. કોણ દેવગતિનું આયુ બાંધે ? ઉ૦ ૧ ઉદાર ચિત્તવાળ, ૨ સુસ્વરવાળે, ૩ ધર્મને રાગી, ૪ દેવગુરૂને રાગી. પ્ર. કોણ મનુષ્યગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ વિનયિ, ૨ નિર્લોભી, ૩ દયા-ધર્મને પ્રેમી, ૪ પરના મને સારે લાગનાર. પ્રકેણ તીર્થંચ ગતિનું આયુ બધે? ઉ૦૧ ઘણે ઉલ્લેઠ, ૨ અસંતોષી, ૩માયાવી, ૪ મૂની સેવા કરનાર ક્ષુધાતુર–આળસુ. પ્ર. કે નર્કગતિનું આયુ બાંધે? ઉ૦ ૧ ક્રોધી, ૨ અસંતતી, પંડિતાઈ રહિત, ૩ કષાયી, ૪ કલકલીભૂત-ઘણે કલેશી. પ્ર. લેકના ચાર મધ્યભાગ કયા? ઉ૦ ૧ ઉંચે પાંચમા લેક સુધી, - ૨ નીચે ચોથી નરક સુધી, ૩ તિરછા લેકને મેરૂ પર્વતના - આઠ રૂચક પ્રદેશ સુધી, ૪ સર્વ લોકને પહેલી નરક સુધી. Page #599 -------------------------------------------------------------------------- ________________ : ૫૭ : ધર્મ– એજ ખરો ધર્મ–જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધર્મ ચાર તે ધાર; ધમ ધમની હાયથી, પમાય ભવનો પાર. આ ધર્મના દ્વાર-ક્ષમાને નિર્લોભા પણું, નિષ્કપટતા ને ધાર; અહંકારને ત્યાગ ચાર, દાખ્યાં ધર્મનાં દ્વારા ધર્મથી શું નથી મળતું-સર્વે મળે છે. છ –હાલાને ધન ધીંગ, કામને કામ કરારી; અથી ને અર્થ લાભ, સૌભાગ્યે શોભા સારી. સુત વાંછાયે સુત, રાજ્ય વાંછીયે રાજા; વૈભવ વિવિધ વાસ, સ્વર્ગના સુખો ઝાઝા. શિવસુખ સહિસલ્વર મળે, સાધન શુભ સધાય છે; કો નહિ લલિત રહેકામના, ધાર્યું ધર્મથી થાય છે. ૧ ધર્મ થકી વૃદ્ધિ-ધર્મ વધતાં ધન વધે, ઘન વધ મન વધ જાય; મન વધતાં મનસા વધે, વધત વધત વધ જાય. ધર્મ વિણ ધો -ધર્મ ઘટેતા ધન ઘટે, ધન ઘટ મન ઘટ જાય; મન ઘટતાં મનસા ઘટે, ઘટત ઘટત ઘર જાય. ધર્મ અને તેને ચાર પ્રકાર દહે–દાન શીલ તપ ભાવને, સેવે સાચો ધર્મ, સંસાર સવિ છેદીને, પામે પરં શિવસર્મ. શ્રી તીર્થકર ભગવંતે આગમમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારને ધર્મ વખાણ્યો છે. તે ચારે પ્રકારના ચાર કુલકે, શ્રી જગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવેંદ્રસૂરિએ રચેલાં છે, તેને અનુક્રમે ભાવાર્થ કુલક સંગ્રહના આધારે લખ્યું છે. પ્રથમે દાનને મહિમા કહ્યો છે, તેથી કરી પ્રાણી માત્ર પ્રાતઃ સમયમાં દાતારનું જ નામ લેવું શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર પણ દિક્ષા લેતી વખતે પ્રથમ વરસીદાન દઈ પછી દિક્ષા લેવી શ્રેષ્ઠ ગણે છે, તીર્થકર જ્યાં તપનું પારાણું કરે ને જ્યાં ગોચરી રે ત્યાં સાડાબાર કોડ સેનૈયાની વૃષ્ટી દેવતાઓ કરે છે. જે મનુષ્ય વશ Page #600 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : ન થતું હોય તે પણ દાતાને વશ થાય છે. રીસાયેલું મનાય છે, અપવાદ બોલનાર પણ સ્તુતિ કરે છે. ૧ દાન કુલક ભાવાર્થ. સમસ્ત રાજ્ય ઋદ્ધિને અનાદર કરીને સંયમ સંબંધી અતિ ઘણે ભાર જેમણે ઉપાડ્યો છે અને ઇંદ્રમહારાજે દીક્ષા સમયે સ્કંધ ઊપર સ્થાપેલું દેવદુષ્ય વસ્ત્ર પણ જેમણે પછાડી લાગેલા વિપ્રને આપી દીધું, તે શ્રી વીરપ્રભુ જયવંતા વર્તો. ધર્મદાન, અર્થદાન, અને કામ દાન એમ ત્રણ પ્રકારનાં દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક દાનને જ પ્રશસે છે. દાન સુખ સૌભાગ્યકારી છે, પરમ આરોગ્યકારી છે, પુણ્યનું નિધાન છે, એટલે ભાગ ફળકારી છે, ને અનેક ગુણ ગણેનું ઠેકાણું છે. દાનવડે કીર્તિ વધે છે, દાનથી નિર્મળ કાંતિરૂપ લાવણ્ય સુખ સૌભાગ્ય વધે છે, અને દાનથી વશ થયેલા હૃદયવાળે દુશ્મન પણ દાતારના ઘરે પાછું ભરે છે. ધનશાર્થવાહના ભવમાં સુસાધુજનેને જે ઘીનું દાન દીધું હતું, તે પુણ્યના પ્રભાવથી ગષભદેવ ભગવાન્ ત્રણ લોકના પિતામહ (નાથ) થયા. પાછલા ભવમાં કરૂણાવડે પારેવાને અભયદાન આપ્યું અને પુણ્ય કિરીયાણું ખરીદી લીધું, તેથી શાંતિનાથજી તીર્થકર અને ચકવતીની ઋદ્ધિ પામ્યા. પાંચસે સાધુઓને ભેજન દાન આપવાવડે જેણે બહુ ભારે પુણ્ય પેદા કર્યું છે, એથી અને આશ્ચર્યકારક ચારિત્રથી ભરેલે એ ભરત આ ભરતક્ષેત્રને નાયક-ચકવતી થયે. ગ્લાન (માંદા) મુનિને વાપરવા યોગ્ય વસ્તુઓ વગર મૂલ્ય આપવાથી રત્નકંબળ અને બાવનાચંદનને વ્યાપારી વાણી વણિક તેજ ભવમાં સિદ્ધિપદ પામે. તપસ્યાવડે શેષિત દેહવાળા સાધુ મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી તત્કાળ સહુ કેઈને ચમત્કાર ઉપજાવે એ ઋદ્ધિપાત્ર શાલિભદ્ર કુમાર થયે. Page #601 -------------------------------------------------------------------------- ________________ : ૫૯ : પૂર્વ જન્મમાં દીધેલા દાનના પ્રભાવથી પ્રગટ થયેલા અપૂર્વ (અદ્દભુત) શુભ ધ્યાન થકી, પુણ્યશાળી એ કયવન્નો શેઠ વિશાળ સુખ ભેગને ભેગી થયે. બીલકુલ દોષ રહિત એવા ધૃત પુષ્ય અને વસ્ત્ર પુષ્ય નામના મહા મુનિઓ સ્વલબ્ધિવડે સકળ ગચ્છની ભક્તિ કરતા છતાં સદ્ગતિને પામ્યા. જીવંત મહાવીર સ્વામીની પ્રતિમા માટે, ભક્તિથી ગામ ગરાસ આપીને છેવટે દીક્ષા ગ્રહણ કરીને, ઊદાયી નામને છેલ્લે રાજ-દ્ધિ મેક્ષ ગતિને પામ્યા. જેણે પૃથ્વીને જિન ચેત્યોથી મંડિત કરી છે, એ સંપ્રતિ રાજા અનુકંપાદાન અને ભક્તિદાન દેવાવડે મહાન શાસન પ્રભાવકની પંક્તિમાં લેખાયે. રૂડી શ્રદ્ધાવડે શુદ્ધ ભાવયુક્ત નિર્દોષ એવા અડદના બાકળા મહામુનિને દેવાવડે શ્રીજિનશત્રુ રાજાનો પુત્ર મૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષ્મીને પામ્યો. અતિદાન મળવાથી વાચાળ થયેલા કવિ (પંડિતે) એ સેંકડે કાવડે વિસ્તારેલું શ્રી વિક્રમાદિત્ય રાજાનું ચરિત્ર અદ્યાપિ પર્યત લોકમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. ત્રિકી બંધુ એવા જિનેશ્વરે તેજ ભવમાં મોક્ષ જવાના નિશ્ચિત અને કૃતકૃત્ય છતાં પણ, તેમણે સાંવત્સરિક (એક વર્ષ પર્યત) મહાદાન આપ્યું. જેણે પ્રાસુક (નિર્દોષ) દાનને પ્રવાહ આ ભરતક્ષેત્રમાં ચલાવ્યો એ, શ્રી શ્રેયાંસકુમાર મેક્ષને અધિકારી કેમ ન થાય. છ માસી તપ જેમણે કરેલ છે એવા વીરપ્રભુને, જેણીએ અડદના બાકુલા પડિલાભવાવડે સંતોષ્યા, તે ચંદનબાળાની કેમ પ્રશંસા ન કરીએ ? અરિહંત ભગવંતોએ જેમના ઘરે પ્રથમ (તપનાં) પારણું કર્યા છે, કરે છે અને કરશે, તે ભવ્યાત્માઓ અવશ્ય મેક્ષગામીજ જાણવા. અહો ઈતિ આશ્ચર્યે જિનભુવન (જિનમંદિર) જિનબિંબ (પ્રતિમા) પુસ્તક અને ચતુર્વિધ સંઘરૂપ સાતે ક્ષેત્રેમાં વાવેલું Page #602 -------------------------------------------------------------------------- ________________ ધન અનંતું અક્ષયફળદાયી થાય છે. એમ સમજી ધન મમતા તજી તેને સુવ્યય કરી ધનવંત લોકેએ તેને લ્હા લે. ઈતિશમ. તેમાં પણ સુપાત્રદાન શ્રેષ્ઠ છે. દાન આપવું તે સુપાત્રને જ આપવું, જે પુરૂષ પાત્રને વિષે દાન દે છે, તે પુરૂષ પ્રત્યે દારિદ્ર તે જોતું જ નથી, દુર્ભાગ્ય તેને સેવતું નથી, અપકીર્તિ તેનું આલંબન કરતી નથી, પરાભવ તેને વાં છતું નથી, વ્યાધિ તેનું શોષણ કરતી નથી, દીનતા તેને આશ્રય કરતી નથી, ભય તેને પીડા કરતો નથી, અને આપદા કષ્ટ તેને કલેશ પમાડતું નથી, અનર્થ જે ઊપદ્રવ્ય તેને દળી નાંખનાર અને સંપદાનું કારણ એવું દાન જે પ્રાણી સુપાત્રને આપે છે, તેને પૂર્વોક્ત પ્રમાણે ગુણ પ્રાપ્તી થાય છે. જે પુરૂષ એયકાર અર્થને વિષે પિતાનું દ્રવ્ય વાપરે છે, તેને લક્ષ્મી વાંછે છે, બુદ્ધિ તેને શેધે છે, કિતી તેને જુવે છે, પ્રીતિ તેનું ચુંબન કરે છે, સૌભાગ્ય તેને સેવે છે, નિરોગતા તેનું આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગ સંબંધી ઉપગની પંક્તિ તેને વરે છે, અને મુક્તિ પણ તે પુરૂષની વાંછા કરે છે. અર્થાત્ પુણ્યાર્થે દ્રવ્ય વાપરનાર પ્રાણા થાવત મેક્ષ સુખ પામે છે. સુપાત્રદાનને એવો પ્રભાવ છે. શીલ કુલક ભાવાર્થ. જેમણે બાલ્યાવસ્થામાં પિતાના ભુજબળવડે કૃષ્ણજીને સર્વથા જીતી લીધા હતા, તે સુખ સૌભાગ્યના સમુદ્ર એવા શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણ કમળને હું પ્રણમું છું. શીલ-સદાચારજ પ્રાણીઓનું ઉત્તમ ધન છે, શીલજ પરમ મંગલ રૂપ છે, શીલજ દુઃખ દારિદ્રને હરનારૂં છે અને શીલજ સકલ સુખનું ધામ છે. શીલજ ધર્મનું નિધાન છે, શીલ-સદાચરણજ પાપને ખંડનકરી કહ્યું છે. અને શીલજ જગતમાં પ્રાણીઓને સ્વભાવિક શ્રેષ્ઠ શણગાર છે એમ ભાખ્યું છે. શીલજ નરકનાં દ્વાર બંધ કરવાને કમાડની જોડ જેવું જબરજસ્ત છે અને દેવલોકનાં ઉજ્વળ વિમાન ઉપર આરૂઢ થવાને ઉત્તમ નીસરણું સમાન છે. Page #603 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : શ્રી ઉગ્રસેન રાજાની પુત્રી રામતીને શીલવંતીમાં શ્રેષ્ઠ ગણવા ગ્ય છે, કે જેણે ગુફામાં પ્રથમથી આવી ચઢેલા અને મોહિત થયેલા રહનેમિને સંયમ માર્ગમાં પાછા સ્થાપિત કર્યા છે સ્થિર કર્યા છે. શીલના પ્રભાવથી પ્રજવલિત કરેલે એ પણ અગ્નિ, ખરેખર જળરૂપ થઈ ગયે એવી જશ–પતાકા જેની જગમાં ફરકી રહી છે, એ સીતાદેવી જયવંતી વર્તે? ચાલણીના જળવડે જેણે ચંપાનગરીનાં ત્રણ દ્વાર ઉઘાડ્યાં હતાં, તે સુભદ્રા સતીનું શીલ ચારિત્ર કોના ચિત્તને હરણું નથી કરતું ? (સુભદ્રાએ સાધુની આંખમાંથી તરણું કાઢયું તેનું કલંક ચડ્યું હતું.) તે નર્મદા સુંદરી સતી સદાય જ્યવંતી વર્તે? કે જેણીએ ગ્રહિતપણું (ગાંડાપણું) આદરીને પણ શીલવ્રતનું પાલન કર્યું અને તેની ખાતર વિવિધ પ્રકારની વિટંબના સહન કરી. ભયંકર અટવીમાં રાજાએ તજી દીધેલી કલાવતી સતીનું કલ્યાણ થાઓ ? કે જેના શીલગુણને પ્રભાવથી છેદાયેલાં અંગે પણ સાજા તાજાં થઈ ગયાં. શીલવતી સતીના શીલને શક-ઇંદ્ર પણ વર્ણવવાને સમર્થ થઈ શકે નહિ, કે જેણીએ રાજાએ મેકલેલા ચારે પ્રધાનને છેતરીને સ્વશીલનું રક્ષણ કર્યું છે. શ્રી વર્ધમાન પ્રભુએ જેણીને ઉત્તમ ધર્મલાભ પાઠ હતે, તે શરદરૂતુના ચંદ્રમા સમાન નિર્મળ શીલગુણવાળી સુલતા સતી સર્વત્ર જયવંતી વર્તો. - હરિ, હર, બ્રહ્મા અને ઈંદ્રના મદને ગાળી નાખનારા, કામદેવની શક્તિને ગર્વ જેણે લીલા માત્રમાં દળી નાખે તે સ્થાલિન ભદ્ર (મુનિરાજ) અમારું કલ્યાણ કરે. મનહર થવન વયમાં અનેક સ્ત્રીસમુદાયવડે ( વિષય માટે) પ્રાર્થના કરતા છતાં જે મેરૂગિરિ જેવા નિશ્ચળ ચિત્તવાળા (દઢ) રહ્યા તે શ્રી વજસ્વામિ મહારાજ જયવંતા વર્તો. તે સુદર્શન શ્રાવકના ગુણ ગણને ગાવા ઇંદ્ર પણ સમર્થ ાયેલાં અગા થઇ શીલવતી સતીના Page #604 -------------------------------------------------------------------------- ________________ : ૬૨ : થઈ શકે નહિ, કે જે ભારે સંકટમાં આવી પડ્યા છતાં અખંડ શીલને રાખી શકે છે. (જેના માટે રેપાયેલ શનિનું પણ સિંહાસન થયું.) . બ્રાહ્મી, સુંદર, સુનંદા, ચિલણ, મનેરમા, દમચંતી, ચંદનબાલા, અંજના, મૃગાવતી, વિગેરે જિનશાસનમાં પ્રસિદ્ધ થયેલી મહાસતીઓ સુખશાંતિ આપો. સતી દ્રોપદીના દુર્યોધને સભા મધ્યે ચીર તણાવ્યા ત્યાં પણ તેના શીલના પ્રભાવથી એકસોને આઠ ચીર પુરાણું અહો ! શીલને કે પ્રભાવ ? અચંકારીભટાનું અદભુત ચરિત્ર સાંભળીને સ્વશીર્ષ (મસ્તક) કેણ ન ધુણાવે? કે જેણએ ભિલપતિએ અત્યંત કદર્થના કર્યા છતાં અડગપણે સ્વશીલને અખંડ સાચવી રાખ્યું. વિજયશેઠ અને વિજયાશેઠાણના શીલનો મહિમા સર્વ કઈ જાણે છે. ગમે તો નિજ મિત્ર, નિજ બંધુ, નિજ તાત, નિજ તાતને તાત કે નિજ પુત્ર હોય, પણ જે કુશીલ હોય તો તે લેકેને પ્રિય થઈ શકશે નહિ. બીજાં બધાં વ્રત ભંગ થયાં હોય તો તેને ઉપાય કાંઈને કાંઈ આલેચના નિંદા પ્રાયશ્ચિતાદિક રૂપ હોઈ શકે પણ, પાકા ઘડાને કાંઠા સાંધવાની પેરે ભાંગેલા શીલને સાંધવું દુર્ધટ દુઃશક્ય છે. નિર્મલ શીલનું રક્ષણ કરનાર ભવ્યાત્મા, તાલ, ભૂત, રાક્ષસ, કેસરીસિંહ, ચિત્રા, હાથી અને સપના દર્પ (અહંકાર) ને લીલા માત્રમાં (જોતજોતામાં) દળી નાંખે છે. * જે કઈ મહાશયે સર્વ કર્મથી મુક્ત થઈને સિદ્ધિપદને પામ્યા છે. વર્તમાન કાળમાં (મહાવિદેહાદિક ક્ષેત્રમાં) સિદ્ધિ પદને પામે છે અને ભવિષ્ય કાળમાં ભરતાદિક ક્ષેત્રમાં પણ સિદ્ધિપદને પામશે, તે આ પવિત્ર શીલને જ પ્રભાવ જાણ. ઉત્તમ શીલ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) ની પ્રાપ્તિ કરનારની અવશ્ય સિદ્ધિ થાય છે, શીલ ચારિત્રનું આવું ઉત્તમ માહાસ્ય શાસકારેએ જણાવેલું છે, તે ધ્યાનમાં લઈ ભવ્યજનોએ (સહ : ૧ આ બે ધર્માત્માએ કચ્છદેશે ભદ્રેશ્વરના રહીશ હતા. Page #605 -------------------------------------------------------------------------- ________________ : ૬૩ : ભાઇ મ્હેનાએ ) નિર્મળ શીલ રત્નનું પરિપાલન કરવા સાદ્યત રહેવું ઉચિત છે. ઇતિશમ્ તપ કુલક ભાવા પ્રમલ ધ્યાનરૂપ નવા અગ્નિવડે બાળી નાખેલા કર્મ ઇંધનાની ધુમપંક્તિ જેવા જટાકલાપ જેમના ખભા ઉપર શેાલી રહ્યો છે, તે ચુગાદિપ્રભુ જયવતા વર્તો. એક વર્ષ પર્યંત તપવડે કાઉસ્સગ્ગ મુદ્રાએ ખડા રહી જે મહાત્માએ સ્વપ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, તે બાહુબલી મહારાજ ( અમારા ) દુરિત–પાપ દૂર કરી ? તપના પ્રભાવથી અસ્થિર હાય તે પણ સ્થિર થાય છે, વાંકુ હાય તે પણ સરલ થાય છે, દુલ ભ ાય તે પણ સુલભ થાય છે અને દુ:સાધ્ય હાય તે પણ સુસાધ્ય થાય છે. છઠ્ઠું છઠ્ઠું તપ આંતરા રહિત કરતા પ્રથમ ગણધર શ્રીગૈતમસ્વામી મહારાજ અક્ષીણુ મહાનસી નામની મહાલબ્ધિને પ્રાપ્ત થયા તે જયવતા વર્તો ! થુંકવડે ખરડેલી આંગળીને સુવર્ણ જેવી શૈાભતી કરી, દેખાડતા એવા સનત્કુમાર રાજર્ષિ તપેાખળથી ખેલાર્દિક લબ્ધિ સંપન્ન છતા શાલે છે. ગો, બ્રાહ્મણ્, ગર્ભ અને ગર્ભાવતી બ્રાહ્મણીની હત્યાદિક મહા ઉગ્ર પાપને કર્યા છતાં, દ્રઢપ્રહારી ( છેવટે ) મુનિપણે તપ સેવનવડે સુવર્ણની પેરે શુદ્ધ થયા. પૂર્વ જન્મમાં નદિણ મહર્ષિએ જે તીવ્ર તપ કર્યાં હતા, તેના પ્રભાવથી વસુદેવપણે થઇ હારા ગમે વિદ્યાધરીઓના પ્રિય–પ્રતિ થયા. તીવ્ર તપ મંત્રના પ્રભાવથી હરિકેશીખળ ઋષિની પેઠે ( ઉત્તમ ) કુળ અને જાતિહીન હાય તેા પણ, તેમની દેવતાઓ પણ સેવા ઉઠાવે છે. મુનિજના જે એક પટ ( વસ્ત્ર ) વડે સેંકડા પટ-વસ્ત્રો કરે છે અને એક ઘટ ભાજનવડે હજારા ઘટ–ભાજન કરે છે, તે નિશ્ચે તપરૂપ કલ્પવૃક્ષનું જ ફળ છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ - જેના વડે નિકાચિત કર્મોને પણ દવંસ કરી શકાય છે, એવા યથાવિધ નિયાણા રહિત કરેલા તપની અમે કેટલી પ્રશંસા કરીએ અઢાર હજાર મુનિઓમાં અતિ દુષ્કર તપ કરનાર ક્યા સાધુ છે? એમ કૃપણે એકદા પૂછયે છતે નેમિપ્રભુએ જે મહાશયને વખાણ્યા તે ઢંઢણમુનિ (સદાય) સ્મરણીય છે. પ્રતિ દિવસ (ભૂતવેશથી) સાત સાત જણને વધ કરીને છેવટે વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહી, જે ઘર-દુક્કર અભિગ્રહ પાળવામાં ઉજમાલ છે, તે અર્જુન માળીમુન સિદ્ધિપદ પામ્યા. નંદિશ્વર નામના આઠમા દ્વીપે તથા રૂચક નામના તેરમાં દ્વીપે તેમજ મેરૂ પર્વતના શિખર ઉપર એક ફાળે કરી જઘાચરણ અને વિદ્યાચરણ મુનિએ તપના પ્રભાવે જઈ શકે છે. શ્રેણિકરાજાની પાસે વીર પરમાત્માએ જેમનું તપોબળ વખાણ્યું હતું, તે ધન્નોમુનિ (શાલિભદ્રના બનેવી) અને ધજો. કાકંદી બંને મુનિએ સર્વાર્થ સિદ્ધ વિમાને ગયા. કાષભદેવ સ્વામીની પુત્રી સુંદરીએ ૬૦ હજાર વર્ષ પર્યત કાયમ આંબિલ તપ કર્યો, તે સાંભળી કહો ! કનું હૃદય કંપ્યા વગર રહેશે? (પૂર્વ ભવમાં) શિવકુમારે બાર વર્ષ પર્યત આંબિલ તપ ક્ય હતું. તેના પ્રભાવથી થયેલ જંબુકુમારનું અદ્ભુતરૂપ દેખીને શ્રેણિક રાજા વિસ્મય પામ્યો હતો. જિનકલ્પી, પરિહાર વિશુદ્ધિ, પ્રતિમા પ્રતિપન્ન અને યથાલંદી તપસ્વી સાધુઓનાં તપનું સ્વરૂપ સાંભળીને બીજે કેણ તપને ગર્વ કરે પસંદ કરશે ? અતિ રૂપવંત છતા વિરક્ત થઈ અરણ્યમાં વસી જેણે હજાર ધાપદ જાનવરને પ્રતિબોધ્યા છે, તે માસ અર્ધમાસની તપસ્યા કરતા બલિભદ્રમુનિ જયવંતા વર્તો. શ્રી સંઘનું કષ્ટ નિવારણ કરવા માટે વિષ્ણુકુમારે લક્ષયેજન પ્રમાણે રૂપ વિકુવ્યું ત્યારે પૃથ્વી કંપાયન થઈ સાગર જળ હાલ્યા-હાલકલોલ થયા, અને હિમવંતાદિક પર્વતો ચલાયમાન થયા અને છેવટે શ્રી સંઘનું રક્ષણ કર્યું. તે સર્વે તજ ફળ જાણવું. Page #607 -------------------------------------------------------------------------- ________________ તપને પ્રભાવ કેટલે વર્ણવી શકાય? જે કઈને કઈ પણ પ્રકારે કયાંય પણ ત્રિભુવન મધ્યે સુખ-સમાધિ પ્રાપ્ત થાય છે, ત્યાં સર્વત્ર (બાહ્ય અત્યંતર ) તપજ કારણરૂપ છે, એમ ચેકકસ સમજવું અને તેનું આરાધન કરવા યથાવિધ ઉદ્યમ સેવ, કિં બહુના. ભાવકુલક ભાવાર્થ. કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળઉપદ્રવ કાળે, સમભાવને ધારણ કરવાવડે જે કેવળજ્ઞાન લક્ષમીને વર્યા, તે શ્રી પાWપ્રભુ જયવંતા વર્તો ! જેમ કાથા ચુના વગરનું તાંબૂલ (નાગરવેલનું પાન ) અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગર દાન શીલ તપ અને ભાવનાઓ પણ, ફળદાયી નહિ થતાં અફળ થાય છે. મણિ, મંત્ર, ઔષધી તેમજ જંત્ર તંત્ર અને દેવતાની પણ સાધના, દુનિયામાં કોઈને ભાવ વગર સફળ થતી નથી, ભાવ ગેજ તે તે વસ્તુઓની સિદ્ધિ થતી દેખાય છે. શુભ ભાવના વેગે પ્રસન્નચંદ્ર (રાજર્ષિ) બે ઘડી માત્રમાં, રાગદ્વેષમય કર્મની ગુપિલ ગ્રંથી–ગાંઠને ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા. નિજદોષ (અપરાધ) ની નિંદા ગહ કરીને ગુરૂણીનાં ચરણની સેવા કરતાં, જેણુને શુભ ભાવથી કેવળજ્ઞાન ઉપવું તે મૃગાવતી સાધ્વી જયવંતી વર્તો. મોટા વાંસ ઊપર નાચવા માટે ચહ્યા છતાં, કઈ મહા મુનિરાજને દેખી શુભ ભાવથી પૂજ્ય ઈલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયું. એ સદભાવને જ પ્રભાવ સમજ. - કપિલ નામને બ્રાહ્મણ મુનિ અશોક વાટિકામાં “ જહાં લાહે તહાં લેહ, લાહા લેહ પવદ્ગઈ ” એ પદના વિચારણું કરતો શુભ ભાવથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યું. વાસિત ભાવવડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક, ભોજન કરતાં શુદ્ધ ભાવથી કુરગડમુનિ કેવળજ્ઞાન પામ્યા. - પૂર્વ ભવે આચાર્યપણે કરેલી જ્ઞાનની આશાતનાના પ્રભાવથી, બુદ્ધિ હીન થયેલા “ માસતુસ ” મુનિ નિજ નામને દયાતા છતા ( કોઈની ઉપર રાગ કે રીસ ન કરવારૂપ ગુરૂ મહારાજાએ Page #608 -------------------------------------------------------------------------- ________________ બતાવેલા પરમાર્થ સામે પ્રષ્ટિ રાખી રહેતા) ઘાતિકર્મોને ક્ષય કરી ( શુદ્ધ નિર્મળ ભાવથી) કેવળજ્ઞાન પામ્યા. હાથીને સ્કંધ ઉપર અરૂઢ થયેલા મરૂદેવીમાતા, કાષભદેવ સ્વામીની-નાદ્ધિ-સિદ્ધિ દેખીને તત્કાળ શુભ ધ્યાનથી સંતકૃત કેવળી થઈ મોક્ષપદ પામ્યા. જંઘાબળ જેનું ક્ષીણ થયું છે એવા અણિક પુત્ર આચાચેની સેવા (ઉચિત વૈયાવચ્ચ) કરતાં જેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે પુછપચૂલા સાધ્વીને પુનઃ પુનઃ નમસ્કાર છે? ગૌતમસ્વામીએ જેમને દીક્ષા દીધી છે અને શુભ ભાવવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા પંદરસે તાપને નમસ્કાર હે. પાપી પાલવડે યંત્રમાં પીલાતા છતાં, જીવને શરીરથી જુદા જાણીને સમાધિ પ્રાપ્ત થયેલા, જેમને કેવળજ્ઞાન પેદા થયું છે, તે સ્કંદગસૂરિના સઘળા શિષ્યોને નમસ્કાર હે ? શ્રી વર્ધમાન સ્વામીનાં ચરણને સિંદુવારના ફૂલથી પૂજવાને ઈચ્છતી દુર્ગત નારી, શુભ ભાવવડે કાળ કરીને દેવગતિમાં ઉપજીને સુખી થઈ. એક દેડકે પણ ભાવથી ભુવનગુરૂ શ્રી વર્ધમાન સ્વામીને વાંદવા ચાલ્યા, ત્યાં માર્ગમાં ઘડાની ખરી નીચે કચરાઈ મરણ પામીને, નિજનામાંકિત-દરાંક નામે દેવતા છે. વિરત સાધુ અને અવિરત શ્રાવક (રાજા) જે બંને સગા ભાઈ હતા. તેમને ઉદ્દેશીને આ સાધુ સદાય ઉપવાસી હોય અને આ શ્રાવક સદાય બ્રહ્મચારી હોય તો, અમને હે નદીદેવી માર્ગ આપજે, એમ ઉક્ત મુનિને વંદના કરવા જતાં અને પાછા વળતાં માર્ગમાં પાણીના પૂરથી ભરેલી નદીને સંબોધી તે શ્રાવકા ( રાણુઓ) એ કહે છતે તેમના સાચા ભાવથી નદીએ તેમને તરતજ પેલે પાર જવા દેવા માટે માર્ગ કરી આપે હતે. શ્રી ચંડરૂદ્ર ગુરૂવડે ડંડ પ્રહારથી તાડન કરાતા એ તેને (શાન્ત) શિષ્ય, શુભ લેશ્યાવંત છતે તત્કાળ કેવળજ્ઞાન પામે. સમિતિ ગુપ્તિવંત સાધુઓને કવચિત્ જીવન વધ થઈ જાય છે, તે પણ જે તેમને નિહ્ય બંધ કર્યો નથી, તેથી તેમાં ભાવજ પ્રમાણ છે પણ કાયવ્યાપાર પ્રમાણ નથી. Page #609 -------------------------------------------------------------------------- ________________ : ૭ : ભાવજ ખરો પરમાર્થ છે, ભાવજ ધર્મને સાધક–મેળવા આપનાર છે. અને ભાવજ નિશ્ચયને ઉત્પન્ન કરી આપનાર છે, એમ ત્રિભુવન ગુરૂ શ્રી તીર્થકર કહે છે. ઘણું ઘણું શું કહીએ ! હે સત્વવંત મહાશ ! હું તમને તત્વ નિચોળરૂપ વચન કહું છું, તે તમે સાવધાનપણે સાંભળમેક્ષ સુખના બીજરૂપ જીને સુખકારી ભાવજ છે, અર્થાત્ સદુભાવ ગેજ જીવો મેક્ષ સુખ મેળવી શકે છે. આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિને ઉલ્લાસ વેગે કરે છે, તે મહાશય ઈદ્રોના સમૂહ વડે પૂજિત એવું અક્ષય ક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે, આ કુલકમાં છેવટે ગ્રંથકારે પિતાનું દેવેંદ્રસૂરિ એવું નામ ગર્ભિત પણે સૂચવ્યું જણાય છે, ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનોને ખરા ભાવથી આદરવાં એ આપણું ખાસ કર્તવ્ય છે. ઈતિશમ ચારે કુલક સમાપ્ત. પાંચ વસ્તુ સંગ્રહ. સ્થાન ત્યાગે–જિહાં યાત્રા ભય લજ્યા, દાક્ષિણતા ને દાન પાંચ વિનાનું પુરૂષે, છડે તેવું સ્થાન. સગતિ થાય–પંચ પરમેષ્ટિ નમસ્કાર, અંત સમયે કરાય; ભવાંતરે તે ભાઈની, સદ્ગતિ સત્વર થાય. શુદ્ધ ધર્મપ્રાપ્તિ-દેશ કાળ રાજ લેકનું, વળી તે ધર્મ વિરૂદ્ધ વિરૂદ્ધ તે તજતાં તમે, વરશોઝટ ધર્મવિશુદ્ધ. પરિક્ષામાં દુઃખ-નદી તસતટ કુલીન જન, માતારૂં મુનિરાય, સ્ત્રીયે કીધ દુષ્ટ કૃત્યની, પરિક્ષા તે દુઃખદાય. પુર્વ ભવ થકી આયુષ્યમરણ ભાગ્ય વિદ્યા, પૈસે પાંચે ગ; ન લાવે- મનુષ્ય ગણે આવી રહે, પાય પૂર્વકર્મ જેગ. અહીં લડ્યા ધન ધાન્ય વિદ્યા સંગ્રહ, આહાર ને વ્યવહાર ત્યાગે- તેમાં સુખી થાય તેહ, લજ્યા ત્યાગ કરનાર. આસત્વરસિદ્ધિ-જિનપૂજા પચ્ચખાણને, પ્રતિક્રમણ કરે સુવિધ; પસહ પાપકાર પાંચ, સેવે તે સત્વર સિદ્ધ. Page #610 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ : આધર્મપસાય-અહિ હાર અસી ફુલમાળ, વિષ રસાયની થાય; શત્રુ વશ ને દેવે પ્રસન્ન, પામશે ધર્મ પસાય. ઘરચૈયે વારી-લેપ દાંત ને કાષ્ટની, લેહ અને પાષાણું; પ્રતિમા તે પણ જાતની, ઘર ચૈત્યેનહિ આણ. શ્રાધઅભિગમ–અચિત આદર સચિતત્યાગ, નિરખતાં નમસ્કાર; ઉત્તરાયણ એકાગ્રતા, દેવ દરશને ધાર. રાજ અભિગમ–મુગટ ખડગ ને મેજડી, છત્ર ચામર તે કેય; દેવ ગુરૂ દશે રાજવી, તેહ તજે તે જેય. તે રાજા ગણાય-સેનાપતિ પુરેહિત ને, શ્રેષ્ઠિ અમાત્યસુરહાય; સાર્થવાહ પંચ લક્ષણે, શિર અભિષેકે રાય. આ રાજપાલન-ધર્મ રાજ્ય હું ભૂમિ અને, પ્રજાને નીતિ પાળ, ભેદ પાંચથી ભાખિયું, રાજ પાલન નિહાળ. આ યશ ભેદ–જન્મકૃત્ય ને પ્રતાપ યશ, કીર્તિજ પ્રાકમ રૂપ, સદાચારથી પ્રવર્તવું, પાંચ તે યશ સ્વરૂપ. પ્રભુત્વના ભેદ–જ્ઞાન અક્ષય અને શૈર્ય, સ્થાપના અને પ્રદાન; પાંચ એમ પ્રકાશીયાં, પ્રભુત્વ એહ પ્રમાણ અહીં સુવું નહિ–દેવ દેવળ કે રાફડે, વૃક્ષની નીચે વાર; સમશાન વિદિશી મસ્તકે, સુવામાં નહિ સાર. વિદ્યાથી લક્ષણ—કાગચેષ્ટા બગધ્યાન ને, ધાન નિદ્રા સુસાર, અલ્પ આહાર સ્ત્રીને ત્યાગ, વિદ્યાથી વતી ધાર. પંચ કહ્યું કરો-પંચ કહ્યું પ્રેમ કરે, અઘટતું છે તે હોય; લાભ ઘણે તેથી લહે, પંથી પાયે સોય. બંધુ સાથે જાય–વન જાતાં સંગમાં, જરૂર ચારે જાય; કેશ કાન ચક્ષુ ને દંત, પસાર પાંચ થાય. આને હઠવાદ–ગી જીવતી બાળહઠ, રાજા રેવંત જાણું; મુદ્દલ હઠ નહિ મુકશે, હઠથી પાવે હાણ. આશબ્દનાભેદ-વિણ વળી જ સતારને, વંશ માદળે માન; પંચમ કો કરતાળને, શબ્દની જાતી જાણ આ નિધાનભેદ-પુત્ર વિજ્ઞાનને ધાન્યનું, મિત્રને ધનનું માન; શાસ્ત્રો માંહિ તે સુચવ્યું, પંચ પ્રકાર નિધાન. Page #611 -------------------------------------------------------------------------- ________________ : ૬૯ ઃ છે આ પાંચ પિતાઓ આ પાંચ માતા કળાર્ પાંચ ધાવમાત-ધવારે આ આ પાંચ શૈાચ મટ્ટા પાણી ને અગ્નિયે, મંત્ર અને બ્રહ્મવ્રત; શાચા પાંચ પ્રકારનાં, સમજો તે સમસ્ત. જન્મદાતા ઉપકાર કર, વિદ્યાને શિખવનાર; દાતા પ્રાણ મચાવ કર, પિતા પાંચને ધાર. રાયરાણી ગુરૂ પત્નિ, સાસુ અને સ્વમાય; એરમાન માત એ સિવ, માતા તુલ્ય મનાય. આ પાંચ રાય ગુરૂવરભાઈ શ્રી, સાસુ સ્વમાતા જાણુ, માતાઓ— એહ પાંચે સ્રીગણને, માનેા માત સમાન. પાંચ માવિતર–માત તાત સાસુ સસરા, ગુરૂ વિદ્યાગુરૂ ચાર; એ પાંચને, માવિતર મન ધાર. સ્નાનાલંકાર, વળી રમાડનાર; ખાળે એસારક સવી, શ્વાવ માત તે ધાર. પાંચ એક જનની સાથે ભણ્યા, મિત્રરાગ માંહિસ્હાય; અધુઓ— ચાલતાં રસ્તે ચ્હાયકર, મધુ પાંચ ગણાય. કાઇને ન કહા—ધનના નાશ મન સંતાપ, ઘરના છિદ્રને ખાસ; ઠગાયા અપમાન આપ, પર પાસે ન પ્રકાશ. એના દેવ રૂયા-વ્રુત ધાતુવાદ વેશ્યાવશ, વિભ્રમી ચેગી સેવ; એવાં કૃત્ય કરવા ચહે, તેના રૂઠયા દેવ. શીલવંત તજે–વાં જવું જોવું ખેલવુ, એમજ અતિશે હાસ્ય; ઉદ્ભટ વેશ એ પાંચને, તજે શીલધર ખાસ. આ પાંચ જન્મથી અંધ કામાંધ ને, મટ્ઠાનમત્ત છે તેમ; આંધળા- સ્વાથી તે દોષ જોવક, અંધ પાંચ ગણ એમ. એથી દૂર રહેા——સકટપણ શીંગીપશુ દશ, અશ્વથીત્યું સે હાથ; હસ્તિ સહસ ને દુલ્હનને, તો દેશ સંગાથ. પાંચ મહાપાપી-બ્રહ્મહત્યા મદિરા પાન, ગુરૂપત્નીનુ ગમન; ચારી ચાર ચાર સંગી, મહાન્ પાતકી ગન. આ મહાન્ દુઃખ-સૂળમાંવિદ્યળ કુષ્ટિમાંસ, અતિસાર નવ અન્ન, તાવેધી નૈÀમૈથુન, પાંચ મહાન દુઃખગણુ, પાંચમાટાંઝ—કન્યા ગાભૂમિ સંબંધિ, લેણુ દેણુ વઢવાડ; મહુત જુડાં પંચ મૂળથી, તે તુ ત્હારા કાડ. Page #612 -------------------------------------------------------------------------- ________________ : ૭૦ : આયુષ તૂટે છે–પાણુ શેણિતને શસ્ત્રમાં, તેલ પેશાબ જ્યાંય, મુખ જતાં તે પાંચમાં, તૂટે આયુષ્ય ત્યાંય. એનાથીવિનાશ–ખેતર રસ્તો ને જુનુરણ, વૈરી સંગે વાસ; કુટુંબ કલેશ ભીંતે સર્પ, કેદી કરે વિનાશ. ઝાલ્યું નહિ મૂકે–મગર મડી હડીયલ, કાઠી બુદ્ધિકમ નાર; મરતાં ગ્રહ્યુ મુકે નહિ, ખરેજ થાય ખુવાર. ત્યાં ન્હાવું જે-મથુનવમન સ્મશાનસ્પર્શ, કુસુમ અને ક્ષારકર્મ, સ્નાન ખાસ કરવું કહ્યું, પાંચ વખતે તે ધર્મ. આ નકામા નામ-ભેજક ઠાકર ભાટ રાય, સાંકડ બહેન નામ; આંખ આવી ટાઢા કર્યો, પાંચે નામ નકામ. એને સંગ તજેરાય રમણું ઘર સોની, કારૂ નારૂ કાર; સંસારી સુખ વછકે, સંગ સમૂળ વાર. સ્ત્રી ગર્ભ ન ધરે–અપ્રાપ્ત રૂતુ કન્યા અને, જાતિ વંધ્યા જે નાર; પંચાવન વર્ષ પછીની, વન નાશ પસાર. રેગાદિથી વ્યાપ્ત ને, શક સંતાપે પુર; પાંચ પ્રકારની સ્ત્રીઓ, ગર્ભ ધારણથી દૂર. આ કામના બાણ-સમૂહન ઉત્પાદન ને, તાપન શોષણ જાણ છેવટ મરણનું કહ્યું, પાંચ કામના બાણ. સંગમ વિગમ લેં હર્ષ છે, મોહને મરણ અધિક કામ બાણ તે પાંચ છે, હદયે રાખો બીક. દાન પ્રકાર. પાંચ દાન નામ-સુપાત્ર અભય ને ઉચિત, કીર્તિ અનુકંપ ધાર; પહેલા બેથી શિવસુખ, છેક સુખી સંસાર. આ અભયદાન-દુ:ખ દેવાતો મરાતો, જીવ જોઈ બચવાય; અભયદાન એને કહ્યું, એમ વદે મુનિરાય. આ સુપાત્રદાન-પંચ મહાવ્રત અડમાત, પાલક જે મુનિરાય; તસ વંદી દે દાન તે, સુપાત્ર ગણ સુખદાય. અનુકંપાદાન-–દેગી ઠુંઠા દિનાંધ બધિર, અનુકંપે ઘે દાન; નથી નિષેધ જિનવરે, કર કરૂણા પ્રમાણ. અનુકંપા રાખે અસંયતિ દાન લાઘ, પ્રાણુ વધ ઈછાય; અનુકંપા દાન વારે, અંતરાય બંધાય. Page #613 -------------------------------------------------------------------------- ________________ પ : ૭૧ : આ ઉચિતદાન-વખ્ત બેવખ્ત યાચક પ્રત્યે, દેવે ઉચિત દાન; દાતાર પ્રભાવક ગણ્યા, ને પ્રશંસનિક જાણું આકીર્તિદાન છે-જિન સાધુ સાધ્વી આદિનું, કીર્તન કરનાર, તેવાને જે આપવું, કીર્તિદાન તે ધાર. પાત્રની પરિક્ષા–ઘાસ ખાઈ ગે પય કરે, વ્યાલે પય વિષ હોય; પરખે પાત્ર કુપાત્ર તે, અવેલેકી એ દેય. પાત્ર (ઘટ) ને પંડિતને પ્રશ્ન. પડિતને પ્રશ્ન–શીદ સ્ત્રીના શિર ચઢ, પુછ્યું પંડિતે તે વિતક વાત ઘટ તે કહી, ટાળ્યો તસ સંદેહ, ઘટને ઉત્તર–સંકટ સર્વે સખીયું, એમ ઘણે આઘાત; પાત્રપણે તવ શીર ચ, સુપાત્રની શું વાત. વળી ઘટને વિસ્તારે ઉત્તર મનહર છંદ. કેદાળે વિદારી મહીં ખોદી કાઢી મને તહીં ગધે નાંખી આપ્યો જહીં કુંભારનું ઘર છે, ધકે ધમી પાણી છાંટી ખુબ ખુંદી નાંખ્યા ચાકે દરે કપાણ ટપલે ટીપે તે ક્યાં ડર છે; તડકે સુકાવી રાત તાતો ર્યો આગમાંહિ. શિર ચડ્યો સાથી તેની કેને તે કદર છે, પાત્રપણે થયે આમ ઘણું ઘણું દુઃખ દેખી સુપાત્રની વાત ઘણી લલિત દુષ્કર છે. જે ૧ છે સુપાત્રની દુર્લભતા. (શાર્દૂલવિક્રિડીત છંદ) મિથ્યાષ્ટિ સહસ મળીને એક અણુવતી ત્યે અહીં, આવતી સહસ થકી એકજ મહાવ્રતી છે સહી મહાવતી હું સહસ મળી એક તત્વજ્ઞ ગણ્ય તહીં, તત્વજ્ઞ સમ શુદ્ધપાત્ર લલિત જતે જડશે નહીં. પાત્રની પીછાન–ક્ષિણમેહિ રત્ન અન્ય કંચન, શ્રાધરજતનુંસાર સમકિતિ તામ્ર ને અવિરતિ, લેહમટ્ટીસમધાર Page #614 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : સુપાત્ર દાનથી લાભ. મનહર છંદ. સુપાત્રે દેવાયું દાન દારિદ્રનુ ફ્રેડ સ્થાન દુર્ભાગ્ય કરે પ્રયાણ ઠીક સર્વિ થાય છે, અપકીર્તિ જાય કહીં વ્યાધિ એમ જાય વહી પરાભવ થાય નહી સહિ સુખદાય છે; કાઢે દીનતાની કાસ આપદા ન આવે પાસ ટળે અનર્થના ત્રાસ ભય ભાગી જાય છે, ઉપદ્રવ્યેા દળનાર સંપદાનું કરનાર સુપાત્રે લાભ શ્રીકાર લલિત લેખાય છે. સુપાત્રની પ્રધાનતા. આરાગ્યતા કરે એવું સાભાગ્યનું કારણ એ ઉત્તમ આદરવાળું સુખનું નિધાન છે, વાંછિત વૈભવ મળે ઐશ્ચર્ય અધિક બળે દેવની સંપદા વળે શિવનું સુકાન છે; સૌભાગ્ય આરોગ્ય શુભ ભાગના ભંડારરૂપ ગુણ ગણુનું સમુહ દાન એક સ્થાન છે, દાને કીર્તિ કાંતિ પાય શત્રુ પ્રેમે પડે પાય લલિત ત્સુ લાભ થાય સુપાત્ર પ્રધાન છે. આ સુપાત્રમહાનુભાવ. ગાયમ ગુણ સ્તવનાયે વિશસ્થાનક પૂજાની પદમી-ઢાળ દુહેા—છ છ તપ કરે પારણું, ચઉનાણી ગુણધામ; એ સમ શુભપાત્ર કે નહિ, નમા નમે ગાયય સ્વામ. દાદાજી માહે દન દીજે હા—એ દેશી. ॥ ૧ ॥ દાન સુપાત્રે દીજે હા ભવિયા, દાન સુપાત્રે દીજે; લબ્ધિ અઠ્ઠાવીશ નાની ગાયમ, ઊત્તમ પાત્ર કહીજેહા. ભ૦ ૧ મુહૂર્તમાં ચાદ પૂરવ રચિયાં, ત્રિપદી વીરથી પામી; ચોદસે ખાવન ગુણધર વાંઘા, એ પદ અંતરજામીહા. ભ૦ ૨ ગણેશ ગણપતિ મહામંગળપદ, ગાયમ વિષ્ણુ નનિય ; સહસ્ર કમલદલ સાવન પંકજ, બેઠા સૂરનર પૂજો હા. ભ૦ ૩ ॥ ૨ ॥ Page #615 -------------------------------------------------------------------------- ________________ : ૭૩ : ક્ષીણ મહી મુનિ રત્નપાત્ર સમ, બીજા કંચનસમ પાત્ર; રજતનાં શ્રાવક સમકિત ગ્રંબા, અવિરતિલેહમટ્ટીપત્તાહેભ૦૪ મિથ્યાત્વી સહસથીએક અણુવ્રતી, અણુવ્રતીસહસથી સાધુ સાધુ સહસથી ગણધર જિનવર, અધિક ટાળે ઉપાધિ છે. ભ૦ ૫ પાંચ દાન દશ દાનમાં મોટા, અભય સુપાત્રવિદિતા, એહથી હરિવાહન હુએ જિનવર, સૌભાગ્યલક્ષ્મીગુણગીતાહભ૦૬ આ અનંત વ્યાજે વિત્ત બમણું વધે, ચારગણું વ્યવસાય લાભ– ક્ષેત્રે ખેપ્યું શત ગણું, પાત્રે અનંતુ પાયચિત્તવિત્ત પાત્ર-ચિત્ત વિત્ત તેમજ પાત્રને, ઉત્તમ છે આધાર; પૂજે તેહ પમાય તે, સુખ મળશે શ્રીકાર. દાનને પ્રચાર–શરૂ થયે શ્રેયાંસથી, પ્રાસુક દાન પ્રચાર; સુપાત્રે શુભ ભાવથી, સુખ પાવે શ્રીકાર. તે ઉત્તમ ગ–સુપાત્ર પ્રભુજી સાંપડ્યા, ઉત્તમ રસનું દાન; ભલી શ્રેયાંસ ભાવના, પામ્યા પદ નિવણ. આસરખાલાભ-કરે કરાવે મેદને, સરખે લાભ સમાય; મુનિ સુતાર મૃગ ત્રણ જણ, પંચમ સ્વર્ગને પાય. દાનથકીલાભ–એકજ મુનિના દાનને, લાભ લેખો જેહ દશ કેડી શ્રાવક જમે, ફરે તીર્થમાં તેહ. દાનથી અલાભ-સુપાત્રે અશુદ્ધ દાનનું, દાખ્યું પૂરણ પાપ; કડવી તુંબી દ્રૌપદી, પામી દુઃખ અમાપ. દાનમાં ભુષણ–આનંદ અથુ રેમ ખડા દેવા રૂચિ બહુ થાય; પાત્ર પેખી પ્રિય વચને, અનુદે ઉલસાય. દાનમાં દુષણ–અનાદર દેતાં વાર બહુ, વાંકું મૂખ કરાય; કુવાક્ય આપી પસ્તા, દાને દુષણ ગણાય. આપેલું નિષ્ફળ નથી. ( મનહર છંદ. ) સુપાત્રે મુક્તિ મેળાય, દાખ્યું દાન સુખદાય અન્યને અપાય એથી દયા જણાવાય છે, મિત્ર જનેને દેવાય પ્રીતિ વૃદ્ધિને પમાય ભૂપને અપાય ભારે માન મેળવાય છે, ૧૦ Page #616 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : નેકરને દીધુ નેટ ભલી થાય ભક્તિ ભેટ શત્રુને દીધે સદાનું વૈર વીરમાય છે; જાચકે દીધું લલિત યશનું કારણ એ જેને તેને દીધું ઘણું ગુણકર થાય છે. છે ૧ | દાન થકી લાભ-જ્ઞાન દાને જ્ઞાનવાન, નિર્ભયી અભયદાન; અન્નદાને હરદમ સુખી, ઔષધ નિરોગ જાણ જીવને જવાની પાંચ ગતિ. પાંચ ગતિ નામ–નરક તીર્થંચ મનુષ્યની, દેવ તણું દિલ ધાર; પંચમ શિવની પામતાં, પમાય ભવને પાર. તે તે ગતિમાં કોણ જાય. નરક ગતિ ગામી. (મનહર છંદ.) જીવ હિંસા જુઠું બોલે પર ધનનું હરણ પરસ્ત્રી ગમન પાપ દુષ્ટ દુ:ખ દાય છે, પાપ પરિગ્રહે અંધ ક્રોધ કષાયાદિ ધંધ કઠેર ભાષિત શઠ પાપમાં પેરાય છે; ચાડીયે કૃપણ અને સાધુ જનને નિંદક અધમી દુષ્ટ બુદ્ધિને અનાર્ય ગણાય છે, બહુ પપાસે પુરો ઘણા દુઃખ શેકે મગ્ન લલિત કૃતજ઼ મરી નર્કમાંહે જાય છે. તીય"ચ ગતિ ગામી. મતલબે મિત્રો સેવે એનો આશ્રય લેવે કામ સરે છેહ દેવે ત્યાગ તે કરાય છે, વળી તેનું વાંકુ બોલે મિત્ર તરીકે ન તેલ કુટ કપટ તે પાલે પિલ ચાલ્યું જાય છે કુડા તેલ કુડા માપ જૂઠ જલપે અમાપ મૂઢમતિ વાળે આપ ક્રૂર તે કહાય છે, કો જે ઊપર કાર પુરે પુરે તેમાં પ્યાર લલિત તે તે મરી તીર્થંચમાં જાય છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ : ૭૫ : મનુષ્ય ગતિ ગામી. સરળતાયે સરાય કમળતાને કરાય ક્રોધ દ્વેષ દૂર થાય પર ગુણ ગાય છે, સાધુપણું ન ગ્રહેલ મનુષ્યપણે રહેલ મનુષ્ય મરીને તે મનુષ્ય જ થાય છે. ભદ્રક પ્રણામ સાર દયા ભાવ દિલ પાર | મચ્છર વિનાનો ગ ગ તે જણાય છે, સાધુપણે સ્વર્ગ મેક્ષ સાધુપણા વિણને તે દેશ વિરતિ લલિત શ્રાધ સ્વર્ગે જાય છે. દેવ ગતિ ગામી. રાગે મુનિપણું પાળે શ્રાવક વ્રત સંભાળે અજ્ઞાન કટે અકામ નિર્જરા કરાય છે. દેવગતિ આયુ બાંધે દેશના અનેક ભેદ જે કર્મ છેદ તે બંધ ત્યાં બંધાય છે; કાં થાવ વિમાનિક કાંતે નીચે ત થાય ભાવ જે ભવાય તે લાભ તે લેવાય છે, કાઢી ગર્વ ને લલિત સરળથી સાધે હિત તેવા બીજા ગુણે જીવ દેવગતિ પાય છે. શિવ ગતિ ગામી. અનુભવ જ્ઞાન આણે જીવાજીવને તે જાણે શ્રાધ સમકિત સ્થાને રહે રાજી થઈને, આવતાં જે કર્મ કે, ચારિત્રથી તેને રેકે પૂર્વ કર્મ તોડે તપે તપ ગુણ લાઈને; આર્ત વૈદ્ર ધયાન વારે ધર્મ શુકલ ધ્યાન ધારે વિભાવ દશા વિસારે સ્વભાવે સમાઈને, કરે એહકાર ચારો સંભાવ લલિત સારે મોક્ષ મળે ન ઉધારે ભાવિક તે ભાઈને. પાંચ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર- ૐ માં પાંચ પરમેષ્ટિ કેવી રીતે છે. ઉો અરિહંતને “સ” સિદ્ધ અશરિરીને “” આચાર્યને “મા” ઉપાધ્યાયને Page #618 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : ” અને મુનિને “” એમ એ પંચ પરમેષ્ટિના આદ્યના એક એક (, સ, મા, ૩, મ.) અક્ષરથી “o” થાય છે. પ્ર. પાંચ કલ્યાણકે છે તે કયા. ઉ વન, જન્મ, દિક્ષા, અંકેવળ, પનિર્વાણ. પ્ર. પાંચ લક્ષણ છે તે ક્યા. ઉ૦ ૧ઉપસમ તે ચાર કષાયનું ટાળવું, સંવેગ તે મેક્ષના સુખની અભિલાષા, નિવેદ તે સંસારના સુખથી ઉદાસ રહેવું, ૪ અનુકંપા તે જીવને દુઃખથી નિવારણ કરવાની ઈચ્છા, ૫ આસ્તીક્ય તે વીતરાગના વચન ઉપર દઢ શ્રદ્ધા. પ્ર. શ્રાવકનાં પાંચ પર્યસણા કૃત કયા. ઉ૦૧ અમારી, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ ખમતખામણાં, ૪ અઠમતપ, પ ચૈત્ય પરિપાટી. પ્ર. પાંચ તુષણ કયા. ઉ૦ ૧ જિનમાર્ગને વિષે કુશળ હોય તે, ૨ જિનશાસનને દીપાવવુંને તે વૃદ્ધિ પામે તેમ કરવું તે, ૩ ચાર તીર્થોની સેવા કરવી, ૪ જિનધર્મને વિષે દઢતા રાખવી, ૫ દેવ ગુરૂ તથા સિદ્ધાંતને વિનય વૈયાવૃત્ય કરે. પ્ર. પાંચ પ્રકારના દર્શન ક્યા. ઉ૦ ૧ વીતરાગના વચનમાં સંદેહ, રવીતરાગના વચન સિવાય અવાંછા કરવી. ૩ ધર્મના ફળના વિષે સંદેહ કરે. ૪ અન્ય તીર્થની પ્રશંસા કરવી. ૫ અન્ય તીર્થને પરિચય. પ્ર. પાંચ પ્રકારનાં દેવે કયા ઉ. ૧ ભવિય દ્રવ્ય દેવ, ૨ નરેદેવ, ૩ ધર્મદેવ, ૪ દેવાધિદેવ, ૫ તાદેવ. પ્ર. પાંચ સ્થાવરનાં નેત્ર ક્યા. ઉ૦ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, પ વનસ્પતિકાય. પ્ર. એ પાંચેનાં પાંચ નામ ક્યા. ઉ૦ ૧ ઇંદ્રિસ્થાવરકાય, ૨ બંધીથા- વરકાય, ૩ સપીથાવરકાય, ૪ સુમતિથાવરકાય, ૫ વયાવચથાવર, પ્ર. પાંચ જાતિના તીર્ય કયા. ઉ૦ ૧ જળચર, ૨ સ્થળચર, ૩ ખેચર, ૪ ઉરપરીસર્ષ, ૫ ભુજપરીસર્પ. પ્ર. પાંચ વસ્તુ રાજાની સંગે હમેશાં રહે તે કયી. ઉ૦ ૧ મિત્ર, ૨ શત્રુ, ૩ મધ્યસ્થ, (કચેરીના બેસનાર), ૪ વડિલ, ૫ આશ્રિત. પ્ર. પાંચને ભાંગેલી હેડીની પેઠે તજવા તે કયા. ઉ૦ ૧લેકનું Page #619 -------------------------------------------------------------------------- ________________ : ૭૭ : રક્ષણ ન કરે એવા રાજા, ૨ ગામમાં રહેનારા ગાવાળ, ૩ વનમાં રહેનારા નાપીક, ૪ યા વિનાના સાધુ, ૫ વિદ્યા વિનાના ગાર. પ્ર॰ પાંચ વસ્તુનું જ્ઞાન નથી તે રાજા ઘણા દિવસ રાજ કરતા નથી તે શું. ઉ૦ ૧ પેાતાના કીલ્લાનું ખળ, ૨ પેાતાના કાળ અનુકુળ છે કે નહિ; ૩ દેશ સુભિક્ષ છે કે નહિ, ૪ દ્રવ્ય ભરપુર છે કે નહિ, ૫ પેાતાની સેનાનું મળ. પ્ર॰ કયું પાંચ પ્રકારનું મળશેાલા આપે. ઉ॰ ૧ માહુબળ, ૨ વિચારબળ, ૩ ધનમળ, ૪ સગાવાલાનું બળ, પ બુદ્ધિમળ. પ્ર॰ પાંચ પ્રકારની ક્ષમા કયી. ઉ૦ ૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા. પ્ર॰ કયા પાંચ ‘શ’ કાર દુÖભ છે. ૩૦ ૧ શિવપુર, ૨ શત્રુંજયતીર્થ, ૩ શત્રુંજી નદી, ૪ શાંતિનાથપ્રભુ, ૫ શભિયા (મુનિયા) ને દાન આપવું. પ્ર॰ ગ્રહણ વખતે કયા પાંચ કામ ન કરવા. ૩૦ ૧ સેવા-પૂજા, ૨ સ્વાધ્યાય, ૩ આહાર, અનિદ્રા, ૫ મૈથુન. પ્ર॰ પાંચ પ્રકારના પાસસ્થા કયા. ૦ ૧ પાસસ્થા, ૨ ઉસન્નો, ૩ કુશીલયા, ૪ સંસતા, ૫ અહછ દા. પ્ર॰ કયા પાંચ ગુણ ન હેાય ત્યાં ડાહ્યા પુરૂષે રહેવુ નહિ. ૦ ૧ માણસના માટે નિર્વાહ, ૨ લજ્જા, ૩ દક્ષ ( ડાહ્યા માણસેા ) ૪ દાન સ્વભાવ, પ કાઇના ભય. પ્ર॰ કયા પાંચને ભાસા ન કરવા. ૬૦ ૧ નદીના, ૨ નખવાળા પશુના, ૩ શસ્ત્રધારકનરના, ૪ સ્ત્રીના, ૫ રાજાના. પ્ર॰ ક્યા પાંચ દાષા કેાઈને ન કહેવા. ૩૦ ૧ પૈસાના નાશ, ૨ મનના સંતાપ, ૩ દુષ્ટ માણસ માઠું મેલ્યા હોય તે, ૪ કેાઇએ અપમાન કીધું હાય તે, ૫ પેાતાની સ્ત્રીનું આચરણ. પ્ર॰ કયા પાંચ કરવા લજ્જા છેડે તે સુખી થાય. ૩૦ ૧ પૈસેા એકઠા કરવામાં, ૨ વિદ્યાભ્યાસ કરવામાં, ૩ ભાજનને વિષે, ૪ વ્યવહારીક કામને વિષે, ૫ વૈરાગ્યને વિષે. પ્ર॰ કયા પાંચમાં પાંચને કરવા ચુકી ગયા. ૦૧ સેનામાં સુગધ, ર શેરડીને ફળ, ૩ સુખડના ઝાડને ફુલ, ૪ વિદ્વાનમાં Page #620 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : નમૃતા, ૫ સત્ય વરતનાર રાજા ઘણા કાળ રહેનારો. પ્ર. પંચાંગના પાંચ અંગ કયા. ઉ૦ ૧ તીથી, ૨ વાર, ૩ નક્ષત્ર, ૪ ગ, ૫ કરણ. પ્ર. કયા પાંચ વિષય સર્વેને સરખા છે. ઉ૦ ૧ આહાર, ૨ ભય, ૩ વિષય, ૪ નિદ્રા, પ કોધ. પ્ર. પાંચ આંગુલીને નામ કયા. ઉ૦ ૧ અંગુષ્ટ, ૨ તરજની, ૩ મધ્યમાં ૪ અનામીકા, ૫ કનિષ્ઠા. પ્ર. પાંચ ઇંદ્રિય કઈ ઉ. ૧ શ્રોતઅદ્રિ, ૨ ચક્ષુદ્રિ, ૩ ઘાણઇંદ્ધિ, ૪ રસદ્ધિ, પ સ્પર્શ ઈદ્રિ. પ્ર. તે પાંચના બીજા નામ કયા. ઉ૦ ૧ કાન, ૨ આંખ, ૩ નાક, ૪ જીહા, ૫ શરીર. પ્ર. પાંચ પ્રકારના વિષય કયા. ઉ૦ ૧ શબ્દ, ૨ રૂપ, ૩ રસ, ૪ ગંધ, ૫ સ્પર્શ. પ્ર. પાંચ સમવાય કયા. ઉ૦ ૧ કાળ, ૨ સ્વભાવ, ૩ નીયમ, ૪ ભાવી, ૫ પૂર્વકૃત ઉદ્યમ. પ્રપાંચ પ્રકારના શરીર કયા. ઉ૦ ૧ ઔદારીક, ૨ કિય, ૩ આહારક, ૪ તેજસ, પ કારમણ. પ્ર. પાંચ પ્રમાદ ક્યા. ઉ૦ ૧ મદ, ૨ વિષય, ૩ કષાય, ૪ નિદ્રા - ૫ વિકથા. પ્ર પાંચ પ્રકારનાં ચારિત્ર ક્યા. ઉ૦ ૧ સામાયિક, ર છે પસ્થાનીય ૩ પરિહારવિસુધીક, ૪ સુક્ષમસં૫રાય, પ યથાખ્યાત. પ્ર. પાંચ પ્રકારે પંચાંગી કયી. ઉ૦ ૧ સૂત્ર, ૨ નિર્યુક્તિ, ૩ ભાષ્ય, ૪ ચણિ, ૫ ટીકા. પ્ર. પાંચ સમક્તિ ક્યા. ઉ૦ ૧ ઉપસમ, ૨ ક્ષયપસમ, ૩ ક્ષાયિક, ૪ સાસ્વાદન, ૫ વેદક. પ્ર. જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિ થી. ઉ૦ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, અને પ કેવળજ્ઞાન. પ્ર. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિ છે તે કયી. ઉ૦ ૧ દાનાંત રાય, ૨ લાભાંતરાય, 3 ભેગાંતરાય, ૪ ઉપભેગાંતરાય, અને ૫ વયોતરાય: Page #621 -------------------------------------------------------------------------- ________________ : ૭ : છ વસ્તુ સંગ્રહ. પુન્યતરૂ ફળ-સુકુળ જન્મ ને રિદ્ધિ અતિ, પ્રિયસંગ સુખ અપાર; રાજે માનને યશ વધુ, પુન્યતર્ ફળ ધાર. શ્રાવકનું કૃત્ય—દીન રાત્રિ અને પકૃત્ય, ચેાથું ચામાસિ ધાર, સંવત્સરી તેમ જન્મકૃત્ય, છ શ્રાવકના સાર. આ કૃત્યને કરા-દેવ પૂજા શુરૂ સેવન, સ્વાધ્યાય સંયમ તપ; દાન દેવું છ કાર્ય ના, ગૃહસ્થા કરશેા ખપ. દ્રવ્ય સદુપયેાગ-નવાં ચૈત્ય બિંબ પ્રતિષ્ઠા, પ્રશસ્ત જ્ઞાન લખાય; તીર્થં તીર્થંકર યાત્રા, શ્રાવક દ્રવ્ય વપરાય. તે દેવાંશી નર–દેવપૂજા યા દાન, દાક્ષિણતા ક્રમ જોય; દક્ષતા યે હાય તે, દેવાંશી જન હાય. છએ દુલ ભ છે-મનુષ્ય જન્મ ને આ ક્ષેત્ર, ઊત્તમ કુળ તે લભ; જૈનધર્મ ધર્મ ણે ફિચ, તેહ છ સ્થાન દુર્લભ. તિહાં સુવું નહિ-પુજનીકપર પયભીને, ઊત્તરને પશ્ચિમ શિરઃ વાંસળી ને ગજત જ્યું, સુવા ન શયને ધીર. આ છરી પાળવી-ભૂ પથારી બ્રહ્મચારી, એક આહારી જાણ; પયચારી સુચિત વારી, સમિત ધારી માન. તેવાપરા નહી-દેરાસર કુપ વાવ મટે, રાજસ્થાન સમશાન; પથ્થર ફાષ્ટ ઇંટ કાંઈ, અલ્પ ન વાપરા જાણુ. આ રાજાના રાજમાતા રાંણી કુંવર, રાજ્યેમાન પ્રધાન; જેવા— રાજગુરૂ દરવાન સહે, રાજા સરખા માન. મિત્રતાનીવૃદ્ધિ-સુખ દુ:ખ કહે સાંભળે, લેવું દેવું લાર; ખાવું ને ખવરાવવું, મિત્રતા વૃદ્ધિ ધાર. ખરાઅને ત્યાગે દેશવૃત્તિ ભાર્યો ને નદી, દ્રવ્ય કે ભાજન કાય; વિચક્ષણ મનુષ્યે ત્યાગવાં, ખાસ ખરાબ જો હાય. પ્રાણનાઘાતક શુષ્કઅન્ન વૃદ્ધી નિંદા, બાળ સૂર્ય કહેવાય; તુ દધી પ્રભાતે મૈથુન, પ્રાણઘાતકે થાય. પુરૂષ પણે પશુ—હિતાહિત ઉચિતાનુંચિત્ત, વસ્તુ અવસ્તુ અજાણુ; શીંગ પુંછ વિનાના પશુ, પુરૂષપણે પ્રમાણ, વૈરીથકી ભુંડા—પંડ્યા પાડા આખલા, અશ્ર્વ રોઝ અને ઉંટ વરચ્યા વેરીથી ભુંડા, રહાવા ચારે ખુંટ, Page #622 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ ન કરો-બિલાડે પાડે બેકડે, કાગ કાયર તે ખાસ દુર્જન છ એ દુષ્ટો તણે, કરે ન કોઈ વિશ્વાસ, કલેશકર છે—ક્ષત્રિશà પંડિતશાસ્ત્ર, ધનિકધને દીનકર, સ્ત્રી ગાળે પશુ શીંગથી, કલેશ કરૂ તસ ધર. એ સદાય દાખી-ઈર્ષાળુ હિંસક અતૃપ્તને, ક્રોધી ને શંકાવાન, પરભાગ્યે જીવનાર છ, સદૈવ દુ:ખિયા જાણ. આ મૂર્ખન અભિમાની કુવાક્ય મૂખ, કાર્યાકાર્ય અજાણ ચિન્હ - વિધિ ને વિખવાદ જસ, મૂર્ખ ચિન્હો તે માન. અદાતાલક્ષણ–આંખ કાઢે ઉંચુ જુવે, આડી વાત કરાય વિમૂખ બેસે મૈનપણ, દેતા વાર બહુ થાય. આછઅઠાઈઓ–ળી આસો ચેત્રની, ત્રણ ચોમાસી તેમ; છઠ્ઠી પર્યુષણું પર્વની, અડાઈ છ ગણએમ. શેઠે શું વિચાર્યું-શેઠ સદૈવ બેલ જોઈ, કરે વિચાર મન કાય; છેક છ માસે બેલના, પિઠા શીગડા માંય. શેઠેશું સાંભળ્યું–સધ શેઠે સાંભળ્યો, સરેરાસે છ માસ, અસર કે એની ન થે, એથી ગુરૂ ઉદાસ. શેઠેશું ત્યાયું–ઉપદેશ આપી ત્યાગને, કાઢો ગુરૂએ કાળ, સુણી શેઠ ઉભા થઈ મુકી મસુરની દાળ. મેચીએ શું કર્યું મેચી એમ માગીયું, વિશેષ કરી વિચાર, મૂક કરવતીયા કરવતી, એને એ અવતાર. આ રસના ભેદ-ખાટે ખારેને મધુર, તીક્ષણ અને કાષાય; કટુ સંગે એમ છ કહ્યા, ભેદે રસના ભાય. દર્શન પ્રકાર–જૈન મિમાંસક બૌધ ને, નૈયાયિકે ચ નામ; વળી વૈશેષિક શાંખ્યનું, ષટદર્શનગણો આમ. આ નરક ગામી-કવી ચિતારો પારધી, વળી જ વિશેષે ભટ; ગાંધી નર્ક સિધાવશે, વૈદ્ય દેખાડે વટ. જીવલેકે નર્ક-કુગ્રામવાસ કુરાય સેવ, કુબુક્ત ક્રોધી નાર; કન્યા બહુને દારિદ્રતા, નરક સમ છ નિરધાર, ઉત્તમ કારીગર–આરામિક મણિકારને, સુવર્ણકાર કંસાર; દારૂકત કંભાર ભ. કારીગર છ ધાર. Page #623 -------------------------------------------------------------------------- ________________ : ૮૧ : મધ્યમકારીગર-લુહાર સલાટ ને કડીયા, વળી ભાડાં કરનાર, તંતુવાય હજામ એમ, છ તે મધ્યમ પ્રકાર. અધમ કારીગર-ધોબી ચમારને ચરટ, નટ ખારવા નિહાળ; ભીલ્ય શિખે છ ભાખીયા, તેહ અધમને ટાળ. ઉ૦ પ્રકારીગર-હજામ સોની ને ક્ષત્રી, કહ્યા કાંસ્ય ઘડનાર; સુતાર કુંભાર તે સવિ, ઉત્તમ પ્રકૃતિ ધાર. મપ્ર. કારીગર–આરામિક મણિયાર બે, દરજી ને ચિત્રકાર; કુક પાલખી વાહક તે, મધ્યમ પ્રકૃતિ પ્રકાર. અપ્રન્ટ કારીગર–ચમાર મદ્યના પાડનાર, નટ ભીલ્લ ને લુહાર; પારધી અધમ પ્રકૃતિના, છ કારીગરો ધાર. ધર્મપત્ની ગુણ-સ્લાહે મંત્રી સમ કહી, કાજે કીંકર માન; ભેજનમાં માતા સમી, શયન રંભા સમાન. ધર્મમાં સહાયક ને વળી, ક્ષમા ખાસ અપાર; એવા છ ગુણથી યુક્તની, ધર્મ પત્ની તેહ ધાર. આસ્ત્રીના દુષણ-મદિરાપાન દુર્જન સંગ, કુસુઝુપતિથી વિજેગ; ફરિયલ ને પરવશતા, સ્ત્રી છ દુષણે અગ, છ વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. શ્રાવકનાં છ કૃત કયા. ઉ૦ ૧ દિનકૃત, ૨ રાત્રિકૃત, ૩ પૂર્વકૃત, ૪ ચામાસીકૃત, ૫ સંવત્સરીકૃત અને ૬ જન્મકૃત. પ્ર. શ્રાવક હંમેશાં ક્યા છ કૃત કરે. ઉ૦ ૧ દેવપૂજા, ૨ ગુરૂસેવા, ૩ સ્વાધ્યાય, ૪ સંયમ, પ તપ અને ૬ દાન. પ્ર. ક્યા છે “દ” હેય તે દેવાંશી માણસ કહેવાય. ઉ૦ ૧ દેવ પૂજા, ૨ દયા, ૩ દાન, ૪ દાક્ષિણતા, પ દમ અને ૬ દક્ષતા. પ્ર. કયી છ રૂતુમાં કયી છ વિગઈ વાપરવી. ઉ૦ ૧ હીંમતે દૂધ, ૨ શીશીરે દહી, ૩ વસંતે ઘી, ૪ ગ્રીમે ગોળ, ૫ વર્ષોમાં લુણ, ૬ સરદમાં પાણી. પ્ર. ઉપર કહી તે છે રૂતુઓ કયાંથી શરૂ થાય છે. ઉ૦ કારતક સુદ ૧૫ થી પિોષ સુદ ૧૫ સુધી હીમંત રૂતુ, પોષ સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શીશીર રૂતુ, ફાગણ સુદ ૧૫ થી વૈશાખ સુદ ૧૫ ૧૧ Page #624 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : સુધી વસંત તુ, વૈશાખ સુદ ૧૫ થી અશાડ સુદ ૧૫ સુધી ગ્રીષ્મે રૂતુ, અષાડ સુદ ૧૫ થી ભાદરવા સુદ ૧૫ સુધી વર્ષ રૂતુ, ભાદરવા સુદ ૧૫થી કારતક સુદ ૧૫ સુધી સરદ રૂતુ. ૫૦ શ્રાવકના દ્રવ્યને સદુપયેાગ કેવી રીતે થાય. ઉ૦ ૧ નવીન દેરાસર, ૨ ઝિંખપ્રતિષ્ઠા, ૩ પ્રશસ્ત જ્ઞાન લખવામાં, ૪ તીર્થં માં, ૫ તીર્થંકર અને યાત્રામાં. પ્ર॰ કયા છના પથ્થર, ઇંટ, કાષ્ટ કાંઇ વાપરવા નહી. ઉ૦ ૧ દેરાસર, ૨ કુવા, ૩ વાવ, ૪ મઠ, ૫ રાજસ્થાન, ૬ મસાણના. પ્ર૦ જીવનાં છ સ્થાન કયા. ૦૧ જીવ છે, ૨ જીવ નિત્ય છે, ૩ જીવ કર્મને! કર્તા છે, ૪ જીવ કરેલ કર્મના લેાક્તા છે, ૫ જીવને મેાક્ષ છે, હું જીવને મેાક્ષ ને મેાક્ષના ઉપાય એટલે કર્મથી રહિત થવાનું રૂડું સાધન છે. (જ્ઞાન-દર્શન-ચરિત્ર) પ્ર૦ જીવ માત્રના સ્વભાવિક છ શત્રુ યા. ઉ૦ ૧ કામ, ૨ ક્રોધ, ૩ લેાલ, ૪ મેહ, ૫ મદ, ૬ મત્સર. પ્ર૦ કઇ છ વસ્તુને તજવાથી સુખ છે. ઉ૦ ૧ સ્ક્રીપ્રસ’ગ, ૨ જુગાર, ૩ જીવહિંસા, ૪ મદ્યપાન, ૫ કાર ભાષણ અને ૬ પરનિંદા. પ્ર૦ સપત્તિ મેળવવા કયા છ દાષા તજવા. ઉ॰ ૧ આળસ, ૨ નિદ્રા, ૩ ભય, ૪ દ્વેષ, ૫ ધીમાપણુ, ૬ ઠે. પ્ર॰ સંસારીનું છ પ્રકારનું સુખ કયું. ઉ॰ ૧ નિરાગી, ૨ રૂણ નહિ, ૩ પ્રવાસ ન કરવેા પડે, ૪ સાધુની સંગત, પ અન્ન વસ્ત્રની ચિંતા નહિ, ૬ નિર્ભય સ્થાનમાં રહેવાનું. મ॰ ભુખ રાખી જમનાર પાસે કયા છ ગુણ રહે. ઉ॰ ૧ આાગ્યતા, ૨ આયુષ, ૩ ખળ, ૪ સુખ, ૫ સારાં છેકરાં, ૬ લેાકનિદા. ( અનપ્રાસ ). પ્ર॰ કઈ છ વસ્તુ સેવનારના ત્યાગ કરવા. ૬૦ ૧ અકમી, ૨ ઉડાઉ, ૩ દ્વેષી, ૪ પાતકી, ૫ કેડ઼ી, ૬ સમયાનુસાર ન જાણે તેનેા. પ્ર૦ મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે કયા છ બાંધે. ઉ ૧ ગતિ, ૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય. પ્ર॰ કયા છ ક્ષેત્રામાં મનુષ્યા ઉપજે. ૩૦ ૧ જ બુદ્વીપમાં, ૨ પૂર્વ - Page #625 -------------------------------------------------------------------------- ________________ : ૮૩ : ધાતકી, ૩ પશ્ચિમઘાતકી, પૂર્વપુષ્કરાર્ધમાં, ૫ પશ્ચિમપુષ્ક રાર્ધમાં, ૬ અંતરદ્વીપમાં. પ્ર. નરકગતિથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ કાળે, ૨ ફ્લેશી, ૩ રોગી, ૪ ક્રોધી, ૫ અતિ ક્રૂર સ્વભાવી, દ યશાળી. પ્ર. તીર્થંચગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ લેભી, ૨ કપટી, ૩ જૂઠ, ૪ અતિશુદ્ધાળુ, પ મૂર્ખ, ૬ મૂખ સાથે પ્રીતિ કરનાર. પ્ર. મનુષ્યગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ સુભાગી, ૨ મીઠા વચનવાળે, ૩ દાતાર, ૪ સરળ, ૫ ચતુર, ૬ ચતુર સાથે પ્રીતિ કરનાર. પ્રય દેવગતિમાંથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ સત્યવાદી દઢધમ, ૨ દેવગુરૂન ભક્ત, ૩ ધનવાન, ૪ રૂપવાન, ૫ પંડિત, ૬ પંડિત સાથે પ્રીતિ કેરનાર. પ્ર. કંજુસ માણસના છ લક્ષણો કયા. ઉ૦ ૧ આંખો મીંચે, ૨ આવુજુવે, ૩ ઉંચુ નીચું જુવે, ૪ જમીન ખેતરવા લાગે, ૫ બીજા જોડે વાત કરે, ૬ કોમ વિલંબ કરે. પ્ર. કયા છ જણાથી સ્વપ્નમાં થયેલ વર્તાવ ખરે થાય છે. ઉ૦ ૧ ગુરૂ, ૨ દેવતા, ૩ માતાપિતા, ૪ બ્રાહ્મણ, ૫ રાજા, ૬ ગાય એટલાથી સ્વપ્નમાં થયેલ વાતચિત અથવા જે જે વર્તા બને તે સર્વે ખરા થાય છે. પ્ર. મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં છ ફળ ક્યા. ઉ૦ ૧ જિનપૂજા, ૨ ગુરૂ ભક્તિ, ૩ પ્રાણ પ્રતે દયા, ૪ સુપાત્રમાં દાન, ૫ ગુણાનુરાગ પણું, ૬ શ્રુત ને શ્રુતશ્રવણમાં પ્રીતિ. પ્ર. ચપળ લક્ષ્મી પામ્યાનું સાર્થક શું ઉ૦ ૧ જિનભક્તિ, ૨ જીર્ણમંદિર ઉદ્ધાર, ૩ સુપાત્રે દાન, ૪ દીન અનાથ એવા માણસોને ઉદ્ધાર, ૫ સર્વ પ્રાણી પ્રત્યે ઉપકાર, ૬ એકેદ્રિ જીવોનું રક્ષણ કરવું. પ્ર. છ પ્રકારના રસ કયા. ઉ૦ ૧ મધુ, ૨ ખાટ, ૩ ખારો, - ૪ તિક્ષણ, ૫ કષાયલે, ૬ કટુ. Page #626 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : પ્ર. છ પ્રકારની ઊરમી કયી. ઉ૦ ૧ ક્ષુધા, ૨ પ્યાસા, ૩ શેક, 8 મહિ, ૫ જરા, ૬ મીય. પ્ર. કયા છે માટે રાગ દ્વેષ થાય. ઉ૦ ૧ સાંભળવા, ૨ દેખવા, ૩ સુંઘવા, ૪ સ્પર્શવા, ૫ ખાવા, ૬ મન માટે. પ્ર. છ પ્રિતીનાં લક્ષણ કયા. ઉ૦ ૧ જમવું, ૨ જમાવું, ૩ દેવું, ૪ લેવું ૫ કહેવું ૬ સાંભળવું. પ્ર. છ આવશ્યક કયા. ઉ૦ ૧ સામાયિક, ૨ ચઉસ, ૩ વંદન, - ૪ પડિકકમણું, ૫ કાઉસગ્ગ, ૬ પચ્ચખાણ. પ્ર. છ સંઘયણ કયા. ઉ૦ ૧ વ ષમનારાચ, ૨ રાષભનારા, ૩ નારા, ૪ અર્ધનારા, ૫ કિલીકા, ૬ છેવહુ. પ્ર. છ કાય તે કયી. ઉ૦ ૧ પૃથ્વી, ૨ પાણી, ૩ અગ્નિ, ૪ વાયુ, ૫ વનસ્પતિ, ૬ ત્રસકાય. પ્રહ છ સંસ્થાન કયા. ઉ૦ ૧ સમચતુર, ૨ નયગ્રોધ, ૩ પરિમંડળ સાદી, ૪ કુજ, ૫ વામન, ૬ હુડક. પ્ર. છ પર્યાપ્તિ મી. ઉ૦ ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રીય ૪ ૫ શ્વાસોશ્વાસ, ૬ ભાષા, ૭ મન. પ્ર. છ ભાષા થી. ઉ૦ ૧ માગધી, ૨ પ્રાકૃત, ૩ સંસ્કૃત, ૪ સરસેની, પ પિશાચી, ૬ અપભ્રંશ. પ્ર. શ્રાવકના છ આગાર કયા. ઉ૦ ૧ રાજાના કારણે, ૨ જ્ઞાતી આદિકના કારણે, ૩ બળવંત ચેર તથા મલેચ્છાદિકના કારણે ૪ દેવતાના કારણે, ૫ અટવી વિષે અજીવીકાના કારણે, ૬ માતાપિતાના કારણે. પ્ર. છ કારક કયા. ઉ૦ ૧કર્તા, ૨ કાર્ય, ૩ કારણ, ૪ સંપ્રદાય, અપાદાન, ૬ આધાર. પ્ર. છ દિશીનો આહાર . ઉ૦ ૧ ઊર્ધ દિશી, ૨ અધોદિશી, ૩ પૂર્વદિશી. ૪ પશ્ચિમદિશી, પ ઊત્તરદિશી, ૬ દક્ષિણદિશી. પ્ર. સમક્તિની છ ભાવના કયી. ઉ૦૧ સમક્તિ, ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે, ૨ સમક્તિધર્મ રૂપ નગરનું દ્વાર છે, ૩ સમક્તિ ધર્મરૂપ મંદિરનો પાયો છે, ૪ સમક્તિ ધર્મને રહેવાનું સ્થાન છે, ૫ સમક્તિ ધર્મને આધાર છે, ૬ સમકિત ધર્મ નિધી છે. Page #627 -------------------------------------------------------------------------- ________________ ૮૫ : પ્રકયા છને નીચ ગણવા. ઉ૦ ૧ દુષ્ટકરમી, ૨ વ્યગ્રચિત વાળે, ૩ જુઠું બોલનાર, ૪ ચંચળવૃત્તિવાળે, ૫ પિતાને ડાહ્યો માનનાર, ૬ ધર્મ નહિ પાળનાર. પ્ર. ક્યા છે અગ્નિ વિના દેહને બાળે. ઉ૦ ૧ ખરાબ ગામમાં રહેવું, ૨ નીચ કુળવાનની સેવા, ૩ ખરાબ અન્ન ખાવું, ૪ કેલવાળી સ્ત્રી, પ મુખપુત્ર, ૬ વિધવા દીકરી. પ્ર. ક્યી છ વસ્તુ કર્મો કરી ભેગવાય. ઉ. ૧ જન્મ, મરણ, ૩ પુન્ય, ૪ પાપ, ૫ નરક, ૬ મોક્ષ. પ્રય બ્રાહ્મણનાં છ કર્મ કર્યા. ઉ. ૧ યજન, ૨ યાપન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, ૫ દાન, ૬ પ્રતિગ્રહ. પ્ર. ભાવ શ્રાવકનાં છ લીંગ ક્યા અને તેના ઓગણત્રીશ ભેદ કેવી રીતે છે. ઉ૦ ૧ કૃતવૃત કર્મ, ૨ શીલવાન, ૩ ગુણવાન, ૪ રૂજુવ્યવહાર, ૫ ગુરૂશુશ્રુષા, ૬ પ્રવચન કુશળ. પ્ર. તે છ લીંગને જરા વિસ્તારથી સમજાવો. ઉ૦ ૧ કૃતવ્રત, કમ–વ્રતની ફરજ બજાવનાર હોય તેના ચાર ભેદ છે – ૧ આકર્ણ તે (સાંભળવું), ૨ જ્ઞાન તે (સમજવું), ૩ ગ્રહણ તે સ્વીકારવું), ૪ પ્રતિસેવન તે (બરાબર પાળવું) ૨ શીલવાન હોય તેના છ ભેદ છે– ૧ આયતન તે-(ધમીજનોને મળવાનું સ્થાન સેવે) ૨ કામ સિવાય પારકા ઘરમાં ન જાય, ૩ વિકારવાળાં વચન ન બોલે, જ મૂMલેકને આનંદ થાય એવી બાળકીડા વર્ષે, ૫ જુગારાદિ કર્મ વજે, ૬ મીઠા વચને કામ સિદ્ધ કરે. ૩ ગુણવાન પણું તેના ૫ ભેદ છે – ૧ સ્વાધ્યાયમાં તત્પર, ૨ કિયા અનુષ્ઠાનમાં તત્પર, ૩ વિનયમાં તત્પર, ૪ સર્વે બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિના ગમમાં રૂચિવંત. ૪ રૂજુવ્યવહાર તે (સરળપણું) તેના ૪ ભેદ છે – ૧ યથાર્થ કહેનાર, ૨ અવંચક ક્રિયા, ૩ વેચવા સાટવામાં એકવચન અને જૂઠી સાક્ષી નહિ પુરનાર છતા અપરાધને પ્રકાશક, ૪ ખરાભાવથી નિષ્કપટ મૈત્રિ કરનાર. Page #628 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ : ૫ ગુરૂ સુશ્રુષા તેના ચાર ભેદ છે— ૧ સુશ્રુષા તે ( ગુરૂમહારાજની સેવા કરવી), ૨ કારણ તે (બીજાને ગુરૂ સેવામાં પ્રવર્તાવે), ૩ ઔષધ ભેષજ તે (ગુરૂ માટે ઔષધ વૈદ્ય વિગેરેને મેળવી આપે ), ૪ ભાવસહિત ગુરૂમહારાજની સેવાભક્તિ કરે. ૬ પ્રવચનકુશળ તેના છ ભેદ છે– ૧ સૂત્ર કુશળ તે ( સૂત્રમાં પ્રવિણ), ૨ અર્થ કુશળ તે (અર્થમાં નિપૂણ ), ૩ ઊત્સર્ગ કુશલ તે ( સામાન્ય કથામાં હોંશીયાર), ૪ અપવાદકુશલ તે (વિશેષ કથામાં પ્રવિણ), ૫ ભાવકુશલ તે ( વિધિસહિત ધર્મકાર્ય કરવામાં તથા અનુષ્ઠાન કરવામાં હુંશીયાર), ૬ વ્યવહારકુશળ તે (ગીતાર્થ પુરૂષોના આચરણમાં કુશળ હેય). (ધર્મરત્ન પ્રકરણ). છ વિગયનાં નવીયાતા આવશ્યક આધારે. - દૂધના પાંચ નવીયાતા–૧ પયસાડી તે દ્રાક્ષ કે પરાદિક સહિતનું દુધ, ૨ ખીર તે ઘણા ચોખા સહિતનું દુધ, ૩ પિયા તે કાંજી છેડા ચેખા નાંખ્યું દુધ, ૪ અવલેહી તે ચોખાને આ નાંખ્યું દુધ તેને કુકરણું કહે છે, ૫ દુઠ્ઠી તે ખાટી છાસ સહિત દુધ તે ફેદરી. દહીનાં પાંચ નવીયાતા–૧ દહીમાં ચા નાંખવા તે કરે છે, જે હાથથી મસળી વા કપડાથી બાંધી માંહી સાકર નાંખે તે શીખરણ કે શીખંડ, ૩ દહીમાં લુણ નાંખી ઘોળ્યું તે અણ ગળ્યું, ૪ દહી ઘળી વસ્ત્રથી ગળેલું તે, ૫ દહી ઘોળી વડાં ઘાલવા તે શ્રાવકે દ્વિદળના ઊપગે કર્યા હોય તે ખપે. ઘીનાં પાંચ નવીયાતા–૧ પકવાન તળ્યા પછી બળેલું ઉતર્યું ઘી, ૨ દહીની તરીમાં ઘઉંનો આ નાંખે તે, ૩ ઔષધે પકવ્યું ઘીના ઉપર તરીવળે તે, ૪ ધીની કીટી જે ઘીને મેલ થાય છે તે, ૫ ઘીમાં બ્રામઆદિ ઔષધી પકવી હોય તે તેલનાં પાંચ નવીયાતા–૧ તિલવઠ્ઠી તલને ગોળ કુટીને કર્યું તે, ૨ બળેલું તેલ કાંઈ તન્યા પછીનું વા કેરી પ્રમુખનું, Page #629 -------------------------------------------------------------------------- ________________ : ૮૭ : ૩ લાક્ષાદિક દ્રવ્યથી પકેવેલું તેલ, ૪ નારાયણાદિ ઔષધીથી પચાવેલ તેની ઉપરની તરી, પ તેલની મળી તે મેલ કીટી જાણવી. ગાળનાં પાંચ નીવીચાતા—૧ સાકર મિશ્રી આદિ, ૨ અધ કઢચેાશેરડીના રસ, ૩ ગાળની રાખ–ગળમાણુ અખાત્રીજના દિવસે કરે છે તે, ૪ કુલ ખાંડ-ખાંડની સર્વ જાતી, ૫ ગાળની પાતિ પાકી ચાસણી ખાજા સાટાક્રિકને ચડાવે છે તે. કડાનાં પાંચ નીવીયાતા—૧ પહેલાજ ખાજાથી કડાઈ ભરાઇ જાય તે, તેમાં તળ્યા મીજો ખાજે નીવીયાતા થાય, નવુ ઘી ન નાંખે તેા, ૨ ઉપરા ઉપર ત્રણ ધાણ પછી પકન્યા તે, ચેાથા ધાણાર્દિકે સર્વે બીજી નીવીયાતુ, ૩ ગુલ ધાણી પ્રમુખને, ૪ તળેલા તવાની ચીકાશ ટાળવા તેમાં પાણીમાં રાંધેલી લાપસી–સીરા, ૫ નીવીયાતે તાવડામાં કરેલા ગળ્યા પુલ્લાદિક. દશ વિગઇના ખુલાસા. ચાર અભવિગઇના ઉત્તરભેદ. ૧૨ છે. અને છ ભવિગઇના ઉત્તરભેદ. ૨૧ છે. ભક્ષ વીગઇના ૨૧ ઉત્તરભેદ. ૧ દુધગાયનું, ભેંસનું, ઉંટડીનું, બકરીનું, ઘેટીનું. પાંચ ભેદ, ૨-૩દહી ઘી-ઉંટડીનુ દુધ મેળવાય નહી, તેથી કહી અને ઘીની ચાર ચાર વિગઈ થાય. આઠ ભેદ. ૪ તેલ—તલનુ, સરસવનું, અળસીનુ, કામરાં ખસખસનું. ચાર ભેદ અને એરંડીનું, ક્રિડાલ, ડાળીયુ, કોપરેલ, ખદિર, શિશપાલાર્દિક યાંવત્ લક્ષ પાકાદિક સર્વે જાતિનાં તેલ નીવીયાતા જાણવા. ૫ ગાળદ્રવ્ય ગાળ તે ઢીલા કાઠેા વિવિધ જાતે. એ ભેદ. ૬ પકવાન—એ વિગઇ ઉપર કહેલ ઘીમાં તળેલ, અને ઉપર કહેલ તેલમાં તળેલ એમ એ ભેદ. ઇતિ એકવીશ ભેદ. અભક્ષ વીગઈના ૧૨ ઉત્તર ભેઠા. ૧ મધ—કુતા અગતરાનું, માખીનુ-ભમરાનું, ત્રણ ભેદ. ૨ મધ—ધાવડી મહુડાદિકના, જુવાર પ્રમુખના આટાના. એ ભેદ. Page #630 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : ૩ માંસ—જળચરનું સ્થળચરનું, ખેચરનુ. ત્રણ ભેદ. ૪ માંખણુ—ગાયનું, ભેંસનુ, બકરીનુ, ઘેટીનું. ચાર ભેદ. આ ચારે પદાર્થને વિષે અંતર્મુહૂત પછી, અસંખ્યતા એરેંદ્રિ જીવ ઉપજે છે, તેમાં માંસની પ અપકવ પેશીમાં, તથા અગ્નિ ઉપર પચાવ્યેા શકે! પણ, તેમાં એરદ્રિ, પંચદ્રિ, તથા નિગેાદ જીવ, અનંતાપણે પોતે પેાતાની મેળે ઉપજતા કહ્યા છે. સાત વસ્તુ સંગ્રહ. મેાક્ષના સાત માગ, જિનેશ્વર પૂજા કરે સુવિધિયે અનુસરે, વ્રત વિષે પ્રીતિ ખરે ખર જેની થાય છે, સામાયિક શુદ્ધ કરે દોષે બહુ દીલ રે, પાષહુ કરૂ સુપરે ચિત્ત એમ વ્હાય છે; સુપાત્રમાં દાન નિત્યે ઉત્તમ આગમે! પ્રીતે, સુણી સદા એક ચિત્તે હૈયે હરખાય છે, શ્રેષ્ઠ સાધુ સ ંત સેવા હંમેશ તે હાય હેવા લલિત તે મેક્ષ લેવા માર્ગ સુખદાય છે. દેવ દ્રવ્ય ભક્ષણે ગતિ મનહર. દેવદ્રવ્ય ઉપેક્ષક તેમજ ભક્ષણ કર્ આપતા હાય એવાને વારવાને ધાય છે, વળી તે રૂંધન કરે દેવદ્રવ્યે ઘર ભરે, ધનવૃદ્ધિ પામી ખરે ધનીક હાય છે. નર્કનુ' તે ખાંધી આય નીચ નર્ક માહે જાય, નિશ્ચે કુળ નાશ થાય દુષ્ટ દુ:ખ પાય છે; દેવ દ્રવ્ય જેડુ ખાય પરસ્ત્રી ગમન થાય, સમન સાત વાર લલિત તે જાય છે. સાત શુભ ક્ષેત્રો-જિન પ્રતિમા ચૈત્ય પુસ્તક, સંઘના ચે પ્રકાર; ક્ષેત્રા સાત શુભ સુચવ્યાં, કર સેવન શ્રીકાર. ૧ શ્રાધ માટા ગુણ-વિનયજિનભક્તિ પાત્રદાન, સુસચમે શુભ રાગ, દક્ષત્વ અને નિસ્પૃહીપણું, પરોપકાર સુભાગ. Page #631 -------------------------------------------------------------------------- ________________ : ૮૯ : હૃદયમાં રાખે—ઉપકાર ગુરૂવચ સજનતા, વિદ્યા નિયમવીતરાગ | નવકાર ને ચિત્ત નિર્મળ, હૃદયે ધર તસ રાગ. તે વધે જાય છે કીર્તિ કુલ સુપત ને કલા, મિત્ર ગુણ ને સુશીલ એ વધતાં ધર્મની વૃદ્ધિ, માનવ માને દિલ. આનિષ્ફળનથી-સુપાત્ર દાનથી શિવગતિ, અન્યથી દયા અપાર; ભલુ સન્માન ભૂપ દીયે, મિત્રે પ્રીતિ નહિ પાર. નિર્મળ ભક્તિ નોકર દીયે, શત્રુયે વૈર સમાય; થશ વૃદ્ધિ થાય યાચકે, નિષ્ફલ દીયું ન થાય. સાત પ્રકારની અંગ વસન મન ભૂમિકા, દ્રપકરણ સાર; શુદ્ધિ ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર મન વચ કાર્ય વસ્ત્ર ભૂમિ, ઉપકરણ દ્રવ્ય જાણ શુદ્ધિ એ સાત પ્રકારની, સમજે સાર સુજાણ. આ ઉત્તમપણું–વય કુલ શીલ રૂપ અનેક પદવી જ્ઞાન પ્રગ; ઉત્તમપણાના ભેદ તે, સાત મેળ સંગ. કીર્તિના પ્રકાર–દાન પૂન્ય વિદ્વજન તણું, નવકૃત કાવ્યો સાર; આવર્તન શૌર્ય યશની, કીર્તિ સાત પ્રકાર. આસાતનેત્યાગે-સઠસંગત સાતે વ્યસન, કુસ્ત્રી કુપંથે દામ; અસમાધિ રાગાદિ કષાય, ત્યાગી સાત તમામ. આસાતસુખ છે-શરીર સુખી ને દીકરા, નહિ રણ વિનિતનાર. ઘરધામ પ્રતિષ્ઠા જુત, સાતે સુખ સંસાર. કે ન ગામાંતર ઠામઠરે, સુરૂપ ને તૃપ હાય; ઈચ્છારમે વહેલ જમે, પડે સવી જન પાય. આસાત દુ:ખ-ટળે ન રેગ ભેગો ટળે, ખારૂં જળ દુઃખ વશ; પરઆશ વાસ વંઠીયો, વધે રૂણ પરવશ. પાડેશ ચાડ ઘર તરૂ, જરેન અન્ન સહેમાર; ચાલવું માગવું માંકણે, દુઃખ સાતે નહિ પાર. આમટાદુઃખ છે પરઈચ્છા આશી ભાવને, કર્માધીન પણ દીન જન્મ મરણ અજ્ઞાન સાત, દુઃખ મોટા તે ગીન. ૧૨ Page #632 -------------------------------------------------------------------------- ________________ આસાતવ્યસન-જુગાર મદ્ય માંસ ચેરી, શિકાર વેશ્યા ષટ; પરસ્ત્રી સેવન સાતમું, નરક નંખાવે ઝટ. આ સાત વિકથા-રાજ દેશ સ્ત્રી ભક્ત તેમ, મૃદુ કારૂ માન; દર્શન ચારિત્ર ભેદીની, વિકથા સાત પ્રમાણે. આ રાજ્ય-કુંવર અમાત્ય મહામંત્રી, પજ્ઞપું ધર્માધિકાર; સ્થાનક અવસરજ્ઞ સેવક સાત, રાજ્ય સ્થાનકો ધાર. આરાજના અંગ-ગજ ઘડા રથ પાયદળ, ભંડાર ભરકે ઠાર; ગઢ સહિત એ સાત તે, રાજ્ય અંગ અવધાર. વિશ્વાસ ન કરા-વ્યસનાશક્ત વ્યાલ મૂરખ, વહિં વારી ને નાર; પૂર્વ વિરૂદ્ધ પુરષ પર, વિશ્વાસ સાતે વાર , નદી નાર નખી શીંગી, કરમાં શસ્ત્ર નુપકુલ. વારી સાતે વિશ્વાસમાં, ખરેખરા ત્યાં ડૂલ. આ દયા વિનાના-ભૈષર ભુપ માંસાહારી, જુગારી તેલી જાણ. કહ્યા સુતાર કેટવાળ, પાપી સાત પ્રમાણ. આજીવિકા –વ્યાપાર વિદ્યા ને કૃષી, પશુપાળ કળાવાન; સ્થાન સેવા અને ભિક્ષા સાત, આજીવિકને સ્થાન. આ કહેવાં નહિ-સિદ્ધમંત્ર ઔષધી ધર્મ, ઘરછિદ્ર ને ભેગ; કુભજન કુવચન સુણ્ય, નણિ જણાવવા જેગ. આ પુરાયાં નહિ-યમરાયને બ્રાહ્મણ અગ્નિ, રાજા સાયર પેટ ઘર ઘણી રીતે પુરતાં, નહિ જ પુરાયાં નેટ. પરધન ખાનાર-માખી મત્સર મુસક વેશ્યા, યાચક તિષિ ધાર; ગામધણી તે સાત જણ, પર ધનના ખાનાર. સંગતનાં ફળ-ઘેડ શાસ્ત્ર શસ્ત્ર વીણ, વાણું નરને નાર; પ્રસંગ જેવા પુરૂષને, તેવા થાય તૈયાર. કાળક્ષેપવા–ધર્મારંભ રૂણ છેદે, કન્યાદાન ધના ગમે; શત્રુઘાત અગ્નિ રોગમાં, કાળક્ષેપ ન તે સમે. સ્ત્રીના જાતિદોષ-નિર્દય અસુચિ જૂઠાપણું, સાહસ લેભ અપાર; મૂર્ખ કપટી દેષ સાત, જુવતી જન્મની લાર. ૧ આને વિશેષ ખુલાસે આ પુસ્તકના આઠમાં ભાગમાં છે ત્યાંથી જોઈ. ૨ વૈદ્ય ડૉકટર વિગેરે. Page #633 -------------------------------------------------------------------------- ________________ : ૯૧ : જિનદત્ત રોઢે પોતાના મુગ્ધ બુદ્ધિવાળા કરાને આપેલ શિખામણ. શિખામણ, ૧ સર્વે તરફ દાંત વડે વાડ કરવી. ૨ લાભ ખાવા આપેલ ધન પાછું—ન માગેા. ૩ સ્વસ્રીને બાંધીને મારવી. ૪ મીઠુંજ ભાજન કરવું. ૫ સુખ કરીનેજ સુવું. ૬ ગામે ગામ ઘર કરવાં. ગામેગામ સારા મિત્રા કરી રાખવા તે. ગગા નામની ગાય આંધવાનું સ્થાન ખાદવું કે જ્યાં ઘણું જ ધન હતું. ચેડા મહારાજાની સાત પુત્રી—તેના નામ અને તે કેને કેાને આપી તે વિગેરે. ૧ પ્રભાવતી ઉદાયન રાજાને આપી, ૨ પદ્માવતી દધિવાહન રાજાને આપી, ૩ મૃગાવતી શતાનિક રાજાને આપી, ૪ શિવાદેવી ચંડપદ્યોતન રાજાને આપી, ૫ જેષ્ટા નદીવનરાજાને આપી. ૬ સુષ્ટાએ દીક્ષા લીધી, ૭ ચલણા શ્રેણિક રાજાને આપી. ૭ દુ:ખ પડે ગંગા કીનારે ખાદવા. ખુલાસા. સર્વ સાથે પ્રીય હિતકારી વચન ખેલી પેાતાના કરવા. અધિક દાગીનાપર આપેલ ધન માગવું પડે નહિ. વસ્તાર થયા પછી મારવી પડે તે મારવી જેથી તે કાંઇ કરી શકે નહિ. આદરથી ભેાજન કરવું વા ભુખ લાગે ત્યારેજ ખાવું. નિર્ભય સ્થાનક હાય ત્યાંજ સુઈ રહેવું. આ સાત કારણે સડસથી મરણ થાય. દુહા—તીથી વાર વખત નક્ષત્ર, અગ દિશા ને ડંખ; એ સપ્ત કારણ સર્પ ડસે, મરણ થાવે નિશંક તેના વિસ્તારે ખુલાસા. ૧ તીથી—૫-૬-૮-૯–૧૪-૦)) આ છ તીથીના દિવસે. ૨ વાર—રવી—મંગળ-શનિ આ ત્રણ વારના દિવસે. Page #634 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : ૩ વખત–પ્રાત:કાળ, સંધ્યાકાળ, સંક્રાંતિય. આ ત્રણ વખતે. ૪ નક્ષત્ર–ભરણ, કૃતિકા, અલેશા, વિશાખા, મૂળ, અશ્વિની રોહિણી, આદ્રા, મઘા, ત્રણપૂવ. આ બાર નક્ષત્રના દિવસે. ૫ અંગ–કેશાંત (પાળના) કેશ પાસેના ભાગે, મસ્તકે, લલાટે, નેત્રે, ભ્રકુટી મળે, કનાસા, હોઠે, દાઢીએ, ગળે, સ્ક, હૃદયે, સ્તને, કાખમાં, ડુંટીએ, સાંધાના વિષે, ગુઢચિત્તે, ગુદાયે, હાથ પગના તળમાં- ૬ દિશા-(અગ્નિ, નિત્ય, દક્ષિણ) શિવાય પાંચ દિશી વિદિશામાં. ૭ ડંખ–ડંખથી પાણું રૂધિર જુદું ઝરે, ચાર ડંખ દેખાય, ડિંખ રૂધિરવાળે દેખાય, છિદ્ર પડે-કાગપદ આકૃતિહાય, શુષ્ક, શ્યામ, ત્રણ રેખા, આવર્ત સહિત ડંખ હોય, સર્વ જગ્યાએ સજા હેય, ડંખનું મુખ સંકોચાયલુ હોય. સાત વસ્તુના પ્રશ્નોત્તર. પ્ર. શત્રુંજયની સાત યાત્રાને શું લાભ. ઉ૦ ચાવી આહાર છઠ કરી સાત યાત્રા કરે તે ત્રીજા ભવે મોક્ષ મેળવે. પ્ર. કુમારપાળે ગુરૂસાથે સિદ્ધાચળની કેટલી યાત્રા કરી. ઉ૦ સાત યાત્રા કરી. પ્રટ કયા સાત શ્રેષ્ટમાં એક એક દુષણ છે. ઉ૦ ૧ કલ્પવૃક્ષ, (કાષ્ટ છે), ૨ મેરૂ સેનાને પણ સ્થિર, ૩ ચિંતામણી રત્ન પણ પાષાણ, ૪ સૂર્ય પ્રકાશ કરનાર પણ આકરો, પ ચંદ્ર શાંતિ કરનાર પણ કળાહીન, ૬ સમુદ્ર અપાર પણ ખારે, ૭ કામદેવનું સ્વરૂપ ઘણું પણ દેહ નથી. પ્ર. વિદ્યા ઈચ્છકે ક્યા સાત દુર્ગણ તજવા. ઉ૦ ૧ આળસ, ૨ ગર્વ, ૩ ચંચળવૃત્તિ, ૪ વાતો, પદાંડાઈ, ૬માન, ૭ભીપણું, પ્ર. ક્યા સાત હંમેશાં દુઃખીયા છે. ઉ૦ ૧રોગી, ૨ રૂણવાળે, ૩ કપુતપિતા, કુભારજા સ્ત્રી, પ દયા ધરનાર, ૬ બાળ રંડા કન્યાને પિતા. ૭ ખળ પુરૂષને સહવાસ. પ્ર. શરીર બંધારણે સાત ધાતુ કયી. ઉ૦ ૧ રસ, ૨ રૂધિર, ૩ માંસ, ૪ મેદ, ૫ અસ્થિ, ૬ મા, ૭ વીર્ય. Page #635 -------------------------------------------------------------------------- ________________ : ૯૩ : પ્ર૦ જીવ સમયે સમયે કેટલા કર્મ આંધે ને છેડે છે. ઉ આયુકર્મ સિવાય સાતે કર્મો બાંધે છે ને છેડે છે. પ્ર૦ કયા સાતને ચારના જેવા ગણ્યા છે. ઉ૦૧ ચાર, ૨ ચારી કરાવનાર, ૩ તેની સાથે છાની વાત કરનાર, ૪ ચારને ભેદ જાણનાર, ૫ તેનાથી લેણ દેણના પ્રસંગી, ૬ ચારીની વસ્તુ લઈ વેચનાર, છ ચારને સ્થાન દેનાર. પ્ર૦ કયા સાત જૂઠનુંજ ઘર છે. ૩૦ ૧ વિષ્ણુક, ૨ વેશ્યા, ૩ જુગારી, ૪ ચાર, ૫ પરસ્ત્રી લંપટ, ૬ દ્વારપાળ, છ નીચ માણસ. પ્ર૦ કયા સાત કસાઇ જેવા ગણ્યા છે. ઉ૦ ૧ જીવના વધ કરનાર, ૨ માંસ વેચનાર લેનાર, ૩ રાંધનાર, ૪ ખાનાર, પ અનુમેાદનાર, ૬ અતિથીને આપનાર, ૭ પિત્રુદેવને ખળી દેનાર. પ્રશ્ન કયા સાત પાતે કરેલ અપરાધનાં ફળ છે. ઉ૦૧ રોગ, ૨ શાક, ૩ પરિતાપ; ૪ દુ:ખ, ૫ વ્યસન. ૬ વધે, ૭ બંધન. પ્ર૦ કયા સાત–સાતથી છુપા રહે નહિ. ઉ॰ તારાના તેજમાં ચંદ્ર, ૨ વાદળામાં સૂર્ય, ૩ બુમ પડે રજપુત, ૪ પુંઠેથી પ્રીતિ, ચંચળ સ્ત્રીનાં નેત્ર, ૬ યાચક આવે દાતર, ૭ રાખ ચાળવાથી ક. પ્રશ્ન કયા છ છુપી રહે પણ એક સાતમા છુપી ન રહે. ઉ૦ ૧ દીનઘટે તીથીવાર, ૨ વરસાદથી સૂર્ય, ૩ હસ્તિ સિંહને દેખી, ૪ અમાસથી ચદ્ર, ૫ પ્રભુના નામથી પાપ, ૬ કપુતથી કુલ, ૭ પણ રાખ ચાળવાથી કર્મ પુ રહેતું નથી. પ્ર॰ સાત પ્રકારના ભય કયા. ૩૦ ૧ હસ્તિ, ૨ સિંહ, ૩ સર્પ, ૪ અગ્નિ, ૫ સમુદ્રજળ, ૬ ચાર, ૭ રાજાના પ્ર૦ બીજા સાત ભય યા. ઉ૦ ૧ આલાક, ૨ પરલેાક, ૩ આદાન, ૪ અકસ્માત, ૫ આજીવિકા, ૬ મરણુ, છ પુજાલાધા. પ્ર॰ કયા સાત છેાડવાથી સુખ થાય. ઉ૦૧ સ્ત્રીસંગ, ૨ જુગાર, ૩ જીવહીંસા, ૪ મદ્યપાન, ૫ કઠેરભાષણ, ૬ નાના ગુનાને મેાટી શિક્ષા, છ વારંવાર પરની વાત વખાડવી, પ્ર૦ કયા સાતમાં ઘણી ખામેાસાઇ રાખવી. ઉ॰૧ વિષ, ૨ શસ્ત્ર, ૩ રાજાની શુદ્ઘવાત, ૪ સારૂં સારૂં ખાવામાં, ૫ એકલાયે ઘણા Page #636 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : દ્રવ્યની ઇચ્છા કરવી, ૬ એકલાયે દુરવાટે ચાલવું, ૭ સાચુ ખેલવું ( સત્ય પાળવું ). પ્ર॰ કયા સાતને સાક્ષિમાં ન ગણવા. ઉ॰ ૧ જુઠ્ઠું ખેાલનાર, ૨ જુગારી, ૩ પેટભરૂ વેદ્ય, ૪ શત્રુ, ૫ મિત્ર, ૬ કેડ઼ી, છ ચાડિયા, ૫૦ કયા સાતને સુતેલા જગાડવા. ઉ૦ ૧ વિદ્યાથી, ૨ ચાકર, ૩ પંથી, ૪ ભુખ્યા, ૫ સર્પાર્દિકે ડ ંખેલા, ૬ ધનનું રક્ષણ કરનાર, છ દ્વારપાળ. પ્ર॰ કયા સાતને સુતા જગાડવા નહિ. ૦ ૧ સરપ, ૨ રાજા, ૩ વાઘ, વ્યસની, પ છેાકરૂં, ૬ પરનું કુતરૂં, છ મુખ. પ્ર॰ સાત પ્રકારની ઇતિ કયી. ઉ॰ ૧ અતિવૃષ્ટિ, ૨ અનાવૃષ્ટિ, ૩ ઊંદર, ૪ તીડ, ૫ પેાપટ, ૬ સ્વચક્ર, ૭ પરચક્રની. પ્ર॰ સાતથી સાત ઘટે તે શું. ઉ૦ ૧ મુઢના સંગે જ્ઞાન, ૨ વિના ધીરજે ધ્યાન, ૩ મુગા સગે પ્રીત, ૪ નિત્ય નિત્ય જવાથી ભાવ, ૫ સ ંત સંગથી શાચ, હું આષધથી રોગ, ૭ પ્રભુ ભજનથી દારિદ્ર. પ્ર૦ કયા સાત સાતથી અજાણ છે. ઉ૦ ૧ જટ્ટુલટથી, ૨ કુંભાર જમીનથી ૩ મુઢ ગુઢવાતથી, ૪ લેાભી પાપથી, ૫ અતિત પ્રીતથી, ૬ ભેંસ સગાના ખેતરથી, છ ગધુ ગંગાજળથી. પ્ર॰ શ્રાવકે ક્યા સાત ઠેકાણે મૌન રહેવું. ઉ૦ ૧ લઘુનીતિ, ૨ વડીનીતિ, ૩ મૈથુન, ૪ સ્નાન, ૫ ભાજન, ૬ સધ્યાદિકની ક્રિયા ૭ પૂજા જાપ. પ્ર॰ શ્રાવકના સાત ધાતીયા કયા. ૩૦ ૧ સામાયિકનું, ૨ સેવા પૂજાનુ, ૩ ન્હાવાનું, ૪ લેાજનનું, ૫ ગામ આદિકનું, સુવાનું, છ ટલ્લાદિનુ પ્ર॰ છઠ્ઠી અને સાતમી નમાં કેટલા રોગ છે. ઉ॰ છઠ્ઠી અને સાતમી નમાં ( ૫૬૮૯૯૫૮૪ ) પ્રકારના રોગેા કહ્યા છે. પ્ર॰ સાત પ્રકારના શ્રોતા કયા. ઉ૦ ૧ વિના બેલવે, ર્ હુકારો જીકારાથી, ૩ ઇચ્છે, ૪ વધુ ઇચ્છે, પ પૂછે, ૬ પ્રમાણુ કરે, ૭ નિશ્ચય કરીને ધારણ કરે. Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્ર. સાત પ્રકારનાં ગરણું કયાં. ઉ૦ ૧ પાણીનું, ૨ ખારાનું, ૩ આછણ, ૪ છાશનું, ૫ ઘીનું, ૬ તેલનું, ૭ ચુર્ણ (આટાનું). પ્ર. ધનને સાત પ્રકારને ભય કર્યો. ઉ૦ ૧ રાજભય, ૨ ચેરભય, ૩ કુટુંબભય, ૪ અગ્નિભય, ૫ પાણભય, ૬ ભાગીદારભય, ૭ વિનાશભય. પ્રદંડના સાત પ્રકાર કયા. ઉ. ૧ હકકાર, ૨ મકાર, ૩ ધિકકાર, ૪ વચનથી તિરસ્કાર, ૫ રોકી રાખે, ૬ કેદમાં નાખે, ૭ નાક કાન કાપે. પ્ર. સાત સમુદ્ર કયા. ઉ૦ ૧ લવણસમુદ્ર, ૨ ક્ષીરસમુદ્ર, ૩ દધિસમુદ્ર, ૪ વૃતસમુદ્ર, ૫ ઈશુસમુદ્ર, ૬ મધુ સમુદ્ર, ૭ અરૂણવર સમુદ્ર. પ્ર. ક્યા સાત પ્રકારે આયુ ઘટે છે. ઉ૦ ૧ ત્રાસ પામવાથી, ૨ તરવાર શસ્ત્રોથી, ૩ મંત્ર તંત્રના યોગથી, ૪ ઘણા આહારથી, ૫ શળાદિક વેદનાથી, ૬ સર્પાદિકથી, ૭ પોતાના શ્વાસ ધાસ ઘટી જવાથી. પ્ર. કયા સાતને છોડવાજ નહિં. ઉ૦ ૧ ક્ષમા, ૨ ગુરૂવિનય, ૩ શુશીલપણું, ૪ જ્ઞાન, ૫ કુલકર્મ, ૬ ધર્મ, ૭ વિનય. પ્ર. કયા સાતને ગુપ્ત ધારણ કરવા. ઉ૦ ૧ ઊપકાર, ૨ ગુરૂવચન, ૩ મંત્ર, ૪ પરવંચના, ૫ દુરિત, ૬ નિજમર્મ, ૭ પરને મર્મ પ્ર સાત પ્રકારનું ઉત્તમપણું કર્યું. ઉ૦ પ્રિયાલાપ, ૨ અર્થભાષણ, ૩ સ્વપરાર્થકારણ, ૪ અવિકથન, ૫ પદારાવર્જન, ૬ કૃતજ્ઞતા ૭ પરલેક ચિંતા. પ્ર. સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ હાથી, ૨ ઘોડા, ૩ રથ, ૪ પાયદળ, ૫ વૃષભ, ૬ વર્તક, ૭ ગંધર્વ પ્ર. બીજી સાત પ્રકારની સેના કયી. ઉ૦ ૧ દેશ, ૨ દુર્ગ, ૩ મત્રી, ૪ નપતિ, પ મિત્ર, ૬ સૈન્ય, ૭ ભંડાર. પ્ર. કયા સાત ક્ષેત્ર ગણાય છે ઉ૦ ૧ ભરત ૨ હિમવંત ૩ હરિવર્ષ, ૪ મહાવિદેહ, ૫ રમ્યક, ૬ એરણ્યવંત, ૭ ઐરવત. Page #638 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : અભિમન્યુના ચક્રાવા. દુહા—રચના કાઠા સાતની, દ્રોણુ ગુરૂથી થાય; એને તે અભિમન્યુના, ચક્રાવા કહેવાય. શેના કાઠા અને મુખ્ય ચાન્દ્રા. તે મનહર છંદ. વ્હેલા કાઠે પાષાણુના બીજો લેાહ વના છે ત્રીજો તાંબાનો ને ચેાથેા રૂપાથી રચાયા છે, પાંચમા સાનાના છઠ્ઠો સાત ધાતુને તે કહ્યો છાણુ માટીના સાતમા કાઢી તે કહાયા છે; વ્હેલે કાઠે દ્રોણગુરૂ ખીજે કૃપાચાર્ય ત્રીજે અશ્વસ્થામા ચાર્થે કર્ણ સુચાદ્ધ પણાયા છે, અે શલ રાજા અને સાતમાએ જયદ્રથ શેના કાઠા મુખ્ય ચેાદ્ધા આંક આ બતાયે છે. ૧ ત્યાં વસ્તુ પ્રમાણ—જે કાઠાના આંક ત્યાં, શત દરવાજા જાણ; ધ્વજા શિખર ત્યાં તેટલા, ચાદ્ધા દ્વાર પ્રમાણુ. કાઠાના યંત્ર ખુલાસા. આ શેના કાઠા. મુખ્ય ચહા. ૐ = = ૧ પાષાણ દ્રોણગુરૂ ૨ | લાહવા | કૃપાચાય ૩ તાંબાના અશ્વસ્થામા ૪ રૂપાના કહ્યું સેાનાના દૂર્ગંધન હું સાતધાતુ | શલરાજા ૭. છાણમાટી જયદ્રથ ૧૬ર્યોધન પાંચમા કાઠામાં આવ્યેા છે. ધ્વજા વિગેરે જાણી લેવું. કાઠે કુલ યાદ્વા ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૨૦૦ ૩૦૦| ૩૦૦ ૩૦૦ ૩૦૦ ८०००० ૪૦૦ | ૨૦ | ૪૦૦ ૪૦૦ ૧૬૦૦૦૦ ૫૦૦ | ૫૦ | ૫૦૦ ૧૦૦ ૨૫૦૦૦૦ {૦૦ ૬૦૦ ૬૦૦ ૬૦૦ ૩૬૦૦૦૦ geo ७०० ७०० ७०० ૪૯૦૦૦૦ ૧૦૦૦૦ ૪૦૦૦૦ કુલ ૧૪૦ ૦ ૦ ૦ ૦ ૨ કાઠાના આંક પ્રમાણે દરવાજા Page #639 -------------------------------------------------------------------------- ________________ O RUN COURIMI TVENILE OXUNDO MAAKO RIVER AMBALES BONNE S GEMIE SCHUHELIN QUOTAIKOMINO O BIROURI KAMADO DAHEKORD શ્રી અભિમન્યુને ચકાવો. . L ET MATHEMAHDOLSKO HEGAHKO [ આ નીચે અભિમન્યુ સાતમા કોઠામાં મરાયે તે દર્શાવ્યું છે તેમજ આ સાતે કઠામાં કોણ કોણ હતું તે જણાવેલ છે.] 0X AMUK, XULLON-STUIKOSIH TETIK. OM NEKAKO SU AKVR Bildemand f6: KOHTES FENIK, PRIB QOAADIS ૬પાપાર : EARRIAKO UOD ULKOMAD EKRATEK OSTINOND THERE LOWUNIKOTIKAUNE WATIKOSILS HOSEXU A LE HUSES BROEKOMSHIKI K WENKO IRAB TURDISK આ સાત કોઠા માં દરવાજા, વાજા, શિખર, લડવૈયા, યોદ્ધાઓ વિગેરેની વિગત માટે જુઓ પૃષ્ઠ. ૯૬ SB FLATAKO MUKSELLE MINU KODUKADO ONLIUTEKO SAILIES ALTAME OUTROLIDO JUDILIKO HIRIA BELMIKOZU આનંદ પ્રેમ-ભાવનગર. O CINEKO ZEHC GHIMIK. O TAMAN PULOVIND OMAKUNDE ONDRA E Umana Page #640 -------------------------------------------------------------------------- ________________ Page #641 -------------------------------------------------------------------------- ________________ : ૯૭ : આઠ વસ્તુ સંગ્રહ પૂજાના પ્રકાર–ન્ડવણ વિલેપન પુષ્પ ને, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ ફળ થકી, પૂજે અષ્ટ પ્રકાર. જિનેંદ્રની પૂજાનું ફળ. गाथा-उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयल सुख्खाई । चिंताईयंपि फलं, साहइ पूआ जिणंदाण ॥ १ ॥ ભાવાર્થ–જિનેંદ્રની પૂજા દુરિતવર્ગને ઉપશમાવે છે, અને દૂર કરે છે. સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશક્ય એવા ફળને–મક્ષફળને સાધે છે. અઠ્ઠાઈ મહેત્સવ-અકેક પૂજા આઠ દી, ભણાવે ધરી ભાવ; અઠ્ઠાઈ ઉત્સવ એ કહ્યો, લેવા ભવિજન હાવ. આ અઠાઈધર –અલ્પ આરંભ કામ નહીં, ધર્મ ધ્યાન માંહીને; એવા દિવસો આઠનો, અઠ્ઠાઈધર ગણ એહ. આ અષ્ટમંગળ-દર્પણભદ્રાસન વર્ધમાન, શ્રીવત્સ મન્સની જોડ કળસ સ્વસ્તિકનંદાવર્ત, મેળે મંગળ કડ. ફા, સુદ ૮ યાત્રા–ફાલ્ગણ ઉજવેલ અષ્ટમી, પૂર્વ નવાણું વાર; રાષભ રાયણ સમસયો, જાણ તીથ જુહાર. એ ઓળંગે નહિ-થુંક સલેખમ વિષ્ટા માત્રુ, અગ્નિ અને સર્પ જોય; મનુષ્ય શાસ્ત્ર ડાહ્યા કદી, એલ નહિ કેય. ત્યાંલાજન રાખેગીતનૃત્ય વિદ્યા વાદયુદ્ધ, સસુર ઘરે આહાર; વ્યવહારવસ્તુઆઠમાંહિ, લાજ લેશ નહિ ધાર. આ આઠ આંધળા-કામી કોપી કૃપણ નર, માની ને ધનવાન; ચાર જુગારી ચાડીયા, દેખત અંધા જાણે. પરદુઃખે અજાણુ-રાય વેશ્યા યમ અગ્નિ ને, પણ બાળ જાણ; યાચક ગામરક્ષક આઠ, એ પર દુઃખે અજાણ. એને સંગ તજો-મૂર્ખ દુષ્ટ મલીન લોભી, શીલ અનાચાર; ધર્મનિંદક ને ચોરની, સંગત સાવ નિવાર. અષ્ટ ગંધ નામ–કેસર બરાસ ગેચંદન, કસ્તુરી ચંદન જાણ; અગર તગર કકલ ને, અષ્ટગંધમાંહિ આણ. ૧૩. Page #642 -------------------------------------------------------------------------- ________________ : ૯૮ : એ ગંધનું માપ-પાપા ભર આની બે રતિ, અધ પાપા ભર માન; બે આનીભર કર ઝીણું સમજી સવી પ્રમાણ. પહેલાં તપાસ-નાડી મૂવમળજીભ શબ્દ, સ્પર્શ સ્વરૂપ તે જાણ; દ્રષ્ટિ રેગી દવા કરતાં, પહેલાં કર પિછાન. મૈથુન પ્રકાર–સ્મરણ કીર્તન ને કીડા, જેવું ગુહા ભાષણ સંકલ્પ અધ્યવસાય ને, કિયા ઉત્પત્તિને ગણ. મેથને સ્થિતિ–કંપ થવેદ શ્રમ મૂચ્છ, ચકી ગ્લાની બળક્ષય, ક્ષય આદિક રે ઘણા, મહાન મૈથુને ભય. આઠ મદ ને તેના ધારક, મનહર છંદ. હરિકેશી જાતિ મદે ચંડાળનું ઘર પાયા કુલે કેડાછેડી ભવ મરિચિ ભમાવ્યા છે, બળ મદે શ્રેણિક તે નતણું દુઃખ ભોગે સનતકુમાર રૂપે કાયથી રીબાયા તે; કુરગડુ તપ મદે તપ અંતરાય પામ્યા દશારણ ઇંદ્ર રિદ્ધિ દેખીને બુઝાયા તે, વિદ્યાથી સ્થલિભદ્ર ને રિદ્ધિથી સુભૂમ નકે આઠેથી લલિત આમ પૂર્ણ દુઃખ પાયા તે. ૧ શિખામણના આઠ બોલ. મનહર છંદ. દયાપાળ દાનેશ્વરી ધર્મ પાળ કહ્યો જ્ઞાની, પાપથી જે ડરે તેને પંડિત કહાય છે; પાચે ઇંદ્ધિ વશ જેને શૂરવીર કહ્યો તેને, સત્યવક્તા સિંહસમે પ્રબલ પંકાય છે. પરોપકારી ધનીક કુલક્ષણ ત્યાગી ડાહ્યો. નિધન નેહ પાલક મિત્ર જ મનાય છે; આઠ શિખામણ બેલ તેનું ઠીક કરી તેલ, હૃદયે રાખે લલિત સદા સુખદાય છે. ૧ પા તેલ, પા તેલો, આનીભાર, બે રતિભાર, અર્ધો તોલે પા તેલ, પા તોલે, બે આનીભાર. Page #643 -------------------------------------------------------------------------- ________________ આઠ અનુમાને. મનહર છંદ. પંખી ઉડે તેથી તિહાં મનુષ્ય સંચાર માળે, ગાજ વિજથી તે વર્ષો થવાનું જણાય છે; ધૂમાડે અગ્નિની જાણ ભુગધે વર્ષો પ્રમાણ, સ્થિર દીપકથી વાયુ નથી સમજાય છે. ધમકારે વાહનનું જવાનું જણાય અને, આ પગલાથી ગયા તેનું પ્રમાણ કરાય છે; શ્વાસો શ્વાસે જીવ જાણ એમ આઠ અનુમાન, સમજ માટે તે ખ્યાન લલિત લેખાય છે. બુદ્ધિના આઠ ગુણો. મનહર છંદ. શાસ્ત્ર સાંભળવા ઈચ્છા શાસ્ત્ર સાંભળવું અને, તેને અર્થ સારી પેઠે સમજી ને ધાર; યાદ રાખવો ને તેમાં ઉહ તર્ક કરે છે, તે સામાન્ય જ્ઞાન કાર ઉરમાં ઉતારે. અપોહ વિશેષ જ્ઞાન ઉહાપેહથી સંદેહ, નકિ જ રાખે તેવો વિવેક વિચારે જ્ઞાન તે આવતુ આમ એ નિશ્ચય લલિત, બુદ્ધિ ગુણ ગણુ આમ ચિતમાં ચિતારવો. મૂર્ખના આઠ ગુણો. મનહર છંદ. મૂર્ણ અડ ગુણમાન સુણો સવિ દઈ ધ્યાન ખાવાને ખોરાક ખૂબ ભૂત ક્યું બેભાન તે, લાજ પણ નહિં લેશ લકથી લડે હમેશ સાંડ તાણ સુવે છેક ઉંઘનું જ સ્થાન તે; વાત ચિત્તે ન વિચાર ખરે જ ખવિશધાર મળે ન મુદલ જરી માન અપમાન તે, નિરોગી દીસે નર ઘણા જ દોષનું ઘર એમાના લલિત અડ મરખના માન તે. ૧ Page #644 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : અદાતાના આઠ ગુણ. મનહર છંદ. અદાતા લક્ષણ આઠ સુણે તે સમાજ માટે લક્ષણ ને ઊંટ સવી દૂર કરે દેખીને, જીભ તે લાંબી હમેશ સામુ નહિ જુવે શેષ લાજ ગુણ નહિ લેશ લેભી જાણે લેખીને, પુજ્યે પાઈ દેતાં ભાગે ગુણી ગણ કાઠો લાગે શું છે કામ મોટા સાથે ભાખે ભુંડું પેખીને, સામટા ઉભા શું કામ ઝાલે રસ્તો વદે આમ આવી લલિત નકામ કુડી કરે શેખીને. છે આઠ વસ્તુઓના પ્રશ્નોત્તર પ્રઃ આઠ પ્રકારની દયા કયી છે. ઉ૦ ૧ દ્રવ્ય. ૨ ભાવ. ૩ સ્વ. ૪ પર. ૫ સ્વરૂપ. ૬ અનુબંધ. ૭ વ્યવહાર. ૮ નિશ્ચય. પ્ર. જને ઉત્પન્ન ગવાની આઠ ખાણ ક્યી. ઉ. ઉતર-૧ અંડા- A,.. 0ો પક્ષી-ઘરેલી-મચ્છ-સપોદિ. ૨ પિપયા– હાથી-ઘોડા-શસા-સારિકાદિ. ૩ જરાયુ–ગર્ભજ મનુષ્ય અને તીર્થંચની જ રસયા–વાશી વિદળ રસાદિની બેદ્વિખાણ ૫ સંસેમણ–ો પરસેવાથી ઉત્પન્ન થતા-જુ માંખી-વિ. ૬ ઉભયા- ભૂમી ભેદથી ઉત્પન્ન થતા પતંગાદિ ૭ સમૃષ્ટિમા–વિગલૈંદ્રિાસન્ની સમૂછિમ મનુષ્યતીએચ. ૮ ઉવવાઈયા–દેવતા અને નારકી પ્ર. કયા આઠ સુખ આપનાર છે ઉ૦ ૧ સમિત્ર. ૨ પુસ્તક દ્રવ્ય પ્રાપ્તિ. ૩ સુપુત્ર. ૪ રૂડા સ્વભાવની સ્ત્રી. ૫ પ્રસંગે વાત સુજવી. ૬ કુળમાં કુળ દીપક થવું. ૭ ઈઝેલી વસ્તુનું પ્રાપ્ત થવું. ૮ સભામાં સનમાન. પ્ર. કયા આઠને સંગ તજવા જેવો છે. ઉ૦ ૧ મૂ. ૨ દુષ્ટ, ૩ મલીન. ૪ લોભી. ૫, દુઃશીલ, ૬ અનાચારી. ૭ ધર્મનિંદક. ૮ ચોર, Page #645 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૧ : પ્ર૦ વૈરાગ્યનાં ખીજા આઠ નામ કયા. ઉ૦ ૧ મધ્યસ્થતા. ૨ વેરાગ્ય. ૩ વિરાગતા. ૪ શાંતિ. ૫ ઉપશમ. ૬ પ્રશમ. ૭ દોષ ક્ષય. ૮ કષાય વિજય. પ્ર૦ રાગનાં ખીજા આઠ નામ યા. ઉ॰૧ ઈચ્છા. ૨ મૂચ્છો, ૩ કામ. ૪ સ્નેહ. પ ગૃશ્વેતા. ૬ મમત્વ. ૭ અભિનઃ ૮ અભિલાષાદિ. પ્ર॰ દ્વેષનાં બીજા આઠ નામ યા. ૦૧ ઇષો. ૨ રોષ. ૩ દાષ. ૪ દ્વેષ. ૫ પિરવાદ. ૬ મત્સર. ૭ અસૂયા. ૮ વૈદિ. પ્ર૦ કયા આઠ ગુણા શાભા આપે છે. ૩૦ ૧ સુબુધિ. ૨ સુકુળમાં જન્મ. ૩ મનસ્વાધિન. ૪ પરાક્રમ. ૫ શાસ્ત્રાભ્યાસ. ૬ વાચાળપણું ૭ પેાતાની શક્તિ પ્રમાણે દાન કરવુ. ૮ ખીજાના કરેલા ઉપકારને સંભારવે. પ્ર૦ કયા આઠ પેાતાનું ભલુ ભંડુ જાણતા નથી. ઉ૦ ૧ મદ્યપાન કરનાર. ૨ કામી. ૩ થાકેલા. ૪ ક્રોધી. ૫ ભૂખ્યા. ૬. ઉતાવળા. ૭ લેાભી. ૮. બળ પુરૂષ. પ્ર૦ કયા આઠ ગુણું! દુન પાસે રહેતા નથી. ઉ॰ ૧ બીજાનુ સારૂ દેખી સાષ પામવા, ૨ સરળપણું. ૩ નિર્મળતા. ૪ સતા. પ મીઠું ખેલવું. ૬ શાંતિ. છ ઇંદ્રિય દમન ૮ સત્ય ભાષણ. પ્ર૦ કયા આઠ ગુણા ઉત્તમ પુરૂષ પાસે રહે છે. ૬૦૧ બુદ્ધિમાન પણું. ૨ ભલાપણું. ૩ ઇંદ્રિયા જીતવી. ૪ શાસ્ત્રાભ્યાસ. ૫ પરાક્રમ. ૬ ખરૂ ખેલવું. ૭ યથાશક્તિ દાન, ૮ પાપકાર. પ્ર॰ કયા આઠના ભરેાસે રહેવું નહિ. ૩૦ ૧ સ્રી. ૨ રાજા. ૩ સર્પ, ૪ અધ્યયન. ૫ શત્રુ. ૬ વિષયભાગ. ૭ આયુષ્ય. ૮ દ્રષ્ય. પ્ર૦ ક્રોધના આઠ ગણ કયા. ૦૧ કાઇના પર ખાટા દ્વેષ મૂકવા. ૨ ગાળા કાઢવી. ૩ અન્યાયે પારકું દ્રવ્ય લેવું. ૪ ગુણમાં દોષ પ્રગટ કરવા. ૫ ઇર્ષા. ૬ દ્રોહ. છ સાહસ. ૮ દીધા લાયકને ન આપે એવી રીસ. પ્ર॰ કયા આઠને વધારે મર્દન કરવાથી વધારે ગુણ આપે છે. ૭૦ ૧ શેલડી. ૨ તલ. ૩ સેાનુ. ૪ પૃથ્વી. પ ચંદન. ૬ દહીં ૭ તાંબુલ. ૮ જ્ઞાન. Page #646 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : પ્ર. વિદ્યા ભણનારે કયા આઠની સેવા થેડી કરવી ઉ૦ ૧ કામ. ૨. ક્રોધ. ૩ લાભ. ૪ સ્વાદ. ૫ શ્રૃંગાર. ૬ નિદ્રા. ૭ સેવા. ૮ ચમત્કાર. 4. કયા આઠ નરર્થક છે. ઉ૦ ૧ દિવસે ચંદ્ર. ૨ વૃદ્ધ સ્ત્રી. ૩ કમળ વિના સરોવર. ૪ ધન વિના રાજા. ૫ વિપત્તિમાં પડેલો સજજન. ૬ રાજા કને દુષ્ટ. ૭ મુરખ પાસે વિદ્યા. ૮ સાધુ પાસે તરૂણ સ્ત્રી. પ્ર. શુદ્ધ શ્રાવક કેને કહેવાય. ઉ૦ ૧ થોડું બેલે. ૨ કામ પડે બેલે. ૩ મીઠું (ધર્મની બાધા રહિત) બેલે. ૪ ચતુરાઈથી બોલે. ૫ કેઈને મર્મને વચન ન બેસે. ૬ અહંકાર રહિત બેલે. ૭ ભગવાનના વચનાનુસાર બેલે. ૮ સર્વ ને સુખ થાય એવું સુત્રાનુસાર બોલે તેને શ્રાવક કહેવાય. પ્ર આઠ પ્રકારની શિક્ષા કયી. ઉ૦ ૧ ભગવાનની જાપ પૂર્વક પૂજા સ્તવના કરવી. ૨ ગુરૂની આજ્ઞામાં રહેવું. ૩ દયા પાળવી. ૪ સત્ય વચન બોલવું. ૫ શીયળ પાળવું. ૬ સંતોષ રાખવો. ૭ ક્ષમા કરવી. ૮ પરને દગે ન દે તે. પ્ર આઠ પ્રકારના સમાન સ્થાન કયા. ઉ૦ ૧ ક્રોધ સમાન ઝેર નથી. માન સમાન વૈરી નથી. ૩ માયા સમાન ભય નથી. ૪ લેભ સમાન દુખ નથી. ૫ સંતેષ સમાન સુખ નથી. ૬ પચ્ચખાણ સમાન હેતું નથી. ૭ દયા સમાન અમૃત નથી. ૮ સત્ય સમાન શરાણું નથી. પ્રઃ આઠ પ્રકારના મિત્ર કયા. ઉ૦ ૧ જન્મનો માતા. ૨ ઘરને સ્ત્રી. ૩ દેહનો અન્ન, ૪ આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર. ૫ રેગીનો ઔષધ. ૬ સંગ્રામને હાથ. ૭ પરદેશને વિદ્યા. ૮ અંત કાળને પરમાત્માનું નામ. પ્ર. આઠ મહા પાપી કયા. ઉ૦ ૧ આપઘાતી. ૨ વિશ્વાસઘાતી. ૩ ગુણોને લુપ્ત કરનાર. ૪. ગુરૂ દ્રોહી. ૫ ખોટી સાક્ષી પુરનાર. ૬ ખોટી સલાહ આપનાર. ૭ હિંસામાં ધર્મ સ્થાપક. ૮ વારંવાર પચ્ચખાણ ભાગનાર. પ્ર. કયા આઠ પ્રકારે ગાંડા ગણાય. ઉ૦ સ્ત્રી પાસે બેસનાર. ૨ બાળકને રમાડનાર. ૩ બાળક જોડે મિત્રાઈ કરનાર. ૪ ભાંગ Page #647 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૩ : દારૂ પીનાર. ૫ મસ્તકે પગ ઘસનાર. ૬ વિવાહમાં ગાળા કાઢનાર. ૭ અરિસામાં સુખ જોનાર. ૮ હેાળીમાં રમનાર. પ્ર॰ પંડિત પણાનાં આઠ લક્ષણૢા કયા. ૩૦ ૧ ગર્વ ન કરે. ૨ નિષ્ઠુર ભાષા ન મેલે. ૩ અપ્રિયવચન સહન કરે. ૪ ક્રોધ ન કરે. ૫ લક્ષણ રહિત પરના કાવ્યા સુણી સુગેા રહે. ૬. પરના ઢાષા ઢાંકે. છ પાતે દાષાને ઉત્પન્ન ન કરે. ૮ પર નિંદા ન કરે. પ્ર॰ આઠ પ્રકારના જય કર્યા. ઉ૦ ૧ શત્રુ જય. ૨ માન જય. ૩ વાદ જય. ૪ આહાર જય. ૫ ક જય. ૬ ક્રોધ જય. ૭ પાન જય. ૮ ભૂમિ જય. પ્ર॰ વિશ્વાસ ન કરવા લાયક આઠ સ્રીયા કી. ઉ૦ ૧ ભરતાર વિમુખ. ર્ પરમુખ આલાપી. ૩ લાંખી વાત વાળી, ૪ નિર કુશ. ૫ અવિવેકી. ૬ વિવસ્રા. ૭ અતિ દુષ્ટા. ૮ અતિ ક્રોધી ૫૦ મેાતી ઉત્પત્તિના આઠ સ્થાન કયા. ૧ ગજલે. ર્ શંખ મધે. ૩ મત્સ્યસુખે. ૬ વશે. ૫ સર્પ મસ્તકે. હું વરાહ દ્રષ્ટાયામ્. ૭ મેઘ મુખે. ૮ છીપ સ ંપુટે. પ્ર૦ પર્વતના આઠે કુલ કયા. ઉ૦ ૧ મેરૂ, ૨ ઉદયાચળ, ૩ અસ્તાચળ, ૪ સુવેલશ્રૃંગાર, ૫ મહાનિલાદ્રિ, ૬ ગ ંધમાદન, ૭ વિદ્યાચળ, ૮ હિમાચળ, નવ વસ્તુસંગ્રહ પુન્ય અધાવાનાં નવ કાણુ, ( મનહર છંદ. ) સાધુ પ્રમુખ ને અન્ન પાણી દેવા થકી તેમ, રહેવા ને સ્થાન સુવા પાટાદિ દેવાય છે; પહેરવા આઢવાને વસ્ત્ર દેવા અને વળી, મનેકરી શુદ્ધ ભાવે સંકલ્પ કરાય છે. વચને સ્તુતિ કરે ને કાયથી સુ સેવા કરે, હાથે કરી નમસ્કાર કર્યો સુખદાય છે; પુન્ય તત્ત્વે પરૂપ્યા તે સાધુ ભક્તિ સેવા લાભ, લલિત તે પુન્યનવ પ્રકારે બંધાય છે. ॥ ૧ ॥ ૧ આ નવ પ્રકારે બંધાયેલુ પુન્ય ખેતાલીશ પ્રકારે ભાગવાય છે જુઓ નવતત્વમાં. Page #648 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ : નિત્ય નવ કરણીના શ્રાવક ધ ( મનહર છંદ. ) ત્રિકાલ જિન વંદન યથાશક્તિ જિનપૂજા, પંચવિધ સ્વાધ્યાય તે સદા સુખ દાય છે; ગુણી ગુરૂનું વદન વિધિ સુપાત્રેદ્યાન, એ ટક પ્રતિક્રમણ કરવું કહાય છે. યથાશક્તિ વ્રત પાળે નવા નવા તપ તપે, નવુ નવુ જ્ઞાન લેવા ઈચ્છા સુજાય છે, આ નવે નિત્ય કરણી વાળા શ્રાવકના ધર્મ, અર્હતે લલિત ભાખ્યા શાસ્ત્રે સમજાય છે. નવ પ્રકારના સુપન અને તેનુ’ ફળ. ( મનહર છંદ. ) અનુભવ્યું સાંભળ્યુ. ને દેખ્યું પિત્ત કક્ તણું, ચિંતિત સહજનું છ નકામા ગણાય છે; દેવ ઉપદેશે આવ્યું પુન્યના પ્રભાવે પાળ્યુ, પાપથી પાળ્યું તે ત્રણ ખરાજ મનાય છે. આદ્યયામે એક વર્ષ બીજાનુ છ માસે ફળે. ત્રીજાયામે ત્રણ માસે ચેાથે માસે પાય છે; એ ઘડી રાતે જે દીઠું દશ દિવસમાં ફળે, સૂર્યોદયનું લલિત તુર્ત ફળ દાય છે. નવ પ્રકારે વાહન ને તેથી થતા લાભ ધેરલાભ, ( મનહર છંદ. ) ૧ ખરે ધન હાની થાય હુયે ધન લાભ થાય, ગજે મહુ સુ:ખદાય જીવન ગળાય છે; મહિષે મરણુ જાણુ જ બુકે સુખની હાણુ, સિંહે પિશ્ન પણું ને મરણ પમાય છે. કાગ અતિ દુ:ખ દાઇ મારે અર્થ લાભદાઇ, હસે સર્વ પ્રકારની સુખ વૃદ્ધિ થાય છે; નવ વાહનથી નેટ ભાગે સુખ દુઃખ ભેટ, લલિત રાખે ચીવટે દુ:ખ દૂરે જાય છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૫ : ઉભય આંધળા-દીને ઘુવડ દેખે નહિ, કાગ ન રાત્રે કેય; પણ , કામાંધા પુરૂષ, ઉભય અંધા હેય. સજનને આંક—ઊત્તમ નવના આંકના, શુભસજનસુખદાય; ગણે ગમે તે આંકથી, ફેરફાર નહિ થાય. એપી રાખવાં આયુ ધન ગ્રહછિદ્ર ઔષધ, મંત્ર અને મૈથુન દાન માન અપમાન નવ, ગોપી રાખવે ગુણ. પ્રધાને તજવાં–ભ મેહ મત્સર પાપને, ચાડી બહુ વિખવાદ. રાજ્યષ મદ્યપાન ને, સજન દુર્જનથી વાદ. માર્ગ આપી જવું-રોગી વૃદ્ધ વિપ્ર અંધ ગાય, પૂજ્ય પુરૂષ્યને રાય, સગર્ભા ભારવાહિ પ્રણે, માર્ગ આપી જવાય. નવ નકે જાય–સ્ત્રી બાળ સ્વામી મિત્ર ગ, વિવાસીને વિપ્રસાત, તસ ધાતક મદ્યપાન ચેર, નવને નકે પાત. શક્તિના ભેદ-જ્ઞાન ધર્મને દાન મંત્ર, કામ અને અર્થ જોય, યુદ્ધ વ્યાયામ દેશશક્તિ, શક્તિ એમ નવ હોય. સંગ્રાહક વસ્તુ-જ્ઞાન પાત્ર મિત્રજય અને, પત્ની ગબળ જાણ ધર્મશ્રુત ગુણએ નવતણે, સંગ્રહ કરો સુજાણ. ઉચિત સાચ-પિતા માત ભાઈ સ્ત્રી પુત્ર, સ્વજન ગુરૂને રાય; પૂરજને પરતીર્થનું, ઉચિત સાચો ભાય. પ્રસંગે માતાની અધિકતાનું વર્ણન માતાનું મહત્વ-પાઠકથી સૂરિ દશ ગણ, તેથી પિતા સત ગણ, પિતાથી માત સહસધા, અધિક ધાર તેહ મન. ઉત્તમની મા–પશુને ધાવે ત્યાં સુધી, પરણ્યા સુધી જ અધમ, કમાય ઘર મડે મધ્યમ, અંદગી સુધી ઉત્તમ. (મનુસ્મૃતિ.) સ્ત્રી યોનિમાં નવલાખ પંચેઢિઆદિનો વધ. સ્ત્રી નિચે જીવ-નવ લાખ સ્ત્રી નિમાંહિ, માનવપંચેંદ્રિ માન; બેઇદ્રિ બેથી નવ લખ, શાસ્ત્ર શાખ પ્રમાણે. ૧ તે સિવાય પણ અસખ્યાતા સમઝિમ પદ્રિ મનુષ્ય કહેલા છે. તે સાત-આઠ પ્રાણુના ધારક જાણવા. ૧૪ Page #650 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : એને નાશ થાય–પુરૂષ ગ હણાય તે, વેણુકાના દ્રષ્ટાંત તપ્ત શળિયે રૂભંગળી, થાય તે મીશ અંત. નવ પ્રકારના નિયાણા. દહે–પૃપ ધનીક સ્ત્રી નર દેવ, અ વિયારનું જાણ; અગ્ર વિચારતું શ્રાધ દરિદ્ર, નિયાણું નવ પ્રમાણ. તેને વિસ્તારે ખુલાસે. ૧ રાજાનું–શ્રેણિકને દેખી ભવાંતરે હું રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે. ૨ ધનીકનું બહુ ખટપટવાળા રાજે સર્યું હું ભવાંતરે સમૃદ્ધિ વાન ગૃહસ્થ થાઉં એવું ચિતવે તે. ૩ સ્ત્રીનું –પુરૂષને ઘણા પ્રકારનું કામ અને દુઃખ દેખી, ભવાં તર હું સ્ત્રી થાઉં એમ ચિતવે તે. ૪પુરૂષનું–સ્ત્રીઓનું પરવશ પણું જેઈ ભવાંતર હું પુરૂષ થાઉં એમ ચિતવે તે. ૫ દેવનું–મનુષ્યના વિષયે અશુચિય છે, તેથી દેવ થવાની પ્રાર્થના કરવી તે, આવાને ધર્મ સાંભળવાની ચેતા છે પણ રૂચે નહિ. ૬ અગ્ર સ્વસ્ત્રી તથા સ્વ શરીરથી ઉત્પન્ન કરીને, સ્ત્રી સાથે વિયારનું-સુખ ભેગવનાર દેવપણાની ઈચ્છા કરવી તે. આ પણ ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન બેસે. ૭ અધ્યવિ જે દેવતાઓ વિષય વિરક્ત છે તેની પ્રાર્થના કરે તે. યાત્તિ આવાને ધર્મ શ્રવણ, શ્રદ્ધા, રૂચિ થાય શ્રાવક પણું (અરકત) –પામે પણ બારવ્રત લેનાર ન થાય (વ્રત પશ્ચ ખાણ ઉદય ન આવે.) ૮ શ્રાવકનું-હું સાધુ સાધ્વીને દાન આપવાવાળો ઉત્તમ જાતિને શ્રાવક થાઉં. આવું ચિતવનાર બારવ્રત ધારણ કર નાર થાય, પણ સર્વવિરતિ ઉદયના દેવલેકમાં જાય. ૯ દરિદ્રનું-હું દરિદ્ર (હલકા કુળમાં) થાઉં તો તુરત દીક્ષા ઉદય આવે એવી ઈચ્છા કરવી તે. એમ થવાથી Page #651 -------------------------------------------------------------------------- ________________ ': ૧૦૭ : દીક્ષા ઉદય આવે, પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાયદેવલોકમાં જાય. ઉપરોક્ત છ નિયાણાવાળા દુર્લભ બધી થાય છે. વ્રત પાળી નિયાણું નહિ કરનાર મેક્ષ મેળવે છે. દર્શનાવણય કર્મની–(પ્રકૃતિ ) ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન, ૪ કેવળદર્શન, પનિંદ્રા, ૬ નિંદ્રાનિંદ્રા, ૭ પ્રચલા, ૮ પ્રચલા પ્રચલા, ૯ થીણંદ્રી. થીણુદ્રી નિદ્રા વાળે જે વજીરૂષભ નારાચ સંઘયણી હોય તે, અર્ધ વાસુદેવ જેટલી શક્તિ તે નિદ્રા વખતે હેય, ને બીજાને હોય તે જે કાળના મનુષ્ય તેનાથી બમણુ ત્રમણ બળ હોય. થીણુદ્રી નિંદ્રા વાળા એક મુનિને દિવસના એક હસ્તિયે સતાવેલ, તેમણે રાત્રીમાં તે નિદ્રાના ટાઈમે જંગલમાં તે હાથી પાસે જઈ, તેના બે જંતુસળ ખેંચી કાઢ્યા ને તે ઉપાશ્રયને સ્થાને નાંખ્યા હસ્તિ મરણ પામે. નવ વસ્તુના પ્રશ્નોત્તર પ્ર. નવ પ્રકારનું કાયા સુખ કયું. ઉ૦ ૧ બેસવાનું, ૨ સુવાનું, ૩ મૈથુનનું, ૪ વડીનીતિ લઘુનીતિનું, ૫ પ્રવાસનું, ૬ દાત ણનું, ૭ ભજનનું, ૮ પાનું, ૯ સિલક (પસાદિક) નું. પ્ર. નવ પ્રકારનો ગાત્ર ભંગ કર્યો. ઉ. ૧ સુગંધ તૈલાદિ વાસને, ૨ સુખાસનને, ૩ સુવસ્ત્રને, આ ઉદ્વર્તનને, ૫ ઉદકને, ૬ વિલેપનને, ૭ અલંકાર, ૮ ભેજનને, ૯ મનહર તિલકનો. પ્ર. નિત્ય નવ વિધ કરણીવાળો શ્રાવક ધર્મ કયે. ઉ૦ ૧ ત્રિકાલ જિન વદંન ૨ યથાશક્તિ જિનેશ્વર પૂજા. ૩ પંચ વિધ સ્વાઝાય. ૪ ગુણી ગુરૂવંદન. ૫ વિધિ પૂર્વક સુપાત્રમાં દાન. ૬ બને ટંક પ્રતિક્રમણ. ૭ યથાશક્તિ ત્રત પાલન. ૮ નવિન નવિન તપ કરવાને મને રથ. ૯ નાવન નવિન જ્ઞાન ભણ વાની ઈચ્છા. પ્રહ કયા નવમાં સાવધ રહેવાથી સુખી થવાય. ઉ. ૧ પિતાના માણસમાં સાવધ પણું. ૨ બીજા પ્રાણું વિષે દયા. ૩ દુર્જ Page #652 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ : નમાં સઠ પણું. ૪ સાધુ ઉપર પ્રીતિ. ૫ ખળ ઉપર ગર્વ ૬ વિદ્વાન વિષે સિધાપણું. ૭ શત્રુ વિષે સુરા પણું. ૮ ગુરૂ વિષે સહનતા. ૯ સ્ત્રીઓને વિષે ચપળતા. પ્ર. નવ પ્રકારના નારૂં કયા. ઉ૦ ૧ ધબી. ૨ ઘાંચી. ૩ મેચી. ૪ ઘાછા. ૫ લુહાર. ૬ દરજી. ૭ માછી. ૮ ભિલ્લ. ૯ગેવાળ પ્ર. નવ પ્રકારના કારૂં કયા. ઉ૦ ૧ કાંદા વેચનાર. ૨ કેટુંબિકા ૩ કુંભાર. ૪ ની ૫ માળી. ૬ બેલી. ૭ હજામ. ૮ - કાછિક. ૯ ગાંધર્વ. પ્ર. ક્યા નવને સંગ ન કરે. ઉ૦ ૧ભાટ. ૨ ભયડે. ૩ નગારી ૪ રાંડેલી સ્ત્રી. ૫ છાંડેલી સ્ત્રી. ૬ કુમારીકા. ૭ મુસલમીન. ૮ મુંડેલા. ૯ રબારી. પ્ર. કેને કયા નવ પ્રકારના ઘણા છે. ઉ૦ ૧ રજપુતને ક્રોધ. ૨ ક્ષત્રીને માન. ૩ ગણિકાને માયા. ૪ બ્રાહ્મણને લાભ. ૫ મિત્રને રાગ તથા હેતુ. ૬ શેક્યને ષ. ૭ જુગારીને શેક. ૮ કાયર ને ભય. ૯ ચારની માને ચિતા. પ્ર. સમરા શાહ ઓશવાલે નવ લાખ સોનામેરો શેમાં ખરચી. ઉ૦ તેમણે નવલાખ બંધીવાનેને છોડાવ્યા તેમાં. પ્ર. પ્રધાને નવ દુર્ગણે તજવા તે કયા. ઉ૦ ૧ દંભ. ૨ મહ. ૩ મત્સર. ૪ પાપ. ૫ ચાડી. ૬ ઘણો વિખવાદ. ૭ રાજ્ય દ્વેષ. ૮ મદ્યપાન. ૯ ઉત્તમ કે દુર્જનથી વાદ પ્ર. કયા નવ કારણે રોગ થાય. ઉ૦ ૧ અતિઆહાર કે અજીર્ણો ખાવાથી. ૨ ઘણું એક આસન કે વિશમ આસને બેસવાથી. ૩ દિવસે બહુ ઊંઘવાથી. ૪ રાત્રિયે વધારે જાગવાથી. ૫ ઠલ્લો રોકવાથી. ૬ માત્રુ રોકવાથી. ૭ વધુ ચાલવાથી. ૮ ખરાબ અહારથી. ૯ કામ વિકારથી. (વિષય અપ્રાપ્તિ વધુ આશક્તિ) પ્ર. નવ પ્રકારની ધાતુ કયી ઉ૦ ૧ તાંબુ. ૨ કાંસુ. ૩ શીસુ. ૪ જસત. ૫ લે. ૬ પીતળ. ૭ સેનું. ૮ રૂપુ. ૯ મિશ્ર. પ્ર. નવ પ્રકારને પરિગ્રહ કર્યો. ઉ. ૧ ધન. ૨ ધાન્ય. ૩ ક્ષેત્ર ૪ વસ્તુ. પાનું. ૬ રૂપુ. ૭ બીજી ધાતુ. ૮ દ્વીપદ. ૯ ચપદ. પ્ર. ડાહ્યા પુરૂષે કયા નવને માર્ગ આપી ચાલવું. ઉ૦ ૧ રોગી. Page #653 -------------------------------------------------------------------------- ________________ ': ૧૦૯૯ : ૨ વૃદ્ધ. ૩ વિપ્ર. ૪ અંધ. ૫ ગાય. ૬ પૂજ્યપુરૂષ. ૭ રાજા. ૮ સગર્ભા સ્ત્રી. ૯ ભારવાહી. પ્ર. અન્ય મતના નવ ખંડ કયા. ઉ. ૧ ભરતખંડ. ૨ હરિખંડ. ૩ એલારખંડ. ૪ રામખંડ. ૫ હરિન્નખંડ. ૬ વનખંડ. ૭ કુરૂખંડ. ૮ કિતમાલેખંડ. ૯ ઈરાવદ્ધખંડ. પ્રવન બેલ્યામાં નવ ગુણ કયા. ઉ૦ ૧ દેવ. ૨ ગુરૂ. ૩ જ્ઞાનની આશાતનાથી બચાય. ૪ જાપ (માળાજાપ કે-ધ્યાનની શુદ્ધી લાભ). ૫ શુદ્ધ કાઉસગ્ન થાય. ૬ વાયુકાયને બચાવ થાય. ૭ મૂર્ખ કે ક્રોધીના વિરોધથી બચાય. ૮ નિંદા-ઈર્ષાથી બચાય. ૯ આપ સ્વાર્થ સધાય. પ્ર. લાકડીના નવ ગુણ ક્યા. ઉ૦ ૧ આંધળાને આધાર. ૨ પાં ગળાને આધાર. ૩ વૃદ્ધ પુરૂષને આધાર. ૪ ચાર ભય નિવારાય. ૫ પાણીમાં તરાય. ૬ કુતરા વિગેરેના ભયથી બચાય. ૭ શત્રુથી બચાય. ૮કુભાયોને શિક્ષા. ૯ ભેંસ દહેવા કારણે. દશ વસ્તુસંગ્રહ. દશ પુન્ય ક્ષેત્ર-જિનચૈત્ય બિંબ શ્રુત સંઘ, દુઃખી આશ્રય દાન; ત્રણરત્નપુષ્ટિ પોષાળ તે, પુન્ય ક્ષેત્રે પિછાન. આશાતના વારે-તાંબુલ જળ ભક્ત જેડા, સ્ત્રી સયન ને થુંક; માત્રુ દલ્લો જુગાર દશ, મહાશાતના મુક. દિવ્યના પ્રકાર–જળ અગ્નિ ઘટ કેશ એમ, વિષ ભાષા નેતાંદુલ ફળ તુલ સુત સ્પર્શ તેહ છે, દિવ્ય દશવિધતે કુલ દશ પ્રકારની રૂચિ. (મનહર છંદ.) છોક્ત તત્વે પહેલી બીજી ગુરૂવાદિ બધે. | સર્વજ્ઞ વચને ત્રીજી રૂચિયું રખાય તે; સુત્ર સિદ્ધાંતની ચોથી વાકયે વધુ અર્થે પાંચ, અભિગમ વિશિષ્ટની છઠ્ઠી સુગણાય તે. દ્વાદશાંગી નયે કરી વિચારતાં સાત થાય. 1. સુ સંયમ કિયા રૂચિ આઠમી મનાયતે; Page #654 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : વિસ્તરાર્થે કહી નવ દશમી છે શ્રુત ધર્મો, રૂચિ ત્યાં લલિત રાખ દશે સુખ દાય તે. ૧ જીવ જયણાયે દશ ચંદરવા. (મનહર છંદ.) ઘર ચૈત્યને પહેલો બીજો ધર્મ સ્થાને કહ્યો, જમણ જગાયે એમ ત્રીજે બંધાવાય છે; ચુલા ઉપરને ચે પાંચમે અધ્યાયે બાંધે, પછી પાણીયારે છો બાંધ્યાનું કહાય છે, ખાયણિયે સાતમેને આઠમ વલેણા પર, ઘંટી ઉપર નવમો બાંધો તે ન્યાય છે, એક દશમે વધારે જ્યાં બાંધવે ત્યાં બંધાય, દશેથી લલિત જે. જયણા પળાય છે. ૧ શત વષયુયે દશદશા. (મનહર છંદ. ) બાળદશા કીડાદશા ભેગવાંછે મંદ દશા, બળદશા પ્રજ્ઞાદશા પાંચમી કહાય છે; હાયણ ઈદ્રિય હાણી છઠ્ઠી દશા તે કહાણી, પ્રપંચે પરાઈ દશા સાતમી મનાય છે. ઈષપ્રાગભાર દશા શરીરનું નમી જવું, નવમી મનમુખ દશા જરાપણે પાય છે; શાયિની દશા તે નિંદા દશમી લલિત દાખી, શત વર્ષાયુયે દશા દશ આમ થાય છે. ૧ દશ પ્રકારનું સુખ. (મનહર છંદ). નિગી પણું પહેલું બીજું દીર્ઘ આયુષ્યનું, ધનીક પણાનું ત્રીજું સુખ સમજાય છે; સુગુણ સ્ત્રીનું તે ચોથું જે તે ભોગે જોઇતાજ, મળે પાંચમું ને છઠું સંતોષે સદાય છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૧ : અસ્થિસુખ સાતમું છે નિષ્કામ દીક્ષાનું આઠ, નવમું હું અનાબાધ ગણો તે ગણાય છે; મોક્ષ મળ્યાનું છેવટે દશ સુખ દાખ્યા એમ, લલિત તે પૂર્ણ લાભ પુન્ય વેગે પાય છે. ૧ દશથી કામ નહિ પડે. ( મનહર છંદ. ) બાળથી રમત વારો વડાથી વિરોધ ટારો, એકાંતમાં સ્ત્રીની સંગે હસવું હઠાવજે, ભેજને લજ્યા ન ધારો વલ્ડિ થકી જેર વારો. અજાણ્યા પાણીમાં જવા વિચાર વળાવજે. બેલને તે નાથ નાખે ઘોડાને લગામે રાખો, હસ્તિને અંકુશ એથે કબજ કાર; કૂરથી સદાય દૂર રહે ન લલિત ધૂર, દશથી વિરૂધ વાતે લશે નહિ લાવજે. ૧ દાતારનાં દશ લક્ષણ, ( મનહર છંદ ) દશ લક્ષણે દાતાર વિવરી તેને વિચાર, સમજવા સાર તેની બાબતે બતાવે છે; પરૂપે પધારે વીર નયણે અમૃત નીર, સુખશાતા તે સધીર કહીને કરાવે છે. વળી સુવધારે માન પ્રેમથી કરાવે પાન, જસ પ્યારે ગુણ જાણ દેવે દેવરાવે છે; જન કરાવે ભાવે વેળાવતાં વાર થાવે, શુભ લક્ષણે સ્વભાવે લલિત તે આવે છે. ૧ સ્નાનનાં દશ ગુણ. ( શાર્દુલ વિ. છંદ.) સ્નાનું નામ મનઃ પ્રસાદજનન દુ:સ્વપ્નવિધ્વંસન, શૌચસ્વાયતન મલાપહરણું સંવર્ધન તેજ સામ; રૂપિદ્યોતકર સુખસ્વરકરે કામાગ્નિ–સંદીપન, સ્ત્રીણ મન્મથ મેહનું બળકરે સ્નાને દશૈતે ગુણા. ૧ ( અન્યકૃતિ ) Page #656 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨ : દશ અપરાધ. (છ ) અક્ષભંગને નૃપ વધ, સ્ત્રીને વધ નહિં નિવારે, વર્ણશંકર છે વર્તન, પરસ્ત્રીનું ગમન વધારે. વળી જ ચેરી કાર, ગર્ભ પતિ વિનાને ધારે; દંડ પારખનું કૃત, વાક્ય અઘટતું ઉચારે. ગર્ભ પાતાદિને નવિ ગણે, અનુચિત વર્તન તે આમ છે; દુ:ખકર જે અહીં દાખિયા, અપરાધનાં દશ નામ છે. દશ વસ્તુના પ્રશ્નોત્તર, પ્ર. શ્રાવકે દરરેજ ક્યા દશનું સેવન કરવું. ઉ૦ ૧ જિનપૂજા. ૨ ગુરૂભક્તિ. ૩ દાન. ૪ તા. ૫ નિયમ. ૬ બ્રહ્મચર્ય. ૭ સદ્ભાવ. ૮ જ્ઞાન. ૯ દર્શન. ૧૦ ચારિત્ર. પ્ર. કયી દશ વસ્તુ સ્ત્રી ન પામે. ઉ૦ તીર્થકર પણું. ૨ ચકીપણું ૩ વાસુદેવપણું. ૪ બળદેવપણું ૫ સંભિન્ન સ્રોત લબ્ધિ. ૬ ચારણ લબ્ધિ. ૭ પુલાક લબ્ધિ. ૮ ગણધર પદવી.૯ આહારક શરીર. ૧૦ ચૌદ પૂવી પણું. પ૦ દાનના દશ પ્રકાર કયા. ઉ૦ ૧અનુકંપા. ૨ સંગ્રહ ૩ ભય.૪ લજા. ૫ કીર્તિ. ૬ અધર્મ. ૭ કુલ. ૮ આણ્યા. અભય. ૧૦ સુપાત્ર. પ્ર. દાન દેવાના દશ પ્રકાર તે કેવી રીતે. ઉ૦ ૧ પરવશ પણે ૨ સુસંગતે. ૩ ભયે. ૪ કાર્ય કારણ પામીને. ૫ લોથી. ૬ ૬ અભિમાનથી. છ અધર્મ બુદ્ધિ થવાથી. ૮ ધર્મ બુદ્ધિથી. ૯ કાર્યને કરવા. ૧૦ કાર્યને કરવા કારણે. પ્ર. દશ પ્રકારની સિદ્ધિ ક્યી. ઉ૦ ૧ કર્મ. ૨ શિલ્પ. ૩ વિદ્યા. ૪ મંત્ર. ૫ ગ. ૬ આગમ. ૭ અર્થ યુક્ત. ૮ અભિપ્રાય. ૯ તપ. ૧૦ કર્મક્ષય. પ્ર. જીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ ઇંદ્રિય. ૩ કષાય. ૪ વેશ્યા. ૫ જગ. ૬ ઉપગ. ૭ જ્ઞાન. ૮ દર્શન. ૯ ચારિત્ર. ૧૦ વેદ. પ્ર. અજીવના દશ પરિણામ કર્યા. ઉ૦ ૧ ગતિ. ૨ બંધન. ૩ સંસ્થાન. ૪ વર્ણ. ૫ ગંધ. ૬ રસ. ૭ સ્પર્શ. ૮અગુરૂ લધુ. ૯શબ્દ ૧૦ ભેદ. Page #657 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૩ : પ્ર. દશ પ્રકારના શૈચ છે તે કયા. ઉ૦ ૧ મુખ. ૨ સ્નાન. ૩ મૃતિકા. ૪ સ્કંધ. ૫ કક્ષા. ૬ મિશ્ર. ૭ જળ. ૮ નખ. ૯ અનલ. ૧૦ સત્યનું. પ્ર. કયા દશ સેવને વૃદ્ધિ પામે. ઉ૦ ૧ ઉદ્યમ. ૨ કલેશ. ૩. બસ. ૪ ખુજલી. ૫ પરસ્ત્રી સેવન. ૬ મધ. ૭ જુગાર. ૮ આહાર. ૯ મૈથુન. ૧૦ નિંદ્રા. પ્ર. કયું દ્રવ્ય દશ વર્ષ સુધી જ ટકી શકે. ઉ૦ અન્યાયથી ઉપા જેલું દ્રવ્ય દશ વર્ષ સુધી જ ટકે, કદાપી દેવ્યના કોપથી પહેલાં પણ સમુળગુ નાશ પામે. પ્ર. રાજાના દશ પ્રમેદ કયા. ઉ૦ ૧ જ્ઞાન. ૨ દાન. ૩ બળ ૪ રાજ્ય. ૫ વિનોદ. ૬ વૈરી. ૭ સંગ્રહ. ૮ શૌર્ય. ૯ ધર્મ ૧૦ સૈખ્ય. પ્ર. બધ મતના દશ ભેદ કયા. ઉ૦ ૧ સાગત. ૨ સર્વદ. ૩ પરિગત. ૪ વિહાર. ૫ પ્રમાણ. ૬ પ્રભેદ. ૭ પ્રદ. ૮ શોર્ય. ૯ ત્રિગાચાર. ૧૦ અધ્યાત્મિક મેક્ષ પર્યત. પ્ર. અસંપ્રાપ્ત કામની દશ અવસ્થા કયી. ઉ૦ ૧ કામ અભિલા ષા વધારે. ૨ તે નહિ મળે ચિંતા. ૨ તેના સંગમે અભિલાષ. ૪ તેના રૂપનું સ્મરણ. ૫ આહાર અરૂચિ. ૬ લજ્યાને ત્યાગ. ૭ પ્રમાદે તેના ઉપર જંખના. ૮ ઉન્માદ. ૯ તક મેળવવા ભાવ. ૧૦ મરણ તુલ્ય અવસ્થા. પ્ર. કામની બીજી દશ અવસ્થા છે તે કયી. ઉ૦ ૧ કામ ઈચ્છા. ૨ મેળવવા ચિંતા. ૩ તેનુજ સ્મરણ. ૪ તેના ગુણ કીર્તન, ૫ ઉગચિત. ૬ બોલવામાં બેભાન પણું. ૭ ઉન્માદ. ૮ અંગ દાહ વ્યાધિ. ૯ જડતાનું જેર. ૧૦ નહિ મળે મરવા તૈયાર. પ્ર. મેક્ષ આરાધનાના દશ અધિકાર કયા. ઉ૦ ૧ સર્વ અતિ ચાર આવવા, ૨ વ્રત પચ્ચખાણ કરવા. ૩ સર્વ જીને ખમાવવા. ૪ અઢાર પાપસ્થાનક આસરાવવા. ૫ ચાર શરણા ૧ આ દશ આરાધનાની એક સઝાય આ પુસ્તકના ત્રીજા ભાગના ૨૫ પાને છે, તેમ પૂર્વાચાર્ય કૃત પુન્ય પ્રકાશનું સ્તવન છે, તે તે પ્રસિદ્ધ છે, તેમાં વધુ વિસ્તારથી વર્ણન છે. અને તે વારંવાર વાંચવા, સાંભળવા ને મનન કરવા જેવું છે. ૧૫ Page #658 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : કરવા. ૬ ગમનાગમન—આરંભાદિકના નિયમ કરવા. ૭ અન્યના સુકૃત્યોની અનુમોદના. ૮ શુભ ભાવના. ૯ અનસન કરવું. ૧૦ નવકાર મહા મંત્રનું સ્મરણ. પ્ર. દશ પ્રકારે શુભ કર્મ કેણ ઉપાર્જન કરે? ઉ૦ ૧ શુદ્ધ મને સમ્યક્ત્વ પાળનાર. ૨ ત્રણે યેગ રૂંધનાર. ૩ ઇંદ્રિયનેઇંદ્રિયનું દમન કરનાર. ૪ ક્ષમા ધરનાર. ૫ વૈયાવચકરનાર, ૬ વૈરાગભાવઘારક. ૭ દાન, શીલ, તપ, ભાવભાવક. ૮ સમભાવે વર્તનાર. ૯ સિદ્ધાંત શ્રવણ કરનાર. ૧૦ ધર્મ અને શુકલ ધ્યાનધારકમનુષ્ય. પ્ર. કયા દશે સારા કર્મ ઉપાઈ સુગતિ મેળવી? ઉ૦ ૧ તપસ્યા કરી નિયાણું ન કર્યું તે તામલી તાપસે, ૨ શુદ્ધ સમક્તિ પાળ્યું તે શ્રેણિક રાજાએ. ૩ ત્રણે લેગ સ્થિર રાખી રહેમી રામતીયે. ૪ ક્ષમા ધારણકર્તા ગજસુકુમાળે. ૫ પચંદ્ધિને વશ કર્તા ધન્ના અણગારે. ૬ સ્વછંદપણું ત્યાગ કર્તા સેલક રાજર્ષિએ. છ માયાસંયમ પાળનાર ૌતમસ્વામીએ. ૮ કઈ છેષી ધર્મથી ડગાવતાં નહિ ઠગનાર કામદેવ શ્રાવકે. ૯ સિદ્ધાંત તેમ શાસનની પ્રભાવના કરનાર કેશીકુમારે. ૧૦ વ્રત પચ્ચખાણ ખુ પાળનારવરનાગ નટવીએ. પ્ર. સાધુસેવાથી કયા દશ લાભ થાય ? ઉ૦ ૧ સૂત્ર સંભળાય. ૨ જ્ઞાન પ્રાપ્ત થાય. ૩ વિનય ગુણ આવે. ૪ પચ્ચખાણ ઉદય આવે. ૫ સંયમ ઊદય આવે. ૬ તપસ્યા ઊદય આવે. ૭ નવા કર્મો રોકાય. ૮ જુના કર્મો નિર્જરે. ૯ પાપ ક્રિયા રહિતપણું થાય. ૧૦ મુક્તિ મળે. પ્ર. કયા દશ ગુણથી શ્રાવક જણાય. ઉ. ૧ જીવાજીવાદિક નવા તત્વને જાણે. ૨ ધર્મ કરતાં દેવેની સહાય વાછે નહિ. ૩ કેટીગમે દેવોને ચલાવ્યા ચલે નહિ. ૪ ભગવંતના વચન પર શંકા ન કરે. ૫ ભગવંતના વચનને જ અર્થ પરમાર્થ જાણે, બીજા તમામ સંસારી કાર્યને અનર્થ જાણે. ૬ધર્મને રંગ અસ્થિમજજામાં લાગે. ૭ એક માસમાં પાંચ પોષધ કરે. ૮ સ્ફટિકરત્ન જેમ નિર્મળ એવા પ્રભુની સેવાપૂજા કરે. ૯ અપ્ર Page #659 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૫ : તિતિ ઉપજે તેવાના ઘરે ન જાય. ૧૦ સાધુસાધ્વીને આહારપાણ ઔષધ વસ્ત્રાદિકનું દાનભક્તિ કરે. પ્ર. કયા દશ કારણથી મેક્ષ મળે? ઉ૦ ૧ પરમાત્માની પૂજાસેવા ભક્તિથી. ૨ સાધુ મુખથી ભગવંતની વાણું સાંભળવાથી. ૩ શુદ્ધભાવે સુપાત્ર દાન દેવાથી. ૪ ઊત્તમ પ્રકારનું ધ્યાન કરવાથી. ૫ શુદ્ધ શીયળ પાળવાથી. ૬ પ્રભુભજન કરવાથી. ૭ મન વશ કરવાથી. ૮ દેહનું દમન કરવાથી. ૯ ગમ ખાવાથી. ૧૦ પાપમાર્ગ ત્યાગી શાંત રસનું પાન કરવાથી. પ્રિન્ટ કયા દશ પ્રકારે બુદ્ધિ વધે? ઉ૦ ૧ લાંબુ આયુષ્ય અને નિર્મળ ચિત્તવાળાની. ૨ વિનયવંત પુરૂષની. ૩ ઊદ્યમ કરનારની. ૪ ઇંદ્રિયને દમનારની. ૫ સૂત્ર ઊપર અત્યંત રાગવાળાની. ૬ કઠણ કાર્યમાં સાવધાન થાય તેની ૭ શંકારહિત હોય તેની. ૮ ગુરૂની પ્રશંસા કરનારની. ૯ મૂખ પણાથી દૂર રહે તેની. ૧૦ ધર્મ ઊપર દ્રઢતા રાખે તેની. પ્ર. કયા દશ કારણે માણસ દેવગતિમાં જાય ? ઉ૦ ૧ દેવગુરૂ ધર્મની ભક્તિ કરનાર, ૨ ગઈ વસ્તુને શાચ નહિ કરનાર. ૩ શુભ ધ્યાન કરનાર. ૪ શુદ્ધ સમ્યક્ત્વ પાળનાર. ૫ વૈરાગ્યવાન. ૬ ધર્મધ્યાન કરનાર. ૭ વ્રત પચ્ચખાણ કર નાર ૮ અપકષાયી. હું દાન આપનાર. ૧૦ અજ્ઞાન તપ કષ્ટ કરનાર. પ્ર. દેવગતિથી આવેલા કયી દશ વસ્તુ પામે ? 1 ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, હિરણ્ય, રૂષ્ય, કુષ્યાદિક, દ્વિપદ-ચતુષ્પદાદિક. ૨ સુમિત્ર. ૩ સ્વજનવર્ગ ૪ ઉંચ ગેત્ર. ૫ નિરોગી શરીર. ૬ સુંદર રૂપ ૭ સારી બુદ્ધિ. ૮ ઊત્તમ વિનય ગુણ. ૯ બળવંત. ૧૦ યશવંત. (જસ–કીર્તિ) પ્ર. દશ પ્રકારના ધર્મ કયા? ઉ૦ ૧ ગ્રામ્યધર્મ–વિષયાભિલાષ. ૬ ગ૭ધર્મ—ગચ્છાચાર ૨ નગરધર્મ–નગરઆચાર. ૭ સંઘધર્મચતુર્વિધ સંઘાચાર ૩ રાષ્ટધર્મ–દેશાચાર. ૮ શ્રતધર્મ–દ્વાદશાંગી. ૪ પાખંડીધર્મ–પાખંડી આચાર ૯ ચારિત્રધર્મ–પંચમહાવ્રત. ૫ કુલધર્મ–કુલાચાર. ૧૦ અસ્તિકાયધર્મ-ધમસ્તિકાયાદિ Page #660 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૬ : પ્ર. ધર્મ-અધર્માદિકના દશ પ્રકાર કયા? ઉ. ૧ ધર્મ અને અધર્મ. ૬ પિય અને અપે... ૨ કાર્ય અને અકાર્ય. ૭ યુક્ત અને અયુક્ત. ૩ ભેજ્ય અને અભેજ્ય. ૮ મધ્ય અને અમધ્ય. ૪ સારા અને અસાર. ૯ ભક્ષ અને અભક્ષ. ૫ ગમ્ય અને અગમ્ય. ૧૦ સિખ્ય અને અસખ્ય. પ્રદશ પ્રકારનું બળ ક્યું? ઉ૦ ૧ વાફ. ૨ કાય. ૩ બુદ્ધિ. ૪ સ્થાન. પ સુહૃદ. ૬ શકુન. ૭ દેવ. ૮ ધન. ૯ મંત્ર ૧૦ સૈન્ય. પ્ર. બીજા દશ બળ કયા ? ઉ૦ ૧ સ્પર્શ ૨ રસ. ૩ ઘાણ. ૪ ચક્ષુ. ૫ શ્રોત. ૬ જ્ઞાન. ૭ દર્શન. ૮ ચારિત્ર ૯ તા. ૧૦ વીર્ય. પ્ર. વકતૃત્વના દશ ભેદ ક્યા? ઉ૦ ૧ પરિભાવિત. ૨ સત્ય. ૩ મધુર. ૪ સાર્થક. ૫ પરિક્ટ ૬ પરિમિત. ૭ મને હર. ૮ ચિત્ર. પ્રસન્ન. ૧૦ ભાવાનુગત. (પ્ર. દશ પ્રકારે ગુરૂતત્વ કયું ? ઉ૦ વંશ. ૨. જ્ઞાન. ૩ પદ. ૪ શોર્ય. સત્વ. ૬ દાન. ૭ બલ. ૮ જય. ૯ સંતાન. ૧૦ સ્વગુણ. પ્ર. કયા દશ પાસે વિપત્તિ વખતે ન જવું? ઉ૦ ૧ ભી. ૨ ગાળ દેનાર. ૩ મુખે. ૪ રાની. ૫ ક્ષટી. ૬ નીચન સંગી. ૭ નિર્દય. ૮ હાટવૈરી. ૯ કૃતઘ. ૧૦ કેફી. પ્રટ દશ પ્રકારનાં સુખ કયા. ઉ૦ ૧ નિરેગીદેહ, ૨ લાંબુ આયુષ્ય, ૩ ઘણું કામ, ૪ ભેગ સુખ, ૫ અલ્પ તૃષ્ણા, ૬ ઘણે સંતોષ, ૭ અનુત્તર વૈમાનનું, ૮ સાધુપણાનું, ૯ સિદ્ધિનું, ૧૦ ઘણી ઋદ્ધિ, પ્ર. કયા દશ વધાર્યાં વધે ને ઘટાડ્યા ઘટે. ઉ૦ ૧ આહાર, ૨ પૈસો, ૩ વિષય, ૪ શેક, ૫ ભય, ૬ રમત, ૭ ક્રોધ, ૮ હાસ્ય, ૯ નિદ્રા, ૧૦ માન. પ્રય ક્યા દશ મહાપાપી ગણાય. ઉ૦ ૧ તીર્થકર ભક્તિ ઓળવ નાર, ૨ આત્મઘાતી, ૩ વિશ્વાસઘાતી, ૪ હિંસા કરનાર, ૫ પર ગુણને ઓળવનાર, બેટી શાક્ષી પુરનાર, ૭ સટ્ટો કરનાર ૮ તળાવ પાળ તેડનાર, ૯ વનસ્પતિ કાપનાર, ૧૦ ગર્ભ હત્યા કરનાર કરાવનાર. Page #661 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૭ : પ્રટ જ્યા દશને દશ વસ્તુ વધારે હોય ઉ૦ ૧ બે સ્ત્રીના ધણના ઘરમાં કોલ, ૨ રજપુતને માન, ૩ ભેખ ધારીને માયા, ૪ બ્રાહ્મણને લોભ, ૫ જુગારીને શેક, ૬ વેશ્યાને કપટ, ૭ ચેરની માને ચિંતા, ૮ સમકિતિને સત્ય, ૯ ધર્મ સ્થાનકે નિંદ્રા, ૧૦ સાધુને સંતોષ. પ્ર. કયા દશ જણની સાથે વાદ ન કરો. ઉ૦ ૧ રાજા સાથે, ૨ ધનવંત સાથે, ૩ બળવંત સાથે, ૪ પૂર્ણ પક્ષવાળા સાથે, ૫ ક્રોધી સાથે, ૬ ની સાથે, છ તપસ્વી સાથે, ૮ જૂઠા બેલા સાથે, ૯ માત પિતા સાથે, ૧૦ ગુરૂગુરૂણી સાથે. પ્ર. અન્ય દર્શનીના દશ અવતાર ક્યા. ઉ૦ ૧ મત્સ્ય, ૨ કચ્છ, ૩ વરાહ, ૪ નરસિંહ, પ વામન, ૬ પશુરામ, ૭ રામ, ૮ કૃષ્ણ, ૯ બૌધ, ૧૦ કલંકી. મહાવીર સ્વામીના દશ શ્રાવકોના ભેગેપભેગના નિયમો, ૧ ઉલ વતારવા-જેઠીમદનું લાકડુ. ૧૨ ખાવામાં-મગ અને ચોખાની ૨ દાંત સાફમાં–મહુડાનું દાતણ પયા. ૩ મસ્તક સાફમાં–આંબળાનાં ફળ. ૧૩ ભક્ષમાં–ખાંડ પાયેલા ઘેબર. ૪ ચોળવા માટે–શત પાક, સહસ્ત્રપાક ૧૪ ઓદનમાં કદના ચેખા, તેલ. ૧૫ કઠોળમાં-મગ, અડદ, ચણાની ૫ ઉવટણ માટે-સુગંધી ચુર્ણ. દાળ. દ સ્નાન માટે-આઠ ઘડા પાણી. ૧૬ વૃતમાં-શરદ રૂતુમાં થયેલ ગાયનું ધી ૭ ઓઢવા માટે-૧ રેશમી ૨ સુતરાઉ ૧૭ શાખમાં–રાયડેાડી, આમળા, ૮ વિલેપનમાં–કેસર, ચંદન, કસ્તુરી અગથીઓ. વિગેરે સુગધી. ૧૮ ફળમાં–પલંક અને બીલી ૮ પુષમાં કમળ પુષ્પને માલતીની વિગેરેના મધુર ફળ. માળા. ૧૯ જમણમાં–વડા અને પુરણ ૧૦ આભરણમાં–ચિત્ર વિનાનાં બે ૨૦ પાણીમાં-આકાશથી પડેલ જળ. ૨૧ તાંબૂલમાં જાયફળ, કેળ, કપૂર, એક નામાંકિત વીટી. એલચી, લવિંગ, એ પાંચ ૧૧ ધુપમાં-અગતુરૂષ્કને. સુંગીવાળું પાન. Page #662 -------------------------------------------------------------------------- ________________ ન મર. તેમનાં નામ. નગરી. ૧ આનદ વાણિજ્ય ચપા ૨ કામદેવ ૭ ચુલણીપિતા | વાણુારસી ૪ સુરાદેવ વાણારસી આલ‘ભિકા ચુલશતક કુ ડકોકિલ સદાલપુત્ર રાજગૃહી ૮ મહાશતક ૯ ન નિપિતા ૧૦ તેતલીપિતા સાથિં સાથ્થિ કાંપિલપુર પેલાસપુર મહાવીર સ્વામીના દેશ શ્રાવકાના કાઠા. સ્ત્રીએ. શિવાનદા ૪ ભદ્રા શ્યામા ધન્યા હુલા પૂર્ણ અગ્નિમિત્રા *ping & leo aફ્ રેવતી અશ્વની ફ્લ્ગુની ૮ સોનામાર. મ ૧૨ ક્રોડ ૧૧ ૧૮ २४ ૧૮ ૧૮ ૧૮ ૧૦ ૮ ૨૪ ४ ૧૨ ૪ ૧૨ ૩ "} '' >> ', ,, ' 1, '' - પ્રતિમાવહી. "" ૧૧ 11 ૧૧ ૧૧ ૧૧ 11 ૧૧ *PJ2bJo ૧ એક ગોકુલમાં દશહજાર ( ૧૦૦૦૦ ) ગાયા હૈાય. તથા સાતમા સદાલ પુત્ર કુભાર હતા અને બાકીના આઠ શ્રાવકા ૨૦ વ २० ૨૦ २० ૨૦ २० २० २० २० २० "" ' .. ,' } ,, 123 .. ' - અનસન માસ. سی 1 1 1 *lele ek સાધમે ', 19 "" 11 "1 ,, '' ") કયા વિમાને ', અરૂણુ અરૂણાભ અરૂણુપ્રભ અરૂણકાંત અરૂણસિધ અણુધ્વજ અણુચિ અરૂણાવ તસક અથેર ફીલ આયુ પહ્યા ૪ | થયા નથી દેવથી ,, ܐܕ '' '' 27 "" ,, ,, ઉપસર્ગ. "" ,, ,. ', આ દશ શ્રાવક પૈકી ત્રીજા ચલણી પિતા કોઇ જ્ઞાતિના ગૃહસ્થ જ્ઞાતીયે ત્રેષ્ટિ વર્ગના હતા. ,, ', "" સ્ત્રીથી થયા નથી. : ૧૧૮ : Page #663 -------------------------------------------------------------------------- ________________ કામદેવ શ્રાવક / દેવે પ્રગટ થઈ કહ્યું કે-હે કામદેવ ! હારા તેજસ્વી જીવનને ધન્ય છે, હારી જિનધર્મમાં અડગ શ્રદ્ધા છે, કારણ કે મેં તને ઘેર ઉપસર્ગો કર્યા છતાં તું નિડર છે, તારું મન મેરૂપર્વતની જેમ અચળ છે. A, P. Press-Bhavnagar. Page #664 -------------------------------------------------------------------------- ________________ Page #665 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૯ : આનંદ અને મહાશતકને થયેલ અવાધજ્ઞાન. ઉંચે સાધર્મ દેવલાક સુધી, નીચે લેલુક નામના નર્કના પાથડા સુધી, ઊત્તરે હિમવંત પર્યંત સુધી, ખાકી પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ ત્રણે દિશામાં પાંચસેા, પાંચસેા જોજન સુધી, ( લવણુ સમુદ્રમાં ) દેખી શકે તેવુ" તે એને થયુ હતુ. મનુષ્ય ભવની દુર્લભતાનાં દશ દ્રષ્ટાંત. દુહા—ભાજન પાસા ધાન્ય પદ્યુત, પરત્ન સુપ્ન રાધાવેદ; ૮૬ ધેાંસરી ૧૦પરમાણું, દેશ દ્રષ્ટાંતના ભેદ. ભાજનનું—એક બ્રાહ્મણને ચક્રી પ્રસન્ન થવાથી માગ્યું કે તમારા ઘરથી આરંભી આખા ભરત ક્ષેત્રના દરેક ઘરે વારા પ્રમાણે એક દિવસ મને ભોજન મળે, તે પ્રમાણે ચક્રીયે કરી આપ્યું, તે પ્રમાણે ભાજન કરતાં તે બ્રાહ્મણને ફરીથી ચક્રીના ઘરે વારો આવે નહી, તેમ વૃથા ગમાવેલ મનુષ્યભવ ફરીથી મળવા દુર્લભ છે. પાસાનું—એકદા ચાણાકયે ચદ્રગુપ્ત રાજાના ભંડાર ભરવા દેવાધિષ્ટ પાસા બનાવ્યા, તે પાસાથી જે જીતે તેને સાના મ્હારથી ભરેલા થાળ મળે અને હારે તેા તે એક સેાના મ્હોર આપે, જેમ આ દેવાધિષ્ટ પાસા સામે જીતવું દુલ ભ છે, તેમ મનુષ્ય ભવ પામવા દુર્લભ છે. ધાન્યનું—આખા ભરત ખંડમાં સુકાળથી ઘણા પાકેલા દરેક ધાન્યના એક ઢગલા કરી, તેમાં એક મુઠી સરસવ ભેળવી અતિ વૃદ્ધા ડેાશી, સુપડુ લઈ તે દરેક ધાન્યથી સરસવ જુદા પાડવા ધારે તે મુશ્કેલ છે, તેમ ગમાવેલા મનુષ્યભવ ફીથી મળવા દુલ ભ છે. ભ ઘૃતનું—એક યુવાન રાજકુમારે પિતાને મારી રાજ લેવા વિચાર્યું. તે રાજાએ જાણવાથી યુક્તિથી કુમારને કહ્યું કે, આપણા કુલમાં એવી રીતે છે કે, આપણી સભામાં ૧૦૮ હાંસવાળા ૧૦૮ થાંભલા છે. ને દરેક થાંભલાની દરેક હાંસ સાથે દરેક થાંભલાને વચ્ચે દાવ ખાલી ન જાય તેમ જીતે ( દાવ ખાલી જાય તે પહેલેથી શરૂ કરવું પડે. ) તેને રાજ્ય મળે, જેમ આ સ્થંભને જીતવા કઠણ છે, તેમ ફ્રી મનુષ્ય ભવ મળવા દુર્લભ છે. રત્નનું—એક શેઠને ક્રોડાની કીમતનાં રત્ના હતાં, તેને Page #666 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ : વેચી પાતાના મ્હેલપર એકપણ કેટિધ્વજ માંધ્યા ન્હોતા, તે તેના પુત્રાને ગમ્યુ નહી, એક્દા તે શ્રેષ્ઠિ પરદેશ ગયા ત્યારે તે છેકરે સવે રત્ના વેચી તેની સંખ્યા પ્રમાણે કાટિધ્વજો મધ્યા, શેઠ જ્યારે આવ્યા ત્યારે હકીકત જાણી ગુસ્સેથી કહ્યું કે મારાં રત્ના પાછા લઇ ઘરમાં આવવુ, પણ તે અમૂલ્ય રત્ના પુત્રાએ દૂર દૂર દેશથી આવેલા જૂદા જૂદા વેપારીઓને આછી કીમતે વેચેલાં છે. પાછા આવવાં મૂકેલ છે, તેમ ગએલા મનુષ્ય ભવ ફ્રી મળવા દુ ભ છે. સ્વપ્નનું—મુળદેવ નામના રાજપુત્ર એક ધર્મશાળામાં ઘણા ભીખારીયા સાથે રાત્રિયે રહ્યો હતા, ત્યાં કુમારને અને ખીજા ભીખારીને પૂર્ણ ચંદ્ર પીવાનું સુઘ્ન આવ્યું, ભીખારીયે તે વાત બીજા ભીખારીને કહી, તેથી તેને કહ્યું કે તને ઘી ખાંડ સહિત પેાળી મળશે, તે પ્રમાણે તેને તે મળી, મૂળદેવે તેા ખાગમાં જઇ માળી પાસેથી ઉત્તમ ફળ કુલ લઈ કાઇ સુગ્ન પાઠક પાસે જઇ તે મુકી સુખ્તનુ ફળ પુછ્યુ, સુપ્ત પાઠકે રાજ્ય મળવાનું કહ્યું, તે પ્રમાણે તેને રાજ્ય મળ્યુંને ઘણા સુખી થયા, તે જાણી પેલે ભીખારી પશ્ચાતાપ કરતા શ્રી સુપ્ત લાવવા સુતા રહ્યો, પણ જેમ તે સુખ્ત ફરીથી આવવું મુશ્કેલ તેમ ગમાવેલા મનુષ્ય ભવ દુÖભ છે. રાધાવેદનુ—એક રાજાને જુદી જુદી રાણીયાથી ખાવીશ પુત્રા થયા, ઉપરાંત એક મંત્રી પુત્રીને પરણ્યા તેના એક વિસના સમાગમથી, તેના પિતાના ઘેર પુત્રને જન્મ આખ્યા. રાજા આ સર્વે ભુલી ગયા, રાજ કુમારો આચાર્ય પાસે કળા શીખતા હતા, તેની સાથે તે પ્રધાન પુત્રીને કુમાર પણ શીખતા, રાજપુત્રા પ્રમાદથી કાંઇ શીખ્યા નહી, પણ તે સવે કળામાં નિપુણ થયા, તે સમયે ઘણા રાજપુત્રામાંથી કાઈ મારા લાયક હશે, એમ ધારી એક રાજપુત્રી પોતાના પિતાની આજ્ઞાથી સ્વયંવર વરવા આવી, રાધાવેદ સાથે તેને પરણવું પણ તે સવે કુમારમાંથી કાઇ રાધાવેદ કરી શકયા નહી તેથી રાજાને શેશક થયા, ત્યારે પ્રધાને પેાતાની પુત્રીના પુત્રની વાત રાજાને નીશાની સહીત કહી, ને કહ્યું કે એને રાધાવેદ કરવાની આજ્ઞા આપેા, રાજાએ હષૅવત Page #667 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૧ : થઇ આજ્ઞા આપી તે કુમાર રાધાવેદે તે કન્યાને પરણ્યા, તે રાજાએ તેને રાજ આપ્યુ, અહીંયાં તે પ્રમાદી કુમારોને ફરીથી તે કન્યાનું મળવુ' દુર્લભ થયું, તેમ ગયેલ મનુષ્ય ભવ પણ મળવા દુર્લભ છે. ક્રુ નુ એક સરોવરમાં ઘણી ગાઢી સેવાળ હોવાથી કાઇ જળ ચર જીવ બહારનું કાંઇ જોઇ શકતા નહોતા, એકદા વાયુથી સેવાળમાં ફાટ પડી તેમાંથી એક કાચએ પેાતાની ડાક બહાર કાઢી ઉંચું જોયું, તે વખતે શરઢ પૂર્ણિમાના ચંદ્ર આકાશ મધ્ય ભાગમાં જોયા, તે કાચા આનંદ પામી પેાતાના કુટુંબ પિરવારને દેખાડવા એલાવી લાવ્યેા, પણ પેલી ફાટ પુરાઇ ગઇને ફરીથી દર્શન પ્રાપ્તિ થઇ નહિ, તેમ વૃથા ગમાવેલા મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતા નથી. ધુંસરીનું—કાઇ દેવ સ્વયંભુ રમણ સમુદ્રની પૂર્વ ધાંસરી નાખે અને પશ્ચિમે સમાલ નાંખે. તે કાઇના પ્રયાગ વિના તે ધ્રાંસરીના છીદ્રમાં સમાલ પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે, તેમ ફ્રીથી મનુષ્ય ભવ મળવા પણ દુર્લભ છે. પરમાણુંનું—કાઇ દેવ એક મોટા થાંભલાના ત્રણેા ભૂકા કરી, તે પરમાણુ એ એક ભુંગળીમાં ભરીને મેરૂ શિખર પર ઉભે રહી, ચાતરફ ફરતા ફરતા ભુંગળીને ફેંકી તેમાંના પરમાણુ આને સર્વ દિશામાં ઉડાડી દે, પછી જેમ તેજ પરમાણુ એ મળે અને તેના થાંભલે! અને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગમાવેલા મનુષ્ય ભવ મળવા દુર્લભ છે. ઇતિ દશ દષ્ટાંત. આ૧૧પડિમા—દર્શન વ્રત સામાયિકને, પૌષધ કાયોત્સર્ગ; બ્રહ્મચર્યં સચિત ત્યાગતેમ, સ્વકીય આર ંભ વ. ૧૬ અગીયાર વસ્તુ સંગ્રહ. શ્રાવકની અગીયાર ડિમા અન્યથી આરંભ વવા, સ્વઅર્થે નહિઆહાર; ૧૧ શ્રમણુ સદશ વર્તન કરે, એ પડિમાં અગિયાર. Page #668 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : પડિમા પ્રમાણુ–પ્રથમ એક એની બીજી, ત્રિજી તિ માસી થાય; સર્વ છાસઠ માસ માંહિ, અનુક્રમ એહ કરાય. પડિયા મર્યાદા-પ્રથમ મર્યાદા ખીજીયે, ખી ની ત્રીજે થાય; અનુક્રમે એક એક ની, મર્યાદા સુ સચવાય. તે અગીયાર પડિમાં નામ વાર. દર્શન પડિમા—દાગ્રહ શંકા શલ્ય વિષ્ણુ, આસ્તિકતાજ અપાર; પૂજા સકિત માસ તક, દર્શીન પડિમા ધાર. વ્રત પરિમા—પાંચ અણુ તીન ગુણવ્રત, શિક્ષા સાથેનાં ખાર; સમકિત સાથ એ માંસતે, પાળેા શુદ્ધ શ્રીકાર. સામાયિક પડિ—નિર્દોષ નિરતિ ચાર નું, શુદ્ધ સામાયિક ધાર; ઉભય કાળ તી માસ કર, પૂર્વ પડિમાં લાર. પાષધ પરિમા–આડમ ચૌદશ પ્રમુખની, પર્વના પાષધ સાર; ચા ત્યાગે ચૌ માસ કર, પૂર્વ સાથ સ્વીકાર. કાયાત્સગ પડિ-પૂર્વ પરંપર પાષધે, શુન્ય ઘર માંહિ નીડર પાંચમાસતક રાતમાં, કાઉસગ્ગ જોઈ કર. બ્રહ્મચય ડિ-બ્રહ્મવ્રત ધર છમાસ તક, પૂર્વ ડિમાની સંગ; દુષણ રહિતનુ દાખવ્યું, પડિમા છના પ્રસંગ. સચિત પરિમા—સચિત ત્યાગા સાત માસ, પૂર્વ ડિમાની જોડ; કહ્યા મુજબની તે કરો, લેશ ન લાગે ખાડ સ્વઆર ભ ત્યાગ સ્વઆરંભ સહી સર્વથા, આપતો અડ માસ; પડી પૂર્વ પિડમા સંગે કરો, કહ્યો કાર તે ખાસ. અન્યેથી આરભ અન્યથી આરભા તો, નક્કી માસ નવ તે; ત્યાગ પડિ પૂર્વ પરિમા સાથે સવી, આખ્યા કરવા એહ. સ્વકાજે આહાર આપ અર્થે અશનાદિને, દશ માસ કરો દૂર; ત્યાગ પડિ શિર મુંડન કે ધર શિખા, પૂર્વ પપિડમા ધર પૂર. શ્રમણ ભૂત ૫૦-છેવટે સાધુ સમ કહી, સર્વે સાધુના કાર; અગીયાર માસ વિચરે, પૂર્વ ડિમા સંભાર. ધી પુરૂષના ૧૧ ભૂષણા. ધર્મીનાભૂષણ—મ ચલન મંદ ખેલવું, નિહ કષાયના કાર; પચેદ્રિ દમન અગિયાર, ધી ભૂષણ ધાર. 01 Page #669 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૩ : મોક્ષ જવાના ૧૧ ઉપાય. ( મનહર છંદ. ) જીવ રક્ષાયે રહેમ વીતરાગ પૂજા પ્રેમ, ભાવ ભક્તિયે સિદ્ધાંત સાંભળવા યાર છે; સાધુને નમવું જાણે અહંકાર ત્યાગ આણે, સમ્યકત્વ ગુરૂને માને દૂર માયા કાર છે. કોધનું સમાવવું ને લેભરૂપ વૃક્ષનું જે, મૂળથી ઉખુડવું તે હૃદયે વિચાર છે; મનનું શોધવું શુદ્ધ ઇંદ્રિય ગણુ દમન, મક્ષ જવા ઉપાય આ લલિત અગીયાર છે. પર્યસણના ૧૧ વાર અને તે આરાધનથી લાભ ૧ ચૈત્ય પરિપાટી, ઇંદ્રની પદવી પામે તથા મનુષ્ય લોકમાં શ્રેષ્ઠ સુખ પામે. ૨ સાધુ ભક્તિ. વિમાનીક દેવપણાની પ્રાપ્તિ થાય. ૩ કલપસૂત્ર શ્રવણ. તે આઠમે ભવે મોક્ષ પામે, તેને મહિમા તેનું બહુમાન કરનાર તથા સાંભળનાર ઈચ્છિત સુખ પામે. ૪ જિનેશ્વર પૂજા, બહુમાન પૂર્વક સેવા પૂજા કરે છે, ૩–૭– ૮ ભવે મોક્ષે જાય. ૫ સંઘ વાત્સલ્ય. પૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિક. ૬ સંઘપૂજા. પૂજા, સેવાભક્તિ, વિનયાદિક કરવા તે. ૭ અમારીપટ. તે ત્રીજા ભવે મુક્તિસુખ પામે. ૮ અઠ્ઠમ તપ, નાગકેતુની પેરે ભાવપૂર્વક કરવાથી કેવળપામે ૯ જ્ઞાનપૂજા. આવતા ભવે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૦ સંવત્સરી પ્રતિક તે ઊત્તરોત્તર મેક્ષ સુખને પામે. ૧૧ સંવત્સરી ખામણુ દરેક સાથે મૈત્રી ભાવના રાખે ને ખમાવે. ધર્મરૂપી કલ્પવૃક્ષની ૧૧ વસ્તુ-૧ સમક્તિ રૂપી મૂળ, ૨ ધીરજરૂપી કંદ, ૩ વિનયરૂપી વેદિકા ચેકી, ૪ ચશરૂપી બીજ, ૫ પાંચ મહાવ્રતરૂપી સંઘ, ૬ ભાવનારૂપી ડાળી, ૭ જ્ઞાનરૂપી Page #670 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : છાલ, ૮ અનેક ગુણરૂપી કુંપળે, ૯ શીયળરૂપી કુલ ૧૦ ઉપગરૂપી સુગંધ, ૧૧ મેક્ષરૂપી ફળ. જાણવા લાયક ૧૧ વસ્તુ-૧ ધર્મનું જાણપણું હોય તે જીવદયા પાળે, ૨ જ્ઞાનીપણું હોય તે થોડું બેલે, ૩ બુદ્ધિવંત હોય તે સભા જીતે, ૪ સાધુની સંગતિ હોય તો સંતોષી થાય, ૫ વૈરાગ્ય હોય તો પાંચે ઇંદ્રિયને દમે, ૬ સૂત્ર સિદ્ધાંત સાંભળે તે ધર્મને વિષે ચડતા પ્રણામ થાય, ૭ જીવદયા પાળે તે નિર્ભ થાય, ૮ મેહ મત્સર ત્યાગ કરે તો દેવતાને પુજનીક થાય, ૯ ન્યાય માર્ગમાં ચાલે તે યશ માન ઉપાર્જન કરે, ૧૦ સર્વ જીવને ખમાવે તે ભવિષ્યમાં સુખ શાંતિ ભેગવે, ૧૧ તીર્થકરની ભક્તિ પૂજા કરે, આજ્ઞા પાળે, તેના માર્ગમાં ચાલે, તેના વચને ન ઉત્થાપે તે મેક્ષ મેળવે. જ્ઞાનવૃદ્ધિના ૧૧ સ્થાન–૧ ઉદ્યમ, ૨ નિદ્રાત્યાગ, ૩ અલ્પ આહાર, ૪ થોડું બોલે, ૫ પંડિતને સંગ, ૬ વિનય કરે, ૭ કપટ રહિત તપ, ૮ સંસાર અસાર જાણે, ૯ ભણેલાની પૂછપરછ ગણત્રી ૧૦ જ્ઞાની પાસે ભણવું, ૧૧ ઇંદ્રિયોના વિષયને ત્યાગ. બાર વસ્તુ સંગ્રહ દેશ થકી શ્રાવકના બાર વત મનહર-છંદ. પ્રાણાતિપાત પહેલું બીજું મૃષાવાદ માને, અદત્ત ત્રીજું ચોથું બ્રહ્મચર્ય ગણાય છે; પરિગ્રહ દિશી માન ભેગ ઉપગ જાણે, . અનર્થ દંડનું એમ આઠમું મનાય છે. નવમે સુસામાયિક દશે દેશાવગાસિક, પિષધ અતિથી સંવિભાગનું ભણાય છે; પાંચ અણું ત્રણ ગુણ ચાર શિક્ષા મળી બાર, શ્રાવક લાભ લલિત સદા સુખદાય છે. પ૧ તેનો કાંઈ વધુ ખુલાસો પહેલું પ્રાણુતિપાત વિરમણ–ત્રત ધારીયે ત્રસ અને સ્થાવરની બહુજ યતના રાખવી તે. Page #671 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૫ : બીજી મૃષાવાદ વિરમણ—કન્યા, પશુ, ભૂમિ, થાપણ, અને કુડી શાખ ન ભરવી તે પાંચ મેટાં નુાં વજ્ર વાં તે. ત્રીજી અદત્તાદાન વિરમણુ—ખાતર પાડવું પડાવવું, ગાંઠ છેડવી, ખીસા કાતરવાં, તાળુ ભાંગવું, લૂંટ કરવી, પડેલી ચીજ લેવી, અને રાજ્યને દંડ ઉપજે તે. ચેાથું મૈથુન વિરમણુ-સ્વદારા સંતાષ, પરસ્ત્રી ગમન ત્યાગ, તેમ તીચ નપુ ંશકાર્દિકના ત્યાગ તે. પાંચમુ` પરિગ્રહ વિરમણ—ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ, સેાનું, રૂપુ, બીજી ધાતુ, દ્વીપદ, અને ચાપદ વિગેરેના ત્યાગ તે. છ દિશી પરમાણુ દશે દિશીમાં જવા આવવાના નિયમ તેમ કાગળ, તાર, માણસા મેાકલવા વિગેરે તે. સાતમું ભાગે પભોગ પરિમાણુ—ભાગ તે એકજવાર ભાગવી શકાય તે, અને ઉપસેાગ તે વારવાર ભાગવાય તે–તેના માટે ચાદ નિયમે ધારવા તે ચાદ આંકમાં જોઇ લ્યા. આઠમું અને દડે વિરમણ્—જેના લીધે વિના કારણે પાપ બંધાય તેવા કોઇ પણ કાર્યો કરવાં નહી તે. નવમું સામાયિક વ્રત——રાગ દ્વેષને અભાવ અને સમ ભાવની બુદ્ધિ ધારણ કરાય તે. દશમું દેશાવગાસિક વ્રત—છઠ્ઠા વ્રતમાં ધારેલ તેને કાંઈ સંક્ષેપ કરવા, તેમ દેશ સામાયકનું પણ દેશાવગાસિક વ્રત થઈ શકે છે. અગિયારમું પાષધ ત્રત—જે શુભ કરણીથી જ્ઞાન, દર્શન ચારિત્ર પ્રમુખ આત્માના સ્વાભાવિક ગુણાને પુષ્ટિ મળે તે. બારમું અતિથી વિભાગ—ચોવિહાર ઉપવાસના પારણે એકાસણું કરી જિન પૂજા કરી મુનિરાજને વહોરાવી જમવું તે અથવા પાષધ વિના પણ મુનિરાજને વહોરાવી જમવું તેમ થાય છે. તેમ મુનિના અભાવે ઉત્તમ સાધી ભાઈને જમાડી જમવું તેમ પણ થઈ શકે છે. આ સામાન્ય વિધિ છે, વિશેષ વિસ્તારથી ખારવ્રતની ટીપ આદિથી જાણી લેવી. Page #672 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : બાર વ્રતના ૧૨૪ અતિચાર. ૫ પ્રાણાતિપાતના ૫ અનર્થ દંડના ૮ ચારિત્રાચારના ૫ મૃષાવાદના ૫ સામાયિકના ૧૨ તપાચારના ૫ અદત્તાદાનના ૫ દેશાવગાસિકના ૩ વીચારના ૫ મિથુનના પ પિષધના ૫ સમ્યકત્વના ૫ પરિગ્રહના ૫ અતિતસંવિભાગના સંલેષણાના ૫ દિશીપરિમાણના ૮ જ્ઞાનાચારના ૨૦ગપભોગના ૮ દર્શનાચારના કુલ ૧૨૪ અતિચાર સમતિ સહિત બારવૃતના કુલ ભાંગા (૧૩૮૪૧રર૭૨૦૨) છે તેને વિશેષ ખુલાભે ગીતારથ પુરૂષથી જાણું લે. તેને પહેલે ભાગે સમકિતથી શરૂ થાય છે. કઈ રાશીવાળાને કયા ભગવાન શ્રેષ્ટ. મનહર છંદ. મેષ રાશી વાળાને તે શાંતિ મલ્લિ નમિ શ્રેષ્ઠ, અનંત કુંથુ તે શ્રેષ્ઠ વરખે વખાણવા; મિથને આદિ સંભવ અને અભિનંદન છે, કર્ક ધર્મ શ્રેષ્ઠ સિંહે સુમતિ પ્રમાણુવા; પદ્મ નેમિ વીર કન્યા સુપા ને પાસ તુલા, વૃશ્ચિક ચંદ્ર ધનના હવે રહ્યા જાણવા આદિ સુમતિ શીતળ મકર શ્રેયાંસ વ્રત, લલિત કુંભ અનંત અર મીને આણવા. ૧ છે નિંદ્રા વખતનું વર્તન. મનહર છંદ લઘુશંકા ટાળી અને લઘુશંકા સ્થાન જાણું, વિચાર કરીને પાણુ પાસે રખાવાય છે; દરવાજા બંધ કરી સમાધી મરણ થાય, એવા ઈષ્ટ દેવાદિનું સ્મરણ કરાય છે; પવિત્ર થઈને રક્ષામંત્રથી પવિત્ર થઈ, પહોળી વિશાળ શય્યામાં વસ્ત્રધારી થાય છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૭ : સર્વ આહાર રહિત ડાભુ પાસુ દાબી હિત, ઈચ્છકે લલિત નિંદ્રા કરવી કહાય છે. ૧ છે બાર દલભ-મનુષ્યભવ આર્ય ક્ષેત્રમાં, ઉત્તમ જાત ને કુલ શુભ શરીર નીરોગતા, આયુષ્ય દીર્ગ અતુલ, તીક્ષણ બુદ્ધિ શાસ્ત્ર શ્રવણ, શાસ્ત્રોથી ગ્રહે સાર. શ્રદ્ધા સંયમ સંસારે, દુર્લભ વસ્તુ તે બાર. પ્રભુનું પારણું-પુરણ ઘરે પ્રભુ પારણું, અડદ બાકુળ થાય; ને વૃષ્ટિ સુવર્ણ સાડાબાર કોડ, વૃષ્ટિ ત્યાં વરસાવાય. જીરણુ શેઠની-છેરણ શેઠની ભાવના, ભલા ભાવે ભવાય; ભાવના પ્રભુનું ત્યાં નહિ પારણું, આપ અચુતમાં જાય રામ વનવાસ-કૈકેયી કોપે રામને, બાર વરસ વનવાસ; ભેગે રાજને ભરતજી, કે કર્મને પાસ. પાંડવ વનવાસ–પાંડવો પાંચે કર્મથી, બાર વરસ વનવાસ; ગુમ રહ્યા તે બારમાસ, વૈરાટ નગર ખાસ. હરિચંદનું સત્ય-સત્યવાદિ હરિશ્ચંદ પણ, ભંગી ધરમાં ખાસ બાર વરસ પાણી ભર્યું, કેવી કર્મ કઠાશ. તીર્થંચ અને મનુષ્યની ગર્ભ સ્થિતી. આ ગર્ભનીસ્થિતી-તીર્યચણીની ગર્ભ સ્થિતિ, ઉત્કૃષ્ટની વરસ અષ્ટ મનુષ્યની ગર્ભની સ્થિતી, બાર વરસની ઉત્કૃષ્ટ વળી કહી ચોવીશ વર્ષ, પુન: તે ગર્ભે થાય સિદ્ધરાજ જયસિંગ વરસ, બાર જન્મ ને પાય આબાર વાંછત્રો-હક્કો ઈક્ક ડમરૂ કાહલી, ઢેલ ને ભેરી જાણ શંખ કરડ પ્રગય માદળ, કંસાળ વાદ્ય પ્રમાણ. જબુવૃક્ષના નામ-સુદર્શન સુપ્રતિબદ્ધ અમેધ, યશોધર ને વિદેહ, જંબુ વિશાળ સોમરસ, નિત્યનિત્યમંડિતએહ. સુભદ્ર સુમન સુજાત એ, અનુક્રમે અવધાર; જાણે જંબુ વૃક્ષ નામ, ગણે ગણાવ્યા બાર. ૧ પ્રથમનો ગર્ભ બાર વર્ષે આવી જાય, અને તેજ ગર્ભમાં તુરત તે અથવા બીજે જીવ આવેને તે બાર વરસ રહે, તેથી ચોવીશ વરસ થાય. Page #674 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૮ : સરસ્વતીના ૧૨ નામ-૧ ભારતી, ૨ સરસ્વતિ, ૩ શારદા ૪ હુંસગામિની, વિશ્વવિખ્યાતા, ૬ વાઘેશ્વરી, ૭ કુમારી ૮ બ્રાચારીણી, ૯ પંડિતમાતા, ૧૦ બ્રહ્મપુત્રી, ૧૧ બ્રહ્માણી, ૧૨ વરદા પરમતે ૧૨ તિલક-૧ લલાટે કેશવ, ૨ ઉત્તરે નારાયણ, ૩ હૃદયે માધવ, ૪ કઠરૂપે ગાવિંદ, પ દક્ષિણ ઉદરે વિષ્ણું, ૬ જમણી માડુ વિષે મધૂસુદન, છ કડદેશે ત્રિવિક્રમ, ૮ વામ કુક્ષિને વિષે વામન ૯ વામ ખડું શ્રીધર, ૧૦ ક ધરે ઋષિકેશ, ૧૧ ઉદરે પદ્મનાભ, ૧૨ કઠે દામેાદર. બાર મહિના——૧ સુપ્રતિષ્ટ, ૨ વિજય, ૩ પ્રીતિવર્ધન, ૪ શ્રેયાન, ૫ શિશિર, ૬ શાલન, ૭ હૈમવાન ૮ વસંત, હું કુસુમસ ભવ ૧૦ નિદાઘ, ૧૧ વનવિરોધી, ૧૨ શ્રાવણ, વિના ચાળેલા આટાના અચિત થવાના કાળ. મનહર છંદ વિષ્ણુ ચાળેલા તે આટે શ્રાવણને ભાદ્રપદે પાંચ દીન સુધીને તે મિશ્રજ લેખાય છે. આશ્વિન કાર્તિક માસે ચાર દિના મિશ્ર કહ્યો. માગસર પેાષ માસે ત્રણ દી મનાય છે. માઘને ફાગણ મધે પાંચજ પ્રહર માન્યા. ચૈત્રને વૈશાખે ચાર પ્રહર કહાય છે. જેઠ અષાડે તિ યામ સુધીને લલિત મિશ્ર. ત્યાર પછીના અચિત થયેલ ગણાય છે. ( અને ચાળેલા આટા તા તુરતજ અચિત થાય છે. ) તેર વસ્તુ સંગ્રહ. ૫૧૫ શ્રાવકને પસણામાં કરવાના ૧૩ કૃત્યા. મનહર છંદ. શક્તિ સારે તપ જપ શ્રુત જ્ઞાને ભકિત શુભ, અડમ અભયદાન દેવા દિલ રહાય છે; સેપારી શ્રીફ્ળ આદિ પ્રભાવના પ્રભુ પૂજા, સંઘ સેવા સચિતના ત્યાગ કરાવાય છે. કર્મ ભ્રૂપે કાઉસ્સગ્ગ શીલ સાચુ પાળે શુભ, ન આરંભ શક્તિ સમ દ્રવ્ય ખરચાય છે; Page #675 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૯ : મહા મહોત્સવ કરે શ્રાવક તે પર્યું સણું, એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભ્રંગીને નહીં—૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની તૈયાવચ્ચે, ૩ ધર્મીમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પાંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત. ૧ २ ૩ ૪ ૫ તેર કાઢીયા આળસ માહુ અવળુ વાદ, અહંકાર ને ક્રોધ, દ ૧૩ પ્રમાદ કૃપણ ભય શોક, અજ્ઞાનવ્યાક્ષેપાધ ચાવિકયાચે કુતુહળી, તીવ્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અ ંતરાય કર, તેર કાઠીયા ખાસ. તે કાઢીયાના વિસ્તારે ખુલાસા. ૧ આળસ——તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ માહકાઠી૰——સ્ત્રી પુત્રાદિક માહે દેવ ગુરૂ પાસે જઇ શકે નહિ. ૩ અવણુ વાદ—દેવ ગુરૂની પાસે જવાના અનાદર. ૪ અહંકાર—માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. પ ક્રોધાઠી-ગુરૂને વંદન કર્યું છતાં ખેલ્યા નહિં, અને ધર્મ લાભ આપ્ચા નહિ તે ક્રોધે પાસે જાય નહિ. ૬ પ્રમાદ—વ્યસનમાં આશકત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનુ મન થાય નહિ. ! ૭ કૃપણદેવ ગુરૂ પાસે જતાં કાંઇ ચડાવવું પડે, અગર ટીપ વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે મી. ૮ ભયકાઠી— દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખ્ખાણાદિક કરવું પડે તે ભય. ૯ શાકકાઢી—શાકનું ખાનું લાવી દેરે ઉપાશ્રયે જાય નહિ, પણ ઘર કામે બધે જાય. ૧૦ અજ્ઞાન—દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે જાય નહિ.. ૧૭ Page #676 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : ૧૧ વ્યાક્ષેપ—કાંઇ ભમાવ્યાથી ઘણું સમજાવ્યા છતાં, દેવ ગુરૂને આળખે નહિ. ૧૨ કુતુહલી—ચાર વિક્થાના રસિક હોવાથી, ધર્મ ક્થામાં મન લાગે નહિ, તેથી દેવ ગુરૂ પાસે જાય નહિ, અને કુતુહલાદિક જોવા ગમે. ૧૩ વિષયાભિલાષી-પાંચ ઇંદ્રિયાના વિષયમાં લીન હોવાથી દેવ ગુરૂ પાસે જવું તે તેને કેદખાના જેવું લાગે. તાંબૂલના ૧૩ ગુણ શાલ વિઝિંડીત છંદ. તામ્બૂલ કર્યુ તિક્તમુષ્ણમધુર, ક્ષાર કષાયાન્વિત, પિતઘ્ન કફનાશન કૃમિહર, દુધિનિર્દેશનમ; વક્રસ્યાભરણું વિશુદ્ધિકરણ, કામાગ્નિસદીપન, તામ્બૂલસ્યસખે ! ત્રયેાદશગુણા:, સ્વગે પિ તે દુ ભા: તાલડીનાતેર અનાજ ધૃત દાળ એમજ, લુણુ જળ લેવા લાર, વાના- હલદી મરચાં હીંગને, ધાણા જીર્ ધાર; · અગ્નિ કાષ્ટ કડછી કહી, નહિતર ફાર કે ફેર, ઉઠી પ્રભાતે માગશે, તાલડી વાના તેર. ચાદ વસ્તુ સંગ્રહ, ચૌદપ્રસાર- ચૌદ પૂર્વનું સાર શુભ, મહામંત્ર નવકાર; સેવા ભવિય સાદરે, ભાંગે ભવના ભાર. ઐાદ નિયમ ધારવાની ગાથા. सचित दव्व विगई, वाणह तंबोल वत्थ कुसुमेभु वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्तसु ॥ સચિત-વસ્તુ ખાવાના ત્યાગ. દ્રવ્ય-માઢામાં વસ્તુ નાખવાની સંખ્યા રાખવી. વિગઈ–રાજ મને તેટલીના ત્યાગ વાહ–જોડા, માજા, વિગેરેની સંખ્યા રાખવી. તલ-મુખવાસ વસ્તુનું માન કરવું તે. Page #677 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૧ : વસ્ત્ર-વાપરવા માટેની ગણતરી. અસી-છરી, સુડી, ચ, કાતકુસુમેસુ-સુંઘવાની વસ્તુનું રાદિનું માન કરવું. જ માન રાખવું. મસી-ખડીયા, લેખણ, કાગળનું વાહન-ફરતુ, તરતુ, ચરતુ તેનું માન કરવું. માન રાખવું. કરી-કેદાળી, પાવડા, કેશ, શયન-બેસવા સુવાના આસનની કુવાડી આદીનું માન કરવું. . ગણતરી કરવી તે. પૃથ્વીકાય-તેનું વાપરવા કાંઈ વિલેપણ-ચેપડવાની વસ્તુનું માન કરવું તે. માન રાખવું. અપકાય–વાપરવા વિગેરે પાનું બ્રહ્મચર્ય—પાલવું તેનું બરાબર માન કરવું. ન સમજી માન કરવું, તેઉકાય-ચુલા, સગડી વિગેરેનું દિશિ-દશેદિશામાં જવા આવ માન કરવું. વાનો નિયમ. વાઉકાય-હીંચોળા,પંખાઆદિનું હાણુનહાવાની ગણતરી - માન કરવું. ખવી તે વનસ્પતિકાય-શાક વિગેરે ભૉસુ-ભાત, પાણીનું માન કરી ખાવાની વસ્તુની ગણલેવું તે. તરી કરવી તે. એની વધુ સમજ જાણકાર પુરૂષથી જાણું સમજ સહિત આદરવાથી ઘણા પાપના બંધનથી બચાય છે. સમૂછિમઉત્પત્તિ વડી લઘુનીતિ નાકમળ, બળ વમને વાસ, ૧૪ સ્થાન–પીત્ત રક્ત પરૂ વીર્યમાં, દંપતિ ભેગે ખાસ સુકું પુદ્ગલ ભીંજે તવ, મૃતક કલેવર માય; નગરપાળ સવિ દુર્ગધે, સમૂછિમ છ થાય. ચાંદપ્રકારને ભય-ગજસિંહ સર્પઅગ્નિતણે, જળ ચોર ને રાય, ઈહલેક અપર લોકને, અકસ્માત ને થાય; અપજશ અને કીર્તિ વળી, વેદના અકાળ મર્ણ, ભય ચૌદ તે ભાળીને, ધારો ધર્મનું સર્ણ. વૈદ બેશરમા શામાટે જીવે છે. મનહર છંદ બલવું ન જાણે બેશ હસવું ક્યાં જાણે નહિ, • રમવું કે પ્રતિજ્ઞાનું જરી નથી જાણતો; Page #678 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર : રહેવાનું કે પરિક્ષા વાળી વ્યવહાર મૂર્ખ, શેભવું કે પિસા કેમ મેળવા અજાણતે. દાન કેમ દેવું તેમ હાલું ચાલું કેવી રીતે, અભ્યાસ કે ખુશી થવું મૂઢ નથી માણ વૃદ્ધિ વારે ચૂ રીત ચોદે અજાણ લલિત; બે શરમ જીવે સીદ લજ્યા નથી આણ. ચોદકામસંપ્રાપ્ત–દ્રષ્ટિ સંપાત દ્રષ્ટિ સેવા, વાર્તાલાપ ને હાસ્ય, રમત રમે ઘાટ આલિંગન, દંત નખ ઘાત ખાસ; ચુંબન આલિંગન અને, સ્તનગ્રહણને આસન, આસનસેવાઅર્થ કિરિયા, ચૌદે કામના ગણ. પંદર વસ્તુ સંગ્રહ. કર્મભૂમિ નામ–પંચ ભરત પંચઐરાવત, વળીજ પાંચ વિદેહ આરંભ સમારંભ થી, કર્મભૂમિ કહી તેહ. કર્મા દાન નામ–પાંચકર્મ પાંચ વાણીજ્ય, પાંચ સામાન્ય પાય; પંદર એમ પુરાં સવી, કર્મા દાને કહાય. તે સર્વના નામ ઈંગાલ વન સાડી ભાડી, ફેડી કર્મ કહાય; દંત લાખ રસ વીશ કેષ, તે વાણીજ્ય વદાય. યંત્ર પલણ નિર્લાઇન, દાવા અગ્નિ શેષણ અસતી પિષણે કર્મ એ, પુરા પંદર ગણે. પંદર તીથી નામ મનહર છંદ. પૂર્વાગસિદ્ધિની અને, મરમ સનેહર, યશોભદ્રા યશોધરા પાંચમી કહાય છે; સર્વકામસમુદ્ધની, ઇંદ્રમૂદ્ધ ભિષિક્તની, સોમનસ ધનજ્યા દશમી દેખાય છે. અર્થસિદ્ધિ અભિજિત રત્થાશન સંતજય, અગ્નિવેશ્ય પંદરમી તીથી પુરી થાય છે; પંદર તીથી છે આમ અનુક્રમે સુણું નામ, કરવા લલિતકામ લાભની લેખાય છે. ચ, Page #679 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૩ : પંદર રાત્રીના નામ. મનહર છંદ. ઉત્તમાં પહેલી અને સુનક્ષત્રા ઇલાપત્યા; યશોધરા સૈમનસી પાંચમી તે જાણવી, શ્રીસંભૂતા વિજ્યાને આઠમી છે વિજયંતિ, જયંતિ અપરાજિતા દશ દિલ આણવી. ઈચ્છા સમાહારા એમ તેજા તેરમી છે તેમ, અતિતેજા દેવાનંદા પંદરે પ્રમાણવી, પંદર રાત્રી પ્રમાણ તીથી તેનું જોડાણ, લલિત લાભે સુલ્હાણ શાસ્ત્ર શાખે માનવી. સોળ વસ્તુ સંગ્રહ ગૃહસ્થના સોળ સંસ્કાર, गाथा-गर्भाधानं पुंसवनं जन्म चन्द्रार्कदर्शनम् । क्षीराशनं चैव षष्ठि तथा च शुचिकर्म च ॥ तथा च नामकरणमन्नप्राशनमेव च । कर्णवेधो मुण्डनं च तथोपनयनं परम् । पाठारम्मो विवाहश्च व्रतारोपोन्तकर्म च । अमी षोडशसंऽकारा गृहिणां परिकीर्तिताः ॥ તે સંસ્કાર, મનહર છંદ. ગર્ભને શ્રીમંત જન્મ ચંદ્રસૂર્યનું દર્શન, પયપાન ષષ્ટિ પૂજા છઠ્ઠીની કહાય છે; નાળ છેદ નામપાડે અન્ન પ્રાશનનું નવે, કાન વિધું મુંડને અગિયાર અંકાય છે. જઈને વિદ્યાભ્યાસ વિવાહ સું વ્રતાપ, છેવટે મરણ સાથે સોળ પુરા થાય છે; સોળ સંસ્કાર ધાર સમજી શાસ્ત્રથી સાર; ગૃહસ્થ કરવા કાર લલિત લેખાય છે. Page #680 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : આ સેળ સંસ્કારનું વર્ણન–શ્રી વૃદ્ધમાનસુરિકૃત આચાર દીનકર ગ્રંથના ૪૦ મા ઉદયમાં છે, તેનું શ્રી આત્મા રામજી મહારાજ કૃત તત્ત્વ નિર્ણય પ્રાસાદનામે ગ્રંથમાં વિસ્તારથી વર્ણન છે ત્યાંથી જોઈ લેવું, આ સોળ સંસ્કારમાંથી વ્રતાપ સંસ્કાર ધર્મ ગુરૂ કરાવે અને બાકીના પંદર શ્રાવક બ્રાહ્મણ વ્રત ધારક કરાવે. સેળ પહેરની દેશના–મહાવીર પ્રભુએ પોતાના અંત સમયે, અક્ષલિત એવી ૧૬ પહેરની દેશના આપી હતી. સેળ પ્રકારના સુખે –૧ કાયા નિરોગ. રઘરમાં નહિ શેક ૩ ગુણીને સંગ. ૪ સ્વસ્ત્રી કબજે, પ દેવું નહિ. ૬ નિર્ભય સ્થાન. ૭.ગામ જવું નહી. ૮મીઠું પાણી. ૯ સપુતપુત્ર. ૧૦ ઘરે સંપતિ. ૧૧ વિશાળ હૃદય. ૧૨ ધર્મ સાથે મિત્રાઇ. ૧૩ પંડિતપણું. ૧૪ પષધ શાળામાં જવું. ૧૫ કેવળજ્ઞાન. ૧૬ મોક્ષસુખ. સેળ પ્રકારના દુઃખે – ઘરમાં કુ. રદીકરે રમે જુવે (જુગાર). ૩ ઘર આગળઝાડ. ૪ પાડોશીચાડ. પ વે ધણી. ૬ નીરધન ધણ ૭ કુળમાં કલેશ. ૮ કમાવું પરદેશ. ૯ દીકરીઓ રાંડેલ. ૧૦ ખરાબ બોલ. ૧૧ અન્યાયી રાજા. ૧૨ શરીરે નહિ સાજા. ૧૩ લંપટપણું ન લાજ. ૧૪ બઈરી દગાબાજ. ૧૫ માથે દવાને ભાર. ૧૬ ઘેરઘણે વિસ્તાર. ચંદ્રગુપ્ત દેખેલા ૧૬ સુપનને સાર-૧ કલ્પવૃક્ષ શાખા ભાગી–રાજાઓ દીક્ષા લેશે નહિ. ૨ ચંદ્રચલણી સમાન-જિનમતે મતમતારે ઘણા થશે. ૩ ભૂત નાટક–કુગુરૂની સેવા કરશે. ૪ બાર ફણાને સર્પબાર વર્ષને દુકાળ પડશે. ૫ દેવવિમાન પાછું ફર્યું–ચારણલબ્ધિ ગઈ. ૬ ઉકરડે કમલ–નીચ જાતીમાં ધર્મ રહેશે. ૭ ખદ્યોત તિ–જિનપ્રભાવ થોડે રહેશે. ૮ સુકુ સરેવર-દક્ષિણ દિશામાં પાણી તે દિશામાં જિન કલ્યાણક સ્થાને ધર્મ. ૯ સેનાની થાળીમાં વેળુ-ઊત્તમની લક્ષ્મી નીચ ઘેર જાશે. ૧૦ હાથી ઉપર વાંદરે ચડ્યો-નીચ કેને ઉત્તમ લેકે પ્રમાણ કરશે. ૧૧ સમુદ્ર મર્યાદા મૂકી–રાજાએ અધમી થશે. ૧૨ કાળા હાથીઓ પરસ્પર જીજે-સાધુઓ અરસ પરશ કલેશ કરશે. ૧૩ રથે વાછડા જોડેલા–લધુ ચારિત્ર લેશે ૧૪ રત્નકામલ–સંયમ Page #681 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ : નિર્મળ નહિ. ૧૫ રાજપુત્ર બળદે ચડયા-રાજાએ મિથ્યાત્વીએ થશે. ૧૬ સૂર્યં અકાળે અસ્ત થયા-કેવલ જ્ઞાન ગયું. પુરૂષના સેાળ શણગાર. શાર્દુલ વિક્રિડીત છંદ. ક્ષાર મજ્જન વસ્ર ભાલ તિલક ગાત્રે સુગ ંધા ન. કણે કુંડલ' મુદ્રિકે ચમુકુટ પાચ પાડ્યુતા. હસ્તે ખડ઼ે પટાંખરાણી છુરિકા વિદ્યા વિનીત મુખ તાંબૂલ શુચિ શીલક ચ ગુણિનાં શ્રૃંગારકા ષાડશ. સ્ત્રીના સેાળ શણગાર. શાદુલ વિક્રિડીત, છંદ. આદા મજૂન ચારૂ ચીર તિલક નેત્રાંજનકુડલે, નાસા મૌતિક પુષ્પહાર ભરણ ઝંકારકો નૂપુરા. અંગે ચંદન લેખક' કશુક મણુિ ક્ષુદ્રવળી ઘટિકા; તાંબૂલ કર કર કંકણુ ચતુરતા શ્રૃંગારકા ષાડશ. ( અન્યકૃતિ ) સાળ સતીયા. મનહર છંદ. બ્રાહ્મી સુંદરી ચંદન દ્રોપદી ને રાજેમતી, કોશલ્યા તે રામ માતા દશરથ રાણીયે; મૃગાવતી સુલસા ને સીતાથી શિતળ વન્હિ, સુભદ્રાના જશ શુભ જગમાંહિ જાણીયે; શિવા શુદ્ધ કુંતાસતી સાચી. સુ શિયળવતી, દુ:ખે રાખ્યું દમયંતી વધુ શું વખાણીયે; પુષ્પચુલા પ્રભાવતી છેક સતી પદ્માવતી, લલિત તે સેાળ સતી શાસ્ત્ર શાખે માંનીયે. સીતાના પિતા જૈન રામાયણ જનકની, સીતા કણ— વસુદેવ હિંડી વ ળ્યે, પિતા ૧ વિચાર રત્નાકર ગ્રંથ. ૧ ૧ સુતા કહાય; રાવણ રાય. Page #682 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : ૧ શુદ્ધ શીયલના સળ ગુણ. - મનહર છે. કલંક ન લાગે શુદ્ધધર્મ મળે કે જશ, દેવલેકે જાય દેવ પૂજનીક થાય છે; સુરૂપ સંપત્તિ પાય સર્પ ફુલ માળ થાય, અગ્નિ શીત વિષસુધાસમ બની જાય છે. સિંહ મૃગ ગજ છાણી આપત્તિ સંપત્તિ દધિ, ખાબોચીયું મટેગિરિ કંકર કરાય છે; કામણ ટુમણ જાય સંસાર સેતુ તરાય, શુદ્ધ શીલે લલિત તે સેળ ગુણ પાય છે. જંબુદ્વિપ મેરૂના ૧૬ નામ, મનહર છંદ. જંબુદ્વિપ મેગિરી સુદર્શન નામ જેનું, લાખ જેજનને તેનું નામ ગણાવાય છે; મંદર ને મેરગિરી મનરમ સુદર્શન, સ્વયંપ્રભ ગિરીરાજ નામે ઓળખાય છે; રત્નશ્ચય શિશ્ચય કાનુંમધ્ય તે કહ્યું, લોકનાભી આ છગિરી નામ કહેવાય છે, સૂર્યાવર્ત ચંદ્રાવર્ત ઊત્તમ અને દિશાદિ, અવસે નામ સોળ લલિત લેખાય છે. સત્તર વસ્તુ સંગ્રહ ભાવ શ્રાવકના સત્તર લક્ષણ, મનહર છંદ. (ધર્મરત્ન પ્રકરણ) નારીના તે વશ નહિ દિયે કબજ કહિ, ધન લેભ મળે નહિ સંસાર અસાર છે; વિષયમાં ગૃદ્ધ નહિં આરંભે ઓછાશ અતી, ઘરને તે પાસ માને દર્શન સુ સાર છે; ગડરી પ્રવાહ નહિ આગમમાં રૂચિ સહી, યથા શક્તિ દાનદેવે શુદ્ધ ધર્મ કાર છે; સંસાર વસ્તુ નારાજ મધ્યસ્થ વિચાર વાળો, મૂછ નહિ મળે લેશ ભોગે ક્યાં વિચાર છે. ૧ Page #683 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૭ : દુહા—વેશ્યા વત ધર વાસ છે, ધન્ય લલિત તસ ધાર; ભાવ શ્રાવકનાં ભલાં, સત્તર લક્ષણૢા સાર. તેના વિસ્તારે ખુલાસા. સ્ત્રી—સ્રીને અનર્થની ખાણુ ચંચળ અને નરકની વાટ સમજાણી તેના વશ થાય નહિ. ઇંદ્રિય—ઇન્દ્રિય રૂપ ચપળ ઘેાડા હુંમેશાં દુર્ગતિ તરફ દોડનારા છે. તેને સંસારનું સ્વરૂપ સમજનાર પુરૂષ સમ્યક્ જ્ઞાન રૂપ દારીથી રોકી રાખે છે. અધન સકળ અનુ નિમીત્ત અને આયાસ તથા કલેશનું કારણ હાવાથી અસાર છે, એમ જાણી ડાહ્યો પુરૂષ તેમાં લગારે લેાભાતા નથી. સંસાર—સંસારને દુ:ખ અને વિટંબના રૂપ અને અસાર જાણી તેમાં રાચે નિહ. વિષય—ક્ષણ માત્ર સુખને હંમેશાં વિષ સમાન ગણી ભવ ભીરૂ તત્વાથી વૃદ્ધિ કરે નહિ. આરંભ~તીવ્ર આરંભ વ નિર્વાહ અર્થે કાંઇ કરવુ‘ પડે તા અણુ ઇચ્છાથી કરે, નિરારંભીને વખાણે અને સર્વ જીવમાં દયાળુ રહે. ઘરઘરવાસને પાસ માફક માની તેમાં દુઃખથી વસે, ને ચારિત્ર માહની કર્મ જીતવા ઉદ્યમ કરે. દર્શન—આસ્તિકય ભાવે રહે, પ્રભાવને વર્ણવાદ ( પ્રશ’સા ) વિગેરે કરતા રહે અને ગુરૂ ભક્તિ યુક્ત હાઈ નિર્મળ દર્શન નું સેવન ( ધારણ ) કરે. ગડ્ડરીપ્રવાહ—ગતાનુ ગતિ વિષ્ણુ લેક સંજ્ઞાના પરિહાર કરી, ધીર પુરૂષ વત વિચારી કામ કરે. આગમ-પરલેાકના માર્ગમાં જીનાગમ શિવાય શ્રીજી પ્રમાણ નથી, માટે આગમમાં કહી સર્વે ક્રિયા કરે. યથા શક્તિ દાન પ્રવૃતિ—શક્તિ ગાપવ્યા વિના આત્માને આધ ન થાય તેમ, સુમતિવાન ચાર પ્રકારના ધર્માંને આચરે ૧૮ Page #684 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : વિધિ–ચિંતામણિ રત્ન માફક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને, તેને ગુરૂએ કહેલી વિધિ પૂર્વક આચરતા થકે મુગ્ધજનેના હસવાથી સરમાય નહી. અરત દ્વિષ્ટ-શરીરની સ્થિતિના કારણ ધન, સ્વજન, કુટુબ, આહાર, ઘર વિગેરે સંસારિક પદાર્થોમાં પણ રાગ દ્વેષ રહિત થઈને રહે. મધ્યસ્થ–ઉપશમ ભરેલા વિચારવાળો હોય, માટે હિતાથી પુરૂષો મધ્યસ્થ રહિને સર્વદા અસ૬ ગૃહ ત્યાગ કરે છે. અસંબંદ્ધ–સમસ્ત વસ્તુઓ ક્ષણ ભંગુર છે, એમ સદા ભાવતો ધન વિગેરેમાં જોડાયેલે છતાં પણ, મૂચ્છ રૂપ સંબંધ નું સેવન કરે નહિ. પરાર્થ કાપભેગી–સંસારથી વિરક્ત મન રાખી ભેગેપગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેગમાં પરની અનુવતીથી વર્તે તે. વેશ્યા વત ઘર વાસ–વેશ્યાની માફક નિરાશંસ રહી. આજ કાલ છેડીશ, એમ ચિતવતો ઘરવાસ પરાયે હોય તેમ ગણું સિથિલ ભાવે પાળે તે. ઈતિ– સત્તર શાસ્ત્રો–૧ બુદ્ધિનું, ૨ છંદ, ૩ અલંકાર, ૪ કાવ્ય, ૫ નાટક, ૬ વાદ, ૭ વિદ્યા, ૮ વાસ્તુ, ૯ વિજ્ઞાન, ૧૦ કળા, ૧૧ કૃત, ૧૨ ક૫, ૧૩ શિક્ષા, ૧૪ લક્ષણ, ૧૫ પુરાણ, ૧૬ મંત્ર ૧૭ સિદ્ધાંત. અઢાર વસ્તુ સંગ્રહ. અઢાર પાપસ્થાને ઉપદેશ. મનહર છંદ. પ્રાણ પ્રતે દયા ધાર જુઠ જરી ન ઉચાર, ઘણું રજા વિના ગ્રહે ર તે કહાય છે; અબ્રહ્મ વર્તન વારો પરિગ્રહ પાપ ધારો, ક્રોધ કૃતિ ને નિવારે દુષ્ટ દુઃખદાય છે; મૂકે આઠે જાતિ માન માયા મહા દુઃખખાણ, ભે પુરી પાપ લ્હાણ લેખતાં લેખાય છે; Page #685 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૯ : રાગ હ્રદયથી ત્યાગ દ્વેષ થકી દૂર ભાગ, કલહે દુ:ખ અથાગ જના જગે પાય છે. અછતાં આળ ન મેલ દુ:ખથી કરાવે ગેલ, ચાડી કરે ગુણ વેલ સહી ચુકવાય છે; રિત અતિના રોળે ચડે ભવ ચકડાળે, પરિનના ખેલે ચેાથેા ચંડાળ કહાય છે; કપટથી જૂઠ સેવે નિચ ગતિ પદ્મ લેવે, મિથ્યાત્વ શલ્યની ટેવે ભવમાં ભમાય છે, અઢાર પાપાનું સ્થાન તેનું આ ટુકામાં ખ્યાન, લલિત જો હાય સાન છડે સુખદાય છે. અંત નાગર લાટી અઢાર રાજાઓ વ્યાખ્યાનમાં—શ્રી વીરપ્રભુની સમયની સાળ પહેારની દેશનામાં ૯ લી અટકના અને મલ્લિ અટકના એમ ૧૮ રાજાએ વ્યાખ્યાન સાંભળતા હતા. આઅઢારલિપિન્ડસ ભૂત યક્ષ રાક્ષસી, યવની તુરકી જાણુ; કીરિ દ્રાવડી સે ધવી, માળવ કાનડી માન. ફારસી, અનિમિતી અવધાર; ચાણુક મુળદેવી ઉડી, લિપિ લેખાય અઢાર. આબીજીઅઢાર કાનડી ગોર કાંકણી, સેારડી ખરાશાણ; લિપિ——હમીરી હાડી સિંહલી, મરાઠી ડાહુલી માન. ચાડી માન્ધી પરિતરી, કીરી મસી કહાય; માળવ લાટી મહાયાધી, અઢાર એ પણ થાય. અઢાર નાતરાં. આછ છેકરાનાં-ભાઇ ભત્રીજો ભત્રીજો દીયર, દીકરો કાકા સાય; પાત્ર પણે છઠ્ઠો થયા, છ સગપણ તેમ હાય. આઇ ભાઇ પણે-ભાઇ બાપ ભરતારને, દાદો દીકરો થાય; છઠ્ઠું સાસરા થાય છે, સગપણ તે છ કહાય. આઇગુણુકાના-માતા સાસુ ભાઇને, દાદી શેયને દેખ; વળીજ થઇ તે વહુ પણે, છ સગપણ તેમ લેખ. આ અઢાર પ્રકારે બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભાગવાય છે જુવા નવતત્વમાં. ૧ Page #686 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : વળી પણ પરસ્પર સંબંધે તેના કર નાતરા થાય છે. અઢાર વરણુ–કદઈ પટેલ કુંભાર, સથુવારા સોનાર; માળી બળી વૈદ્ય, નારૂ ગાંધર્વ ધાર, ઘાંચી મેચીને ગાંછા, ગ્વાલ દરજી ઠંઠાર; છીપા કૈવર્તક ભિલગણ, એ કહી વર્ણ અઢાર. અઢાર વરણ–બ્રાહ્મણ ક્ષત્રિયનેશ્ય શુદ્ધ, નવ નારૂં નિરધાર; કારૂં પાંચ કા કુલે, એમજ વરણ અઢાર. ૧૮ ક્ષયણું કરવ પાંડવ લશ્કરો, કહ્યાં ક્ષેાયણ અઢાર; લશ્કર– મરણ શર્ણ મેદાનમાં, ક્રૂર કષાયી કાર લકીક અઢાર પુરાણ–૧ બ્રહ્મ, ૨ પ, ૩ વિષ્ણુ, ૪ વાયુ, ૫ ભાગવત, ૬ નારદ, ૭ માર્કડેય, ૮ આગ્નેય, ૯ ભવિષ્ય, ૧૦ બ્રહ્મવિવર્ત, ૧૧ લિંગ, ૧૨ વરાહ, ૧૩ સ્કંધ, ૧૪ વામન, ૧૫ મત્સ્ય, ૧૬ કૂર્મ, ૧૭ ગરૂડ, ૧૮ બ્રહ્માંડ. અઢાર માનવી સ્મૃતિ–૧ માનવી, ર આત્રેયી, ૩ વૈશ્નવી, ૪ હારિતી, ૫ યક્ષવાકી, ૬ અંગિરા, ૭ શનેશ્વરી, ૮ યામી, ૯ આપૌંબી, ૧૦ સાંવર્તકી, ૧૧ કાત્યાયની, ૧૨ બ્રહસ્પતિ, ૧૪ પારાસરી, ૧૪ શંખલિખિતા, ૧૫ દક્ષી, ૧૬ ગૌતમી, ૧૭ શાંતતપી, ૧૮ વૈશિષ્ટિ. અઢાર રાજ્યપાંગ–૧ દ્વારપાલ, ૨ પુરોહિત, ૩ બલિપતિ, ૪ ભાંડાગારિક, પ વ્યવસાયિક, ૬ પ્રદષ્ટાવર, ૭ હસ્તિરક્ષક, ૮ પ્રધાન, ૯ શિક્ષક, ૧૦ સમીપસ્થો, ૧૧ નયકૃત, ૧૨ પુત્ર, ૧૩ દંડી, ૧૪ વિનયી, ૧૫ ગઢરક્ષક, ૧૬ ગૃહપતિ, ૧૭ પૃશ્ય, ૧૮ શૂરા. અઢાર ભાર વનસ્પતિ. એક એક પત્રાદિકની જુદી જુદી સંખ્યા કરતાં ૧૮ ભારતું પ્રમાણ, પહેલું પ્રમાણુ-ચાર ભાર પુ તણી, આઠ ભાર ફળ પાન, છ ભાર સમજે વેલડી, એમ અઢાર પ્રમાણ. Page #687 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૧ : બીજું પ્રમાણુ-ચાર ભાર કહુકે કહી, તીક્ત કહી બે ભાર; ત્રણ મીષ્ટ ને મધુર ત્રણ, એક ભારમાં ખાર. કષાયેલની ભાર બે, વિષવંત એક ભારy. વિષ વિના એમ ભાર છે, એવી ભાર અઢાર. ત્રીજું પ્રમાણું–છ ભાર કંટકની કહી, સુગંધમયી છ ભાર; સુગંધ વિણની ભાર છે, અઢાર એમ અવધાર. ચેથું પ્રમાણુ-પુષ્પ વિનાની ચાર ભાર, ફળ વિણની અડ ભાર; ફળ કુલે સાથે ભાર છે, એમજ લલિત અઢાર. અઢાર દિશીઓ–૪ દિશી, ૪ વિદિશી. ૮ તે આઠ દિશીના આઠ આંતર, એક આકાશ અને એક પાતાળ તે અઢાર. ઓગણીસ વસ્તુ સંગ્રહ. વર્તમાન કાળના જીવેનું આયુષ્ય. વર્ષ | તે જેના નામ | | વર્ષ | તે ના નામ | ૧૦૦૦ | સિંહ, મચ્છ, કાદિકનું | - ૩૦ બપૈયા, રૂપરેલ, ચલ્લીનું મનુષ્ય, અને હાથીનું ૨૫ | ઉંટ, ભેંસ, ગાયનું ૧૦થી સર્પની જાતિનું શિયાળ અને હરણનું ૧૨૦ પર ૨૦ ગેંડા અને સાંબરનું | હંસ અને કાગનું ૧૩ રથીર | ઊંદર જાતિનું વાઘ તથા ચિત્રાદિકનું ૧૪ ૧૬ બકરી,ઘેટા અને એડકનું કચપક્ષી, સારસ, કુકડા ૧પ૧૦થી૧૪ સસલાકિનું દેવી આદિકનું '૧૬ ૧૩ | સૂડા અને બાંડનું . ૫૦ | સુવર, ઘુવડ, ચીબરી, ૭િ ૧૨ | કુતરા અને બિલાડાનું | વાગોળ, સાંભળીનું ૧૮ી ૬ માસ | વીંછી, ચંદ્રિનું ટર થીપઘોડા અને ગધેડાનું ૧૭ કમાસ | જુ, કંસારીઆદિકનું સંમૂર્ણિમ ગભેજ જળચરનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કેડી વરસનું હાય. ૧૨ ૦. ૨૪ ૧ એટલે તીખ. ૨ એટલે કડ. Page #688 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ર : ઓગણીશ નક્ષત્ર અને તેના તારા, Eો નક્ષત્ર | ફ્રી નક્ષત્ર | ફી નક્ષત્રો | રા નક્ષત્ર ૧૩ર રેવતિ | ૬ ૩ મૃગશિર ૧૧ મઘા hક ૧ સ્વાતિ ૨ ૩ અશ્વિની | | | આદ્રા ૧૨ ૨ પૂર્વા ફાલે પણ વિશાખા ૩ ૩ ભરણ | ૮ ૫ પુનર્વસુ ૧ ૨ ઊત્તરાફા ૧૮ ૪ અનુરાધા ૪ ૬ કૃતિકા | ૩ પુષ્ય ૧૪ ૫ હસ્ત ]૧ ૩ જે રોહિણી | | અષા ૧૫ ૧) ચિત્રા વીશ વસ્તુ સંગ્રહ. વિશા વણિક જાતિ અને ઊત્પતિ. શ્રીશ્રીમાળી–પહેલાં શ્રીશ્રીમાળીને કર્યો, પણ તે કઈ શાલમાં કર્યા, જ્યારે કર્યા અને કોને કર્યા તે મળી આવ્યું નથી – પણ એમને આ શ્રીમાળનગરમાં કર્યો હશે તે તો આ નગરના નામ ઉપરથી સમજાય છે. વીશા શ્રીમાળી ઉત્પત્તિ–તે શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૩૦ વર્ષે, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયંપ્રભ સૂરિયે, શ્રીમાળ નગરમાં (તેહાલનું ભિન્નમાળ) એકલાખ એંશી હજાર (૧૮૦૦૦૦) રજપુતેના વિશા શ્રીમાળી વાણીયા, શ્રીમાળી બ્રાહ્મણ અને શ્રીમાળી સોની કર્યા, અને તેજ શ્રીમાળ નગરથી લહમીદેવીને પાટણમાં લાવ્યા છે, તેથી હાલ પાટણમાં તે લક્ષ્મીને પાડે કહેવાય છે, અને તે શ્રીમાળીયેની ગોત્ર દેવા પણ લક્ષ્મી દેવી છે, આ ભિન્નમાળમાં હાલ ૭-૮ દેરાસર ઉપાશ્રય, ધર્મશાળાઓ છે, અહીં શ્રાવકના ઘર ૪૦૦ ના આશરે છે. ત્યાર પછી વિક્રમ સં. ૭૫ માં આ ભિન્નમાલનગરમાં જ્યારે ભાણ રાજા રાજ કરતો હતો, ત્યારે ત્યાં શ્રીમાળી જ્ઞાતીના બ્રાહ્મણ (૨) બાસઠ ક્રોડપતિ શેઠ વસતા હતા, તેમને ઉપદેશ કરી અંચળગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિયે શંખેશ્વરગચ્છીયે જેની કર્યા ને વાસક્ષેપ નાખે, તેની ગોત્ર તથા નામવાર યાદી વિધિ પક્ષની મટી પટાવળીમાં પાન. ૮૨ માં છે. Page #689 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ : વીશા ઓશવાળની ઉત્પત્તિ—પ્રથમે આ નગરીનું નામ ઉપકેશપટ્ટન હતુ, અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી સ્વયં પ્રભસૂરિના શિષ્ય શ્રીમણિરત્નસૂરિ ૫૦૦ શિષ્યના પરિવાર સાથે આવેલા તેમણે મહાજન કુટુંબને પ્રતિાધી ૧૮૦૦૦ હજાર જૈની અનાવ્યા હતા, ત્યાર પછી અહીં શ્રીપાર્શ્વનાથ પ્રભુના સંતાનીયા શ્રી રત્નપ્રભસૂરિયે રૂની પૂણીના નાગ બનાવી રાજા ઉપલદેવ પરમાર આક્રિકને પ્રતિષી ત્રણ લાખ એંશી હજાર ( ૩૮૦૦૦૦ ) અભિય રજપુતા કે જેનુ અરક, મલ્લ બિરૂદ છે, તેવાના વીશા ઓશવાળ કર્યા, અને તે નગરીનું નામ એશિયાનગર રાખ્યું, તેમના ૧૪૪૪ ગાત પણ નક્કી કર્યો, તે વખતે તે નગર એટલુ મોટુ હતુ કે ત્યાં હાલમાં જે મથાણીયા, તીવરી સુધી વિસ્તારે તેમ ઘંટીયાળા ગામે નગરના દરવાજો હતા, પ્રથમે અહીં ઘણા દેરાસરો હતા, પણ હાલમાં તે શ્રી મહાવીરસ્વામીનુ એકજ છે, ને તે શ્રીરત્નપ્રભસૂરિચે પ્રતિષ્ઠા કરાવેલ તે છે, આશવાળોની ગાત્રદેવી એશિયાદેવી છે, અહિં શ્રાવકાની વસ્તી નથી. વીશા પારવાડની ઉત્પત્તિ—જ્યારે શ્રીમાળનગર ઘણું રિદ્ધિ સિદ્ધી વાળુ હતુ, તે જાણી લુટારાઓના ટોળે ટોળાં તે પર ધસી આવવા લાગ્યા, અને નગર લુટાવા લાગ્યું, તેથી સ્થિતિ અહુ દુ:ખ જનક થઈ પડી, ત્યારે સર્વ મહાજને મળી મહાન પુરૂરવા રાજાની મદદ માગી તેથી રાજાયે ખાસ વીણી કાઢેલા એવા દશ હજાર (૧૦૦૦૦) જેનું પ્રગટમલ્લ બિરૂદ છે, તેવા રજપુત લડવૈયાઓને મેાકલ્યા, આ બહાદૂર ચાદ્ધાઓને આવતાની સાથેજ નગરનુ સર્વ દુ:ખ ગયું, તે ચાન્દ્રાએ પૂર્વમાંથી આવ્યા છે, એ વાત પ્રાગવાટ પૂર્વાંટ ” કે પારવાડ એ શબ્દ સિદ્ધ થાય છે, તેને નગર બહાર પૂર્વમાં વાડીમાં ઊતારો આપ્યા ત્યાં એક અખિકાદેવીનુ દેવળ હતું તેની તેઓ પૂજા કરવા લાગ્યા, દેવી દુષ્ટમાન થઈ એક રાતમાં સાત કીલ્લા બનાવી આપ્યા ત્યારથી શ્રીમાળનગરમાં ધારવાડની સ્થાપના થઇ, તે પ્રથમ તે! દશ હજાર હતા પણ થાડાજ વખતમાં તેમાંથી એ જ્ઞાતીયા બંધાઈ ૧ અહીં એક એશવાળ ગૃહસ્થા તરફથી ખેરડીંગ ચાલે છે, તેમાં ૧૫૦ ના આશરે વિદ્યાર્થીઓ લાભ લે છે. ( ભણે છે ) << Page #690 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : અને તેમાં શ્રીમાળી બન્યા તેથી તેમની સંખ્યા ઘણું કાયમ રહી, પાટણમાં શ્રીમાળી સાથે પરવાડ કારભાર ચલાવે છે, તેથી ગુજરાતમાં પણ તેઓ બે જણ સાથે આવ્યા જણાય છે, અને તેમની ગોત્રદેવી પણ અંબિકા છે. ત્યારપછી વિક્રમ સં. ૭૯૫ માં આ ભિન્નમાલ નગરમાં વસતા પ્રાગ્વાટે બ્રાહ્મણ જ્ઞાતીના આઠ ધનવાન શેઠીઆઓને અંચળગ છીય શ્રી ઉદયપ્રભસુરિ શંખેશ્વર ગચ્છીયે ઉપદેશી જેની કર્યા ને વાસક્ષેપ નાંખ્યા. તેમને ગેત્ર તથા નામ વિધિ પક્ષની મોટી પટાવળીમાં પાન ૮૩ માં છે. પરવાડ કુળમાં થયેલા ઉત્તમ પુરૂષે. દહે-ઉદ્ધાર તીથે તેરમે, જાવડ શાહને જાણ વાપરયુ વિત્ત ત્યાં વધુ, પિરવાડે પ્રમાણ. બીજા ચાર પરવાડ, મનહર છંદ. આબુમાંહિ અલૈકિક વિમળ શાહ વિહાર તેમ તેજપાળને ત્યાં ઉત્તમ ગણાય છે. વળી વસ્તુપાળે કર્યો ગિરનારે ગુણકર; વસુનો સુવ્યય કર્યો કોડેને કહાય છે. ધનાએ કેડેનું ધન રાણકપુરમાં રોપ્યું; નલિન ગુલ્મ વિમાન ઉપમા અપાય છે. ધન તાત માત ધાર વીશા પોરવાડ ચાર; દેખી દેવળે લલિત હૈયું હરખાય છે. આવા ઉત્તમ પુરૂ પૂર્વ ઘણું થઈ ગયા છે, તેમાંથી આ થોડાક નામે અપાયા છે. તેમાં તેમનાં ટુંક વૃતાંત અને આ ચાલુ સમયમાં મહાકુભાઈ શેઠ ધર્મારાધને સારે લાભ લેતા હોવાથી ખપી જીના લાભાર્થે તેમનું પણ થોડુક વૃતાંત, એ સવે આ ભાગના અંતમાં આપ્યા છે, ત્યાંથી જોઈ લે. વીશા અને દશા–વળી વીશા અને દશાને જે ભેદ થયે તે વિક્રમના તેરમા સૈકામાં એટલે વસ્તુપાળ અને તેજપાળનાં વખતમાં થયો એમ જણાય છે. Page #691 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૫ : વણકની કુલ જાતિ–એકસોને આઠ (૧૦૮) છે, તે આ ભાગના અંતમાં તેના નામ જણાવ્યા છે, ત્યાંથી જોઈ . અકરમીના વીશ લક્ષણો, મનહર છંદ. નિત્ય પરનિંદા કરે પર પ્રીયા જેતે ફરે, પિત્રુ ખબર ન કરે એ દુઃખ દાય છે. પર ઘરે ખાવે ખુબ ખાઈ કમખાડે વધુ; વગર બેલા લડે લડક લેખાય છે. ચાડી રે ચૌટે કરે લવારા કરે ન ડરે; છતું દ્રવ્ય દાટી પોતે ખારી જાર ખાય છે. અજાણે આદર અતિ મેઢે વાતો કરે મોટી; બેલે બંધ નથી ધર્મ ધ્યાને દુઃખ થાય છે. ૧ વ્યાજુકે કરે વેપાર નામુ ન માંડે ઉધાર; આવક કરતા વધુ ખરચ કરાય છે. ઠાલી ઠકરાઈ કરે છતાં નહિ વાર કરે; વારે ચડી ડરે પાછો ઘરભણું ધાય છે. કન્યા બહુ મોટી કરે પણ પરણાવે નહિ. સાસરીએ પ્રેમ પિત્રુ ખારથી ખવાય છે. આપે ન કીધું લગાર અપજશ લે અપાર; પરને દે શિખ પિતે ભૂલમાં ભમાય છે. દહે–સાંભળ્યું જાવે વિસરી, ચાલે ન કુલાચાર, લલિત આ વીશ લક્ષણે, અકરમીના ધાર. વિશજણે કોઈ વખતે જ દિવસે સવું. મનહર છંદ ક્રોધ શેક ભય અને દારૂ ભાર સ્ત્રી વાહન, માગે ચલણ વિગેરે શ્રમે ઘણું સહ્યું છે. અતિસાર શ્વાસરોગ હીકાદિક રેગીજન, બાળ વૃદ્ધ બળહીણ ક્ષય દુઃખ થયું છે. ૧૮ - Page #692 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : તૃષા અને શુળગી ઘાયલ ક્ષત વિગેરે, એવા એવા રેગે ચિત્ત અકળાઈ ગયું છે. અજીર્ણગી લલિત વિશે જન હોય તેવા, પણ તેને કઈ વખતે દીને સુવું કહ્યું છે. ૧ દીક્ષા અગ–અઢાર પ્રકાર પુરૂષના, સગર્ભાને શિશુ માય; ૨૦ સ્ત્રી વીશ વનીતા જાતિ ને, દીક્ષા નહિ દેવાય. પ્રસંગેપાત પશુપંખીના વીશ લક્ષણ આ વીશ એક સિંહ એક બગ તણું, ચા ચા કુરકટ કાગ; લક્ષણ– ચાર ગરધવ છે શ્વાનના, મેળ વશ મહાભાગ. તે લક્ષણે દરેક નામવાર. એક સિંહનું છે-સરિતા સવિ શલિલે ભરી, સિંહ સામા પુર જાય; એમાં ઊલટ જે પડે, પાછો તુરત પલાય. એક બગલાનું-બેઠે સર બગ ધ્યાનથી, ખરે હૃદયને ખાંચ, જોગ સાંપડ્યો જાણુને, ચહિને નાંખે ચાંચ. ચાર કક્કાનાં–જાગે યામ જબ જામની, ચુગે કુટુંબ ચગાય; લડતાં લેશ હઠે નહી, વનિતા વશ નહિ થાય. ચાર કાગડાનાં-વિષય ગુણ વિશ્વાસ નહીં, જાત ખાઈ ન જાય; આપ એક નહિ ભખે, અગમ બુદ્ધિ અંકાય. ચાર ગધવના–ભાર ભરે તેવો વહે, ખાવે ખાસ સંભાવ. સહનશીલતા છે ઘણું, એમ ઉદ્યમી સાવ. છે કુતરાનાં–નિંદ્રા અલ્પ ને ગર્વ નહી, વિષય સંતોષી વર; આહારસંતેષ કૃતજ્ઞ, માયાળું કહ્યું કુકર રક્ત સ્ત્રીના ૨૦ ગુણ–૧ પૈસાને વિષે નિરપેક્ષી, ૨ દર્શને પ્રસન્ના, ૩ દર્શને રાજી, ૪ નહિ બોલવે ખેદ કરે, ૫ સખીજન પાસે ગુણ ગાનારી, ૬ દેને ઢાંકનારી, ૭ સન્મુખ રહેનારી, ૮ પાછળ સુનારી, ૯ પહેલી ઉઠનારી, ૧૦ મિત્રોને પૂજનારી, ૧૧ શત્રુ ઉપર દ્વેષ કરનારી, ૧૨ ભર્તાર પરદેશ જાય તે દુર્મનવાળી, ૧૩ પ્રથમ મુખ ધારણ કરનારી, ૧૪ પ્રથમ આલિંગન કરનારી, ૧૫ પ્રથમ ચુંબન કરનારી, ૧૬ સમા Page #693 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૭ : સુખદુ:ખ જેનારી, ૧૭ સ્નેહવાળી, ૧૮ હિતાથી, ૧૯ સંભગાથી, ૨૦ સુખ આપનારી. એકવીશ વસ્તુસંગ્રહ સુશ્રાવકના ૨૧ ગુણ. મનહર છંદ. અક્ષુદ્ર ને રૂપવાન, શાંત સુપ્રકૃતિવાળે; લોકપ્રિયને અકૂર પાપથી પશ્ચાત છે; અસઠ દાક્ષિણ ગુણ લજ્જાળુ દયાળુ અને. મધ્યસ્થ ને સિમ્યદષ્ટિ ગુણરાગી સ્યાત છે; સત્કર્થ સુપક્ષયુક્ત દીર્ધદશી વિશેષજ્ઞ, વૃદ્ધાનુગામી વિનયી કૃતજ્ઞ વિખ્યાત છે, પરહિનાથીને લબ્ધલક્ષી શ્રાવક લલિત, એકવીશ ગુણે ભર્યો તેજ ખરેખાત છે. તેનો વિસ્તારે ખુલાસે. ૧ અક્ષક–ગંભીર પર છિદ્ર નહિ ખોલનાર અને સ્વપરે ઊપકારે સમર્થ હોય. ૨ રૂપવાન–પાંચ ઇંદ્રિયો સુંદર સંપૂર્ણ અને સારા બાંધાવાળો. ૪ શાંત પ્રકૃતિ–સ્વભાવે શાંત બીજાને શાંતિ આપનાર સુખે સેવવા યુગ હોય. ૪ લોકપ્રિય–ઉભય લોક વિરૂદ્ધ કામ ન કરે, લોકપ્રિય થઈ ધર્મનું બહુમાન કરનાર. ૫ અક્રૂર–શુદ્ધ પરિણામવાળે ( કિલષ્ટ પરિણમી નહી. ) ૬ પાપભીરૂ—ઊભય લેક દુઃખ વિચારી પાપ અને અપ ચશથી ડરનાર. ૭ અસ–વિશ્વાસ કરવા તથા વખાણવા લાયક થાય અને બીજાને ઠગે નહિ તે. ૮ દાક્ષિણુતા–પિતાને કામધધ મૂકી બીજાને ઉપકાર કરે. ૯ લજજાળુ-કાંઈ પણ અકાર્ય કરતાં લાજે અને સ્વીકારેલ સુકાર્ય તજે નહિ તેવો. Page #694 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮: ૧૦ દયાળુ દયા ધર્મનું મૂળ છે, તેથી દયાને અનુકુળ એવું સર્વે વર્તન હોય. ૧૧ મધ્યસ્થ–ખરા ધર્મવિચારને સાંભળનારો રાગદ્વેષ રહિત. ૧૨ ગુણરાગી–ગુણીનું બહુમાન નિર્ગુણીને ઊપક્ષક સ્વગુણ મલીનન કરે તે. ૧૩ સત્કથાખ્ય–સત્યવક્તા ઉત્તમ પુરૂષોના ચરિત્ર કહેનાર વિવેકી. ૧૪ સુપક્ષયુક્ત-જેને પરિવાર અનુકુળ અને ધર્મશીલ હોઈ સદા ચાર યુક્ત હોય. ૧૫દીર્ઘદશી—ડી મહેનતે બહુલાભ અને સજીને વખાણે તેવું કામ વિચારીને કરવાવાળો. ૧૬ વિશેષજ્ઞ—અપક્ષપાતપણે વસ્તુઓના ગુણ દોષને જાણનાર. ૧૭વૃદ્ધાનુગામિ-જ્ઞાનાદિગુણે કરીને વૃદ્ધ તેવાની પાછલ ચાલનાર. ૧૮ વિનયી–આઠે કર્મને નાશ કરાય તેવા સમ્યગજ્ઞાન દર્શનાદિ. ગુણે યુક્ત હોય. ૧૯ કૃતજ્ઞ–કરેલા ગુણને બરાબર જાણનાર અને ઉપકારીને નહિ ભુલનાર હોય. ૨૦ પરહિતાર્થી–પારકાનું હિત કરવામાં તૈયાર અને બીજાને ધર્મ પમાડનાર હેય. ૨૧ લબ્ધલક્ષ-જાણવા લાયક અનુષ્ઠાન મેળવી સર્વે ધર્મકૃત્ન જાણુક સુ શ્રાવકના બીજા ૨૧ ગુણે–૧ નવતત્વને જાણ, ૨ ધર્મ કરણમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્ચલ. ૪ ધર્મમાં શંકારહિત, ૫ સુત્રના અર્થને નિર્ણય કરનાર, ૬ અસ્થિ-હાડપિંજીમાં ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણું ઉઘાડા રાખનાર. ૧૦ એક માસમાં પાંચ પિષધ કરનાર, ૧૧ જયાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, ૧૨ લીધેલાં વ્રતને શુદ્ધ પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર અન્નાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનોરથો ચિંતવનાર, ૧૬ હમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધર્મ Page #695 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૯ : ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બે ટંક પ્રતિકમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ કરનાર. કશ્રાવકના ૨૧ પ્રકાર–૧ ચાડીયે, ૨ ચેર, ૩ કપટી, 4 અધમ, ૫ અધમી, ૬ અવિનયી, ૭ બહેબેલે, ૮અનાચારી, ૯ અન્યાયી, ૧૦ અધીરો, ૧૧ અધુરો, ૧૨ નિઃસ્નેહિ, ૧૩ કુલક્ષણી, ૧૪ કુબોલે, ૧૫ કુપાત્ર, ૧૬ કુડાબલો, ૧૭ કુશીલિયે, ૧૮ કુશાસન, ૧૯ કુલખ પણ, ૨૦ ભુંડે, ૨૧ ભૂત જે. પાંચમા આરાના શ્રાવકના ૨૧ ગુણે. મનહર છંદ ઉદ્ધત વંદણયાને ફેગટ ફુલણીયાએ, વાત બતામણીયા તે જુવો કેવા જન છે; વળીદ્રગ ડેલયા માથા ઉકાલણીયાને, શિર ચડાવણીયાએ મેલું જેનું મન છે. કાનના ફડણીયાને ડોળા ચડાવણીયાત, પ્રશ્નના પૂછયાએ ચિત્ત અપ્રસન્ન છે; અસત્ય ચલણીયાને ચરવળા ફેરણીયા, ટીલા કઢાવણીયા ત્યાં વાંકુજ વદન છે. કાન કુંકણુયા વળી આંખના મારણીયાએ, ભૂમિના રૂધણીયાને ધર્મના અજાણ છે; વિષ ભઉડા વણીયા પૂંઠના કુંકણીયાએ, આદેશ માગણીયા કયાં ગુરૂની પિછાન. છે. નિંદા નિત્ય કરણીયા છીદ્ર સહી જોવણીયા, ખલેલ ઘાલણીયા ત્યાં મિથ્યાતે માંકાણ છે; જુના પટ ઉપરથી ઉત્તારો કર્યો આ એનું, કવિતાના રૂપે કીધ લલિત લખાણ છે. ૨ વિરક્ત સ્ત્રીના ૨૧ ગુણે–૧ વાંકુ મુખ કરે, ૨ મોટું પ્રમાજો, ૩ બેસી રહે, ૪ પ્રથમ સૂવે, ૫ પાછળ ઉઠે, ૬ પરાં મુખ સુવે, ૭ વચન માને નહિ, ૮ મિત્રેના ઉપર દ્વેષ કરે, ૯ શત્રુ ઉપર રાગ કરે, તેને પૂજે, ૧૦ કહેલું રૂચે નહિ, ૧૧ કાંઈ Page #696 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૦ : કહેવાથી ક્રોધ કરે, ૧ર બહાર ગામ જવાથી રાજી થાય, ૧૩ ધણીના દુષ્કૃતનું સ્મરણ કરે, ૧૪ સુકૃતને વિસારે, ૧૫ આપેલું માને નહિ, ૧૬ દેને પ્રગટ, કરે, ૧૭ ગુણેને ઢાંકે, ૧૮ સામુ ન જુવે, ૧૯ દુઃખ વિષે ચિર ચિત્તવાળી થાય, ૨૦ પ્રતિકુલ બેલે, ૨૧ સંગ વાંછે નહિ. ૨૧ વખત એક ચિત્તથી–કલ્પસૂત્ર સાંભળનાર મનુષ્ય સંસાર સમુદ્રને લીલામાત્રમાં તરી જાય. બાવીશ વસ્તુ સંગ્રહ રર પદાર્થો મહાપૂજે મળે–૧ સુગમ, ૨ સુહામ, ૩ સુવેશ, ૪ સુદેશ, ૫ સુજાત, ૬ સુભાત, ૭ સુતાત, ૮ સુમાત, ૯ સુવાત, ૧૦ સુખ્યાત, ૧૧ સુકળ, ૧૨ સુબળ, ૧૩ સુસ્ત્રી, ૧૪ સુપુત્ર, ૧૫ સુક્ષેત્ર, ૧૬ સુગાત્ર, ૧૭ સુદાન, ૧૮ સુમાન, ૧૯ સુરૂપ, ૨૦ સુવિદ્યા, ૨૧ સુદેવ ગુરૂ, રર સુધમ. બાવીશ અભક્ષ. મનહર છંદ ઉમર પીંપળ વડ પીંપળે ને કહું બર, મદ્ય માંસ માખણને મધુ વિષ વારીયે; હીંમ કરા ભૂમી બધી બળ અથાણુને તજી, બહુબીજ વેંગણને વિદળ નિવારીયે. રજની ભેજન નહિ ત૭ ફળાદિ તમામ, અજાણ્યા કે કુલફી હાથે નહિ ધારીયે; ચલીત રસ અનંત કાયાદિ લલિત એવા, અભક્ષ બાવીશ ખાવા વાત ન વીચારીયે. ૧ (ખસખસના ડેડા, સિંગોડા, વાયંગણ, કાયંબાણી, પણ ગણાય છે.) તેવીશ વસ્તુ સંગ્રહ. શીગ મેક્ષ જવાના ૨૩ ઉપાય–૧તીવ્ર તપથી, ૨ મોક્ષની ઈચ્છાથી, ૩ શુદ્ધ અને સિદ્ધાંત સાંભળવાથી, ૪ શુદ્ધ અને નવીન જ્ઞાન ભણવાથી, ૫ પાંચે ઇંદ્રિયોના વિષયના ત્યાગથી, ૬ છકાય જીની દયા પાળવાથી, ૭ ભણેલા જ્ઞાનને વારંવાર સંભાળવાથી, Page #697 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૧ : ૮ દેવ તથા સાધુ સાધ્વીની પૂજા સેવા ભક્તિથી, ૯ ત્રણ યોગે નવ કેટી શુદ્ધ પચ્ચખાણથી, ૧૦ ધર્મ ધ્યાનમાં શ્રદ્ધાથી, ૧૧ કષાયાના ત્યાગથી ૧૨ ક્ષમા ધારણથી, ૧૩ દૂષણે લાગ્યાનું પ્રાયશ્ચિત લેવાથી, ૧૪ લીધેલા વ્રતોને શુદ્ધ પાળવાથી, ૧૫ શુદ્ધ શીયલ પાળવાથી, ૧૬ પાપ રહિત વચનથી, ૧૭ એક માસમાં કાયમ પ-૭ પૈષધ કરવાથી, ૧૮ બે ટંક પ્રતિકમણ તથા નિત્ય સામાયિક કરવાથી, ૧૯ પાછલી રાત્રિયે ધર્મ જાગરણથી, ૨૦ ધર્મધ્યાન શુકલધ્યાનથી, ૨૧ સંયમ લઈ છેવટ સુધી પાળવાથી, રર છેવટ સંથારે અણસણ કરવાથી. ૨૩ પાંચે તીર્થોની મન, વચન, કાયાયે પૂજા સેવા ભક્તિ ભાવથી. તેવીશ ગમન નહિ કરવા લાયક સ્ત્રી. મનહર છંદ. ગુરૂ સ્વામિ મિત્ર શિષ્ય સ્વજનવર્ગની નારી, સ્વને માતૃજાતિ પુત્રી અન્યલિંગી વારી છે; સદેષા શરણાગત બલી ફરિયલ, પૂજ્ય સ્ત્રી સંબંધિની ને કુમારીનિવારી છે. અનિશ્રિત દૂતીગણ હીનવણું કૈસુકિની, રજસ્વલા અશૌચીની અનીષ્ઠાને ટારી છે; નિબદ્ધા તેવીશે નારી ગમને વિશેષે વારી, લલિતે તે લાભધારી અહીંયાં ઊતારી છે. એ ૧ છે પાંચ ઇંદ્રિના ર૩ વિષય અને તેના પર વિકાર, મનહર છંદ. સ્પશે દ્રિ વિષય આઠ છનું છે વિકાર તેના, રસેંદ્રિના છ વિષય બોતેર વિકાર છે; ઘાણે દ્રિ વિષય બે છે બાર છે વિકાર એના, ચક્ષુના છે છ વિષય સાઠ ત્યાં વિકાર છે. શ્રોતેંદ્રિ વિષય ત્રણ તેના છે વિકાર બાર, તેવીશ વિષય એ ને આ બધા વિકાર છે; આ વિષય વિકારથી દૂર વાસ દાખ્યા શુભ, લલિત સુ લાભકર સાચો સહિ સાર છે. ૧ છે Page #698 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૨ : ચાવીશ વસ્તુ સંગ્રહ. વિચારના ૨૪ ભેદ. મનહર છંદ. વિદ્યા જ્ઞાનને વિનેાદ કલા કવિત્વ વક્રત્વ, ગીત નૃત્ય વાઘ દેશ દશતે વિચારીયે; કલાપાત્ર પ્રમેયને પર્યાયને જયરસ, વાદ અભિનય સુધી અઢારતે ધારીયે. ધર્મ આ કામ મેાક્ષ ખાવીશ ગણી પ્રત્યક્ષ, પ્રમાણને લેાકવાદ પર્યંત સભારીયે; ચાવીશ વિચાર સાર ભેદ ભલા વારવાર, લલિત વિચારી નીજ ઉરમાં ઉતારીયે. ॥ ૧ ॥ વાદના ૨૪ ભેદ. મનહર છંદ. ઉત્પત્તિ સમા અતિ સભા વાદ પક્ષ પછી, પ્રતિપક્ષ પ્રમાણને આઠમા કહાય છે; પ્રભેદ પ્રસન્ન અને પ્રત્યુત્તર તે દૂષણ, ભૂષણ ને ઊપન્યાસ ચૌદમે ગણાય છે. અનુમાદન આદેશ નિણૅય ગ્રંથનિશ્ચય, નિશ્ચયને સ્થાન સાથે વીશતે વદાય છે; અર્થાત્તર ને સમતા જય અને પરાજય, ’ ચાવીશ તે વાદ ભેદ લલિત લેખાય છે. ! ૧ !! ધાન્યના પ્રકાર-ગહું જવ શાળિને ત્રીહિ, સાડી કેાદરા જાર; કાંગ ચણેા મટી મસુર, વાલ વટાણા ધાર. ચાળા ચણા અડદ મગ, મઠ અળશી તિલમાન્ય; તુવર કળથી લાંગ ધાણા, તે ચાવીશે ધાન્ય. કામના પ્રકાર—અસંપ્રાપ્ત કામ ને, ઐાદ સંપ્રાપ્ત કામ; સર્વે મળી ચાવીશ ના, અંક વિધિયે નામ. અન્યમતે ભગવાનના ૨૪ અવતાર—૧ સનકાદિ ચેાગેશ્વર, ૨ યજ્ઞનારાયણુ, ૩ મચ્છાવતાર, ૪ કૂર્માવતાર, ૫ વરાહાવતાર, નૃસિંહાવતાર, ૭ હયગ્રીવાવતાર, ૮ નરનારાયણ, ૯ કપિલદેવ, ૧૦ ગુરૂદત્તાત્રી, ૧૧ ઋષભદેવ, ૧૨ ચાગેશ્વર-ધ્રુવને વરદાન દેવા, ૧૩ વામનજી, ૧૪ ગજેંદ્રમેાક્ષમાં (રિઅવતાર) ૧૫ હું સાવતાર-બ્રહ્માને Page #699 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૩ : જ્ઞાનદેવા, ૧૬ ધન્વંતરી, ૧૭ પરશુરામ, ૧૮ પૃથુરાજા, ૧૯ રામચંદ્ર, ૨૦ કૃષ્ણ, ૨૧ વ્યાસજી, ૨૨ ખાદ્ધ, ૨૩ કલકી, ર૪ મેાહિની રૂપ. પચીશ વસ્તુસંગ્રહ. પચીશ કષાય. અનંતાનુબ’ધી—જેના ઊયે અનંત સંસાર બંધાય તે. તેના ક્રોધ, માન, માયા, લેાભ ચાર ભેદ છે. તે જાવજીવ સુધી રહે. સભ્યને નાશ કરી નર્ક ગતિયે પાચાડે. તે ક્રોધ પર્વતની ફાટ જેવા છે, માન પાષાણના થાંભલા જેવા છે, માયા કઠણ વાંસના મૂળ જેવી છે. અને લાભ કૃમિજના રંગ જેવા છે. ગમે તેટલુ ભણવા વાંચવા અને સમજાવ્યા છતાં પણ તે કષાય દૂર થતા નથી. અપ્રત્યાખ્યાની—જેના ઊચે થાડા પણ પચ્ચખ્ખાણની પ્રાપ્તિ ન થાય તે. તેના ક્રોધ, માન, માયા. લેાભ, ચાર ભેદ છે તે એક વર્ષ સુધી રહે, દેશિવરતપણાને નાશ કરી તીય ચ ગતિયે પાહાચાડે. તે ક્રોધ સુકા તળાવની ફાટ જેવા છે, માન હાડકાના થાંભલા જેવા છે, માયા મેઢાના શીંગડા જેવી છે, લાભ નગરના ખાળના કાદવના રંગ જેવા છે. આ કષાય કોઈ બુદ્ધિમાન માણસને સારા માણસના ઠપકાથી મહા મહેનતે જાય છે. પ્રત્યાખ્યાની—જેના ઊદયે ચારિત્ર પ્રાપ્ત ન થાય તે. તેના ક્રોધ, માન, માયા, લેાભ ચાર ભેદ છે. તે ચાર માસ સુધી રહી સર્વ વિરતિપણાને નાશ કરી મનુષ્યગતિએ પાંચાડે. તે ક્રોધ રેતીની લીટી જેવા છે, માન કાષ્ટના થાંભલા જેવા છે, માયા બેલના સૂત્રની રેખા જેવી છે, લેાભ અંજનના રંગ જેવા ( ગાડાના ઉંગ જેવા ) છે, આ કષાયવાળા માણુસ કાંઇક સરળ હાય છે, તેને ડાહ્યા માણસના સામાન્ય ઉપદેશથી આ કષાય આશ થાય છે, તેા પણુ કષાયથી સુખ થતુ નથી, તેથી તેટલે પણ કષાય દુ:ખદાયી જાણી તજવા જોઇયે. સંજ્વલન—જેના ઊચે ચારિત્રધારક થાડું દીપે તે. તેના ક્રોધ, માન, માયા, લાભ ચાર ભેદ છે, તે પંદર દિવસ સુધી રહી યથાખ્યાત ચારિત્રના નાશ કરી દેવગતિયે પોચાડે, તે ક્રોધ પાણીની લીટી જેવા છે, માન નેતરની સેાટી જેવા છે, માયા ૨૦ Page #700 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : વાંસની છેાલ જેવી છે, લેાભ હળદરના રંગ જેવા છે. આ કષાયવાળા સામાન્ય માણસ કરતાં ઘણી જ ઉંચી હદવાળા હાય છે, તેનું હૃદય નિષ્કપટી અને આત્માના ગુણ પ્રાપ્ત કરવામાં ઉલ્લાસવાળા હાય છે, આ કષાય સહેજમાં ઉત્પન્ન થાય છે અને ઘેાડી વારમાં ચાલ્યા જાય છે, તેા પણ મેાક્ષમાં જતાં જીવને તેટલા પણ કષાય નુકશાન કરે છે માટે પાપમાં ગણ્યા છે. નવ નાકષાય ( કષાયનાં કારણેા. ) હાસ્યષટ્ક—જેના ઉદયે કારણે અને વિના કારણે—૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ, ૪ ભય, ૫ શાક, ૬ દુર્ગા એ અની પ્રાપ્તિ થાય તે. ત્રણ વેદ—જેના ઉદયે સ્ત્રી પ્રત્યે ઇચ્છા થાય તે પુરૂષવેદ, પુરૂષ પ્રત્યે ઇચ્છા થાય તે સ્ત્રીવેદ, તે બન્ને પ્રત્યે ઇચ્છા થાય તે નપુંશક વેદ, પુરૂષવેદ તરણાની અગ્નિ જેવા છે, સ્ત્રીવેદ ખકરીની લીંડીયેાની અગ્નિ જેવા છે, અને નપુંશક વેદતા નગરના દાહ જેવા છે. ઇતિ ૨૫ કષાય. પચાસ ક્રિયા. કાચિકી—કાયાનું અજયણાયે પ્રવર્તન કરવરાય તે. અધિકરણીકી—ઘંટી, ખાયણીયા, ગાડાં, હળાદિથી જીવ વિરાધના થાય તે. પરદ્વેષીકી—જીવ અને અજીવ ઊપર દ્વેષ કરાય તે. પારિતાપનિકી—બીજાને કાપ, પરિતાપ (દુ:ખ ) ઉત્પન્ન કરાય તે. પ્રાણાતિપાતિકી—એકેદ્રિયાદિક જીવાને હણવા હણાવવા તે. આરંભીકી—ખેતીપ્રમુખની ઉત્પત્તિ કરવી કરાવવી (છેતરવું) તે. પરિગ્રહીકી–નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેના પર મૂર્છા રાખવી તે. માયા પ્રત્યયિકી—છલ, કપટ કરી બીજાને ઠંગવું તે. મિથ્યા દર્શન પ્રત્યયિકી જિનવચનમાં શ્રદ્ધા નહિ કરવી તે. અપ્રત્યાખાની—એક નવકારશી સરખુ પણ પચ્ચખ્ખાણ ન કરાય તે. દ્રષ્ટિકી—કાંઈક કૌતુકે કરી અશ્વપ્રમુખને જોવા તે. સ્પષ્ટિકી—વા પૃછિકી–ગાય, બળદ, સ્ત્રી, પ્રમુખને રાગથી સ્પર્શ કરવા તથા ખાટા સ ંદેડ પૂછવા તે. Page #701 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૫ : પ્રાહિત્યકી–બીજાની રિદ્ધિ, રયાસદ જોઈ ઈર્ષા કરવી તે. સામેતેપની પોતિકી–પિતાના અશ્વ પ્રમુખને જોઈ પ્રસંશા કરનારથી ખુશી થવું ને ઘી, ગોળ, તેલ, છાશના વાસણ ઉઘાડા મુકવા તે. નિશસ્ત્રીકી–બંદુક, ભાલા, તરવાર પ્રમુખ શસ્ત્રો રાજાના આદે શથી કરવા તે. સ્વહસ્તકીને કરાદિક કામ તે પર ક્રોધ કરી જાતે કરવું તે. આજ્ઞાપનીકી–જીવ, અજીવ પાસેથી મંગાવવું અને અરિ હંતની આજ્ઞા ઉલંઘવી તે. વિદારણીકી–સચિતઅચિત ફળે ભાગવાથી વાળ કેઈની કાંઈ આજીવીકા ભાગવી તે. અનાભેગીકી–શૂન્ય ચિત્તે કઈ વસ્તુ લેતાં મુક્ત થાય તે. અનવકાંક્ષા પ્રત્યયિકી–ધર્મકરણીમાં પ્રમાદ કરે અને આ લેકમાં નિંદા થાય ને પરલોકમાં દુર્ગતિ જવાય તેવું કરવું તે. પાયેગીકી–મન, વચન, કાયાથી અશુભ કામ કરાય તે. સમુદાનિકી–કુંભારને ઇંટવા નિભાડાને આદેશ આપે અને ફાંસી ચડતાને જેવાથી આઠે કર્મ બંધાય તે કરાવાય છે. પ્રેમપ્રત્યયિકી–મીઠું બોલી માયા લેભ વડે બીજા પાસે કામ કરાવી લઈ પછી સામુ પણ ન જેવું તે. દ્વેષપ્રત્યયિકી–ફોધ અને અહંકારથી બીજા પાસે દાબથી કામ કરાવવું તે. ઈરિયાપથિકી–ચાલવાથી જે કીયા લાગે છે, તે કેવળીને તથા અપ્રમત્ત સાધુને પણ હોય. સવાર્થ સિદ્ધ દેવેની હકીકત ને સ્થાન છવીસમું સ્થાન–સર્વાર્થ સિદ્ધ દે તણું, છવીસમું ગણ સ્થાન; લખ જન લાબુ પહોળુ, તેવુ તસ વેમાન. એક અવતારી દેવ તે, તેત્રીશ સાગર આય; શસ્યા માંહિ ઢિયા રહે, એક હાથની કાય. મેતી બસો તેપન તણે, ચંદરે ત્યાં જાણુ રાગ રાગણી ધુન્યમાં, લેતા સુખની લ્હાણું. Page #702 -------------------------------------------------------------------------- ________________ : ૧પ૬ : શષ્યા થકી સંદેહ કાંય, પૂછે પ્રભુને તેહ, પરૂપે પ્રભુ તે અહીંથી, સમે તાસ સંદેહ. પચીશ ક્રોડ નવાણું લાખ ઓગણસાઠ હજાર સંઘ પાંડવ અને પંદરમો ઉદ્ધાર કરાવનાર સમરાશાહ એશવાલ વચ્ચે (૨૫૫૦૦૦) એટલા શ્રી શત્રુંજયના સંઘ કાઢી સંઘપતિ થયા છે આમ પૂર્વે ઘણા સંઘે શ્રી સિદ્ધાચળે આવ્યા અને સંઘવીઓએ ચતુર્વિધ સંઘની તન મન અને ધનથી સારી સેવા કરી છે. ત્યારપછી પણ શ્રી સિદ્ધાચળના તેમ સમેત શિખરજીના કેશરીયાજીના વિગેરે તીર્થોન ઘણું સંઘે નીકળ્યા છે, નીકળે છે અને નીકળશે તેમાં સંઘવીઓએ સંઘની સેવા ભક્તિ સારી કરી છે, કરે છે અને કરશે, છતાં સં. ૧૯૮૩ ની સાલમા પાટણના શા નગીનદાસ કરમચંદે શ્રી કચ્છ ભદ્રેશ્વરજીને સંઘ કાઢયે ને જે સંઘની સેવા ભકિત કરી છે, તે અનુમોદન કરવા જોગ છે, આવી રીતે ભક્તિભાવથી કરેલ ધર્મ કાર્ય ઘણાજ ફળને આપવા વાળું થાય છે. શાસ્ત્રના ર૭ ભેદ, મનહર છંદ. શબ્દશાસ્ત્ર અલંકાર તર્ક આગમ ગણિત ક૯પ કળા શિક્ષાશાસ્ત્ર વિનંદનું ધારીએ. વિજ્ઞાન મંત્ર શુકન સામુદ્રિકને ચિકિત્સા સત્કાવ્ય મેક્ષને ધર્મ અર્થનું વિચારીયે. વાસ્તુને પ્રવરતર મહાનામકશ વર; સુવિદ્યાને છંદશાસ્ત્ર સ્વમ અવધારીએ. નવરસયુક્તકાવ્ય નાઘને વીનાદિધાર; સતાવીશ શાસ્ત્ર સાર લલિત સંભારીયે. ગ્રહસ્થના સામાન્ય વ્રતના ભાંગા. ભાંગાને ખુલાસે–એ આઠ બત્રીશ કહ્યા, સાત પાંત્રીશ સાર સોળ સહસ અડઅઠોતેર, વ્રતના ભાંગી ધાર આ એની-(૨૮૩ર૭ કોડ ૩૫૧૬૮૭૮) આંક સંખ્યા. ૨૮ ઉપવાસફળ–રેજ ગઠસી વ્રત કરે, જેહ જન સરેરાસર એક માસ ગંઠસી ફળ, અઠાવીશ ઉપવાસ. Page #703 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૭ : ૨૮ કોડસેય વેદના–એક રૂએ આઠ આઠ, તપવી સેય ડંભાય; તે દુઃખ ગર્ભના જીવથી, અવ્યક્તપણે ગાય જન્મવખતનું દુઃખ-ગર્ભથી નીકળ્યજીવડે, નિ યંત્રપલાય; ગર્ભકરતાંપણદુઃખ વધુ, લખ કેટી કહેવાય. મેહનીય કર્મની-(૨૮ પ્રકૃતિ) ૨૫ ચારિત્ર મેહનીની (૧૬ કષાય દહાસ્ય ષટક ૩ વેદ) ૩ દર્શન મેહનીની (સમકિત મિશ્ર ને મિથ્યાત્વ મેહની) તે અઠાવીશ. અઠાવીશ ભેદ–-પહેલા મતિ જ્ઞાનના અઠાવીશ (૨૮) ભેદ છે, તે દેવવંદન માળા વિગેરેથી વિસ્તારે જાણી લેવા. ઓગણત્રીશ વસ્તુ સંગ્રહ અઢીદ્વીપ પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યની ર૯ આંકની સંખ્યા૭૯૨૨૮૧ કેડા કડી કેટી, દરપ૧૪ર૬ કેડા કેડી, ૪૩૩૭૫૩ કેડી, ૫૪૩૯૫૦૩૩૬-આમાં ર૭ ભાગની સ્ત્રી અને એક ભાગના પુરૂષ છે, તેને ખુલાસે નીચે પ્રમાણે– પુરૂષને એક ભાગ. ૨૮૨૫૭૭, ર૩ર૬પર૩, ૭૭૭૧૧૯, ૭૯૮૪ર૬ સ્ત્રીના સતાવીશ ભાગ, ૭૬૩૯૮૫૮૫, ૨૮૧૬૧૨૦, ૩૯૮૨૨૩૪, ૫૯૫૧૦૨ ( ૮ શેષ વધે છે. ) આ બેની ભેગી કુલ સંખ્યા. ૭૯૨૨૮૧ ૬૨૫૧૪૨૬ ૪૩૩૭૫૯૩ ૫૪૩૯૫૦૩૩૬ આ ઓગણત્રીશ આંકની સંખ્યાની રીત એવી છે કે એકને છશું વખત ઠામ બમણું કરતાં આ સંખ્યા થાય છે. ઓગણત્રીશ પ્રકારના મૂર્ધા–૧ભુખ લાગ્યા વિના ખાનાર, ૨ અજીર્ણ છતાં ખાનાર, ૩ ઘણી નિદ્રા કરનાર, ૪ ઘણું ચાલનાર, ૫ પગ પર ભાર દઈ બેસનાર, ૬ વડી નીતિ લઘુ નીતિ રોકનાર, ૭ નીચના મસ્તક પર પગ મુકી સુનાર, ૮ આખી રાત્રિ સ્ત્રી સેવનાર, ૯ સોળ વર્ષની ઉંમર થયા પહેલાં મૈથુન સેવનાર, ૧૦ વૃદ્ધાવસ્થામાં પરણનાર, ૧૧ ચિંતા દૂર થયા પછી વિવાદ કરનાર, ૧૨ હજામત Page #704 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮: કરાવતાં વાત કરનાર, ૧૩ અજાણ્યા સાથે ચાલનાર, ૧૪ પચ્ચખાણું લઈ યાદ નહિ કરનાર, ૧૫ ધનવાન તથા પંડિત જોડે બડાઈ કરનાર, ૧૬ તપસ્વી સાથે વાત કરનાર, ૧૭ પરના પાસે રૂપ, બેલ, ધન, ઐશ્વર્ય, વિદ્યા દેખી હર્ષ તેમ ઈર્ષા કરનાર, ૧૮ વૈદ્યને મળી રંગનું નિદાન કર્યા છતાં ઔષધ નહિ ખાનાર, ૧૯ પંડિત જ્ઞાની મળ્યા છતાં પણ મનનો સંશય નહિ ટાળનાર, ૨૭ પાણી પીતાં હસનાર, ૨૧ દરિદ્ર અવસ્થા પ્રાપ્ત થયા છતાં મોટી મેટી ધનવાન થવાની ઈચ્છાઓ રાખનાર, ૨૨ પરના લોકો સાથે પ્રીતિ કરનાર, ૨૩ ઉધાર આપી પાછું નહિ માગનાર, ૨૪ માથે દેવું કરી ધર્મ કરણ કરનાર, ૨૫ દેવગુરૂ માતા પિતાની ભક્તિ નહિ કરનાર, ૨૬ સજનને સંગ મળ્યા છતાં ગુણ નહિ મેળવનાર, ૨૭ સુપાત્રને જોગ પ્રાપ્ત થયાં છતાં દાન નહિ દેનાર, ૨૮ પોતાના ગુણે પોતે જ બીજા પાસે ગાનાર, ૨૯ સ્વજન વર્ગના સાથે ઝેર વેર કરી બીજા લેકે સાથે પ્રીતિ બાંધનાર. ત્રીશ વસ્તુની સંખ્યા. ત્રીશ પ્રકારના મહા ઉત્તમ –૧ તપસ્યા કરી નિયાણ ન કરે તામલી તાપસ પેઠે. ૨ નિર્મળ સમક્તિ પાળે શ્રેણિક પેઠે, ૩ મન વચન કાયાના યોગો સારા રાખે–ગજ સુકુમાળ પેઠે, ૪ છતી શક્તિ ક્ષમા કરે–પ્રદેશ રાજા પેઠે, ૫ પાંચ મહાવ્રત નિર્મળ પાળે–ગૌતમ સ્વામી પેઠે, ૬ કાયરપણું ત્યાગ કરી શૂરવીર થાય–શેલક મુનિ પેઠે૭ પાંચે ઇંદ્રિય વશ કરે–હરિકેશી મુનિ પેઠે, ૮ માયા કપટ ત્યાગ કરે–મહિલનાથજી પેઠે, ૯ સત્ય ધર્મની આસ્થા રાખે વિરૂણ નટવા પેઠે, ૧૦ ચર્ચા કરી શુદ્ધ શ્રદ્ધા ધારણ કરે–ગૌતમ કેશી ગણધર પેઠે, ૧૧ જીવને દુ:ખી દેખી કરૂણું કરે–પૂર્વભવે મેઘરથ રાજા અને મેઘ કુમારના જીવ હાથી પેઠે, ૧૨ સત્ય વચનની આસ્થા રાખે–આનંદ કામદેવ પેઠે, ૧૩ અદત્તદાન ત્યાગપર અડગ શ્રદ્ધા રાખે અબડના સાતસો શિષ્ય પેઠે ૧૪ શુદ્ધ મને શીયલ પાળે–સુદર્શન શેઠ પેઠે, ૧૫ મમતા છોડી સમતાધારણ કરે–બ્રાહ્મણ કપિલ કેવળી પેઠે, ૧૬ સુપાત્રે દાન આપે–રેવતી શ્રાવિકા પેઠે, ૧૭ ચલાયમાન ચિત્તવાળાને સ્થિર Page #705 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૯: કરે-રાજીમતી (રથનેમિની) પેઠે, ૧૮ ઉત્કૃષ્ટ તપ કરે-ધના અણગાર પેઠે, ૧૯ ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ કરે-પંથક સાધુ પેઠે, ૨૦ ઉત્કૃષ્ટ ભાવના ભાવે-ભરત ચક્રવર્તિ પેઠે, ૨૧ ઉત્કૃષ્ટ ક્ષમા કરેઅર્જુન માળી પેઠે, ૨૨ ઉત્કૃષ્ટ સહન કરે–ચિલાતિપુત્ર દઢપ્રહારી પેઠે, ૨૩ ઉત્કૃષ્ટ દુખ સહન કરે–અરણિક મુનિ પિઠે, ૨૪ શ્રી ચતુર્વિધ સંઘને શાંતિ કરે–ત્રીજા દેવલેકના ઈંદ્ર પડે, સંભવનાથના ત્રીજા ભવ પેઠે, ૨૫ ઉત્કૃષ્ટ વિનય કરે-બાહુબલી પડે, ર૬ ઉત્કૃષ્ટ સંયમની દલાલી કરે-કૃષ્ણ મહારાજ પેઠે, ર૭ ઉત્કૃષ્ટ અભિગ્રહ કરે-ઢંઢણ નષિની પેઠે, ૨૮ શત્રુ મિત્ર સરિખા ગણે ઉદાયી રાજા પેઠે, ૨૯ ઉત્કૃષ્ટ દયા પાળે—ધર્મરૂચી અણગાર પેઠે, ૩૦ કષ્ટ આવ્યાં છતાં દઢતાથી શીયલ પાલે–ચંદનબાલા તથા તેની માતાજી પેઠે. સામાન્ય કર્મ બંધનના ત્રીશ પ્રકારના. પ્રશ્નોતર. પ્ર. નિર્ધન શાથી થવાય ? ઉ. પારકાનું દ્રવ્ય હરણ કરવાથી. પ્ર. દરિદ્ર શાથી થવાય ? ઉ૦ દાન દેતાં અંતરાય કરવાથી પ્ર. દાનનું ફળ શાથી ન લેંગવે? ઉ૦ દાન આપી પશ્ચાતાપ કરવાથી પ્ર. મનુષ્ય અપુત્રીયા શાથી થાય ? ઉ૦ વૃક્ષેના ફળ કુલ ખાઈને છાયા સેવીને તેને થડ મૂળમાંથી કાપવા કપાવવાથી. પ્ર. સ્ત્રી વંધ્યા શાથી થાય? ઉ૦ ગર્ભપાત કરવા ઔષધ આપે, ગર્ભપાત કરે, ગર્ભવતી સ્ત્રી પશુઓનો વધ કરવાથી. પ્ર. મૃત્વત્સા શાથી થાય? ઉ૦ વેંગણ, કંદમૂળના ભડથા કરી ખાય, કુકડા આદિના ઇંડા બચ્ચા ખાવાથી. પ્ર. અધુરે ગર્ભ શાથી ગળી જાય? ઉ૦ પથરા મારીને વૃક્ષના કાચા ફળ ફુલ તોડવાથી તથા પંખીના માળા- બને તેડી ફેડી પકડી ઉતારવાથી. પ્ર. જીવ ગર્ભમાંજ કે નિદ્વારમાં શાથી મરે ? ઉ૦ મહારંભ જીવહિંસા કરવાથી, મેટું જુઠુ બોલવાથી તથા સાધુને અસૂ જત આહાર દેવાથી. પ્ર. કાંણા શાથી થવાય? ઉ૦ લીલી વનસ્પતિને ચુંટવાથી, ફળ કુલ વીંધવાથી તેનું ચુર્ણ કરવાથી. Page #706 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : પ્ર॰ મુંગા ગુંગા શાથી થવાય ? ઉ॰ દેવ ગુરૂ ધર્મના છિદ્રો દેખવાથી તેમજ તેમની નિંદા કરવાથી, મેઢું મરડવાથી. પ્ર॰ બહેરા શાથી થવાય ? ઉ॰ પરાઇ વાતા છાના સંતાઈ જાણુવાના સ્વભાવથી, પ્ર૦ રોગી શાથી થવાય ? ॰ પાંચ ઉર્દુ ખરેાના ક્ળેા ભક્ષણ કરવાથી તથા ઉંદર, ઘેા વિગેરેને પાંજરામાં નાંખી વેચવાથી. પ્ર॰ બહુ જાડું શરીર શાથી થાય ? ઉ॰ શાહુકાર થઇ ચારી કરે, અને શાહુકારની લક્ષ્મીની ચારી કરાવે. પ્ર॰ આંધળા શાથી થવાય ? ઉ॰ માખીઓને મારી મધ કાઢે, મચ્છરોને દૂર કરવા અગ્નિ સળગાવી ધુમાડા આપી મારે ક્ષુદ્ર જીવાને મારે તેથી. પ્ર૦ કાઢીયેા કયા કર્મોથી થાય ? ઉ॰ વનમાં અગ્નિ સળગાવી સર્વ જીવાને મારવાથી. પ્ર॰ દાહ વર શાથી થાય? ઉ॰ ઘેાડા, ગધેડા, ઊંટ, ખળદ ઉપર ઘણું! ભાર ભરી વધારે વાર તાપમાં ઠંડીમાં રાખવાથી. પ્ર॰ ચિત્તભ્રમ શાથી થાય ? ઉ॰ ઉત્તમ જાતિ ગાત્રના અભિમાન કરવાથી તથા મર્દ માંસાદિકના છાના અનાચાર કમ સેવવાથી. પ્ર॰ પથારીના રોગ શાથી થાય ? ઉ॰ મા, બેન, દીકરીના સાથે વિષય સેવન કરે, કંદ મૂળાદિકને છેદી છેદીને ખાવાથી. પ્ર૦ સ્ત્રી, પુરૂષ, શિષ્ય વગેરે વેરી શાથી થાય ? ઉ॰ પાછલા ભવમાં નિષ્કારણ તેના સાથે વેર વિરોધ કરવાથી. પ્ર૦પુત્ર મોટા થઇ શાથી મરી જાય ? ઉ॰ ધાડપાડી બીજાઓને સંતાપ્યા હાય, લુટ્યા હાય, માર્યો હાય, તેથી. પ્ર॰ શરીરમાં કાયમ રોગ શાથી રહે ? ઉ॰ સારૂં સારૂ ખાઇને ખરાબ અન્ન કચરાપટી સાધુને આપવાથી, જીવ હિંસા કરવાથી. પ્ર॰ માળ વિધવાપણું શાથી પામે ? ઉપેાતાના સ્વામીને તિર સ્કાર કરી પરપુરૂષને સેવે અને અસતી થઇ સતી કહેવરાવે તેથી. પ્ર૦ વેશ્યા કયા કથી થાય ॰ ઉત્તમ કુળની વહુ દીકરી થઇને વિધવા થયા પછી, કુળની લાજથી પર પુરૂષતા સેવન ન કરે, પણ સારા સંગના અભાવે ભાગની આશા રાખવાથી. Page #707 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૧ : પ્ર. પુરૂષ જે જે સ્ત્રીને પરણે કે તેતરત શાથી મરે? ઉ૦ સાધુ પણું માહારામાં છે, એમ કહીને સ્ત્રીનું સેવન કરે, તથા ત્યાગી થઈ વસ્તુઓને સંગ્રહ કરે તેથી, તેમજ ખેતરમાં ચરનારી ગાયને ત્રાસ આપે તેથી. પ્ર. નપુંશક પણું શાથી પામે ? ઉ૦ મહા કૂડ કપટ છળ પર પંચાદિક કરવાથી. પ્રનરકગતિમાં શાથી જાય? ઉ૦ સાતે મહાન કુવ્યસનો સેવનથી પ્ર૦ ધનાઢ્ય પણ શાથી થાય? ઉ૦ સુપાત્રને સભાવથી દાન આપી આનંદ પામવાથી. પ્ર. મન વાંછિત ભેગો શાથી મળે? ઉ. પરોપકાર કરવાથી. પ્રરૂપવંત શાથી થવાય? ઉઠ તીવ્ર તપશ્યા કરવાથી. પ્ર. સ્વર્ગમાં શાથી જવાય? ઉ૦ તપ, જપ, વ્રત, પચ્ચખાણ સંયમ, ક્ષમા, દયાદિક, ગુણેથી. બત્રીશ વસ્તુ સંગ્રહ. સામુદ્રિક પ્રમાણે પુરૂષના ૩ર લક્ષણ–૧ છત્ર, ૨ કમળ, ૩ ધનુષ્ય, ૪ રથ, પ વા ૬ કાચ, ૭ અંકુશ, ૮ વાવડી, ૯ સ્વસ્તિક, ૧૦ તારણ, ૧૧ સરોવર, ૧૨ કેસરી સિંહ, ૧૩ વૃક્ષ, ૧૪ ચક, ૧૫ શંખ ૧૬ હસ્તિ, ૧૭ સમુદ્ર, ૧૮ કળશ, ૧૯ મહેલ, ૨૦ મત્સ્ય, ૨૧ જવ, ૨૨ યજ્ઞથંભ, ૨૩ સ્તુપ (ચેતરે), ૨૪ કમંડળ, ૨૫ પર્વત, ૨૬ ચામર, ૨૭ દર્પણ, ૨૮ બલદ, ૨૯ પતાકા, ૩૦ લક્ષ્મીના અભિષેક, ૩૧ મયૂર, ૩ર ઊત્તમ માળા. પુરૂષના ૩૨ ગુણ–૧ શીલવંત, ૨ કુલવંત, ૩ સત્યવંત, ૪ વિદ્યાવંત, ૫ દયાવંત, ૬ તેજવંત, ૭ સુચિત્તવંત, ૮ અલ્પ આહારી, ૯ પ્રમાદ સહિત, ૧૦ વચન અચળ, ૧૧ નમ્ર પ્રણામ, ૧૨ ધર્મવંત, ૧૩ જ્ઞાનવંત, ૧૪ ઉત્તમ, ૧૫ લજાવંત, ૧૬ ગુણ ગંભીર, ૧૭ સુરમ્ય, ૧૮ ઈષ રહિત, ૧૯ ચતુર, ૨૦ દાનમાં ઉદાર, ૨૧ ભાગ્યવંત, ૨૨ ગધ્યાની, ૨૩ સુજાણ, ૨૪ પરઉપકારી, ૨૫ બુદ્ધિવંત, ૨૬ વિવેકવંત, ૨૭ નિર્ભય, ૨ દેવને પૂજક, ર૯ ગુરૂને ઊપાસક, ૩૦ માતા પિતાને ભક્ત, ૩૧ સરળ, ૩ર વિચારશીલ. ૨૧ Page #708 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : સુસ્રીના ૩૨ ગુણા——૧ સુરૂપા, ૨ સુભગા, ૩ સુવેષા, ૪ સુરત પ્રવીણ, ૫ સુનેત્રા, ૬ પ્રિયવાદિની, ૭ પ્રસન્નમુખી, ૮ પીનસ્તની, હું સ્વચ્છાશયા, ૧૦ લાન્વિતા, ૧૧ રસિકા, ૧૨ સુલક્ષણા, ૧૩ સુખાશયા, ૧૪ ભાગિની, ૧૫ વિચક્ષણુ, ૧૬ પતિજ્ઞા, ૧૭ ગીતજ્ઞા, ૧૮ નૃત્યજ્ઞા, ૧૯ સુપ્રમાણુા શરીર, ૨૦ સુગંધપ્રેમી, ૨૧ નાતિમાનિની, ૨૨ વિનયવતી, ૨૩ શાભાવતી, ૨૪ ગઢા મંત્રવતી, ૨૫ સત્યવતી, ૨૬ શીલવતી, ૨૭ પ્રજ્ઞાવતી, ૨૮ બુદ્ધિમતિ, ૨૯ ચતુરા, ૩૦ ગુણાન્વિતા, ૩૧ કળાવતી, ૩૨ દક્ષા. જિનેશ્વર ભગવાનની—પૂજા કરનારે પૂજા કરવાની વિધિના અત્રીશ પ્રકાર જાણવાની જરૂર છે, તે વિજયાનંદસૂરિશ્વર કૃત જૈન તત્વાદક ગ્રંથે ૪૧૧ પાને જોવુ ત્યાં વિસ્તારે જણાવ્યા છે. સાધક દશાવાળા ઉચ્ચ પાયરીના જીવના સાક ૩૨ વિશેષણા ૧ આત્માનંદી, ૨ સ્વરૂપમગ્ન, ૩ સ્થિરચિત્ત, ૪ નિર્મોહી, ૫ જ્ઞાની, ૬ શાંત, ૭ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્રિયા રૂચિ, ૧૦ તૃપ્ત, ૧૧ નિલેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ માની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશ સી, ૧૯ તત્વ ષ્ટિ, ૨૦ સર્વ ગુણુ સચન્ન, ૨૧ ધર્મધ્યાની, ૨૨ ભવાગ્નિ, ૨૩ લાકસના ત્યાગી, ર૪ શાસ્ત્ર ચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુ ભવી, ૨૭ ચેાગનિષ્ઠ, ૨૮ ભાવ યાજ્ઞિક, ૨૯ ભાવ પૂજા પરાયણુ, ૩૦ ચાની, ૩૧ તપસ્વી. ૩ર સર્વનયજ્ઞ. અત્રીશ નાયકાના ગુણા—૧ કુલવાન, ૨ શીલવાન, ૩ વયસ્થ, ૪ કળા કુશળ, પ સત્યપ્રિય, કે સ્વજન સુગંધ, ૭ સવ્રતમંત્ર, ૮ કલેશ સહ, ૯ પટ્ટુ, ૧૦ પૉંડિત, ૧૧ ઉત્તમ સત્વ, ૧૨ ધાર્મિક, ૧૩ મહેાત્તમ, ૧૪ ગુણગ્રાહી, ૧૫ સુપાત્ર સંગ્રહી, ૧૬ ક્ષમી, ૧૭ પિરભાવક, ૧૮ કૃતજ્ઞ, ૧૯ અસઠ, ૨૦ સંતુષ્ટ, ૨૧ પ્રીતિમાન, ૨૨ સુભગ, ૨૩ યુક્તિ યુક્ત, ૨૪ પ્રિયવદ, ૨૫ ક્રીડાવાન, ૨૬ ત્યાગી, ૨૭ વિવેકી, ૨૮ શ્ર’ગારી, ૨૯ અભિમાની, ૩૦ લાખ્યા, ૩૧ ઉજ્વલ વસ્ત્ર, ૩ર કૃત કાર્યની કદર કરનાર. Page #709 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ : રાજપાત્રને ૩ર ભેદ, મનહર છંદ. ધર્મ અર્થ કામ વિદ્યા વિલાસ વિજ્ઞાન કીડા, હાસ્ય જગમાન્યમંત્રી વિનોદ વણાય છે; વીર સ્નેહને ગુણજ્ઞ સંધિ અમાત્ય અદયક્ષ, રાજા રાણુ સેનાપતિ પુન્ય પ્રમાણુાય છે. દેશ નગરને માન આભિચારિક પૂનર્લ્સ, કુલપતિ વેસ્યા દાસ શૃંગાર સજાય છે, દેવને દર્શન સત્ય સવિ છેડે પાત્ર મૂકો, બત્રીશ ત્યું રાજપાત્ર લલિત લેખાય છે. બત્રીશ અનંત કાય મનહર છંદ. સર્વકંદ સુરણને લીલુ આદુ લીલી મો; વાકંદ આલુકંદ કુંવર કહાય છે; થેગકંદ ઘેર સવિ ગાજરને ગરમર, લીલી હળદર લુણી લસણ લેખાય છે લેઢી પદ્મકંદ કહ્યું લીલા કચુરાને લેખો, ખીલેડાને ખરસી ભુમિફેડા થાય છે, કુણીઆંબલી અબીજ લુણવૃક્ષ છાલ અને, | કિસલય તે કુંપળ ગણતાં ગણાય છે. વાંસ કાલેરાને વળી ટંક વઘુલે અંકુર, અમૃતવેલી સર્વથા ખાવામાંહિ વારી છે; ભાજી પલકાની ભાખી મુળાની કાદળ મેલે, સતાવરી વેલ ગળે સર્વદા નિવારી છે; વિરાલીને વરૂહાર સૂચવેલી પિંડાલ, એ અનંતકાય ખાવા રીતી જ નઠારી છે; એ વિના બીજા લલિત અનંત કાયાદિ જાણી, નિશ્ચય ન ખાય તેની રીતી ઘણી સારી છે. છે ૧ ts ૨ | Page #710 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : પાંત્રીશ વસ્તુ સંગ્રહ. પાંત્રીશ બેલના થોકડા. મનહર છંદ, ગતિચાર જાતિપાંચ કાછ ઇંદ્રિયપાંચ, પર્યામિ છ પ્રાણદશ અંગપાંચ આખીયા; ચોગ છે પંદર બાર ઉપમાગ કર્મ આઠ, ગુણસ્થાન ચોદ ઇદ્રિ વિષય તે દાખીયા, મિથ્યાત્વ તે દશ પછી નવ તત્વ તેના ભેદ, એક પંદર પુરા આત્મ આઠ રાખીશ; ઠંડક ચોવીશ વેશ્યા છે તિદષ્ટિ ધ્યાનચાર, દ્રવ્ય છ ને રાશી બે છે જીવાજી ભાખાયા. ૧ ut શ્રાવકના વ્રત બાર પાંચ મહાવ્રત ધાર, ભવાભિનંદીના અડ લક્ષણ લેખાય છે; ચારિત્ર પાંચ ને નય સાતને નિક્ષેપ ચાર, સમતિ પાંચ રસ નવ ત્યું ગણાય છે; અભક્ષ બાવીશ ચાર અનુયાગ દ્રવ્યાદિત, તત્વે ત્રણ સમવાય પાંચ તે કહાય છે; પાખંડી પ્રકાર ચાર શ્રાધગુણ એકવીશ, ૧પાંત્રીશ બોલના થેક લલિત યું થાય છે. ૧ છે માગનુસારીના ૩૫ ગુણ. ૧ ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખવી. ૨ જ્ઞાન કિયાએ કરી ઉત્તમ પુરૂષની આચારની પ્રશંસા કરવી. ૩ સમાન ગાત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખો. ૪ સર્વે પ્રકારના પાપ કાર્યોથી હંમેશા ડરતા રહેવું. ૫ દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિં. ૬ કોઈના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિં. ૭ અતિ ગુપ્ત તેમ વિશેષ રસ્તાવાળા ઘરમાં રહેવું નહિં. ૮ હમેશાં ઉત્તમ પુરૂષને સંગ-સમાગમ કરે. ૯ માતા પિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. ૧ આની વિસ્તારથી હકીક્તની પડી મશાણે મળે છે તેમાંથી જેઈ લેવું. Page #711 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૫ : ૧૦ હરેક પ્રકારના ઉપદ્રવવાળા સ્થાનને ત્યાગ કરે. ૧૧ લેકમાં નિદા થાય તેવા કાર્યમાં પ્રવૃતિ કરવી નહિં. ૧૨ સ્વશક્તિ અનુસાર ખર્ચ કરવા લક્ષ રાખવું. ૧૩ સ્વશક્તિ અનુસાર વેષ રાખવા લક્ષ રાખે. ૧૪ બુદ્ધિના આઠ ગુણવાળા થવા ખપ કરવો. ૧૫ હમેશાં ધર્મનું શ્રવણ કરવા ચુકવું નહિં. ૧૬ પ્રથમને આહાર પચ્યા પછી જ બીજે આહાર કરે. ૧૭ જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, વિના ભૂખે નહિં. ૧૮ ધર્મ અર્થ અને કામ પરસ્પર બાધ ન આવે તેમ સાધવા. ૧૯ મુનિરાજને વિનયપૂર્વક દાન દેવું, દુઃખીને અનુકંપાદાન દેવું. ૨૦ બેટે હઠ-કદાગ્રહ કરે નહિં, (સરલતા રાખવી) મારૂં તે સારૂં નહિં પણ સારું તે મારૂં તેવી ભાવના રાખવી, ૨૧ ગુણીજનેને પક્ષ કરે, તેમની દાક્ષિણ્યતા રાખવી. ૨૨ ધર્મ અને રાજ્યને અનુસારે જ દેશકાળે વર્તવું. ૨૩ પિતાની શક્તિ અનુસારેજ દરેક કામ કરવું. ૨૪ જ્ઞાનવ્રતમાં અધિક પુરૂષની સહેવાસભક્તિ કરવી. ૨૫ પિષણ કરવા લાયક જનેનું પિષણ કરવું. ૨૬ શુભાશુભ પરિણામને વિચાર કરી કાર્ય આરંભવું. ર૭ દરેક બાબતમાં વધુ ને વધુ જાણકાર રહેવું. ૨૮ કેઈને પણ ઉપકાર કદાપી એળવે નહિં. ૨૯ દરેક શુભ કામમાં હમેશાં લેકપ્રીય થવું. ૩૦ લજાવાન (શરમાળ) થવું (નિર્લજપણું નહિં.) ૩૧ સર્વ જીવન દયામયજ ગુજારવું (વિતાવવું.) ૩૨ સમ્મદષ્ટિ રાખવી એટલે (કષાય રહીતપણું.) ૩૩ પપકાર કરવામાં સદાય શુરવીર થવું. ૩૪ કામ, ક્રોધ, લોભ, માન, ને હર્ષ એ અંતરંગ શત્રુઓને જીતવા, (તેનાથી દૂર રહેવું.) ૩૫ પાંચ ઇંદ્રિયને કબજે કરવી (તેના વિષયને રેવા.) Page #712 -------------------------------------------------------------------------- ________________ ': ૧૬૬ : છત્રીશ વસ્તુ સંગ્રહ શ્રાવક યોગ્ય સદાચારના ૩૬ પ્રકાર, મનહજિણાણની સઝાયને સાર મનહર છંદ. જિજ્ઞાસા મિથ્યાત્વ ત્યાગ સમ્યકત્વ ધારણ રાગ, છ પ્રકાર આવશ્યક નિત્ય નેહે આચરે; પર્વદી પિષહ લ્હાવ દાન શીલ તપ ભાવ, સ્વાધ્યાયને નમસ્કાર પરોપકાર કરે. જયણ ને જિનપૂજા જિનસ્તુતિ ગુરૂસ્તુતિ, સાધમ વિષે વાત્સલ્ય વ્યવહાર શુદ્ધિ ખરે રથ તીર્થ યાત્રા ટેક ઉપશમ ને વિવેક, સંવર ભાષાસમિતિ છ કાયે દયા ધરે. સદાય સંસર્ગ સારે ધમી પુરૂષને પ્યારે, ઇદ્રિને દમનાર કાર બરોબર છે; અહોનિશ સંયમની ભાવના રહે બની, સદા બહુમાન તણી વૃત્તિ જેની વર છે. પુસ્તકે લખાવવાને તીર્થની પ્રભાવનાને, છત્રીશ પ્રકારે માને ખંત ખરેખર છે; શ્રાવકને સદાચાર લાભ લલિત અપાર, મનહજિણાણું સાર સાથે સુખકર છે. વિનોદના ૩૬ પ્રકાર. મનહર છંદ. દર્શન શ્રવણ ગીત નૃત્ય લિખિત વકૃત્વ, શાસ્ત્ર શસ્ત્ર કર એમ બુદ્ધિ બેશ જાણ છે; ગણિત વિદ્યા તુરંગ ગજે રથ પક્ષિ વળી, આખેટ જળ યંત્રને મંત્રનું તે માન છે. મહોત્સવ ફલ પુષ્પ ચિત્રને પતિત યાત્રા, કલત્ર કથા ને યુદ્ધકળાનું તે ખ્યાન છે; સમશ્યા વાર્તા વિજ્ઞાન ક્રિડાતત્વ ને કવિત્વ, છત્રીશ વિનેદ આમ લલિત પ્રમાણ છે. Page #713 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૭ : રાજકુલના ૩૬ પ્રકાર. મનહર છંદ. સૂર્ય ચંદ્ર ને યાદવ કદંબ ને પરમાર, ઈક્વાકુ ને ચહુઆણ ચાલુક્ય કહાય છે; મરિક શેલાર અને સિંધવ છિંદક તેમ, ચાપોત્કટ પતિહાર લુક લેખાય છે; રાષ્ટકૂટ કરાટક વિદક કરટપાળ, ગુહિલ ગુલિપુત્ર પિતિક ગણાય છે; મકવાણુ ધ્યાનપાળ રાજપાળ અનંગળ, નિકુંભ ને દહિકર કેલાતુર રાય છે. જે ૧ છે દુહ–હુણ હરિ ઢઢાર શક, ચંદેલ સોલંકી રાય; મારવ છત્રીસ રાજકુલ, લલિત તેહ લેખાય. આયુધના ૩૬ પ્રકાર. મનહર છંદ. ચક ધનુ ને ધનુષ્ય વા અંકુશ છુરિકા, . તેમર ને કુંત શૂલ ત્રિશુલ મુદગર છે; શક્તિ પાશ પરસુને ગુલિકા મુસટી લુંઢી, ગદા શંકુ પનું રિષ્ટ પટ્ટીશ મુશલ છે; કરણને ચકન હલ દુકેટ કર્તરી, મુહલિકા કરપત્ર કેદાળી જે કર છે, તરવાર ગોફણ ને ડાઈ ડબ્રસ હડ%, આયુધ ભેદ લલિત છત્રીશ તે વર છે; છત્રીશહજાર સેનામેરેથી-સંગ્રામ સોનીયે ભગવતી સુત્રની પૂજા કરી હતી અને તે સોનાની શાઈથી પુસ્તકો લખાવ્યાં હતાં. પુન્યના ૪૨ પ્રકાર–નવ પ્રકારે બાંધેલું પુન્ય, બેંતાલીશ પ્રકારે ભગવાય છે, તે નવતત્વમાંથી વિસ્તરે જોઈ લ્યો. આશ્રવના કર પ્રકાર–આશ્રવ બંધ બેંતાલીશ પ્રકારે થાય છે, એ નવતત્વમાંથી વિસ્તારે જોઈ લ્યો. પરચખાણના ૪૪ આગાર–લધુ પ્રવચન સારદ્વારમાં નવકારશી આદિક દશ પચ્ચખાણેના ચુંવાલીશ આગાર કહેલ Page #714 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : છે. અને બીજા ગ્રંથાદિકમાં અગીયાર પચ્ચખાણ અડસઠ આગાર પણ છે. તેને ખુલાસે ગીતારથી કરી લે. ૪૫૦૦૦૦૦ પીસ્તાલિશ લખ જજને, અઢી દ્વીપ ઉડુ વિમાન; જોજન ધમ્માયે સિમંત નર્કવાસ, સિદ્ધ શીલ્લા ચાજાણુ. સંઘના ૪૮ ગુણે–આ સંઘના અડતાલીશ ગુણે છે, તે બીજા ગ્રંથી અગર કોઈ ગીતાર્થથી જાણું લેવા. સમાયિકના ૪ ભાંગા. ૩ મને કરવું, મને કરાવવું, મને અનુમેદવું. ૩ વચને કરવું, વચને કરાવવું, વચને અનુમેદવું. ૩ કાયાયે કરવું, કાયાયે કરાવવું, કાયાયે અનુમોદવું. ૩ મન વચને કરવું, મન વચને કરાવવું, મન વચને અનુમોદવું. ૩ મન કાયાયે કરવું, મન કાયાયે કરાવવું, મન કાયાયે અનમેદવું. ૩ વચન કાયાયે કરવું, વચન કાયાયે કરાવવું, વચન કાયાયે અનુમોદવું. ૩ મન વચન કાયાયે કરવું, મન વચન કાયાયે કરાવવું, મન વચન કાયાયે અનુમેદવું. ૩ મને કરવું કરાવવું. વચને કરવું કરાવવું, કાયાયે કરવું કરાવવું. ૩ મને કરવું અનુમેદવું, વચને કરવું અનુમોદવું, કાયાયે કરવું અનુમેદવું ૩ મને કરાવવું, અનુમોદવું, વચને કરાવવું અનુમોદવું કાયાયે કરાવવું અનુમોદવું. ૩ મને કરવું કરાવવું અનુમોદવું, વચને કરવું કરાવવું અનુમેદવું, કાયાયે કરવું કરાવવું અનુમાદવું. ૨ મન વચને કરવું કરાવવું, મન કાયાયે કરવું કરાવવું. ૨ વચન કાયાયે કરવું કરાવવું, મન વચને કરવું અનુમેદવું. ૨ મન કાયાયે કરવું અનુમેદવું, વચન કાયાયે કરવું અનુમોદવું. ૨ મન વચને કરાવવું અનુમેદવું, મન કાયાયે કરાવવું અનુમેદવું. ૨ વચન કાયાયે કરાવવું અનુમોદવું, મન વચને કરવું કરાવવું અનુમેદવું. ૨ મન કાયાયે કરવું કરાવવું અનુમોદવું, વચન કાયાયે કરવું કરાવવું અનુમોદવું. ૨ મન વચન કાયાયે કરવું કરાવવું, મન વચન કાયાયે કરવું અનુમેદવું. ૨ મન વચન કાયાયે કરાવવું અનુમોદવું, મન વચન કાયાયે કરવું કરાવવું. Page #715 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૯ : તપના ૫૦ ગુણ–તપ પદ બાર પ્રકારનું, પણ ગુણ નસ પચ્ચાસ; નીરખે નવપદ વિધિએ, વિસ્તારે ત્યાં વાસ. તપ પદના (૫૦)પચ્ચાસ ગુણે નવપદ વિધિ આદિકથી જાણી લેવા. તપ આરાધનથી તપના પ્રભાવે ઉપજતી પશ્ચાસલબ્ધિઓ આ પુસ્તકના છઠ્ઠા ભાગના પચ્ચાસ આંકમાં છે, ત્યાંથી જોઈ લેવું. આ જ્ઞાન ગુણ સ્તવાના-વિશસ્થાનક પૂજાની આઠમી ઢાળ. જ્ઞાનના એકાવન ગુણ છે–મૂળજ્ઞાન પાંચ છે. ૧ મતી, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન:પર્યવ, ૫ કેવળ, એકાવન ગુણ મતીના ૨૮. શ્રુતના ૧૪. અવધિના ૬. મન:પર્યવના ૨. કેવળને ૧. એ એકાવન ગુણ જાણવા. દહે–અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમે જ્ઞાનની રીતિ. અરણીક મુનીવર ચાલ્યા ગોચરી—એ દેશી. જ્ઞાનપદ ભજિયેરે જગત્ સુહંકફ, પાંચ એકાવન ભેદરે; સમ્યગજ્ઞાન જે જિનવર ભાષિયું, જડતા જનની ઉરછેદે છે. જ્ઞા. ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડે, ખીરની જેમ હસે રે, ભાગ અનંતરે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકારે. જ્ઞા. ૨ મનથી ન જાણે કુંભકરણ વિધિ, તેહથી કુંભકેમ થાશેરે. જ્ઞાન દયાથી પ્રથમ છે નિયમા, સદ સભાવ વિકાશેરે. જ્ઞા. ૩ કંચનનાણુંરે લંચનવંત લહે, અંધ અંધ પુલાયરે; એકાંતવાદી તત્વ પામે નહીં, સ્યાદ્વાદ રસ સમુદાયરે. જ્ઞા૪ જ્ઞાન ભર્યો ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણમૂળરે; જ્ઞાની જ્ઞાનતણું પરિણતિ થકી, પામે ભવજળ કૂળરે. જ્ઞા૫ અલ્પાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિચરે ઊઘમ વંતરે; ઊપદેશમાળામાં કિરિયા તેહની, કાય કલેશ તસ હુંતરે. જ્ઞા. ૬ જયંત ભૂપરે જ્ઞાન આરાધતે, તીર્થકર પદ પામેરે રવિશશિ મેહપરેજ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામેરે. સા. ૭ ૨૨ . Page #716 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૦ : બાવન તત્વના ભેદ. મનહર છંદ. પૃથ્વી અપ તેલ વાઉ આકાશ ને શબ્દ રૂપ, રસ સ્પર્શ ગંધ ઘાણ ચક્ષુ શ્રોત્ર જાણ છે; ત્વક પાણી પાદ ગુદ ઉપસ્થાન અલંકાર, પુરૂષ રક્ત પ્રકૃતિ બુદ્ધિ કલા માન છે; માંસ મેદ મજા શુક અસ્થિ વાત રસ ગંધ, સ્પર્શ ધ્રાણુ ચક્ષુ પિત્ત કફ મળ ઠાણું છે; કામ ક્રોધ લોભ ભય મોહ મચ્છર ને રાગ, નયતિ કાલને વિદ્યા યુદ્ધ વિદ્યાવાન છે. દહે—માયા શક્તિ નાદ બિંદુ, ઈશ્વર શિવનું જાણું, તો તે બાવન કહ્યાં, લલિત લાભે પ્રમાણ. પદઅંતરદ્વીપ-હિંમ શિખરી આઠ દાઢ, લવણદધી લંબાય; અકેક દાઢે સાત સાત, છપન્ન દ્વીપત્યું થાય. પ૭ સંવરભેદ-પાંચ સમિતિ અને તિ ગુપ્તિ, પરિસહને યતિધર્મ, ભાવના બાર ચારિત્ર પણ, રેકે આવતાં કર્મ. ૬૩ શલાકી વીશ જિન બાર ચકી, બળદેવ નવ પ્રમાણ પુરૂષ– હરિ પ્રતિહારિ તે નવ નવ, ત્રેસઠ સલાકી જાણુ. એ ત્રેસઠ શલાકી પુરૂષ–આ કપૂર કાવ્ય કલૅલના પાંચમા ભાગમાં છે, ત્યાંથી નામવાર વિગત જોઈ લે. ત્રેસઠ પ્રકારના અશુભ ધ્યાન. - મનહર છંદ. અનાચાર ને અજ્ઞાન કુદર્શન ક્રોધ માન, માયા લેભ રાગ દ્વેષ મેહ ઈચ્છા મારીયે; મૂચ્છ મિથ્યા શંકા કાંક્ષા વૃદ્ધિ આશા તૃષ્ણ સુધા, માર્ગને પંથાણ નિંદ્રા નિયાણ નિવારીયે; સ્નેહ કામ કલુષ ને કલહ યુદ્ધ નિયુદ્ધ, સંગ ને સંગ્રહ સંગ વ્યવહાર ટારીયે; કયવિક્રય જાય અનર્થદંડ ન થાય, પગાગ અણાઈä વારીયે. Page #717 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૧ : વૈર વિતર્ક ને હિંસા હાસ્ય પ્રહાસ્ય પ્રદેશ, ભય આપપ્રશંસાની વાત ન વિચારજે; પરનિંદા પરગ્રહ પરિગ્રહ કુરતાને, પર પરિવાર પરદુષણે સંહારજે, આરંભ ને સમારંભ પાપનું અનુમોદન, અસમાધિમરણને થતો વેગ વારજે, અધિકરણ ને રૂ૫ કર્મોદયપચયને, રિદ્ધિ રસ શાતા ત્રણ ગારવ નિવાર, ૨ દુહે–અમુક્તિમરણધ્યાન સાથે, અવિરમર્ણને વાર અશુભધ્યાન નીત્યે લલિત, ત્રેસઠ દૂર નિવાર તેસઠ લાખ સોનામેરેથી–બાહડ મંત્રી યે (કુમારપાળ રાજાના) શ્રી ગિરનારજીનાં પગથીયાં બંધાવી રસ્તે સુલભ કર્યો. સ્ત્રીની ૬૪ કળા. મનહર છંદ. નૃત્યને ઉચિત ચિત્ર વાજીત્રને મંત્ર તંત્ર, ધનવૃષ્ટિ ફળાકૃષ્ટિ સંસ્કૃતઊચરવું કિયાકલ્પ જળસ્તંભ જ્ઞાનને વિજ્ઞાન દંભ, ગીત જ્ઞાન તાલ માન આકારનું હરવું; આરામરેપણુકામ કાવ્યશક્તિ વ્યાકરણ, નર નારી હય ગજ પરીક્ષાનું કરવું વસ્તુશુદ્ધિ તુર્ત બુદ્ધિ અઢારલિપિનું જ્ઞાન, ધમોચાર ગૃહાચાર ચુર્ણ ગધરવુ. સાહ્યકરણ અંજન પ્રાસાદ નીતિ ને જાણે, કનકસિદ્ધિ વણિકાવૃદ્ધિયે તે વળવું વાપાટવ ને કરલાઘવ લલિતચર્ણ, તેલસુરભિકરણ મૃત્યકૃત્યે ભળવું; વક્રોક્તિતેઅલંકાર પરનિરાકરણને, વિણાનાદને વિતંડાવાદ મેળે મળવું; અંકસ્થિતિ જનાચાર કુંભન્નમ પાસાજ્ઞાન, સુવર્ણમણિરતાદિ ભેદનું તે કળવું. Page #718 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : શુકનવિચાર વળી ઘક્રિયા કરી જાણે, કામવશીકરણ ને રસોઈનું કરવું; વેણિબંધન ને શાળખંડન મુખમંડન, કથાનું કહેવું કુલગુંથને ઊતરવું; વરવેશ સર્વે ભાષા વાણિજ જન જાણે, મર્ણયથાસ્થાન વિધિ આભરણું ધરવું; પ્રશ્નાકાર અંત્યાક્ષર ચોસઠ કળા લલિત, સ્ત્રીને ઉપયોગી એ છે એને અનુસરવું. ૩ ચોસઠ ચગીની–૧ વારાહી, ૨ વામની, ગરૂડા, ૪ ઈંદ્રાણી, ૧ આગ્નેયી, ૬ વાગ્યા, ૭ નૈરૂત્યા. ૮ વારૂણી, ૯ વાયવ્યા, ૧૦ સૌમ્યા, ૧૧ ઈશાની, ૧૨ બ્રહ્માણ, ૧૩ વૈષ્ણવી, ૧૪ માહેશ્વરી ૧૫ વૈમાનિકા, ૧૬ શિવા, ૧૭ શિવતિ, ૧૮ ચામુંડા ૧૯ જયા, ૨૦ વિજ્યા, ૨૧ અજિતા, રર અપરાજિતા, ૨૩ હરસિદ્ધિ ર૪ કાલિકા ૨૫ ચંડા, ૨૬ સુચંડા, ર૭ કનકદંતા, ૨૮ સુદંતા ૨૯ ઉમા, ૩૦ ઘંટા, ૩૧ સુઘંટા, ૩ર માંસપ્રિયા, ૩૩ આશાપુરી, ૩૪ લોહિતા ૩૫ અંબા ૩૬ અસ્થિભક્ષિ ૩૭ નારાયણી, ૩૮ નારસિંહી, ૩૯ કમારા, ૪. વાનરતિ, ૪૧ અંગા, ૪૨ વંગા ૪૩ દીર્ઘદ્રષ્ટા ૪૪ યમદૃષ્ટા ૪૫ પ્રભા ૪૬ સુપ્રભા ૪૭ લંબા, ૪૮ લંબષ્ટિ, ૪૯ ભદ્રા, ૫૦ સુભદ્રા, ૫૧ કાલી, પર દ્રિ, ૫૩ દ્રમુખી, ૫૪ કરાલા, પપ વિકરાલા, પ૬ સાક્ષી, પ૭ વિકટાક્ષી, ૫૮ તારા, ૫૯ સુતારા, ૬૦ રજનીકરી, દા રંજના ૬ર વેતા ૬૩ ભદ્રકાળી ૬૪ ક્ષમાકરી અગીયાર પચ્ચખાણના ૬૮ આગાર. નવકારસી આગાર બે છે ને છ પરિસીના, ઉપવાસના છે પાંચ અડ એકાસણું છે. સાત પુરિમૂહના ને છ આવે છે પાણી તણું, એકલ ઠાણાના સાત ગણે તેને ગણુ છે. સેળ કાઉસગ્નના છે તેમજ છ સમકિત, ચાળ પટાને છે એક બાકી બીજા પણ છે. છેક ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે, અડસઠની લલિત સિધી સમજણ છે. ૧ Page #719 -------------------------------------------------------------------------- ________________ અક્ષર–મહા મંત્ર નવકારમાં, અડસઠ અક્ષરો જાણે, એક અક્ષરે સપ્ત સાગર, સહી પાપ છેદાણ. પુરૂષની ૭ર કળાઓ. મનહર છંદ. લખલું ભણવું ગીત ગણીત ને નૃત્ય તાલ, પટહ મૃદંગ વીણા વંશ ભેરી જ્ઞાન છે. ગજને તેરી શિક્ષણ ધાતુ દષ્ટિ મંત્રવાદ, તે પછી બલિપલિત વિનાશતું જાણે છે. રત્ન નર નારી તણી પરીક્ષા છંદ બંધન, તર્કવાદ નીતિ તત્વ વિચારનું માને છે. કવિતા તિષજ્ઞાન વૈદકને ષડભાષા, ગાભ્યાસ રસાયણવિધિનું તે ભાન છે. અંજન અઢારલિપિ સુપનલક્ષણ જાણે, ઇંદ્રજાળ ખેતીકામ વેપારમાં વળવું. રાજાની સેવાને જાણે શુકનવિચાર વળી, વાયુ અગ્નિનું સ્તંભન એહનું તે કળવું. મેઘવૃષ્ટિ વિલેપનવિધિને મર્દનવિધિ, ઉર્ધવગમન ઘટબંધનનું મળવું. ઘટનુંજમન પત્રછેદન મર્મભેદન, ફળજળ આકર્ષણ લેકચારે ભળવું. લેકને રંજન કરે અફળતરૂને ફળ, ખાનેછુંરી બંધન મુદ્રાવિધિ જાણવું. લેહજ્ઞાન દંતશુદ્ધ કાળજ્ઞાન ચિત્રકામ, બાહુ મુર્ષિ દંડ યુદ્ધ દષ્ટિયુદ્ધ નાણવું. ખ વાગયુદ્ધ સર્પદમન ગરૂડવિદ્યા, ભૂતનુમઈનાગ જાણપણું આણવું. વર્ષજ્ઞાન નામમાળા તેર કળા લલિત, ( પુરૂષે માટે તે કહી શાસ્ત્રથી પ્રમાણવું. સાધમક વાત્સલ્ય-માંડવગઢના જગસિંહ દરરોજ એક જણ હસ્તક ૭૨૦૦૦ નું સાધમક વાત્સલ્ય કરાવતા હતા. Page #720 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : ૭૨ સુપનાં–શ્રી પ્રશ્ન ચિંતામણી ગ્રંથમાં છે, તેમાં ત્રીશ સુપનાં ઉત્તમ ગણ્યા છે, તે ત્રીશમાંથી ચૌદ સુપનાં શ્રી તીર્થકરની માતાને આવે છે. ૭૯દી બાળને હેમવંત એરણ વતે, છપન્ન દ્વીપના જાણ પાળે– યુગલિક પાળે બાળ ને, અગનાશી દી માન પાપના ૮૨ પ્રકાર-અઢાર પ્રકારે (અઢાર પાપ સ્થાન) બાંધેલું પાપ ખ્યાશી પ્રકારે ભેગવાય છે, તેને વિસ્તાર ખુલાસો નવતત્વમાં છે ત્યાં જુઓ. લેકીક દેવગુરૂ મિથ્યાત્વના ૮૩ ભેદ, ૧ હરિહર બ્રહ્મા ચામુંડા ૧૨ રૂપેન આરંભે સીતાને ચંડિકાને ભુવને જવું તે. સિનામ હલદે કરવું તે. ૨ કાર્યારંભે કે હાટે બેસતાં ૧૩ પુત્રાદિકના જન્મ સમયે ગણેશનું નામ લેવું તે. સરાવલાનું ભરવું તે. ૩ ચંદ્રમા રેહિણી વિગેરેના ૧૪ સેનાના તથા રૂપાના આગીત ગાન કરવા તે. ભરણ તથા રંગીન વસ્ત્ર, ૪ વિવાહકાર્યમાં ગણેશ બેસા પહેરતાં સેણી, રૂપાણી રવાનું કાર્ય કરવું તે. રંગાણી દેવતાનું પૂજન ૫ પુત્રજન્મ ષષ્ટિદીને દેવતાનું પૂજન કામ કરવું તે. તથા લોહાણાનું હાવું તે. ૬ વિવાહાદિકને વિષે માથી ૧૫ મૃતકાય જલાંજલી તિ આદિક માંડવાનું કરવું તે. તે દર્ભ જલ ઘટનાદિ કરવા તે. ૭ ચંડિકાદિ દેવીને માનવું ૧૬ નદી તીર્થાદિકને વિષે મૃતકઈચ્છવું કરવું તે. દાહ કરવા કરાવવા તે. ૮ તેતલા ગ્રહાદિકનું પૂજન ૧૭ મૃતકાર્યો મંદ વિવાહ કરણી. કાર્ય કરવું તે. ૧૮ ધમાર્થ સપત્નિ પૂર્વજ ૯ સૂર્ય—ચંદ્રગ્રહણે વ્યતિપાત પિતરની પ્રતિમાનું કરવું તે. નાનદાન કરવું તે. ૧૯ ભૂત ને પ્રેતને સરાવદાન ૧૦ પિતરને પિંડનાદિક દેવું તે. કરવું કરાવવું તે. ૧૧ રેવંતા પંથા દેવતાનું ૨૦ શ્રાદ્ધ–બારમું, માસી, છમાપૂજન કરવું તે. સી, સંવત્સરી દાનનું કરવું તે. Page #721 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૫ : ૨૧ પરવનું ભરાવવું–લેકરીતે ૩૮ આદિત્યવાર અને સોમવારે, કાંઈ કરવું તે. એકેત કરવું તે. ૨૨ કુમારીકાભેજનદાન કરવું તે ૩૯ શનિવારે તિલ તેલાદિકનું ૨૩ ધમાથે પરાઈ કન્યાનું દાન દેવું તે. પરણાવવું તે. ૪૦ ઊતરાયણના દિને વિશેષ ૨૪ નાનાવિધ યજ્ઞનું નિપ- પૂજા સ્નાનાદિક કરવાં તે. જાવવું કરવું તે. ૪૧ કાર્તિક માસે અને શ્રાવણ ૨૫ લેકીક તીર્થને વિશે માસે સ્નાન કરવું તે. યાત્રાદિકનું કરવું તે. ૪૨ મહા માસે સ્નાન ઘીનું ૨૬ કીક તીર્થાદિકે ભેજના- દાન કાંબળદાન કરવું તે. દિક કરવા તે. ૪૩ ધર્મોથે ચૈત્ર માસે ચર્ચેરી ૨૭ ધમોથે વાવ કૂવા સરેવર દાન કરવું તે. ચણાવવાં તે. ૪૪ આજાને દિવસે જો હિંસા૨૮ ખેતરાદિકને વિષે ગેચર- દિકનું દાન કરવું તે. દાન દેવું તે. ૪૫ તાવીત આદિકનું કરાવવું તે. ૨૯ પિતરને વિષે હિતકાર દાન ૪૬ શુકદ્વિતિયા ચંદ્રમાનું દાસિકરવું તે. કાદાન કરવું તે. ૩૦ કાગબિલાડાને પિંડદાન દેવું તે. ૪૭ માઘ શુકલ દ્વિતીયા ગોરી૩૧ પીંપળા, વડાદિનું વાવવું, ભક્ત કરવું તે. વવરાવવું તે. ૪૮ અક્ષયતૃતીયાઆરાધન લેક૩૨ સાંઢને આંકવું પૂજવું વિગેરે રીતિયે કરવું તે. કરવું કરાવવું તે. ૪૯ ભાદરવે અંધારી કાજલી ૩૩ ગાયના પૂછડાનું પૂજન કરવું. ત્રીજ અને શુકલ પક્ષે ૩૪ શીતકાલે, ધમાં અગ્નિ- હિરિતાલકા તૃતીયા એ બે જવાલન કરવું તે. તૃતીયાકાજ કરવા તે. ૩૫ ઉબર, આંબલી, ચુલ્લી ૫૦ આસો માસે શુકલ ગેમ ઈત્યાદિક પૂજન કરવું તે. દ્વિતીયા દેવતાદિક પૂજન. ૩૬ રાધાકૃષ્ણાદિકના વેશ જેવા ૫૧ માગશર માસે, મહા માસે ઈત્યાદિક કરવું તે. શુકલ પક્ષના વિષે ગણેશ૩૭ સૂર્ય સંક્રાંતિના દિને વિશેષ ચોથના દિવસે ચંદ્રોદય પૂજાસ્નાનાદિક કરવાં તે. થયા પછી ભોજન કરવા તે. Page #722 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : પર શ્રાવણ શુકલ પંચમીએ ૬૪ ભાદરવા સુદી અહિદશમી નાગ પૂજન કરવું તે. જાગરણાદિ કરવું. ૫૩ પંચમી ઈત્યાદિક તીથીને ૬૫ આસો માસે વિજયાદશમી વિષે દહિનું વિડેલન ખીજડે પ્રદક્ષિણા દેવી તે. અણકાંતવું. દ૬ હરિશયન એકાદશી ઊપ૫૪ માઘ શુકલ ષષ્ટિ દિવસે વાસાદિક કરે તે. સૂર્ય રથયાત્રા કરવી તે. ૬૭ નારાયણ ઊથ્થાન એકાદશી ૫૫ શ્રાવણ માસે શુકલ ચંદન ઊપવાસાદિક કરે તે. ષષ્ટિ કરવી તે. ૬૯ જેઠ સુદી પાંડવએકાદશી પ૬ ભાદ્રપદ માસે સૂર્યષષ્ટિ ઊપવાસાદિક કરે તે. ઝીલવા ષષ્ટિ કરવી તે. ૭૦ સર્વ માસી એકાદશી ઊપ૫૭ શ્રાવણ સુદી ૭ શીતલ વાસાદિક કરવા તે. ભેજન કરવું તે. ૭૧ સંતાનાદિકને કાજે ભાદરવા ૫૮ ભાદ્રપદ શુકલ સપ્તમીએ વદિ બારસ સેવન કરવું. વેજનાથાદિક દેવપૂજા અને ૭૨ જેઠ સુદી ૧૩ સાઢાયાનું તે દિવસે સ્ત્રી સાત ઘરે દાન દેવું તે. કણ ભિક્ષા માગે છે. ૭૩ ધનતેરસ ન્હાવું વિગેરેકરવું. ૫૯ બુધા અષ્ટમી ઘોઘૂમ અન્ન ૭૪ ફાગણ વદી ૧૪ શિવરાત્રે જન કરવું તે. ઉપવાસ જાત્રાદિક કરવાં તે. ૬૦ ભાદ્રપદ માસે કૃષ્ણ જન્મા- ૭૫ ચૈત્ર વદી ૧૪ શિવરાત્રે છમી, ઓચ્છવ ગોકલાષ્ટમી, ઉપવાસ જાત્રાદિક કરવાં તે. શુકલ છે અષ્ટમી, ફણગા ૭૬ ભાદરવા વદી ૧૪ પવિત્રા ફુટ્યા હોય તેવું અન્ન ખાવું તે. કરણાદિક કરવા તે. ૬૧ આસો શુકલ પક્ષે નોરતા- ૭૭ ચૌદશને દિવસે અનંત દિકે પૂજા ઉપવાસાદિક કરવું. બંધનાદિક કરવા તે. દર ચૈત્ર સુદી ૮ અને પાપ- ૭૮ અમાવાશા જમાઈભાણેજ નવમી ગોત્ર દેવતા અને વધુ ને ભેજન કરાવવું તે. પૂજાદિક કરવું તે. ૭૯ સોમવારી અમાવાસ્યા - ૬૩ ભાદરવા સુદી ૯ અક્ષત દકી અમાસ નદીતલાવ વિષે ભજન કરવું તે. સ્નાનદાન કરવું તે. Page #723 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૭ : ૮૦ દીપાત્સવ અમાવાસ્યા પિતર નિમિત્રા દિવસે દાન. ૮૧ કાર્તિકી પૂનમ વિશેષ સ્નાનદાનાદિક કરવું તે. ૮૨ હાળી પાસે ત્રણ પ્રઃ ક્ષણા દાન પૂજન કરવુ તે. ૮૩ શ્રાવણી પૂનમ મળેવ પવાદિક કરવું તે. વિજ્ઞાનના ૮૪ ભેદ. મનહર છંદ. તત્વ ચર્મ કર્મ લક્ષ્મી શંખ દ્રુત રસાયન, શુટિકા વચનમંત્ર કવિત્વ કહાય છે. મનને પથ્ય મંત્ર તંત્ર ઇલિકાને લેખ્ય, સુત્ર ચિત્ર કર્મ રંગ શુચિકર્મ થાય છે. શુકનને પ્રાકર નૈલ્ય ને ગ ંધ યુકિત, શિલ્પ કાવ્ય કાંસ્ય કાષ્ટ આરામ ગણાય છે. કુંભ લાડુ પત્ર વશ્ય નખ દર્શન પ્રાસાદ, ધાતુ વિભૂષણ ચુત અધ્યાત્મ લેખાય છે. સ્વરોદય વિદ્વેષણ અગ્નિ અને ઉચાટન, સ્તંભન વશીકરણ માહનું તે માંનવુ. વસ્તુ વિજ્ઞાન સ્વયંભૂ હસ્તિ શિક્ષા અશ્ર્વ શિક્ષા પક્ષીને સ્ત્રી કામ ચક્ર વાણીજ્ય વખાણવું. વાજીકરણ ને કૃષી પશુ પાલણ લક્ષણ, કાળમાનને આસન વિધિનું પ્રમાણવુ. શાસ્ત્ર મધ નિયુદ્ધક આખેટક કુતુહળ, કેશ પુષ્પ ઇંદ્રજાળ વિનાનું જાણવું. દુહા—સૌભાગ્ય પ્રયાગ સાચનું, પ્રીતિ આયુ જ્ઞાન જ્ઞેય, ચારુ વ્યાપાર ધારણા, હૈયને ઉપાદેય; દેખી શબ્દો દરેક ને, એ ચુલશી વિજ્ઞાનની, ૮૪ આંગળ ઉચાઈ-જઘન પુરૂષષ પેાતાના આંગળાથી છેડે મેલ વિજ્ઞાન. પુરી લલિત પીશાન, ચારાશી આંગળા ઉંચા હાય. ૨૩ Page #724 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૮ : ચટાના ૮૪ ભેદ. મનહર છંદ. ફંડ ગાંધી પટીયાને ફેફલાને સરહીયા, વેદક સેનાર નાણું મજીઠના માનવા. દોશી કાપડ ખાસર દેરાવળી રંગવેચ, કુલ પસ્તાક સુખડી માલિકેર નાણવા. પટ્ટઉલ લહાટીયા કદઈ ને મણિયાર, દાંત મેચાને ઝવેરી પેડાગર ઠાણવા, સુઈ ચિતારા ને છીપા ભાડભુંજાને કુભાર, નાપિત અને લેષારા કંસારાને જાણવા. પીંજારા બંધારા જેડા કપાસ સૂત્ર સુતાર, ફડીયા વાજીંત્ર પાન ઇંધણ કહાય છે, સકટને ભાઈસાત સરાવણીયા લેહાર. કાગળ કડબ કાષ્ટ ભાર્ટી ભણાય છે. પરાહાર ધાવટીયા ઘાંચી તુનારા બકર, ગળીયારા ગુલ વેશ્યા ગાંધર્વ ગણાય છે. દુધ ગચ્છા ચેખાવટી સુવણને ભરતારે, શિલાવટ અકીકને પ્રવાલ જણાય છે. ૨ દુહા--કાળાકાપડ જીર્ણશાળા, કાચ્છાને તીરગર, સથવારા વલાર ત્રાપડી, અફીણ લુણ સાકર. માંડવીયા સાથરિયા શસ્ત્ર, નિસ્તા આમલ કહાય. દરેક પર ચોટા ઘરે, લલિત ચોરાશી થાય. ગ્રહસ્થના ૮૯ ઉત્તર ગુણો. મનહર છંદ. દશ પચ્ચખાણે પ્યાર ચહે અભિગ્રહ ચાર, શિક્ષાવ્રત ચાર નિજ અંતર ઉતારજે, તપ બાર ભેદે તર બાહ્ય અને અત્યંતર, પ્રતિમા અગીયારને ચિત્તમાં ચિતારજે. ભાવનાઓ ભાવે બાર શીલના ભેદે અઢાર,. દશવિધ યતિધર્મ વિશેષ વિચારજે Page #725 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૯ : અષ્ટ પ્રકારની પૂજા નેવાશી ગુણે લલિત, ગ્રહસ્થ તે ગણું એથી સ્વયમ સુધારજે. રાજ ગુણના ૯૬ ભેદ. મનહર છંદ વંશ વિનય વિજય વિદ્યા વિચાર વિવેક, સદાચાર ને વિચાર પરિછેદ વર છે; અનુગ્રહ સદાગ્રહ દોદિત સર્વસ, યશ ધર્મબલ સત્ય શૈચ બાબર છે. સન્માન સંસ્થાન સખ્ય સમાધાન સૌજન્યને, સૌભાગ્ય રૂપ સ્વરૂપ સાગત્ય સધર છે; સંયોગ વિયેગ સત્વ વિભાગ ને સંપૂર્ણત્વ, સકલત્વ પ્રસન્નત્વ સલજીત્વ તર છે. ( ૧ | પાલકત્વ પાંડિત્ય ને પ્રણય ને પ્રસરણ, પમાણ પ્રતાપ પછી પ્રમોદ કહાવે છે; પ્રારંભ પ્રભાવ છેદ સંગ્રહ વિગ્રહ પ્રીતિ, તુષ્ટિ પુષ્ટિ પ્રાપ્તિ તેમ પ્રશંસા જણાવે છે. પ્રતિષ્ઠા પ્રતિજ્ઞા થૈયે સૌર્ય ને ગભિર્ય ચાતુર્યને બુદ્ધિબલ અધ્યક્ષ તે આવે છે; વિધ વૃદ્ધિ ને સિદ્ધી કાંતિ કીર્તિ સ્કૂર્તિ અને, વ્યુત્પત્તિ વાત્સલ્ય વળી માંગલ્ય મેળાવે છે. જે ૨ મહોત્સવ મંત્ર શક્તિ રસિકત્વ ભાવુત્વ, સમૃદ્ધિત્વ ને ગુરૂત્વ ભુક્તિ યુક્તિ લાવે છે અયુક્તિ અશક્તિ અને અનુક્રમ અભિધાન, વદાન્ય કારૂણ્ય વર દાક્ષિણતા પાવે છે. વર્તન સ્પર્શન રસ ધ્રાણ શ્રવણ મર્યાદા, મંડન ઉદય શુદ્ધ ઊદાત્ત સખાવે છે; ઉત્સાહ ઉત્તમત્વ રાજને લાયક સવિ, રાજગુણ છજું ભેદે લલિત જણવે છે. ૩ છે છન્ન આંગળ ઉચાઈ–મધ્યમ પુરૂષો પોતાના આંગળાથી છન્નુ આગળ ઉંચા હોય. Page #726 -------------------------------------------------------------------------- ________________ અને કયી માટે તે પાળ : ૧૮૦ : નવાણું યાત્રાની સામાન્ય વિધિ. તેમાં ખાસ ઉપયોગી સૂચના–શ્રાવક શ્રાવિકા નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે ઉપગ સહિત જયણા પૂર્વક જવું કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, માટે બરબર અજુવાળું થયા પછી જ ઉપર ચડવા માંડવું, કે તેથી જ પણ દેખાઈ શકે અને જયણા પણ પળે, રસ્તામાં વાત કરવી કે નવકારવાળી ફેરવતા જવું તે ઠીક નથી, અહીં કોઈ અજુવાળું થયે ઉપર ચડનારને પહેલે કે બીજે હડે અગર તેથી ઉપર યાત્રા કરી આવનારા સામા મળે છે, તો તેઓ મકાનથી કયી વખતે નીકળ્યા અને કયી વખતે ચડયા ? તો આ પ્રમાણે વર્તનથી લાભ કરતાં ટેટ થાય છે, માટે તે ખાસ લક્ષમાં રાખવા જેવું છે; અને કઈ પ્રકારની આશાતના ન થવા ઉપગ રાખ. હવે એની વિધિ અને વર્તન. હમેશાં એકાસણું કરવું. કરવી. સચિત ખાવાને ત્યાગ કરે. એક વખત દેઢ ગાઉની પ્રદભેંય સંથારે સુઈ રહેવું. ક્ષિણા કરવી. બે વખત પ્રતિક્રમણ કરવું. એક વખત ત્રણ ગાઉની પ્રદબે વખત પડિલેહણ કરવી. ક્ષિણા કરવી. ત્રણે ટંકના દેવ વંદન કરવા. એક વખત છ ગાઉની પ્રદક્ષિણ શુદ્ધ બ્રહ્મચર્યનુ સેવન કરવું. કરવી. જ અષ્ટ પ્રકારી પૂજા કરવી. એક વખત બાર ગાઉની પ્રદ જ દશ બાંધી નવકારવાળી ગણવી. ક્ષિણા કરવી. રોજ પાંચ ચૈત્યવંદન કરવા. એક વખત પંચ તીથી યાત્રા કરવી રોજ ત્રણ પ્રદક્ષિણા કરવી એક વખત દાદાના દેરે ૯૯ ફેરા રોજ નવ ખમાસમણ દેવાં. ફરવા ને ૯૯ ખમાસમણ દેવા. રોજ નવ લેગસ્સનો કાઉસ્સગ્ન. સાત છઠ અને બે અઠમ કરવા. નવ વખત ઘેટીની યાત્રા કરવી. પાંચ વખત રાત્રે ભણાવવા. નવ વખતે નવે ટુંકના દર્શન કરવા એક વખત શક્તિ અનુસાર એક વખત રેહસાળાની યાત્રા દાદાની આંગી રચાવવી. ૧ તેનું ગરણું જુદુ જુદુ છે. તે જાણ પુરૂષથી જાણું ગણવા ખપ કરે. Page #727 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૧ : ૯૭ તારા ૧૯ નક્ષેત્રાના છે. મનહર છંદ. રૈવતિ ખત્રીશ ત્રણ અશ્વિની ભરણિ ત્રણ, છ કૃતિકા રોહિણીના પાંચ તારા પાવે છે; મૃગશિર ત્રણ એક આદ્રા પુનર્વસુ પશુ, તિ પુષ્પ છ અશ્લેષાના મઘા સાત આવે છે. પૂર્વા ઊત્તરા ફાલ્ગુણી એ એ પાઁચ હસ્ત ચિત્રા, સ્વાતિને અકેક પાંચ વિશાખા કહાવે છે; અનુરાધા ચાર ત્રણ જેષ્ટા મળી આગણીશ, નક્ષત્રોના લલિત તે સતાણુ' ગણાવે છે. ૯૮ અલ્પ અહુત્વ ધારે. મનહર છંદ. ચાવીશ દંડક વિષે સર્વથી ઓછામાં ઓછા, મનુષ્ય પર્યામા માનુ ઉરે અને આણુવા; તેહથી કહ્યા વધારે ખાદર તે અગ્નિકાય, તેથી વધુ વૈમાનિક દેવાને પ્રમાણવા. તે થકી વળી વધારે ભુવનપતિને ભાખ્યા, તેથી તેમ નારકીના જીવજાતિ જાણવા; વળી વધુ વ્યતરિક તેનાથી જયાતિષી વધુ, તેમજ તેથી વધારે ચારદ્રિતે માંનવા. તેનાથી વધારે ગણ્યા પચેદ્રિ તીર્યંચ પછી, એરેદ્રિ તેથી વધારે ધ્યાનમાં તે ધરવા; તે દ્રિ વધુ છે તેથી તેથી વધુ પૃથ્વીકાય, અપકાય એથી વધુ ક્રમસર ફરવા. વાઉકાય વધુ તેથી વનસ્પતિ છેક તેમ, એમ એક એકથી અધિક અનુસરવા; અલ્પબહુત્વ દ્વારના અઠ્ઠાણું આ ભેદ આખ્યા, લલિત તે લક્ષે લેવા જ્ઞાને ધરો પરવા ૧ આ અઠ્ઠાણું ભેદને વિસ્તારે ખુલાસા આ પુસ્તકના આઠમા ભાગમાં જણાવેલ છે ત્યાંથી જોઇ . ॥ ૨ ॥ ! ૧ ૫ Page #728 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૨ : ૧૦૦ શિલ્પ. સો શિલ્પ સમજ-કુંભકાર લેહ કારને, ચિત્રકાર નાપીત; વસ્ત્ર વણકર તે પાંચથી, એ શિલ્પ એ રીત. શિ૯ મૂળમાં પાંચ છે, પ્રત્યેકના વીશ જાણ સવિ મેળવતાં સો થયા, શાસ્ત્ર શાખ પ્રમાણ સે વખત પડિમા વહી–કાર્તિક શેઠે શ્રાવકની પાંચમી પડિમા ૧૦૦ વખત વહી હતી, તેના પ્રભાવે તે સધર્મદેવે ઇંદ્રપણે ઉત્પન્ન થયા. સો પુત્રો હતા–ધૃતરાષ્ટ્ર રાજાને સો (૧૦૦) પુત્ર હતા, એટલે દુર્યોધન આદિક સે કરવ ભાઈ હતા તે પત્ર. સે પુત્રો હતા—પ્રસેનજિનરાજાને સો પુત્રો હતા, એટલે શ્રેણીકાદિક સો પુત્ર જાણવા. (શ્રેણિક મહારાજને એ ભાઈ હતા.) સે ભલે જાય–કહ્યું છે કે સો જજે પણ સોનું પાલણ કરનાર ન જશે. યેનકામા છે–કહ્યું છે કે સમૂર્ણ કરતાં એક ડાહ્યોજ સારો. સે કંચન ગિરિ–સીતા નદીના પાંચ દ્રહ છે, તે દરેક કહની પૂર્વ અને પશ્ચિમે ૧૦-૧૦ કંચનગિરિ છે, તો તે પ્રમાણે પાંચેહના ૧૦૦ કંચન ગિરિ થાય. સે કંચન ગિરિ.--સીતાદા નદીના પાંચ દ્રહ છે. તે દરેક દ્રહની પૂર્વ અને પશ્ચિમે ૧૦–૧૦ કંચનગિરિ છે, તો તે પ્રમાણે પાંચેદ્રહના ૧૦૦ કંચન ગિરિ થાય. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ. ચાર ગતિ પાંચ જાતિ અઠાવીશ અંગભેદ, સંઘયણ સંસ્થાનની છ છને સંભારવી; ચાર વર્ણાદિક ધાર વીશ ભેદને વિચાર, અનુપૂવની તે ચાર અંતર ઉતારવી. શુભ અશુભ વિહા ગતિની એકેકી જાણે, પ્રત્યેક પ્રકૃતિ આઠ વિશેષ વિચારવી; ત્રસની દશને દશ સ્થાવરની છે લલિત, પ્રકૃતિ એકસો ત્રણ એણુપેરે ધારવી. Page #729 -------------------------------------------------------------------------- ________________ Page #730 -------------------------------------------------------------------------- ________________ નવકારવાળી અને તેના ૧૦૮ ગુણ. समाविवंत परिष हसह वैराग्यवंत अनंत दान अनंत ज्ञान समचोरस संस्थान अनंत चारित्र समावंत चारित्रयंत गुरसम्यन्वी अचाण अनंत तप सेबचोत्रीश अतिशय झॉन युरिकर एक सहस्त्र आठ उनम लक्षण सर्य रन्द्र पूजनीक-अठार दोष मक्त वज भाषभ नाराच संघेण अनंत सायिक समकित अनंत बल-वीर्य करण सिनरीयुक्त गत ध्यानी अ.पांत्रीश वाणी गुण । निर्मल भावी काय निग्रह वचन निग्रह अनमो सिहाण सित -मनो निग्रह अनंत दर्शी अनंत ज्ञानी लोभ त्याग माया त्याग मान त्याग मोलाएसव्यसाहणं अनंत शक्ति अदोष क्रोध त्याग गध जय निराकार अजरामर आचार्य रस जय रुप जय स्पर्श जय अगरु लघ. वेदनारहित सोम त्याग माया त्याग मान त्याग कोपत्याग नख केशादि शोमा त्याग . अन्याहार त्याग रिकारी खोराक त्याग शब्द जय सर्वथा अपरियही सर्वथा बसचारी सर्वथा अदत्त त्यागो सर्वथा सत्य वक्ता सर्वथा अहिंसक काय योग जय पचन योग जय पूर्याश्रम स्वीकथा त्याग सी गाना दिल त्याग उपाध्याय मन योग जय कपी सि हि संपत्र विद्या मंत्रज्ञ क्षमावंत निमित्नश जी आंगोपांग नि त्याग स्विी संग त्याग स्वीकया त्याग स्वी यास त्याग न्यायी धर्मोपदेशक सर्वमत शालश चरण सितेरीश नक्रयश त्यक वश बोत्रे वश चस यश जिदावश करण सिनेरीश २ नमो आयरियाणा नमो उवझायाणं दृष्टि यादश विपाक-जीश पश्न व्याकरणश काय गुमि वचन गनि अनुत्तरी विवाईश साप अंतगढ दशोगज मन गप्ति उपासक दशांगश AAD भाषा समिति पारिष्य पनिका समिति इर्या समिनि वीर्याचार तपाचार चारित्राचार झाना जीक्ष दर्शनाचार शानाचार आदान निक्षेपण समिति परिग्रह संदा त्याग मैथुन त्याग ठाणा गश अन्त त्याग मचायाद त्याग जीय हिंसा याग आचारांगश सूर्य गडांगश समवायांगज्ञ विषाहा पत्रतिश એક અક્ષરે સપ્ત સાગર, પદથી પચાસ જાય; પૂણ નવકારે પાંચસો, સાગર પાપ પલાય, Education international माटा स-सावनग२. For Private &Personal use only www.jainelibralysorg Page #731 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૩ : નવકારવાળી અને તેના ૧૦૮ ગુણે. દુહા—બાર અહં સિદ્ધ આઠ ગુણ, સૂરિના ગુણ છત્રીશ; પચીશ ગુણ પાઠક તણા, સાધુના સતાવીશ. અહં ઊજવલને સિદ્ધ રક્ત, સૂરિ પીળા પરૂપાય; વાચક લીલા વરણના, સાધુ શ્યામ સૂહાય. તે અકસો આઠ ગુણને અનુકમ. અરિહંતના ૧૨ગુણ. આચાર્યના છત્રીસ ૧૩ નિરસ આહાર પણ ૧ અશોક વૃક્ષ ગુણ વધારે લેવે નહિ. ૨ સુરપુષ્પ વૃષ્ટિ ૧ સ્પર્શેવિનો નિગ ૧૪ શરીરની શેભ ૩ દિવ્ય દેવની ૨ રસેંદ્રિનો નિગ્રહ કરે નહિ. ૪ ચામર ૩ ઘાણે દ્રિનો નિગ્રહ ૧૫ ક્રોધનો ત્યાગ કરે પ સિહાસન ૪ ચક્ષુદ્રિને નિગ્રહ ૧૬ માનનો ત્યાગ કરે ૬ ભામંડલ ૫ શ્રોતેંદ્રિને નિગ્રહ 19 AS ૧૭ માયાનો ત્યાગ કરે ૭ દુંદુભીનાદ ૬ સ્ત્રી, પશે. નાક ૧૮ લેભનો ત્યાગ કરે ૮ છત્ર રહિત સ્થાને રહેવું ૧૯ પ્રાણતિપાતનું ૯ અપાયાપગમા- ૭ સ્ત્રીની કથા વાર્તા વિરમણ. તિશય સરાગે ન કરવી. ૨૦ મૃષાવાનું વિરમણ ૧૦ જ્ઞાનાતિશય ૮ સ્ત્રી આસને પુરૂષ ૨૧ અદત્તાનું વિરમણ ૧૧ પૂજાતિશય બેઘડી અને પુરૂષ ૨૨ અબ્રહ્મનું વિરમણ ૧૨ વચનાતિશય આસને સ્ત્રી ત્રણ ૨૩ પરિગ્રહનું વિરમણ પહોર ન બેસે. ૨૪ જ્ઞાનાચાર સિદ્ધના આઠ ગુણ. સ્ત્રીનાં અંગોપાંગ ૨૫ દર્શનાચાર ૧ અનન્ત જ્ઞાન જુવે નહિ. ૨૬ ચારિત્રાચાર ૨ અનન્ત દર્શન ૧૦ ભીંતાંતરે જ્યાં ર૭ તપાચાર ૩ અનન્ત ચારિત્ર દંપતિ સુતા હાય ૨૮ વયાચાર ૪ અનન્ત વીર્ય ત્યાં ન રહે. ર૯ ઇરીયા સમિતિ પ અવ્યાબાધ સુખ ૧૧ પૂર્વાવસ્થાને કામ ૩૦ ભાષા સમિતિ ૬ અક્ષયસ્થિતિ જોગ સંભારે નહિ ૩૧ એષણ સમિતિ ૭ અરૂપીપણું ૧૨ માદક આહાર ૩૨ આદાનભંડમત ૮ અગુરૂ લઘુ લેવે નહિ. નિક્ષેત્ર સામો Page #732 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ ૩૩ પરિકોપનિકા ૧૭ ચંદ્રપત્તિ ૧૦ વાઉકાય રક્ષા સમિટ ૧૮ જંબુપન્નત્તિ ૧૧ વનસ્પતિકાય રક્ષા ૩૪ મન ગુપ્તિ ૧૯ કપિયા ૧૨ ત્રસકાય રક્ષા ૩૫ વચન ગુપ્તિ ૨૦ કપૂવડંસિયા ૧૩ સ્પર્શેદ્રિ નિગ્રહ ૩૬ કાય ગુપ્તિ ૨૧ પુફિયા ૧૪ રસેંદ્રિ નિગ્રહ ઉપાધ્યાયના ૨૨ પુષ્કક્યુલિયા ૧૫ ધ્રાણેદ્રિ નિગ્રહ પચીશ ગુણુ. ૨૩ વહી દશાંગ ૧૬ ચક્ષુઇંદ્રિ ૧ આચારાંગસુત્ર ૨૪ ચરણ સિત્તરી ૧૭ શ્રોતેંદ્રિ નિગ્રહ ૨ સૂયગડાંગ સુo ૨૫ કરણ સિત્તરી ** * ૧૮ લેભને ત્યાગ ૩ ઠાણાંગ સુત્ર સાધુના સતાવીશ ૧૯ ક્ષમા ધારણ ૪ સમવાયાંગ સુત્ર ગુણ ૨૦ ભાવની શુદ્ધિ ૫ ભગવતી સુત્ર ૧ પ્રાણાતિપાત - ૨૧ પડિલેહણ વિશુદ્ધિ ૬ જ્ઞાતા ધમ કથા વિરમણ રર સંયમ યુગમાં ૭ ઉપાસગદશાંગ સુ૦ ૨ મૃષાવાદ વિરમણ પ્રવૃત્તિ ૮ અંતગડસુત્ર ૩ અદત્તાદાન વિર- ૪૩ ર૩ અકુશલ મનરોધ ૯ અનુત્તરાવવાઈ મણ ૨૪ અકુશલ વચન ૧૦ પ્રશ્નવ્યાકરણ ૪ અબ્રહ્મ વિરમણ રોધ ૧૧ વિપાક સુત્રો ૫ પરિગ્રહ વિરમણ ૨૫ અકુશલ કાયારધા ૧૨ ઉવવાઈ સુત્ર ૬ રાત્રી ભજન ૨૬ શીતાદિ પરિસહ ૧૩ રાયપણું સુત્ર વિરમણ સહન કરવા ૧૪ જીવાભિગમ સુત્ર ૭ પૃથ્વીકાય રક્ષા ર૭ મરણાંત ઉપસર્ગ ૧૫ પન્નવણું સુત્ર ૮ અપકાય રક્ષા સહન કરવા ૧૬ સુરપન્નત્તિ ૯ તેઉકાય રક્ષા ઈતિ ૧૦૮ ગુણ કયી નવકારવાળી ગણવાથી કયે લાભ થાય છે. ૧ સુતરની નવકારવાળી ગણવી તે સર્વેથી ઊત્તમ કહી છે. ૨ મોતી તથા સ્ફટિકની નવકાર વાળીથી મુક્તિ સુખની પ્રાપ્તિ થાય. ૩ રાતી–પરવાળાની નવકારવાળી મંગળ ગ્રહની શાંતિ માટે ગણવી. ૪ લીલારંગની નવકારવાળી બુદ્ધ ગ્રહની શાંતિ માટે ગણવી. ૫ સોના તથા કેરબાની નવકારવાળી બૅસ્પતિ ગ્રહની શાંતિ માટે ગણવી ૬ રૂપુ તથા સ્ફટિકની નવકારવાળી શુક ગ્રહની માંતિ માટે ગણવી. ૭ અકલ બેરની નવકારવાળી શની તથા રાહની શાંતિ માટે ગણવી. Page #733 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૫ : એને બીજી રીતે ખુલાસે.. ૧ સફેત નવકારવાળી, સફેત વસ્ત્ર, સફેત કુલ, સફેત ફળ, અક્ષત, સફેત નૈવેદ, સફેત આસનપર, ભેંય તળીયે બેસી ગણવાથી મુક્તિને લાભ થાય. ૨ તેવીરીતે બધી વસ્તુ પીળી મેળવી, પૂજા કરે તથા મંત્ર ગણે તે લક્ષ્મી મળે. ૩ તેવીરીતે બધી વસ્તુ લીલીથી પૂજા ને જાપ કરે તે; બુદ્ધિને વધારે થાય ને કન્યાની પ્રાપ્તિ થાય. ૪ તેવીરીતે બધી વસ્તુ રાતીથી પૂજા તથા જાપ કરે તો, રાજા વિગેરેને વશ કરી શકે. પ તેવી રીતે બધી વસ્તુ કાળીથી પૂજા તથા જાપ કરે તે, સાટણ પાટણ વિગેરે કરી શકે. ૬ પૂજા કરતાં પત્રવટે, અથવા પરગી સીખેની પ્રતિમાઓની પૂજા કરવાનું નવગ્રહ સ્તોત્રમાં ભદ્રબાહ સ્વામીએ કહ્યું છે. ૭ જે જે ગ્રહ નડતા હોય તેની શાંતિ વાસ્તે પણ, તેમાં કહ્યું છે કે જેવા ગ્રહના રંગ હોય, તેવી દરેક રંગની વસ્તુથી પૂજા કરવી. આ હકીત પ્રતિષ્ઠા વિધિ વિગેરે ગ્રંથથી સમજાય છે. દરેક માસમાં ગણવાને સાર. દરેક નવકાર વિગેરે મંત્ર અથવા ભક્તામરના જુદા જુદા કલેકે ગણવાને સાર નીચે પ્રમાણે છે. ચેતર–મહીને ગણવું શરૂ કરે તે બહુ દ:ખ દાયક થાય. વૈશાખ-મહીને ગણવું શરૂ કરે તો રત્નાદિકથી લાભ થાય. જેઠ-માસમાં ગણવું શરૂ કરે તો મરણ તુલ્ય ભય ઉત્પન્ન થાય. અષાડ–માસમાં ગણવું શરૂ કરે તે કલેશ ઉત્પન્ન થાય. શ્રાવણ-માસમાં ગણવું શરૂ કરે તો સર્વે કામ સિદ્ધ થાય. ભાદરવા-માસમાં ગણવું શરૂ કરે તે સુખ થાય કે ન પણ થાય. આ-માસમાં ગણવું શરૂ કરે તો ધન તથા પુત્રને લાભ થાય. કારતક-માસમાં ગણવું શરૂ કરે તો નાનો અથવા સોનાથી લાભ થાય માગસર–માસમાં ગણવું શરૂ કરે તે પુન્યને ઉદય થાય. ૨૪ Page #734 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬: પિષ–માસમાં ગણવું શરૂ કરે તે ધનની પ્રાપ્તિ થાય. મહા-માસમાં ગણવું શરૂ કરે તે બુદ્ધિને લાભ થાય. ફાગણ-માસમાં ગણવું શરૂ કરે તે ધ્યાન વિગેરેથી લાભ થાય. એરીતે ભક્તામરની પંચાંગ વિધિમાં માનતુંગ સૂરિ તથા હરિભદ્ર સૂરિએ કહ્યું છે, આ બધુયે આશાના અભિલાષીના વાસ્તે સમજવાનું છે. એક આઠ આંગળ-ઉત્તમ પુરૂષે પિતાના આગળથી (૧૦૮) આંગળ ઉંચા હોય અને તીર્થકરેતો (૧૦૦) આગળ હોય. વણીકની ૧૦૮ જાતિના નામ. ૧ શ્રી શ્રીમલિ ૨૨ નરણવાલ ૪૩ હરસરા ૬૩ ચંદેલ ૨ શ્રીમાલિ ર૩ નરાણાવાલ ૪૪ સિદ્દરા ૬૪ ભિલધા ૩ ઓસવાલ ૨૪ જાઇલવાલ ૪૫ અણહિલ ૬પ નાગર ૪ પરવાડ ૨૫ મહેસરવાલ પૂરા ૬૬ રોહણ્યા ૫ ગુરપિર૦ ૨૬ ટિટોડવાલ ૪૬ જીરાઉલા ૬૭ કુકમ્યા ૬ જાંગડા પિ૦ ર૭ પુષ્કરવાલ ૪૭ વડેઘા ૬૮ રોડ ૭ સોરઠીયાપો. ૨૮ સિસવાલ ૪૮ ઉજેણ્યા ૬૯ પૂરવીયા ૮ ગુજ૨ ૨૯ ખંડેલવાલ ૪૯ બેડ ૭૦ લારાડા ૯ પદ્ધિવાલ ૩૦ ડીસાવાલ પ૦ કેસૂરા ૭૧ શંખ ૧૦ દેવણ વાલ ૩૧ ચિત્રવાલ ૫૧ પછઠાણા ૭૨ સેણિયા ૧૧ અગર વાલ ૩૨ કપોળ પર ગરાજ ૭૩ ચિત્રોડા ૧૨ ધીરવાલ ૩૩ હું બડ પ૩ ઉસાઉલા ૭૪ નાનેરા ૧૩ સંડક વાલ ૩૪ મઢ ૫૪ લાડ ૭૫ નાગદહા ૧૪ વધેર વાલ ૩પ ડીંડુ ૫૫ પંચેરા ૭૬ વીજાપુરા ૧૫ જસવાલ ૩૬ વાયડા પદ લંબેચા ૭૭ માલધા ૧૬ બ બેરવાલ ૩૭ કંથારા પ૭ માધરા ૭૮ કાનડા ૧૭ ગુણ વાલ ૩૮ આંબિલા ૫૮ ગંગરાડા ૭૯ કનોજ્યા ૧૮ ઇસર વાલ ૩૯ કરિહા ૫૯ ડેડ ૮૦ લખણવત્યા. ૧૯ ઢીલીવાલ ૪૦ દસેરા ૬૦ ખેહર ૮૧ પદમાવત્યા ૨૦ ઢોડવાલ ૪૧ ઇંદોરા ૬૧ વિહારા ૮૨ જે જહત્યા ૨૧ મેડતવાલ ૪૨ નરસિધારા દર સિહારા ૮૩ શ્રીખંડા Page #735 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અષ્ટવગી ૮૫ રાહાવગી ૮૬ વીજાવગી ૮૭ હથ્થિણાઉરા ૮૮ ખુલ્યાક થાર ૮૯ મરહેઠા ૯૦ શ્રીગોડ : ૧૮૭ : ૯૧ વધણેારા ૯૨ અનેાલા ૯૩ માહુરા ૯૪ નીમા ૫ વરાડ ૯૭ ધાકડે ૯૮ નમીયાડા ૯૯ ભટ્ટેઉરા ૧૦૦ મટવડ ૧૦૧ જહä ૯૬ ઉંમ ૧૦૮ ડુંગરવાલ ૧૦૨ દુસખા એકસાને દશ અધ્યયના—શ્રી મહાવીરસ્વામી ભગવાને જ્યારે, અંત સમયે સાળ પહેારની અક્ષલિત દેશના આપી ત્યારે, તેમાં પંચાવન પૂન્યના અને પંચાવન પાપના, એમ એકસા ને દશ ( ૧૧૦ ) અધ્યયનનેાની પરૂપણા કરી હતી, તે અવસરે નવ લચ્છી અટકના અને નવ મલ્ટિ અટકના એવા અઢાર રાજા પણ તે વ્યાખ્યાન સાંભળતા હતા. છપ્પા— પરાપકાર આશ્રયી. શાસ્ત્રોમાં કહ્યું છે કે—જેને ઉપકાર કર્યો નથી, તે મનુષ્ય નથી પણ પશુ છે, અનાથ છે. તે મુખને ધીક્કાર છે કે, જ્યાં તત્વજ્ઞાનની વાર્તા નથી. તે હાથને ધીક્કાર છે કે, જે હાથે દાન દેવાયું નથી. તે કુલને ધીક્કાર છે કે, જ્યાં સુપુત્રાને જન્મ નથી. અને તે પુરૂષને ધીક્કાર છે કે, જ્યાં પાપકારને લેશ નથી. દુહા-પરકાજે તરૂવર ફળે, પર કાજે પરકાજે સુપુરૂષનરા, કરતા નર નારી પંખી પશુ, ભાવે પરગુણ કાજે જે હવા, ઋષભ ૧૦૩ ચસખા ૧૦૪ આર્ટસખા ૧૦૫ ખડાઈતા ૧૦૬ લિંગાઇતા ૧૦૭ ઢસર —માનવ મનને હરણ, કંઠે કાકીલા ટહુંકે, માર કળા માંડત, હુંસ ગતિ કરતા તટકે; મૃગ લેાચન સિંહલક, આંખ ફળ અમૃત ભરીયે, કલ્પદ્રુમ અવતરી, પર ઉપકારજ કરીયે. નીલવાંસ દરશન ભલે, મયગલ કુંભ મુક્તા વચ્ચે; નરપતિ કહેનર ગુણિયલા, નિર્ગુણ પુરૂષ જીવ્યે કત્યેા. જળ ધાર, નીત ઉપકાર; સુરપતિ દેવ, કરે તસ સેવ. Page #736 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૮: વળી પણ કહ્યું છે કે—જેને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મ કર્યા નથી, પર ઉપકાર કર્યો નથી, વચન વાપરવા વડે જીવ યતના કરી નથી, જીન ભુવન કે જિન બિંબ કરાવ્યાં નથી, તેને પૂજવાને પ્રેમ કર્યો નથી, ઉપશમ ધારણ કર્યો નથી, તીર્થોની યાત્રા કરી નથી, જીનવચન અને ગુણવંતના ગુણે સુદયમાં ધારણ કર્યા નથી, અને શુદ્ધ વ્યવહારમાં ચિત્ત સ્થિર રાખ્યું નથી, એવા મનુષ્યને મનુષ્યજન્મ એળે ગયે સમજે, અથવા તે તેવાઓને હરણ જેવા સમજવા. - તે સાંભળી હરણ જોહ્યું કે-હું માંસ ખાતે નથી, મારૂ માંસ બીજાને ખાવા આપું છું, નાદમાં લીન રહું છું, મારા નેત્રોની ઉપમા સ્ત્રીને અપાય છે, મારું ચામડુ તાપસે વાપરે છે, શીંગડા જેગીઓ ગળે બાંધે છે, હું જમણ જાઉ ને ઉતરૂતો નવનિધાને આપના થાઉ છું, તેમ નાભીમાં કસ્તુરીને ધારણ કરું છું તે સાંભળી તે નિર્ગુણને ગાયની ઉપમા આપી. તે સાંભળી ગાય બોલી કે-હું ઘાસ ખાઈ ઘી, દુધ આપું છું, વૈતરણી નદી ઉતારું છું. ઝરણથી વ્યાધિ ટાળું છું, દિવસે ગ્રહ દેખું છું, આંખમાં સદા પ્રકાશ રહે છે, અને પૂછડામાં તેત્રીશ કોડ દેવનો વાસ રહે છે, તે સાંભળી તે નિર્ગુણને ગધેડાની ઉપમા આપી. - તે સાંભળી ગધેડે બે કે—મારે છએ રૂતુ સરખી છે, ચંદન કે ગમે તે ભાર ભરો તે પણ સરખે છે, રાત દિવસ તૃણનું જ ભક્ષણ કરું છું, હું રીસ બીલકુલ રાખતો નથી, નિરંતર મુખ ઉજળું રાખું છું, મને કાગળીયું આવતું નથી, અને અમુક રીતે બેલું તો લાભ આપું છું; તે સાંભળી તે નિર્ગુણીને કાગડાની ઉપમા આપી. તે સાંભળી કાગડો બે કે–પૂર્વે અમે તાપસ હતા, એમ જાણુને લેકે અમને પૂજે છે, ભેજન કર્યા પહેલાં અમને પૂર્વજ જાણે આહાર આપે છે, જળ કીનારે માળો બાંધું છું, મારે ભેગ છાને છે. હું કુટુંબનું પોષણ કરું છું, આકાશમાં ફરું છું. લેભ રાખતું નથી, કોઈને છેતરાયો છેતરાતા નથી, અને એ તજી દીધેલા એવા કાળા રૂપને ધારણ કરું છું. તે સાંભળીને તે નિર્ગુણીને બકરાની ઉપમા આપી. Page #737 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૯: તે સાંભળી બકરે બે કે—હું મારી મેળે ચરું છું, સરોવર કે નદીનું પાણ ડેવ્યા વિના પીવું છું, મારાથી કોઈ બીહોતું નથી, મારૂં ચામડુ પટોળા જેવું કોમળ હોય છે, હું યજ્ઞમાં મારો હોમ આપું છું, વિપ્રે મારા માંસનું ભક્ષણ કરે છે, મારી લીંડીઓ ઔષધ વિગેરેમાં ઉપયોગી થાય છે, વિષધરનું (સર્પનું) વિષ મને ચડતું નથી, હું અધમ નરેને પવિત્ર કરું છું, આ જગતમાં નિર્ગુણીને ઉપમા આપીયે એવો કોઈ પણ પદારથ નથી. દહ–જગતમાં કઈ ઈ નહિ, તેલુ નિર્ગુણ જેડી; તે કારણ અવગુણ તજી, આણે ગુણની કેડી. આ ઉપરથી સર્વ કઈયે ગુણવાનને ઉપકારી થવું જોઈએ. અહં ગણધર સુસાધુજન, કરતા પર ઉપકાર; જગત જીવ હીત કારણે, આપે બોધ અપાર. આ ઉત્તમ પુરૂષે ખાસ ઉપકાર બુદ્ધિયેજ, ઘણે પરિસહ વેઠી વિચરી ઉપદેશ દ્વારા ઘણજ લાભ આપે છે, તેથી જ કહ્યું છે કે હે? સુખકારી આ સંસાર થકી જે મુજને ઉદ્ધરે, છે? ઉપકારી એ ઉપકાર તમારો કદીય ન વિસરે. પર ઉપકાર કરે એ મનુષ્યપણાનું ઉત્તમ લક્ષણ છે તેમ નીચે જણાવ્યા તે બે પુરૂષને ઘણા ઉત્તમ ગણેલ છે. દહ-ધન્ય ધન્ય જે ધરણું ધર્યા, જન બે ઉત્તમ જાણ; ઉપકાર ઉપકારી ને, સહી ન ભુલે સુજાણ. જે કઈયે કરેલ ઉપકારને, તેમ ઉપકારના કરનારને ભુલતા નથી, તે બે પુરૂષો ઊત્તમ ગણાય છે, તેમને જન્મ સફળ છે, તેમને ધન્યવાદ છે. આમ શાસ્ત્રોમાં ઘણા ઠેકાણે પરોપકાર કરવા કહેલું છે, તેમ શ્રાવક ગ્ય સદાચારમાં, તથા માર્ગાનુસારીના બેલમાં, અને પુરૂષના બત્રીશ ગુણમાં, વિગેરેમાં પણ જણાવેલું છે. વળી પરોપકાર માટે એક કવિ કહે છે કે-આવાનું જીવવું લેખે છે. છ –જગમાં જીવ્યો તેહ, જેણે પરદુ:ખ જઈ કાપ્યાં; જગમાં જીવ્યે તેહ, જેણે અભયપદ આપ્યાં. જગમાં જ તેહ, ખ્યાત ચાલી દશ દિશે, જગમાં જીવ્યો તેહ, કુળ તાર્યુ લઘુ લેશે. Page #738 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦: જગમાં તો તે નર જીવીયે, જશે વિમળ ગુણ જાણ; શામળ કહે જી તેહ નર, પરકાજે રે પ્રાણી. ના સાધાર્મીક વાત્સલ્ય. આ જન્મ દીન ઉદ્ધાર નહિ કર્યો, નહિ સાધમક વાત્સલ્ય; નિફલ- વીતરાગ દિલ નહિ વહ્યા, તેને તે જન્મ નિષ્કલ. ,, માલ મતા મૂકી જવું, અંતે એહ નકામ; હાથે તે સેવે રહે, શાત્રે સુચવ્યું આમ. જ્ઞાનીનાં વચન–એક બાજુયે બધા ધર્મો અને એક બાજુયે સાધમક વાત્સલ્ય તે બુદ્ધિનાં કાંટે લોલાયતો કેવળ જ્ઞાની કહે છે કે તે બન્ને સરખા થાય. વળી પણ કહ્યું છે કે સ્ત્રી, માતા, પિતા, વિગેરેનો સંબંધ ઘણે વખતે મળે, પણ તે સાધમકને મળે ઘણોજ દુર્લભ છે. વળી કહ્યું છે કે–આ સાધમીક ભાઈનું સગપણ છે. તેજ સુખને દેનારું છે, બીજા બધા સગપણે છે તે નકામા છે. નિઃસ્વાર્થ ભાવે–આ લોક અને પરલોકની ઈચ્છા રાખ્યા શિવાય, દેવ, ગુરૂ અને સાધમીક વાત્સલ્ય આ ત્રણ ગુણ પુન્યશાળીને જ મળે છે. વળી પણ કહ્યું છે કે—કાંઈપણ નિયાણા વિના ઉદાર મનથી હર્ષથી રેમ વિકશી તે, દેવ ગુરૂ ભકિત અને સાધમીક વાત્સલ્યમાં ખરચેલું દ્રવ્ય, અનંત લાભને આપવાવાળું થાય છે. ધન પ્રાપ્તિને સાર—એ જ છે કે શુભ ક્ષેત્રમાં ખરચુ તેજ આપણું છે, બાકી તો અહીંનું અહીં પડયું રહેશે, પણ હાથે ખરચેલું તેજ સાથે આવશે–કહ્યું છે કે ધન કેઈ સાથે લાવ્યું નથી તેમ કઈ સાથે લઈ જવાનું નથી, તો તેને શુભ માગે ખરચી લાભ કેમ ન લે – ઘણે એટલાભ–વ્યાજે વિત બમણું વધે, ચાગુણું વ્યવસાય ક્ષેત્ર વાવ્યું સો ગણું, પાત્રે અસંતું થાય દેવ ગુરૂ ભક્તિ અને સાધમક વાત્સલ્ય–આવો મોટો લાભ કોણ ચુકે-સમજુ પુરૂષ તો કદી પણ નજ ચુકે. કારણ કે આમાં તો “ સાતે ક્ષેત્રે આવી ગયા, એટલે કે–દેરાસર કરાવવાં, પ્રતિ Page #739 -------------------------------------------------------------------------- ________________ : ૧૧ : માજી પધરાવવા, જીર્ણોદ્ધાર કરાવવા, જ્ઞાન લખાવવું, (હાલમાં છપાવવું તે મુખ્ય છે) ભંડાર કરાવવા, ભણાવવા, ભણનારને સહાય કરવી. સાધુ સાધ્વીને સર્વ પ્રકારે હાય અને ભક્તિ તથા સાધમક ભાઈ બહેનની ભકિત વાત્સલ્ય આ બધા અનંતા લાભના કારણો છે, માટે સર્વ કેઈયે સ્વશકત્યાનુસાર તન મન ને ધનથી બને તેટલી સહાય કરવી તેજ મનુષ્યપણું પામ્યાનું સાર્થક છે અને તેજ પુરૂષ પુરે લાભ લઈ ગયા છે, ને તેમને જ ધર્મને દીપાવ્યું છે, તેમાંથી થોડાક નામે નીચે જણાવું છું. જુઓ–મહારાજા શ્રેણક, સંપ્રતિ, વિક્રમ, આમ, કુમારપાળ વિગેરે રાજાઓએ તેમ-ભાવડશાહ, જાવડશા, જાઝનાગ, વિમળશા, વસ્તુપાળ, તેજપાળ, ઉદાયિન, બાહડમંત્રી, નાહડમંત્રી જગડુશા, પેથડશા, ભામાશા, ભેંશાસા, આભ-જગસિંહ, ખે દેદાણી, સમરાશા, ધનાશા, કરમાશા, વિગેરે ઘણા મહાનુભાવોએ ઉત્તમ ઉત્તમ ધર્મ કાર્યોમાં પૂરણ ભક્તિને ઉદાર દિલે પુષ્કળ દ્રવ્ય ખરચી ઘણે સારે લાભ લીધે છે. તે પ્રમાણે સર્વ કેઇયે પિતાની શક્તિ અનુસાર ખંત રાખી મળેલ લક્ષમીને લાભ લેવા ચુકવું નહિ તેજ ખરેખર વાંચ્યાને, સાંભળ્યાને, મનુષ્યપણું પામ્યાન અને લક્ષ્મી મળ્યાનો સાર છે. તેમ તે ઉપર જણાવેલ દરેક ઊત્તમ પુરૂના ચરિત્ર વાંચવાથી જાણવાથી તેને ખરેખર ખ્યાલ આવશે. શ્રેણિકાદિ ચાર રાજાઓના ટુંક વૃતાંતો આગળ છઠ્ઠા ભાગના અંતમાં જણાવી ગયા છીએ ત્યાં જોઈ લ્યા. અને ઘીના. થોડી જાણવાજોગ વસ્તુ– કાચા દૂધમાં બે ઘડી પછી પંચેંદ્રિ જીવો ઉપજે છે. ગોળ અને દહીં બે ઘડી સુધી ભેગા કરેલા રહે તો તેમાં પચંદ્રિ જી ઉપજે, તેનો દેષ મદિરા પાન જેટલું છે. ઉના પાણીને કાળ પિચ્યા પછી સંખારે કાચા પાણીમાં નંખાય. સિંહ કેસરિયા મેદક–૬૪ પ્રકારના કુસુમને રસ, ૮૪ પ્રકારના રાજદ્રવ્ય, ૧૬ પ્રકારના સુગંધી વાસ નાંખવાથી બને છે. ભારડ પક્ષીના જીવ બે છે, અને પ્રાણુ વીશ છે, તે ઉત્તરા ધનની વેતાલ વૃત્તીમાં કહેલું છે. Page #740 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૨ : થાડાક દાનવીર શ્રાવકાના વ્રતાંત. જાવડશાહ. ભાવડશાહ કપિલપુરના ને કાશ્મીરના વેપારી ઘણા ધનવાન, બહુ ધ ર્સ્ત ને શાસનરસિક હતા, તેમણે બે પુત્રોના જન્મ સમયે આખા કપિલપુરના લેાકેાને જમાડયાં હતાં, પછી સમય બદલાતાં તે બધુયે ધન ગયુ, તેથી તેલ મરચાની દુકાન કરી. ખાવાના ખરચ પણ મુશ્કેલીયે પુરો કરતા હતા. એક દિવસે એઉત્તમ મુનિરાજો ગાચરીચે પધાર્યા, તેમને બહુ આદરથી ને વિનયપૂર્ણાંક ભાવલા શેઠાણીચે વહેારાખ્યું, પછી મુનિરાજોને વિનયથી પૂછ્યું કે, સાહેબ અમારા ભાગ્યના ઉદય કયારે થાશે, ત્યારે મુનિરાજે કહ્યું કે આજેજ એક ઘેાડી વેચવા આવે તેને ખરીદી લ્યો, તેના વછેરાથી ઉદય થાશે, તે પ્રમાણે ઘોડી આવી તે ભાવડશાહે ઉધારે ખરીદી લીધી, તેને વચ્ચેરો આવ્યો તે માટે થયો તેને, તપન નામના કાઇ પરદેશી રાજાચે ત્રણ લાખ સેાનૈયા આપી ખરીદી લીધેા, ત્યારપછી શેઠે ખીજી ઘોડીએ ખરીદી તેના ઘણા વચ્ચેરા થયા, તેમાંથી ૨૧ વચ્છેરા લેઇ તે ઉજ્જન જઇ વિક્રમરાજાને ભેટ કર્યા, રાજા બહુ ખુશી થયો, ને કાંઇ માગવા કહ્યું, શેઠે મધુપુરી ( મહુવા ) માગી રાજાએ મધુપુરી સાથે ખારગામ આપ્યા, તેમ હાથી, ઘોડા વિગેરે આપ્યું. ભાવડશાહ રાજા થયા, જાવડશાના જન્મ થયો, દીન દીન મોટા થયા, ભણ્યા, હાંશીયાર થયા, કન્યાએના માગાં આવ્યાં, છેવટે મામાની પ્રેરણાથી ઘેટીના સુરાશેઠની દીકરી સુશીલાને પરણ્યા. ઘેાડા દીવસ પછી પિતાના સ્વર્ગવાસ ને જાવડશાહ રાજા થયા, તેમને પ્રજાના સુખદુ:ખને જાણવાની ઘણી લાગણી હતી, તે પ્રમાણે દીન દુ:ખીજનાને આશરેશ પણ આપતા, રાજ કેમ સારૂ' કેળવાય, પ્રજા કેમ સુખી થાય, તેમ કાઇ જાતના ભારે કરો પણ નિહ, હુન્નર ઉદ્યોગની સાદી યાજના, આથી રાજ્ય ધર્મીષ્ટ ગણાવા લાગ્યું. તેમને એક થયેા તેનું નામ જાઝનાગ હતું. એ અરસામાં એક મ્લેચ્છ રાજા આ મધુમતી ઉપર ચઢી આવ્યા, તેની સાથે ભારે લડાઈ થઈ, છેવટે જાવડશાહ હાર્યા, શત્રુએ શહેરના કબજો લઇ લૂટી ખલાસ કર્યું, જાવડશાહ, સુશીલા અને સામતિસંહને બાંધીને પુત્ર Page #741 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : સ્વદેશ લઈ ગયો, ત્યાં ધર્મપ્રચારકોની પ્રેરણાથી સિદ્ધગિરિના ઉદ્ધારને અભીગ્રહ, તેમ તેમનું તપવિધિયે ચકેશ્વરી દેવીનું આરાધન, દેવીનું પ્રસન્ન થવું, ત્યાંથી તક્ષશીલા (ગીજની) ગયા. ત્યાંના રાજા જગન્મલ્લને સારી ભેટ કરી. દેવીના કહેવા પ્રમાણે શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરિકજી મેળવી ત્યાંથી મધુમતી આવ્યા, શહેરને ફરીથી વસાવી આબાદ કર્યું, એ અરસામાં પ્રથમે તેમના ૧૮ વાહાણે બાર વર્ષથી દેશાવર ગએલા તે ઘણું દ્રવ્ય મેળવી આવ્યાની વધામણી સાંભળી, તેજ વખતે બાળબ્રાચારી યુગપ્રધાન શ્રી સ્વામી મહારાજ પધાર્યા, તે સાંભળી મહારાજનું બહુ ઠાઠથી સામૈયું કર્યું. મહારાજશ્રીના ઉપદેશથી ઉદ્ધારનું નકકી કર્યું, અને ગુરૂમહારાજ સાથે શ્રી સિદ્ધાચળજીનો માટે સંઘ કાઢ્યો, ત્યાં આવી નવીન મંદિર બનાવરાવ્યું, અને તક્ષશીલાથી લાવેલ શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરિકજી તેમ બીજી પ્રતિમાઓ પણ ગુરૂમહારાજના હસ્તક પધરાવી. શ્રી ગિરિરાજનો ઓગણસ લાખ સોનિયાના ખરચે તેરમે ઉદ્ધાર કર્યો, તે વિકમ સં. ૧૦૮ ની શાલ હતી, આજ ઉદ્ધારમાં શેઠ-શેઠાણું વિજાદંડ ચડાવતાં ઘણી ઉત્તમ ભાવનામાં મગ્ન થયાં થકા ત્યાં એકાએક હૃદય બંધ થયું, ને ત્યાંથી અદશ્ય થયાં ને ગયાં તે ગયાં. ઉપરથી ઊતર્યા નથી. આ સિવાય પણ તેમણે ઘણા ધર્મ કાર્યોમાં તેમ સાધમક વાત્સલ્યમાં પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે, તેમના પુત્ર જાઝનાગે ઇ. સ. પ૫ માં શ્રી ગિરનારજીને ઉદ્ધાર તેમ બીજા પણ ઘણું ઉત્તમ ધર્મ કાર્યો કર્યા છે, ધન્ય છે આવા ભાગ્યશાળીને. વમળશા વનરાજ ચાવડાના સેનાપતિ લહિર તેમના પુત્ર વીરશા તેમની સ્ત્રી વીરમતિની કુખથી વિમળશાને જન્મ થયે, તે ઉમરલાયક થતા પહેલાં પિતા દેવલેક થયા, પિતાના સહેવાસથી વિમળશાની ધર્મપર અડક શ્રદ્ધા હતી, દુશ્મનોના ડરથી માતા પુત્રને લઈ પીયરમાં જઈ રહ્યા, ત્યાં રહી વિમળે બાણ વિદ્યામાં ખ્યાતી મેળવી, પાટણના નગરશેઠ શ્રીદત્તની શ્રીનામે કન્યા સાથે સગપણ થયું, ૨૫ Page #742 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : માતાને લગનના ખરચની ચિંતા હતી, તેવામાં વિમળને સોના મહારોને ચરૂ મળે, ધામ ધુમથી લગ્ન થયાં, હવે નિડર વિમળ પાટણ આવ્ય, એક દિવસ રાજા ભીમદેવના દ્ધાઓએ નિશાન માંડયા છે ત્યાં વિમળ ગયા, ત્યાં તેમની પાન વિંધવા, ઝાલમાંથી બાણ કાઢવું. વિગેરે બાણ કળા જોઈ રાજા ખુશી થઈ પ૦૦ ઘોડાના સેનાપતિની પદવી આપી, વિમળશા પિતાની હોંશીયારીથી થોડાજ વખતમાં મહામંત્રી થયા, વિમળ રાજ લેશે એવી લેકેની બેટી ઉસકેરણીથી રાજા વિમળનું ઘર જેવાના બાને તપાસ કરવા ગયા, તે જોઈ લોક કહેણ ખરું માન્યું, બીજા પરધાનની સલાહથી વાઘને છુટો મુક્યો, તેને વિમળે કાન પકડી લાવી પાંજરામાં પુર્યો, મલ્લના યુદ્ધમાં પણ જીત્યા, આ શક્તિ જોઈ તેને દૂર કરવા તેના દાદાનું પ૬ ક્રોડ લેણું કાઢયું, તે સુણી વિમળ સમજ્યા કે આવા કાચા કાનના રાજા પાસે રહેવું નહીં, એમ વિચારી ૧૬૦૦ સાંઢપર સેનું ભરી, હાથી, ઉંટ, ૫૦૦૦ હજાર ઘેડા, ૧૦ હજાર પાળા લઈ રાજાની રજા માગી. ત્યાંથી નીકળી આબુ તરફ આવ્યા ત્યાં ચંદ્રાવતીનું રાજ હતું, તેને આવતે જોઈ રાજા નાશી ગયે, અહી વિમળે ભીમદેવના દંડ નાયક તરીકે જ કામ કરવા માંડયું, ઘણી જી મેળવી તેથી રાજાયે ખુશી થઈ છત્ર ચામર ભેટ મેકલ્યા. વિમળશા રાજા થયા, નગરી ફરી વસાવી ઘણુ શેભનીક કરી, જિન મંદિરો ઉપાશ્રય વિગેરે કરાવ્યા, ત્યાં ધર્મઘોષસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી આબુ ઉપર દેરાસર બંધાવ્યું, શિવ મંદિરનું ઘણું જોર હતું ૧૧૦૦૦ હજાર પુજારી હતા તેમની પાસેથી સોનાના સિક્કા પાથરી જગ્યા લીધી, આરાસણથી હાથી ઉપર આરસ લાવ્યા, ૨૦૦૦ કારીગરોએ ૧૪ વર્ષ કામ કર્યું તેમાં ૧૮૫૩૦૦૦૦૦ ખરચ થયું રાષભદેવ ભગવાનને પધરાવ્યા, પછી ચંદ્રાવતી આવી છેડા જ સમયમાં કાળ ધર્મ પામ્યા, તેમણે પોતાની હયાતીમાં ઘણું ધર્મ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું છે, તેમ સાધમીંક બંધુઓની પણ ઘણું સહાય અને ભક્તિ કરી છે. વસ્તુપાલ અને તેજપાલ. આશરાજશા સુ હાલક ગામના રહેવાસી હતા, તેમની કુમાર Page #743 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : દેવી સ્ત્રીની કુખથી મહૂદેવ, વસ્તુપાળ અને તેજપાલ ત્રણ પુત્ર, અને જાહૂ, માઉ, સાઉ, ધનદેવી, સેહગા, વયજુ અને પદ્મા, એ સાત પુત્રીઓ હતી, વસ્તુપાલની સ્ત્રીનું નામ લલિતા ને તેજપાલની સ્ત્રીનું નામ અનુપમાં હતું. ( આ અનુપમા ઘણી જ બુદ્ધિશાળી હતી) માતા પિતાનું મરણ શત્રુંજયની યાત્રા ત્યાંથી વળતાં ધોળકામાં રાજગોર સમેશ્વરની પ્રેરણાથી રાજા વિરધવળને ત્યાં વસ્તુપાળ મંત્રીશ્વર અને તેજપાળ સેનાપતિ નિમાયા, તેમના આવવાથી રાજ્યમાં ઘણો સુધારો થયો ને રાજ્ય ઉંચ દરજજાનું થયું, તેમણે વીર ધવળના રાજ્યમાં રહી ઘણી લડાઈયા કરી જીત મેળવી છે, અને દક્ષિણમાં મહારાષ્ટ્ર સુધી તેમ આખા ગુજરાતમાં રાજસત્તા જમાવી હતી, તેમણે શ્રી શત્રુંજય અને ગિરનારને બારવખત સંઘ કાઢયે હતું, તેમના એક સંઘમાં સાત લાખ માણસો હતા, દર વરસે એક કરોડ રૂપીઆ સ્વામીભાઈની ભક્તિ માટે નિમ્યા હતા, તેમ દર વરસે લાખો રૂપીયા સોમનાથમાં ને કાશીદ્વારમાં એકલાવતા હતા, તેમણે સં. ૧૨૮૬ થી તે ૧૨૯૨ સુધીમાં (૩૧૩૭૨૧૮૮૦૦ ) દ્રવ્ય પુન્ય કામમાં ખરચ્યું તેની યાદી નીચે પ્રમાણે છે. ૧૩૦૦ જિનપ્રાસાદ શિખર બંધ, ૯૮૪ ઓષધશાળા કરાવી. ૩ર૦૨ જીર્ણોદ્ધાર કરાવ્યા. ૩૬ ગઢ બંધાવરાવ્યા. ૧૦૫૦૦૦ જિનબિંબ ભરાવ્યાં, ૯૦૦ કુવા કરાવ્યા. ૧૮૯૬૦૦૦૦૦ દ્રવ્ય શત્રુંજયમાં, ૪૬૪ વાગ્યે બંધાવરાવી. ૧૮૮૩૦૦૦૦૦ દ્રવ્ય ગિરનારજીમાં, ૪૦૦ પાણીની પરબ કરાવી. ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય આબુ તીથે, ૮૪ સરેવર બંધાવ્યા. ૩૬૦૦૦૦૦ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં, ૧૦૦૦૦ મહાદેવના લીંગ સ્થાપ્યા ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ૮૪ મસીદ કરાવરાવી. વસ્તુપાળ સં. ૧૨૯૮ માં વઢવાણ પાસે અંકેવાળીયા ગામમાં અને તેજપાળ સં. ૧૩૦૮ માં સ્વર્ગે ગયા. પેથડશાહ, દેદાશાહ નિમાડ દેશના નાંદુરી ગામના ઘણા ધનવાન હતા, તેમને પેથડ નામે એક પુત્ર હતું, પિતાનું મરણ થયું ને ધન Page #744 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : સઘળું ચાલ્યું ગયું, આથી ખાવાના સાંસા પડવા લાગ્યા, તેમને પદ્યની નામે સ્ત્રીને ઝાંઝણક નામે પુત્ર હતો, ત્યાં મુનિરાજનું પધારવું, તેમને ગુરૂએ આપેલું પાંચ લાખ પરિગ્રહનું નામ, રોજગાર માટે માંડવગઢ ગયા, ત્યાં ઘીની દુકાન કરી, તેમાં ચિત્રાવેલીની પ્રાપ્તિ, તેમ તેમનું ન્યાયસંપન્નપણું, આથી ઘણું જ ધન મળ્યું, તેમની ઘણું ખ્યાતી થઈ. આથી ત્યાંના રાજા જયસિંહે તેમને પ્રધાન, અને ઝાંઝણગને કેટવાળની જગ્યા આપી, પિથડે પ્રજાને સુખી કરી, ચિત્રાવેલી રાજાને આપી, રાજાની રજા લઈ આબુની જાત્રા કરવા ગયા ત્યાંથી સોનાસિદ્ધી મળી, તેમણે ૩ર વર્ષની ઉંમરે બ્રહ્મચર્યવ્રત લીધું, ને તે ઘણું શુદ્ધ પાળ્યું, તેથી તેમનું વસ્ત્ર ઓઢવાથી માણસોના રેગ જતા થયા, રાજાની લીલાવતી રાણીને તાવ આવે, તેને દાસીયે પેથડનું વસ્ત્ર ઓઢાડ્યું તેથી સારું થયું, આની રાજાને ખબર પડવાથી પેથડને કેદમાં પુર્યો અને રાણુને મારી નાંખવા હુકમ કર્યો, રાણુને ઝાંઝણગે પોતાના ઘરે છુપાવી રાખી. એક દિવસે રાજાને હાથી દારૂ પીવાથી બેભાન થઈ પડ્યો, એથી રાજાને ઘણું દુઃખ થયું, તેવામાં દાસીએ રાજાને કહ્યું કે બાપુ! હાથીને પથડનું વસ્ત્ર ઓઢાડે તે તુરત સારું થાય, તે પ્રમાણે કર્યું ને હાથી સાજે થયે, ત્યારે દાસી બોલી કે બાપુ! રાણીને સખત તાવ આવ્યો ત્યારે પેથડશાનું વસ્ત્ર ઓઢાડવાથી સારું થયું હતું, આ સાંભળી રાજાને બહુ શેક થયે, પેથડને છોડી મુકી માફી માગી, રાજાને રાણીને ઘણું જ શેક થયે, આ જોઈ પેથડે રાણુને રજુ કરી રાજાયે માફી માગી, પેથડની વૃદ્ધાવસ્થા થવાથી ધર્મની ઘણી ભાવના જાગી, સિદ્ધાચળને સંઘ કાઢ્યો, જાત્રા કરી ગિરનાર ગયા, ત્યાં યાત્રા કરી માંડવગઢ આવ્યા, ત્યાં પોતાના જાતિભાઈઓને ઘણું સારી મદદ કરી સુખી કર્યા. તેમને પાંચ લાખને નીયમ હતો, પણ ધન ઘણું જ વધી ગયું તેથી ગુરૂમહારાજને પૂછયું ગુરૂએ દેરાસરો બંધાવવા આજ્ઞા કરી, તેમણે ૧૮ લાખના ખરચે એક માંડવગઢમાં, તેમ જુદા જુદા ઠેકાણે કુલ ૮૪ દેરાસરે બંધાવ્યા છે, તેમને ધર્મબંધુ ઊપર ઘણે જ પ્રેમ હતો, તેમ પ્રભુભક્તિમાં અને જ્ઞાનધ્યાનમાં સામાયિક Page #745 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : પ્રતિક્રમણાદિકમાં ઘણું જ સારી ભાવના હતી, પછી થોડા જ વખતમાં કાળધર્મ પામ્યા, ઝાંઝણગને બહુ દુઃખ થયું, તેમણે સિદ્ધાચળનો મોટો સંઘ કાઢ્યો, તેમાં ૧૨ હજાર ગાડાં, ૨૫ હજાર પિઠીયા, ઘણું મુનિરાજે વિગેરે ઘણે સારે ઠાઠ હતું, આ બાપદીકરાની એક અપૂરવ જેડી હતી. પેથડશાહના થોડાક ધર્મકાર્યોની યાદિ. પદ ધડી સોનું બોલી ગિરનારે ઇંદ્રમાળ પહેરી. પ૬ ઘડી સોનું બેલી ગિરનાર તીર્થવેતાંબરી કર્યું. ૭ ઘણું દ્રવ્ય ખરચી સાત પુસ્તકના ભંડાર કર્યો. ૨૧ ઘડી સુવર્ણથી સિદ્ધાચળે તીર્થ દેરાસર મઢાવ્યું. ૧૧૦૦૦૦૦ તેમને એક સંઘમાં ખર્ચ થયું હતું. તેમાં સાત લાખ માણસ ને પર (બાવન) દેરાસર હતાં. ૮૪ દેરાસર બંધાવ્યા. ઉપર જણાવી આવ્યા તે. ૭૨૦૦૦ તેમને પિતાના ગુરૂ ધર્મઘોષના નગરપ્રવેશમાં ૭૨ હજાર નૈયાને ખરચ કર્યો હતો કઈ ટાંક કહે છે. તેમણે સ્વામીભાઈની ભક્તિમાં પણ પાર વિનાનું દ્રવ્ય ખરચ્યું છે. જગડુશાહ, સેલકશાહ કચ્છભદ્રેશ્વરના રહીશ હતા તેમને જગડુ, રાજ, પવ, ત્રણ પુત્ર અને યશોમતી, રાજલ્લદે, ને પડ્યા એ ત્રણ પુત્રની સ્ત્રીઓ હતી. જગડુશાની નાની જ વયમાં પિતાનું મરણ થયું, જગડુશા ઘણો જ ઉદાર દિલનો તથા ઉંચ દાનેશ્વરી હતા, તેમણે એક મણવાળી બકરી ખરીદી લીધી, તે મણી ઘણી જ કીમતી હતી, તેનાથી ઘણા દેશદેશાવરને સમુદ્રમાર્ગનો વેપાર કરવા માંડયો, તેનાથી ઘણું પાર વિનાનું ધન વધ્યું, તેમને એક જયંત નામે ગુમાસ્ત ઈરાનથી એક મુસલમાન સાથેના વાદવિવાદમાં આવી ત્રણ લાખ રૂપીયા આપી એક પથ્થર લાવ્યા, છતાં તેને કાંઈ પણ ઠપકે ન આપતાં શાબાશી આપી, થેડા દિવસ પછી તેમને ત્યાં એક જોગી આવ્યું, તેણે તે પથ્થર જોઈને જગડુશાને કહ્યું કે ઉસમે રને હે, તે સાંભળી તે પથ્થ Page #746 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૯૮ : રને તેાડવાથી ઘણાં કીમતી રત્ના નીકળ્યા, તેથી તેની લક્ષ્મીને તો પાર રહ્યો નહી, જગડુશાની દેવગુરૂધર્મ વિષે પ્રીતિભક્તિ અનહદ હતી, એક વખતે ગુરૂમહારાજે કહ્યું કે ત્રણ વરસને દુકાળ પડશે, માટે તે વખતે ધનના સદુપયોગ કરજે, આટલુ જ સાંભળી તેમણે દેશદેશના મોટા શહેરામાં અનાજના કાઠા ભરાવી દીધા, અને ત્યાં રાંકા નીમિતે લખી દીધું, તે વિસ ૧૩૧૩ ની સાલમાં દુકાળ પડ્યો તેમાં પણ ૧૩૧૫ ના દુકાળે તા હદ વાળી નાંખી, તે વખતે રૂા. ૧) ના ( પર ) ચણાના દાણા મળતા હતા, આ દુકાળમાં તેમણે ઘણા ઉદાર દીલથી ધનના એટલે બધા સત્તુપયોગ કર્યો છે કે, તે સાંભળી માણસા આશ્ચર્ય ચકીત જ થાય તેવા છે, તેમણે દુકાળીઆએની સ્હાય માટે દેશદેશના રાજાઓને કુલ નવ લાખ નવાણું હજાર (૯૯૯૦૦૦ ) મુડા અનાજ આપ્યુ હતુ, તેમણે ૧૧૨ સદાવ્રતશાળા ( ભાજનશાળા ) એ માંડી હતી, તેમાં હમેશાં પાંચ લાખ માણસા ભાજન કરતા હતા, કેવી ઉદારતા, ત્રણ વખત મેટા સંઘ સહિત શ્રી શત્રુંજયની જાત્રા કરી, ભદ્રેશ્વરજીનુ માઢુ દેરાસર બંધાવ્યું તેમ તેમણે કુલ ૧૦૮ દેરાસર બંધાવ્યા કહેવાય છે, તેથી તે જગડુશા કુબેર ભંડારી કહેવાયા. ધન્ય છે આ ઉદારવતી ને. સ્વર્ગ ગયા. ઇતિ. આવ્યુ. થરાદના રહીશ અને જે પશ્ચિમ માંડલિકના નામથી એળખાતા આલુ રાતે શ્રીમાળી ઘણા ધર્મચુસ્ત દાનેશ્વરી હતા, તેમણે ૩૬૦ સ્વામીભાઇને પેાતાના સરીખા ધનવાન કર્યા હતા, આ કેવી ઉદારતા? તેમના એક સિદ્ધાચળના સંઘમાં ખાર ક્રોડ સાનૈયાના ખરચ થયા હતા, શિવાય તેમણે ખીન્ત પણ ધર્મ કૃત્ય ઘણા સારા પ્રમાણુમાં કરી લક્ષ્મીને લાભ લીધેા છે, તે તેમના ચરિત્રથી જણાશે. જગસિહ. માંડવગઢના રહીશ જગસિંહે ૩૬૦ વણિકપુત્રા (સ્વામીભાઇએ) ને પેાતાની ખરાખરીના ધનવાન કર્યા હતા, તે હમેશાં તેમાંથી એક જણુ હસ્તક ૭૨૦૦૦ રૂપીઆનું સાધામીક વાત્સલ્ય કરાવતા હતા, Page #747 -------------------------------------------------------------------------- ________________ : ૧૯ : તે પ્રમાણે બારે માસ તે ક્રમ ચાલુ જ હતું, સાધમીક વાત્સલ્યમાં કેટલી ઉદારતા ને પ્રેમભાવ? ધન્ય છે આવા પુન્યશાળીઓને. મહાકુભાઈ. અમદાવાદ મધ્યે મનસુખભાઈ હતા. તેમના પિતા ભગુભાઈ મૂળ પેથાપુરના રહિશ ને જ્ઞાતે વિશા પોરવાડ હતા, મનસુખભાઈ કોડપતિ હોઈ જીર્ણોદ્ધાર, ઉઝમણ, જ્ઞાનાદિકમાં દરેક ધર્મકાર્યમાં ઘણે સારે લાભ લીધે હતો, તેમના પત્નિ હરકેરબાઈની કુક્ષીથી સં. ૧લ્પરના શ્રાવણ વદી ૧૪ મહાકુભાઈ (માણેકલાલ) ને જન્મ થયે, તે કાંઈ સમજણા થયા ત્યારથી જ પિતાના સંસર્ગથી ધર્મ આરાધને ભાવવાળા થયા, તેમની ૧૭ વર્ષની નાની વયમાં સં. ૧૬૯ ના માગસર વદી ૧૨ ના દિવસે પિતા દેવલોક થયા, પિતાના વારસામાં પ્રાપ્ત થયેલ ધર્મરંગ દિન પ્રતિદીન વધતો ગયો, તેઓ ધર્મના ચાર પ્રકારથી ધર્મનું આરાધન કરે છે. તે એવી રીતે કે? દાન–તેઓ એક વર્ષમાં ૨૫ થી ૩૦ હજાર રૂપિયા જેટલે સાધુ સાધ્વીને દરેક પ્રકારના ઉપકરણે, દવાદિકમાં તેમ બીજા શુભ કાર્યમાં દાન લાભ લે છે. જ શીલ-તેઓ સ્વપત્નિવ્રતમાં સદાય સતષમાં પણ સંતોષ વતથી જ વતે છે. તપ–તેમણે નવપદની ઓળી એક ધાન્યથી સજોડે પુરી કરી છે, તેમ વિશ સ્થાનકમાંથી પણ કેટલીક એળીયે આંબિલ તપથી કરી છે, વળી હાલમાં પણ વર્ધમાન આંબિલ તપ ચાલુ છે. ભાવતે ત્રણે પ્રકારે તેમણે આદરથી અને સદ્ભાવ પૂર્વક કર્યા છે, ને કરે છે, કારણકે ભાવ હાયતેજ પતે પુરા ધનવાન છતાં જશેખમાં મશગુલ નહિ થતાં ધર્મ આરાધને વધુ પ્રીતિ સહિત વર્તે છે, તે પ્રશંસવા જોગ છે. તેમના રસોડે કોઈ વખતે કંદમૂળતો આવે જ નહિ, તેમ રસોડે મહિનામાં ઓછામાં ઓછી પાંચ ૧ આ શેઠ મનસુખભાઈ ભગુભાઈ તથા શેઠ લાલભાઈ દલપતભાઈની જોડી હતી ધર્મમાં આગળ પડતો ભાગ લેવા ઘણું જ સારી ખંત અને ભાવના હતી, તે બે નરરતા જવાથી આ પળે શ્રી સંઘને મોટી ખોટ પડી છે. ૨ હાલ તેમને શ્રી સિદ્ધાચલનો સંઘ કાઢવાની તૈયારી કરી છે, પણ કાંઈ અગવડે ઢીલ થઈ છે. Page #748 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : તીથી તો લીલોતરી શાખ થાય જ નહિ, હમેશાં સેવા પૂજા ચુકાય નહિ, પ્રભુ દર્શન પછીજ એમાં પાછું પણ લેવું, પ્રતિક્રમણ પણ હમેશાં કરે છે, તેમના પત્નિનું નામ સૌભાગ્યલમી છે, તેમને પણ ધર્મ વિષે આદર તેજ છે, તેમ તેમને હાલમાં એક પુત્ર છે, તે હજુ પુરો ત્રણ વર્ષને થયેલ નથી, તોપણ હમેશાં અષ્ટપ્રકારી પૂજા કરે છે, તેમ દર્શન કરવા, સાધુ સાધ્વીને વંદન કરવું, વહોરાવવું, વિગેરે એવું ભાવપૂર્વક કરે છે કે તે ઘણું જ અનુમોદવા જેવું છે. આમ ધર્મને સંસ્કાર નાના બચ્ચાઓ સુધી પણ કેવી અસર કરે છે. તેથી ધનકે એ તથા સામાન્ય ખપી જીએ પણ આ ધર્મને આદર લાભદાયક જાણી સર્વેને (નાના મેટાને) ધર્મમાં જોડવા ખંત રાખવી, તે ઉત્તરોત્તર લાભદાયક થાય તે નિઃસંદેહ છે. ધમેજ સદગતિ થાય છે. મરણ ભય. મનહર છંદ. કેઈ આજ કાલ જાશે કેઈ માસ ખટમાસે, કોઈ વર્ષ દશ બારે જવાનું જણાય છે; કઈ પચીસ પચાસે સાઠ સીત્તેરે કે પાશે, કોઈ પુણસોની પાસે છે એમ જાય છે. એમ આવી પિચે આય જીવનું તે થાય, જાયું તે જરૂર જાય નિશે એ ન્યાય છે; નામ તેને નાશ હાય કરે ગર્વ નહિં કેય, મર્ણ રહ્યું માથે જેય લલિત લેખાય છે. આમ મરણ સર્વેના માથે રહ્યું છે, જખ્યું તે જવાનું છે, નામ તેનો નાશ છે, તે આ મનુષ્ય જન્મ પામી જેમ બને તેમ ધર્મ આરાધના કરવા ચુકવું નહિ, આ મળેલ તકને લાભ લેવા તેમ અંત સમયે નવકાર મંત્રનું સ્મરણ અને પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતી આરધા ચાર શરણ વિગેરે દશ આંકમાં જણાવી ગયા છીએ તેનું વારંવાર મનન કરવું, તેજ આત્મકલ્યાણનો ઊત્તમ માર્ગ છે. સદ્ધર્મ શિવાય સદ્ગતિ નથી, ધમે સદા જય છે. ક. સપ્ત ભાગ સમાપ્ત. 3 tunny start Page #749 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રીવિનયવિજપાધ્યાયવિરચિત શ્રીપુન્ય પ્રકાશનું સ્તવન, કુહા. સકલ સિદ્ધિદાયક સદા, ચેવિશે જિનરાય; સદગુરૂ સામિનિ સરસતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયે, વર્ધમાન વડ વીર. ૨ એક દિન વિર જિjદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિશુપેરે અરિહંત સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આળોઈએ, વ્રત ધરીએ ગુરૂસાખ; જીવ ખમા સયળ જે, નિ રાશી લાખ. ૫ વિધિશું વળી સરાવિએ, પાપસ્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિતાચાર. શુભ કરણી અનુદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, નવ પદ જપિ સુજાણ ૭ શુભ ગતિ આરાધનતણું, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદર, જેમ પામે ભવ પાર. ૮ ઢાળ ૧ લી એ છિંડી કીહાં રાખી–એ દેશી. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણું ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચારરે, પ્રાણું જ્ઞાન ભણે ગુણખાણું, વીર વદે એમ વાણરે. પ્રાજ્ઞા. ૧ ગુરૂ એળવીએ નહિ ગુરૂ વિનયે, કાળે ઘરી બહુમાન સૂત્ર અર્થ તદુભાય કરી સૂધાં, ભણુંએ વહી ઉપધાન. પ્રારા જ્ઞા. ૨ જ્ઞાને પગરણ પાટી પિથી, ઠવણું કરવાની તેહ તણું કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રારા જ્ઞા૦૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડું તેહરે. પ્રા. જ્ઞા૪ Page #750 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સમક્તિ શુદ્ધ જાણી, વીર વદે એમ વાણી. પ્રારા સત્ર જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ; સાધુતાણી નિંદા પરિહરજે, ફળ સંદેહ મ રાખ. પ્રાઇસ ૫ મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રાસ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, એવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસા, વિણસંતા ઉવેખ્યો. પ્રાસ-૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમક્તિ ખડયું જેહ, અભાવ વળી મિ9. પ્રા. ચરિત્ર જ ચિત્ત આણું ૮ પાંચ સુમતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય, સાધુતણે ધરમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે. પ્રાચા૯ શ્રાવકને ધરમે સામાયિક, પિસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે.પ્રાચા. ૧૦ ઇત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર ડેવું જેહ. આભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રાચ૦૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે જગે નિજ શક્ત; ધમે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીઉં ભગતેરે. પ્રા. ચા. ૧૨ તપ વિરજ આચારે એણપરે, વિવિધ વિરાધ્યાં જેહ. આભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુકકડ તેહરે, પ્રા. ચા ૧૩ વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈએ; વિર જિનેશર વયણ સુણીને, પામેલ વિધેઈએરે. પ્રાચા. ૧૪ ઢાળ ૨ જી. | પામી સુગુરૂ પસાય છે એ દેશી. | પૃથ્વી પાણું તેલ, વાયુ વનસ્પતિ, એ પચે થાવર કહ્યએ. ૧ કરી કરસણું આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખણાવીયાએ. ૨ ઘર આરંભ અનેક, ટાંકાં ભેંયરા, મેડી માળ ચણવીઆએ. ૩ લીંપણ શું પણ કાજ, એણી પરે પર પરે, પૃથ્વીકાય વિરાધીયાએ. ૪ ધયણ નાહણું પાણી, ઝીલણ અપ્રકાય, છતિતિ કરી દુહવ્યાએ, ૫ ભાઠીગર કુંભાર, લેહ સેવનગરા, ભાડભુંજા લિહાળાગરાએ. ૬ તાપણુ શેકણ કાજ, રઢ નિખારણું, રંગરાંધણ રસવતીએ. ૭ Page #751 -------------------------------------------------------------------------- ________________ એણપરે કમોદાન, પરે પરે કેળવી, તેઉ વાયુ વિરોધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચૂંટીયાએ. ૯ પંખ પાપડી શાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી આએ. ૧૦ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને ઘણતિલાદિક પલીયાએ. ૧૧ ઘાલી કેલું માંહ, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેન્દ્રિય જીવ, હણ્યાહણવીયા, હણતાં જે અનુદીયાએ. ૧૩ આભવ પરભવ જેહ, વળીય ભવે, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૪ કમી સરમીયા કીડા, ગાડર ગડેલા, એળ પૂરા અલીયાએ. ૧૫ વાળા જળે ચૂડેલ, વિચલિતરસતણું, વળી અથાણું પ્રમુખનાંએ. ૧૬ એમ બેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૭ ઉધહી જુ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્ધીઓ ઘીમેલ, કાન ખજુરીયા, ગોંડા ધનેરીયાએ. ૧૯ એમ તે ઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકડે એ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરામરીયે, કતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૩ જળમાં નાંખી જાળરે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પડયા પંખી જીવ, પાડી પાસમાં પિપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકએ. ૨૬ ઢાળ ૩ જી. વાણી વાણી હિતકારી છે એ દેશી છે કોંધ લેભ ભય હાસથીજી, બેલ્યા વચન અસત્ય, ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે જિનજી મિચ્છાદુક્કડ આજ, તુમ સાખે મહારાજ રે, જિનજી. દેઈ સારૂં કાજ રે જિન), મિચ્છાદુકકડ આજ ૧ એ આંકણું દેવ મનુજ તિર્યચનાજ, મિથુન સેવ્યાં જેહ, વિષયાસ લંપટપણેજ, ઘણું વિડંખ્યો દેહરે. જિનજી ૨ પરિગ્રહની મમતા કરી, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહીજી, કેઈન આવી સાથરે. જિનજી૩ રયણ ભેજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે પાપ કર્યો પ્રત્યક્ષરે. જિનાજી ૪ Page #752 -------------------------------------------------------------------------- ________________ વ્રત કપટ ૨૦૪ વિસારીયાં, વળી ભાગ્યાં પચ્ચખ્ખાણુ; કીધાં આપ વખાણુરે, જિનજી, પ આળાયા અતિચાર; તળુંાજી, એ પહેલા અધિકારરે. જિનજી૦ ૬ ઢાળ ૪ થી. લેઇ હેતુ કિરીયા કરીજી, ઢાળ આઠે દહેજ, ત્રણ શિવગતિ આરાધન ! સાહેલડીની દેશી. ા તા; પંચ મહાવ્રત આદરી સાહેલડીરે અથવા યે વ્રત ખાર યથાશક્તિ વ્રત આદરી સાહેલડીરે, પાળા નિરતિચાર તા. ૧ વ્રત લીધાં . સભારીએ, સા॰ હેડ ધરીય વિચાર તા; શિવગતિ આરાધનતણેા, સા॰ એ બીજો અધિકાર તા. ૨ જીવ, સર્વ ખમાવીએ, સા॰ ચેન ચેારાશી લાખ તે; મન શુધ્ધ કરી ખામણા, સર્વ મિત્ર કરી ચિંતવા, રાગ દ્વેષ એમ પશ્તિા, સામી સધ ખમાવીએ, સજ્જન કુટુમ કરી ખમણાં, ખમીએ સા॰ કોઇ શુ` રોષ ન રાખતા. સા॰ કાઈ ન જાણા શત્રુતા; સા॰ કીજે જન્મ પવિત્ર તેા. ૪ સા॰ જે ઉપની અપ્રીતિતા; સા॰ એ જિનશાસન રીતિ તા. ૫ ખમાવીએ, સા૰ એહુજ ધર્મનું સાર તે; આરાધનતણા, સા॰ એ ત્રીજો અધિકાર તેા. સા॰ ધન મૂછો મૈથુન તા; ને શિવગતિ ચારી, મૃષાવાદ ક્રોધ માન માયા તૃષ્ણા, સા॰ પ્રેમ દ્રેષ મૈથુન તા. ૭ નિંદા કલહ ન ડીજીએ, સા॰ કૂડા ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા ત, સા॰ માયા મેાસ જંજાળ તા. ૮ ત્રિવિધ ત્રિવિધ વાસરાવિયે, સા॰ પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણ્ણા, સા॰ એ ચાથા અધિકાર તા. ૯ હિંસા ઢોળ પ મી. k! હવે નિસુર્ણા યહાં આાવીયા રે !! એ દેશી. ! જનમ જરા મણે કરીએ, એ સંસાર અસાર તે; કર્યાં... ક સહુ અનુભવે એ,કાઇ શરણુ એક અરિહંતનું અે, શણુ ધર્મ શ્રી જૈનના એ, શરણુ સાધુ ન રાખણુહાર તા. સિદ્ધ ભગવંત તા; શરણુ ગુણવત તા. ૩ ૧ Page #753 -------------------------------------------------------------------------- ________________ % ૮ ૮ ૦ ૯ ૧ અવર મહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તે, શિવગતિ આરાધનતણે એ, એ પાંચમે અધિકાર તે. આભવ પરભવ જે કર્યો છે, પાપકર્મ કંઈ લાખ તે; આત્મ સાખે તે નિદીએ એ, પડિમિએ ગુરૂશાખ તે. મિસ્યામતિ વતવિયા એ, જે ભાખ્યા ઉસૂત્ર તે; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યા સૂત્ર તે. ઘડ્યાં ઘડાવ્યા જે ઘણું એ, ઘરેટી હળ હથિયાર તે; ભવ ભવ મેળી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષીયાં એ, જનમ જનમ પરિવાર તે જન્માંતર પિત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તે. આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધ ત્રિાધે સરાવીએ, આણું હૃદય વિવેક તો. દુષ્કૃતનિંદા એમ કરી એ, પાપ કરો પરિહાર તે; શિવગતિ આરાધનતણે એ, એ છઠ્ઠો અધિકાર છે. ૯ ઢાળ છઠ્ઠી. આદિ તું જોઈને આપણુ–એ દેશી. ધન ધન તે દિન માહરે, જહાં કીધે ધર્મ દાન શિયળ તપ આદરી, જે ટાળ્યાં દુષ્કર્મ. ધન૧ શેત્રુજાદિક તીર્થની, જે મેં કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યા પાત્ર. ધન. ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનઘર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે બેત્ર. ધન૩ પડિક્કમણાં સુપર કર્યા, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન૪ ધર્મ કાજ અનુમદિએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણે, સાતમે અધિકાર. ધન ૫ ભાવ ભલે મન આણુએ, ચિત્ત આણું ઠામ સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. ૬ સુખ દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આ૫ જે આચર્યા, જોગવીએ સોય. ધન- ૭ Page #754 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્ય કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધનત, આઠમો અધિકાર. ધન ૯ ઢાળ ૭ મી. રેવતગિરિ ઉપરે–એ દેશી. હવે અવસર જાણી, કરીએ લેખણ સાર; અણસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાનતરંગ. ૧ ગતિ ચારે કીધા, આહાર અનંત નિશંક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીઓ રંક; દુલહે એ વળી વળી, અણસણને પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરષદ ઠામ. ૨ ધન ધના શાલિભદ્ર, ખંધે મેઘ કુમાર; અણસણુ આરાધી, પામ્યા ભવને પાર; શિવ મંદિર જાશે, કરી એક અવતાર, આરાધનકેરે, એ નવમો અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમારે, દ પૂરવનું સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવ પદ સરિખ, મંત્ર ન કેઈ સાર; ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર, ૫ જુએ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણ રત્નાવતી બેહુ, પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ Page #755 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાળ; ફણધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુમાર જોગી, સેવન પુરૂ કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિનેશર ભાગે; આરાધનકે, વિધિ જેણે ચિત્તમાં રાખે તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાંખે; જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખે. ૮ ઢાળ ૮મી. નમે ભવિ ભાવશું એએ દેશી. સિદ્ધારથ રાય કુળ તિલ એ, ત્રિશલા માત મહાર તે; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર. જે જિન વીરજીએ. ૧ મેં અપરાધ કર્યો ઘણાએ, કહેતાં ન લડું પાર તે તુમ ચરણે આવ્યા ભણું , જે તારે તો તાર. જય૦ ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તો કેમ રહેશે લાજ. જય૦ ૩ કરમ અલજણ આકરા જન્મ-મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ, છોડવ દેવદયાળ. જગ ૪ આજ મનેરથે મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદેળ તે; તો જિન ચોવીશ એ, પ્રગટ્યા પુન્ય કલાલ. જય૦ ૫ ભવ ભવ વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ બેધિબીજ સુપસાય. જય૦ ૬ કરીશ. ઈય તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણુ જગ જયે; શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલ્લટ થયે. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટ્ટધર, તીરથ જગમ ઈણે જગે તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તે જે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિ શિષ્ય વાચક, કીર્તિવિજ્ય સુરગુરૂ સમ, તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુણે જિન ચોવીશમે૩ Page #756 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ લય સત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એ; વિજય દશમી વિજય કારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એક નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ, ૫ - અવનવા ગણું સમયસુંદરજીત ચાર શરણું. ૧ મુજને ચાર શરણાં હેજે, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવલી ધર્મ પ્રકાશીઓ, રત્ન ત્રણ અમુલખ લાધુજી. મુ. મે ૧ ચૌગતિતણા દુઃખ છેદવા, સમરથ શરણ એ હોજી; પૂર્વે મુનિવર હુવા, તેણે કીધ શરણાં તેહાજી. મુ| ૨ સંસા ૨ માં હી જીવ ને, સમરથ શરણું ચાર; ગણું સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકા રાજી. મુ. ૩ ૨ લાખ ચોરાસી જીવ ખમાવીયે, મન ધરી પરમ વિવેકેજી; મિચ્છામિ દુક્કડ દીજીયે, જિનવચને લહીયે ટેકેજી. મુ૪ સાત લખ ભૂ દગ તેક વાઉના, દશ ચૌદ વનના ભેદેજી; ખટ વિગલ સૂર તિરિનારકી, ચૌ ચૌ ચોદે નરના ભેદેજી. મુળા પ જીવાનિ એ જાણીને, સૌ સૌ મિત્ર સંભાજી; ગણ સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાવેજી. મુ. ૬ ૩ પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધની શાખે ; આવ્યાં પાપ છુટીએ, ભગવંત એણે પેરે ભાખે. મુગા ૭ આશ્રવ કષાય દીય બંધના, વળી કલહ અભ્યાખાનજી; રતિ અરતિ પશુન નિંદના, માયામહ મિથ્યાત છે. મુકે ૮ મન વચ કાયાએ જે કર્યો, મિચ્છામિ દુક્કડે તેજી; ગણ સમયસુંદર એમ કહે, જૈનધર્મને મર્મ એહાજી. મુ. ૯ ૪ ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંયમ સુધાજી, પૂર્વ =ષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ્ધજી. મુ૧૦ અંત પંત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસગ્ગ કરશું; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધે ધરશું છે. મુ. ૧૧ સંસારના સંકટ થકી, હું છુટીશ અવતારો, ધનધન સમયસુંદર તે ઘડી, તો પામીશ ભવને પારેજી મુ૧૨ Page #757 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર મંત્રનો છંદ. દુહા. વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. | ૧ અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન, મે ૨ એકજ અક્ષર એકચિત્ત, સમય સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય, ૩ છે સકલમંત્ર શિર મુકૂટમણિ, સદ્દગુરૂ ભાષિત સાર; સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. છે ક છે નવકારથી શ્રીપાળ નરેશર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવનામ કુમારને, સેવન પુરિસો સિદ્ધ નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવને પાર, સે ભવિયાં ભકતે ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૧ બાંધી વડશાખા શિકે બેસી, કીધે કુંડ હુતાશ, તસ્કરને મંત્ર સમ શ્રાવકે, ઉડે તે આકાશ; વિધિ રીતે જપતાં અહિાવષ ટલે, ઢાલે અમૃત ધા ૨, ભવિયા ભકતે ચેકખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. ૨ બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પાપે યક્ષ પ્રતિબોધ; નવલાખ જપતાં થાયે જિનવર, ઈસ્યો છે અધિકાર સે ભવિયાં ભકત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૩ પદ્વીપતિ શિખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથ્વી પતિ, પાપે પરિગલ ઋદ્ધ; ૧ એક ઠેકાણે કહ્યું છે કે ભાવાંતરમાં કેની સત્વર સદગતિ થાય છે તે કહ્યું કે અંત સમયે પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરનારની (નવકાર મંત્રનું) બયાન કરનારની સવેર સંદ્દગાત થાય છે, Page #758 -------------------------------------------------------------------------- ________________ (૨૧૦) એ મંત્રથકી અમરાપુર પહોતે, ચા રૂ દત્ત સુવિ ચા ૨, સે ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ ૫ ૨ જા કે, દીઠે શ્રી પાર્શ્વ કુમારે પન્નગ, અધબળતે તે ટાલે; સંભલાવ્યા શ્રી નવકાર સ્વયંમુખ, ઈદ્ર ભુવન અવતાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૫ મન શુધેિ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંગ, ઈણે ધ્યાનથકી કા કુછ ઉબરને, રકતપિત્તને રોગ; નિવે શું જપતાં નવનિધિ થાય, ધર્મ તણે આધાર, સે ભવિયાં ભકત એ ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૬ ઘટમાંહી કૃષ્ણ ભુજંગમ ઘાલ્ય, ધરણું કરવા છત; પરમેષો પ્રભાવે હાર ફુલ, વસુધામાંહી વિખ્યાત, કમલાવતીએ પિંગલ કીધે, પ પ ત ણે પરિવાર, સો ભવિયાં ભકત ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જતી રાખી ગૃહિણું, પાડી બાણ પ્રહાર, પદ પંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણ હાર, સો ભવિયાં ભક્ત ચેખે ચિત્તે, નિત્ય જપી નવકાર. ૮ કંબલ સબલે કાદવ કાઢયાં, શકટ પાંચશે માન, દીધે નવકારે ગયા દેવલેકે, વિકસે અમર વિમાન એ મંત્રથી સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભકત ચેખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૯ આગે વીશી હુઈ અનંતી, હશે વાર અનંત, નવકાર તણું કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત, પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમયે સંપત્તિ સાર, સો ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧૦ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃતકર્મ કર, પંડરગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધરને એક મેર; સદ્દગુરૂ સનમુખ વિધિયે સમરતાં, સફલ જનમ સંસાર, સે ભવિયાં ભકતે ચેખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર, ૧૧ ૧ કળાવતી. Page #759 -------------------------------------------------------------------------- ________________ (ર૧૧) શલિકા પણ તસ્કર કીધે, લેહરો પરસિદ્ધ, તિહાં શેઠ નવકાર સુણાઑ, પાપે અમરની સદ્ધ; શેઠને ઘર આવી વિન્ન નિવાય, સુરે કરી મને હાર, સો ભવિયાં ભકતે ચેખે ચિતે, નિત્ય જપીએ નવકાર. ૧ પંચપરમેષ્ટિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજે પંચ, પા લે પં ચા ચા ૨, સો ભવિયાં ભકત ચેખે ચિત્તે, નિત્ય જપી નવકાર. ૧૨ કલશ-છપ્પય. નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતે, એમ જંપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણજે, શ્રી ઉવજઝાય સુસાધુ, પંચપરમેષ્ઠિ થણી જે નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે. ૧ શ્રી સમયસુંદરમણિવિરચિત. પદ્માવતી રાણું આરાધના રાગ વૈરાડી હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે. જાણપણું જગતે ભલું, ઈણ વેળા આવે, તે મુજ મિચ્છામિ દુક્કડું, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ ૨ સાત લાખ પૃીતણું, સા તે આપ કા ય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે મુજ૦ ૩ દેશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણું; બી તિ ચઉરિંદ્રિ જીવના, બે બે લાખ તે ગણે. તે મુજ૦ ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદાહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ૫ ઇશુભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે મુજ ૬ Page #760 -------------------------------------------------------------------------- ________________ (૧૨) હિંસા કીધી જીવની, બે લ્યા મૃષા વા દ; દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે મુજ૦ ૭ પરિગ્રહ મે કારમે, કીધે કોઇ વિશેષ; માન માયાભ મેં કીયાં, વળી રાગને દ્વેષ. તે મુજ ૮ કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે મુજ ૯ ચાડી કીધી ચિતરે, કીધે થાપણું મેસે; કુગુરૂ કુદેવ કુધર્મને, ભલો આણ્યો ભોસો. તે મુજ ૧૦ ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માય દિનરાત. તે મુજ૦ ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેકજીભે કયા, કીધાં પાપ અાર. તે મુજ ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જાળ વાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે મુજ ૧૩ કોટવાળને ભવ મેં કીયા, આકરા કર દંડ બંદીવાન મરાવીયા, કેરડા છડી દંડ. તે મુજ૦ ૧૪ પરમાધામીને ભવે, કીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ. તે મુજ ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીમાંહ પચાવ્યા; તેલી ભવેતલ પીલીયા, પાપે પીંડ ભરાવ્યા. તે મુજ૦ ૧૬ હાલી ભવે હલ ખેડીયાં, ફાડયા પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણું કીધા, દીધા બળદ ચપેટ. તે મુજ૧૭ માળીને ભવે રેપીયા, નાનાવિધ વૃક્ષ મૂળ પત્ર ફળ કુલના, લાગ્યાં પાપ તે લક્ષ. તે મુજ. ૧૮ અધેવાઈઆને ભવે, ભર્યા અધિક ભાર, પિઠી પેઠે કીડા પડયા, દયા ના લગાર. તે મુજ ૧૯ છીપાને ભવે છેતર્યાં, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા ધાતુદ અભ્યાસ. તે મુજ ૨૦ શરપણે રણુ ઝુંઝતાં, માય માણસ વૃંદ મદિરા માંસ માખણ ભૂખ્યા ખાધા મૂળ ને કંદ. તે મુજ૦ ૨૧ Page #761 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) ખાણ ખણવી ધાતુની પાણી ઉલેચ્યાં આરંભ કીધા અતિઘણું, પિતે પાપજ સંચ્યા. તે મુજ ૨૨ કર્મ અંગાર કીયા વળી, ધરમે દવ દીધા સમ ખાધા વીતરાગના, કુડા કેસજ કીધા. તે મુજ૦ ૨૩ બલ્લી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે મુજ ૨૪ ભાડભંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણ ગણું શેકીયા, પાડતા રીવ. તે મુજ૦ ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદેક. તે મુજ૦ ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિગ પાડ્યા કીયા, રૂદન વિષવાદ. તે મુજ ૨૭ સાધુ અને શ્રાવકતણુ, વ્રત લડીને ભાગ્યાં; મૂલ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે મુજ ૨૮ સાપ વીંછી સિંહ ચિતરા, શકરાને ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે મુજ૦ ૨૯ સુવાવડી દુષણ ઘણું, વળી ગર્ભ ગળાવ્યા જીવાણી ઘેલ્યાં ઘણાં, શીળવ્રત લજાવ્યા. તે મુજ૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ ત્રિવિધત્રિાવધ કરી સીરું, તીણ શું પ્રતિબંધ. તે મુજ ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ વિવિધ ત્રિવિધ કરી સીરું, તીણણું પ્રતિબંધ. તે મુજ. ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધા રિગ્રહ સંબંબ ત્રિવિધાત્રવિધ કરી સીરું, તીણશું પ્રતિબંધ. તે મુજ૦ ૩૩ ઈણ પરે ઈહભવ પરભવે, કીધાં પાપ અખત્ર; વિવિધત્રિવિધ કરી સીરું, કરૂં જન્મ પવિત્ર. તે મુજ ૩૪ એણે વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે મુજ૦ ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાલ, સમયસુંદર કહે પાપથી, છૂટે તતકાલ. તે મુજ ૩૬ Page #762 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સમાધી મરણને ઉપાય મરણ અવસરે ચિત્ત સમાધીમાં રહે તેના સારૂ નીચેને જાપ કરે. ॐ ॐ भंवराय कित्तिय वंदिय महीया, जे ए लागस्स उत्तमा લેતા ખાસ વોહિલ્લામ, માફવર મુત્તમં રિંતુ છે ? / આ મંત્રના ૧૧૫૦૦૦ હજાર જાપ ધૂપ, દીપ કરીને કરવા, ગણતી વખતે સ્થિર આસને બેસવું. ખરજ આવે, મચ્છર કરડે તે પણ હાથ ઉચ-નીચે કરે નહિ. માળા ઉપરજ દ્રષ્ટિ રાખવી તે ફેર વી નહિ, છમ, હઠ હલાવવા નહિ, એક ધ્યાને ગણું રાખવા તેથી મરણ અવસરે સમાધિ રહેશે તેવું લેગસના ક૫માં કહેલું છે. માંદગી અવસરે એ ગાથાનું ધ્યાન જરૂર રાખવું. આઉરપશ્ચિ —ાણપયજ્ઞામાં કહ્યું છે કે બાર અંગના જાણું પણ મરણ અવસર વધારે ધ્યાન કરી શક્તા નથી, તેથી એક ગાથાનું ધ્યાન પણ ભવ– સમુદ્રથી તારનાર થાય છે, માટે વીતરાગના ધર્મની હરકેઈ ગાથાનું ધ્યાન કરવું. સમાધિમાં રહેવાની ભાવના પણ જીવને તારનાર છે, માટે આ જાપ કરી મૂકવા બહુ શ્રેષ્ટ છે આઉરપચ્ચખાણ પય અને ચઉસરણપયો પ્રથમ ત્રણ આંબિલ કરી પછી હંમેશ ત્રણ વખત મૂલ ગાથાઓ ગણવી. ગાથા ન આવડે તે તેના અર્થ હમેશાં ત્રણ વખત ગણવા તેથી પણ મરણ અવસરે સમાધી રહે છે. દરેક મહિનાની વદી ૯ નું એકાસણું, વદિ ૧૦ નું આંબિલ અને વદિ ૧૧ એકાસણું જાવજીવ કરનારનું સમાધિમરણ થાય છે. પુન્યપ્રકાશનું સ્તવન હમેશાં ગણવું. તેમ ન બને તે છેવટે ઓછામાં ઓછું છ મહિનામાં એક વખત પણ શાંતિપૂર્વક ગણનારનું સમાધિમરણ થાય છે એ વિદ્વાન ને અનુભવી જાણુપુરૂષનો મત છે. એ સ્તવનમાં આવેલા દશ અધિકારનું ઉપગપૂર્વક મનન કરવા ચૂકવું નહિ તે ઘણું જ લાભદાયક છે. તે વૃદ્ધ ૧ આ જાપ દીવાળીના દિવસમાં એવીહાર છઠ્ઠ કરી ગણવા માટે અનુભવી પુરૂષને મત છે. વધુ વિશેષ જાણકારથી જાણી લેવું. Page #763 -------------------------------------------------------------------------- ________________ (૨૧૫) પુરૂષને મત છે. તે દશે અધિકારને પંડિત પુરૂષોએ સ્તવનરૂપે જેલ છે. વળી પણ કહ્યું છે કે–આશ્રવથી નિવૃત થનારનું અને સંવરનું પુરણ ભાવ સહિત સેવન કરનારનું સમાધિમરણ હેય. વિષયકષાયની ઓછાશવાળાનું (એટલે જેના વિષયકક્ષા પાતળા પડયા હોય તેનું ) સમાધિમરણ હેય. પરંનિદા નહિ કરનારનું, પરદેષ નહિ જેનારનું, પરઈષ નહિ કરનારનું પર અપકાર નહિ કરનારનું અને પરમાં નહિ પડનારનું સમાધિમરણ હેય. આત્મચિંતા કરનારનું (આત્મરમણતા કરનાર પુરૂષનું) સમાધિ મરણ હેય. તે નિશ્ચયથી જાણવું. જ્ઞાન, ધ્યાન તેમ તપ-જપ-સંયમમાં, શાંતિપૂર્વક રમણ કરનાર ( લીન થનાર ) પુરૂષનું જરૂર સમાધિમરણ હાય. ઉપગપૂર્વક જીવદય પાળનારનું સમાધિ મરણ હાય. શ્રી તીર્થકર ભગવાનની સેવાપૂજા, ભકિતમાં એકાગ્રતા તેમ શ્રી ગુરૂમહારાજની સેવાભકિતમાં પૂરણ શ્રદ્ધા ને ભાવવાળાનું જરૂર સમાધિ મરણ થાય. સત્વર સિદ્ધિ-જિનપૂજા, પચ્ચખાણું, પ્રતિક્રમણ પસહ, અને પરોપકાર એ પાંચે શુદ્ધ અને ભાવ સહિત કરનાર સિદ્ધિપદને વરે તે નિસંદેહ છે. ઇતિ સમાધિમરણુસાર. આત્મનિંદાયે શ્રી જિનહર્ષકત શ્રી આદિજિન વિનતી. સુગ્રીવ નગર સેહામણુંજી–એ દેશી. સુણુ જિનવર શેત્રુંજા ધણજી, દાસતણું અરદાસ; તુજ આગળ બાલક પરેજી, હું તે કરું ખાસ જિન મુજ પાપીને તાર. તું તે કરશુરસ ભજી, તું સહન હિતકારરે. જિન મુ. ૧ હું અવગુણને એારડે, ગુણ તે નહીં લવલેશ પરગુણ પેખી નહિ શકુંજ, કેમ સંસાર તરેશરે. જિ. મુહ ૨ જીવતણા વધ મેં ક્યો છે, ત્યા મૃષાવાદ, કપટ કરી પરધન હોઇ, સેવ્યા વિષય સંવાદ. જિમુ૩ Page #764 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) હું લંપટ હું. લાલચીજી, ક્રમ કીધાં કંઈ ક્રોડ; ત્રણુ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જોડ રે, જિમ્મુ૦૪ છિદ્ર પરાયાં અહાનિશેજી, જોતા રહે. જગનાથ; કુગતિતણી કરણી કરી, જોડયા તેહશુ' સાથરે, જિ॰ મુ॰ ૫ કુમતિ કુટીલ કદાગ્રહીછ, વાંકી ગતિ પ્રતિ મુજ; વાંકી કરણી પુન્ય વિના મુજ માહરી,શી સંભળાવુ તુજરે? જિ॰ મુ૦ ૬ પ્રાણીઓજી, જાણે મેલુ રે આથ; ચા તવર વિષ્ણુ ખાધા વિષ્ણુ આરતધ્યાન મીટે નહીંછ, કીજે ક્રવણુ ઉપાયરે. ૪૦ મુ ૮ પરણામ મારીયાજી, ત્યાંહી પસારે હાથરે. જિ॰ મુ૦ ૭ ભાગવ્યાજી, ફોગટ કર્મ ખંધાય; પણ શામળાજી, મારા મને કાજળથી સાણામાંહી મુખ્ય લાક તાહર્ જી, ઠગવા ભણીજી, બહુ કેળવીજી, સભારૂં નહીં નામ રે, જિ॰ મુ૦ ૯ કરૂં અનેક પ્રપંચ, પાપતણા કરૂ સંચરે. જિ॰ મુ॰૧૦ ફૂડ કપટ મન ચ'ચળ ન રહે ક્રીમેજી, રાચે રમણીરે રૂપ; કામ વિટંબણુશી કહુજી, પડીશ હું. દુર્ગંતિ કૂપ, જિ॰ મુ કિયા કહે શુ માહરાજી,કીશ્યા કહું અપરાધ ? જેમ જેમ સભારૂહીએજી, તેમ વાધે વિખવાદરે, જિ॰ મુ૦૧૨ ગિરૂમ તે નવી લેખવે જી, નિગુણુ સેવની વાત; નીચતણેા પણ મંદિરજી, નિષુણ્ણા તા પણ્ તાહુરાજી; કૃપા કરી સંભારો જી, પાપી જાણી મુજ ભણીજી, વિખ હળાહળ આર્યો જી, ઉત્તમ ગુણકારી હુએજી, સિચે સરભરેજી, ઉપકારી ગુણ નીàાજી, તુ સમર્થ સુખ પૂરવાજી, તુજને હ્યુ` કહીએ ઘણું છું, મુજને થા સાહિમાજી; નાભિરાયા કુળ ચંદ્ર ન ટાળે યાતરે જિ॰ મુ૦૧૩ નામ ધરાવ્યું દાસ; પૂરો મુજ મન આશરે, જિમ્મુ૦૧૪ મત મૂકે વિસાર; ઇશ્વર ન તજે તાસ રે, જિ૦ મુ૦૧૫ સ્વા` વિના સુજાણ; મેઢુ ન માગે દાણુરે, જિ॰ મુ૦ ૧૬ તુ સેવક પ્રતિપાલ; કરસણ કર માહુરી સંભાળરે. જિ॰ મુ૦૧૭ તું સહુ વાતે જાણુ; ભવ ભવ તાહરી આણુરે. જિમ્મુ૦૧૮ ચંદલાજી, મારૂદેવીને નંદ; કહે જિનહરખ નિવાજાજી, દેજો પરમાનં દરે. જિ॰ સુ ૧૯ Page #765 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન માટે ઉપયોગી ટુંકી હકીક્ત. ઉપધાન વહન કરાવનાર ગુરૂ–તે શ્રી મહાનિશિથ સૂત્રના પેગ વહન કરનાર અથવા ગણિ કે પંન્યાસ થયા હોય તે છે. તેમાં પણ જેમને શાસ્ત્રબોધ વિશેષ હોય, ક્રિયા કરાવવામાં પ્રવીણ હેય, શુદ્ધ અને પૂર્ણ ક્રિયા કરાવવાની રૂચીવાળા હોય, શુદ્ધ ચ. રિત્રપાત્ર હોય અને તેનું રહસ્ય સમજતા હોય એવા મુનિ પાસે ઉપધાન વહન કરવા ગ્ય છે, કે જેથી કરેલી ક્રિયા શુદ્ધ થવા સાથે તેના અંગે બીજા પણ અનેક લાભ થઈ શકે. આ ઉપધાને-ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં અથવા દેવવંદનમાં આવતા સૂત્રોના વહન કરાય છે. ને તેના મુખ્ય છ વિભાગ છે. ૧ પ્રથમ ઉપધાન-પંચમંગળ મહાશ્રુતસ્કંધ તે (નવકાર)નું ૨ બીજું ઉપધાન-પ્રતિકમણકૃતકંધ તે (ઈરિયાવહી, તરસ ઉત્તરી) નું ૩ ત્રીજું ઉપધાન-શક્રસ્તવાધ્યયન તે (નમુથુણું)નું– ૪ ચોથું ઉપધાન-ચિત્યસ્તવાધ્યયન તે (અરિહંત ચેઈથાણું, અન્નથુ ઊસિએણું)નું – ૫ પાંચમું ઉપધાન-નામસ્તવાધ્યયન તે (લેગસ) નું ૬ છઠું ઉપધાન-શ્રુતસ્તવ, સિધસ્તવાધ્યયન તે(પુષ્કરવરદી અને સિધ્ધાણં બુધધાણું-વૈયાવચ્ચગરાણું) નું. પહેલાં આ ઉપધાન સંબંધીને તપ-બીજી રીતે કરવામાં આવતે, તે એવી રીતે કે – પહેલું અને બીજું ઉપધાન-૧૨-૧૨ ઉપવાસનાં હતાં અને તેના ૧૬-૧૬ દિવસે હતા. તે એવી રીતે કે પ ઉપવાસ, ૮ આંબિલ અને ૩ ઉપવાસ તે પ્રમાણે સેળ. ત્રીજું ઉપધાન–૧લા ઉપવાસનું ને તેના ૩૫ દિવસ હતા. તે એવી રીતે કે ૩ ઉપવાસ અને ૩ર આંબિલ તે પ્રમાણે પાંત્રીશ. પાંચમું ઉપધાન-૧પ ઉપવાસનું તેના ૨૮ દિવસ હતા. તે એવી રીતે કે-૩ ઉપવાસ અને પચીશ આંબિલ તે પ્રમાણે અઠાવીશ. ચોથું ઉપધાન-રા ઉપવાસનું ને તેના ૪ દિવસ, તે એવી રીતે કે ૧ ઉપવાસ અને ૩ આંબિલ તે પ્રમાણે ચાર Page #766 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮) છઠું ઉપધાન-ઝા ઉપવાસનું ને તેના ૭ દિવસ તે એવી રીતે કે ૧ ઉપવાસ, ૫ આંબિલ અને ૧ ઉપવાસ તે પ્રમાણે સાત. આ પ્રમાણે તપસ્યા કરતાં કાંઈ ખુટે તે, એકાદ દિવસ આંબિલ કરાવી પુર્ણ થાય છે. વળી શુદિ ૫–૮–૧૪ અને વદિ ૮-૧૪ આ પાંચ તિથિએ જે એકાસણ આવે છે, તે દિવસે આંબિલ કરાવવામાં આવે છે જેથી તપ પૂર્ણ થાય છે. હાલમાં ઉપધાન કરનારની શારીરિક સ્થિતિના અંગે નીચે પ્રમાણે વર્તન કરાય છે. પહેલું અને બીજું ઉપધાન-બે દિવસ વધારી ૧૮–૧૮ દિવસનાં કરાય છે. તે એક ઉપવાસ ને એક એકાસણું એમ ૯ ઉપવાસ ને હું એકાસણે અઢાર દિવસ થાય છે. ચેથું અને છતું ઊપધાનતો ઉપર કહી આવ્યા તે જ પ્રમાણે કરાય છે. માળારોપણ–આ. ૧-૨-૪-૬ ઉપધાન કર્યા પછી જ માળા પહેરાય છે, અને ત્રીજું અને પાંચમું પછી આગળ ઉપર રખાય છે. હવે ત્રીજા અને પાંચમાં ઉપધાનને કેમ ઉપર કહી આવ્યા તે છે. તે બે જુદા થવા અશક્ય છે, તેથી તેમાં પણ ૧-૨ ઉપધાનમાં જેમ એક ઉપવાસ અને એક એકાસણું કરાય છે, તેમ આ બેમાં પણ ઉપવાસ અને એકાસણુથી કરવાની પ્રવૃત્તિ ચાલે છે. આ ઉપધાનમાં કરતાં એકાસણામાં બીચે વિગયનીવીયાતીજ ખપે, તેમાં લીલેરીનું શાખ ખપે નહિ-તેમ પાકા કેળાં પાકી કેરી વિગેરે ખપે નહિ. પુરૂષે રાખવાનાં ઉપકરણે નીચે પ્રમાણે ૧ કટાસણુ-મુહપત્તિ-1 ચરવળ, ૨ ધતીઆ, ૨ઉત્તરાસણ, ૧ માતરીયું (પંચીયું) ઠલે માત્ર જતાં પહેરવા. ૧ ઉત્તરપટ્ટો. ૧ સંથારીયું. ૧ઢવાની કામળી, પેળીયું (લુગડાનો કકડે) અને ડંડાસણ રાત્રે ભૂમિ પ્રવર્જવા પુરૂષોએ સકારણ કટાસણું, મુહપત્તિ અને ચરવળ બે બે રાખવાની પણ પ્રવૃત્તિ છે. ૧ ઘણુ જણ વચ્ચે એક ડંડાસણ હેય તે પણ ચાલી શકે. Page #767 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૯ ) સ્ત્રીએ રાખવાના ઊપકરણા ૨ કટાસણા. ૨ મુડુપત્તિ, ૨ ચરવાળા ચેારસ ડાંડીના. ૨ સાડલા. ૨ ઘાઘરા, ૨ ચુવા, ૩ ઠેલે માત્ર જવાના વસ્ત્રો, ૧.ઉત્તરપટા. ૧ સ’થારીયુ’, ૧ ઓઢવાની કામળી. ૧ ડંડાસણુ, ૧ ખેળીયું. ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં નવું વસ્ત્ર કે ઉપકરણ ઘરેથી લાવવુ' હા તે લાવી શકાય, લઇ શકાય ત્યારપછી ન લઇ શકાય. દરેક ઊપધાનની વાંચનાના અનુક્રમ-૨૦૨૦-૩-૧-૩-૨ પ્રમાણે છે. વાંચનાના દિવસે સ્ત્રીજાતિ માથામાં તેલ નાખી શકે પણ એળાય નિહ, ઉપધાનમાં પુરૂષાથી ક્ષેોર કરાવી શકાતું નથી. દરરોજ કરવાની ક્રિયા ૧ અને વખતના પ્રતિક્રમણુ કરવા તેમાં સવારના પ્રતિક્રમણની પ્રાંતે અહારાત્રિના પાસડુ લેવા ૨ અને વખતની પડિલેહણુ તેના માલ સહિત શુદ્ધ કરવી ૩ ત્રણે ટકના દેવ વાંદવા (સવાર, અપેાર, અને સાંજના) ૪ દેરાસરે જઈ દર્શન કરી ત્યાં આઠ સ્તુતિપુર્વક ધ્રુવ વાંદવા ૫ સે લેગસ્સના કાઉસ્સગ્ગ કરવા તે પ્રથમૈ ઇરિયા॰ કહી ઇચ્છા સક્રિ॰ ભગ૰ પછી જે તે ઉપધાનનું નામ લઈ આરાધના કાઉસગ્ગ કરૂ ? ઇચ્છ કરેમિ કાઉ॰ વઢણુ વત્તીયાએ અન્નથ્થુ કહી ૧૦૦ લાગસના કાઉસગ્ગ ચંદ્રે સુનિયમલયરા સુધીના એકિત્ત કરવા ૬ પહેલા, બીજા, ચોથા ને છઠ્ઠા ઉપાધાનવાળાએ દરરાજ ૨૦ વીશ નવકારવાળી માધા પારાથી ગણવી. ત્રીજા ને પાંચમા ઉપધાનવાળાએ ત્રણ ત્રણ નવકારવાળી લેગસ્સની ગણવી છ દરરાજ સા ખાસમણુ દેવા તે જે તે ઉપધાનનું નામ લઇને નમૈ નમઃ સાથે શુદ્ધ પ્રમાના સહિત ઉભા ઉભા દેવા શક્તિ ગાવવી નહિ. શક્તિ ન ાય તે ગુરૂમહારાજ પાસેથી છુટ માગી લઇને બેઠા બેઠા દેવા. ૮ એકાસણું કે ાંખિલ કરવું હોય કે ઉપવાસમાં પાણી પીવું હાય ત્યારે પચ્ચખ્ખાણુ વિધિપુર્વક પારવુ Page #768 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) ૯ એકાસણું કે આંબિલમાં આહાર કરીને ઉઠયા પછી ઈરિયા વહી પડિક્કમીને ચિત્યવંદન કરવું અને દિવસચરિમ તિવિહારનું પચ્ચખાણ કરવું ૧૦ સવારે ફરીને ગુરૂ મહારાજ પાસે પસહ લે, પ્રવેદન કરવું અને રાઈ મુહપત્તિ પડિલેહવી–સાંજે ગુરૂ મહારાજ પાસે પડિલેહણના આદેશ માગવા, દિવસ પ્રતિક્રમણ સંબંધી રાઈ મુહપત્તિ પ્રમાણે વિધિ કરવી ને સંધ્યા અનુષ્ઠાન વિધિ કરવી ૧૧ રાત્રે સંથારાના વખતે સંથારાપારસી ભણાવવી ૧૨ સવારે છ ઘડી દિવસ ચઢે ત્યારે પિરસી ભણાવવી આયણમાં દિવસ શું કારણે પડે ૧ નીવી કે આંબિલ કરીને ઉઠયા પછી વમન (ઉલટી) થાય તે ૨ આહારમાં કાંઈ એઠું મુકવામાં આવે તે ૩ નિષિદ્ધ આહાર, (સચિત, કાચી વિગય લીલોતરી વગેરેનું) ભક્ષણ થાય તે ૪ પચ્ચખાણ પારવાનું ભૂલી જવાય તે ૫ ભોજન કર્યા પછી ચૈત્ય વંદન કરવું રહી જાય તે ૬ દેરાસરે દર્શન કરવા જવાનું ભૂલી જવાય તો ૭ દેવ વાંદવાના ભુલી જવાય તે ૮ રાત્રે (સાંજની વિધિ કર્યા પછી અને સવારની વિધિ કર્યો અગાઉ) લડીનીતિ કરવા જવું પડે તે ૯ પોરિસી ભણવ્યા શિવાય સુઈ જાય (લેંઘી જાય)ને પિરિશ્રી ભણવે નહિ તે ૧૦ મુહપાત્ત ભુલી જાય ને ૧૦ ડગલાં ચાલે તે ૧૧ મુહપત્તિ ઈ નાખે તે ઉપલક્ષથી બીજા ઉપકરણ માટે પણ સમજવું ૧૨ શ્રાવિકાને ત્રાતુ સમયે ૨૪ પ્રહર (ત્રણ દિવસ) ૧૩ માંખી, માંકણ, જી વિગેરે ત્રસ જીવોનો પિતાને હાથે ઘાત થઈ જાય તો ૧ જેણે ગુરૂથી જુદુ પ્રતિક્રમણ કર્યું હોય તેને Page #769 -------------------------------------------------------------------------- ________________ (૨૧) દિવસ પડે એટલે તપ તે લેખે લાગે પણ પિષધ જાય એટલે તેટલા પિષધ પાછળથી કરવા પડે, તે પિષધ જે ઉપધાનની સાથે સાથે થાય તે આંબિલાદિ તપે કરી શકાય, પણ ઉપધાનમાંથી નીકળ્યા પછી કરવામાં આવે તે, ઉપવાસના તપપુર્વકજ આઠ પહેરના કરવા પડે. બીજા શું શું કારણેથી-સામાન્ય આલાપણું આવે છે તે આ નીચે બતાવેલ છે ૧ પડિલેહ્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તે ૨ મુહપત્તિ અને ચરવળાની આડ પડે તે ૩ મેંઢામાંથી કોઈ પણ એઠું નીકળે તે ૪ લુગડામાંથી કે શરીર ઉપરથી જુ નીકળે તો ૫ નવકારવાળીને ગણતાં ગણતાં તે પડી જાય તે ૬ પિતાના હાથથી સ્થાપનાજી પડી જાય તે ૭ પુરૂષનો સ્ત્રીને અને સ્ત્રીને પુરૂષને સંઘટ થાય તે ૮ કાજામાંથી કઈ પણ જીવનું કલેવર નીકળે તે ૯ પડિલેહણ કરતાં, નવકારવાળી ગણતાં કે એઠે મેઢે બેલે તે ૧૦ તીર્યચનો કે એકેન્દ્રિય સચિતને સંઘટ્ટ થાય તે ૧૧ દિવસે ઉઘે નિદ્રા લે તે ૧૨ રાત્રે સંથારાપરિસી ભણાવ્યા પહેલાં નિદ્રા લે તે ૧૩ દીવાની કે વિજળી આદિકની ઉજેહી લાગે તે ૧૪ માથે કામળી નાખવાના કાળમાં કાળી નાખ્યા શિવાય અગાસામાં (ખુલામાં) જાય તે ૧૫ વર્ષાદિકના છાંટા લાગે કે વાડામાં થંડિલ જાય તે ૧૬ બેઠા પડિકમણું કરે કે બેઠા ખમાસણ દે તો ૧૭ ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા શિવાય) બેલે તે ૧૮ કુંડલ ન રાખે અગર ખેવાય તે Page #770 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) વધુ ખુલાસા ૨૦ નવકારવાળીના બદલે અથવા તેમાંથી જેટલેા અને તેટલેા જીવવિચાર, નવતત્ત્વાદિ પ્રકરણાના પાઠ કરવા. તેની ગાથા ૧૦૦૦ પ્રમાણુ સઝાય ઘ્યાન કરવુ. આછું થાય તે ખાકી રહે તેટલુ નવકારવાળીથી પૂરું કરવું. ( ગાથાનું પ્રમાણ એ નવકાર પૂરતુ સમજવુ. ) નવકારવાળી પણુ બનતા સુધી પાંચ પાંચ ભેગી જ ગણવી. બધી પાંચ પાંચ ભેગી ન અને તા પહેલી પાંચ તે ભેગી જ ગણવી, માકીની ભેગી ન ગણાઇ હાય તા પણ જે ગણુતા હાય તે અધુરી ન જ મુકવી. અધુરી મુકી લેખામાં આવે નહિ. લેગસ્સની નવકારવાળીમાં પણ એ પ્રમાણે સમજવું. પડિલેહણુમાં-મુહપત્તિ, ચરવળા, કટાસણું અને વસ્રો પડિલેહવા. તેને સવાર ને સાંજના અનુક્રમ અનુભવી પુરૂષથી જાણી લેવા. પડિલેહણુ કરતાં ખેલવું નહિ. વસ્ત્રાક્રિકમાં જીવજ ંતુ હાય તેને જોવા. ખરાખર સભાળ રાખી પડિલેહણ કરવી. ત્રીજું અને પાંચમું ઉપધાન મૂળ વિધિથી કરનારને કાઉસગ્ગ, ખમાસમણુ નહિ કરવા એવુ જુના પાના ઉપરથી જાય છે, તે તેના ખુલાસા ગીતા ગુરૂએથી કરી લેવા. આ શિવાય ઉપધાન સમધીની વિશેષ ટુકીકત ગીતા ગુરૂ મહારાજથી અગર ઉપધાન વિધિના પુસ્તકથી જાણી લેવી. જૈ૦ ૫૦ પ્ર” ની વિધિ ઉપરથી Page #771 -------------------------------------------------------------------------- ________________ કપૂર કાવ્ય કલ્લોલાદ ભાગ ૮ મા. ઉપચોગી વસ્તુ વર્ણન. છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી કપૂર પુસ્તકાલય-સમા. લેખકઃ લલિતવિજય. Page #772 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૮ ઉપયાગી વસ્તુવનની અનુક્રમણિકા. કુલ ૩૧ વિષયા ને તેમાં આવેલી ૨૮૫૨ વસ્તુસંખ્યા. વિષયનામ પાન. વસ્તુ’૦ પાન વિષયનામ ૧ મગલસ્તાત્ર ૧ ચારચંત અને જીવના ૫૬૩ ભેદ તેમાં પ્રથમે દેવાના ૧૯૮ ભેદ ૩૩ અને તેનું વિસ્તારે વર્ષોંન ૪૦૨ ૨૭ મનુષ્યાના ૩૦૩ ભેદ અને તેનુ વિસ્તાર વર્ષોંન ૩૨ તિયંચના ૪૮ ભેદ અને નિગાદાદિ વિસ્તાર વન ૪૩ નારકીના ૧૪ ભેદ અને તેનુ વિસ્તારે વર્ણન ૧૧૭ ७० ૫૦ જીવનાં સ્થાન, લક્ષણ, ચા, અત્રીશ, ૫૬૩ તે ૭૩ ભેદ પાંચ દ્વારના ખુલાસો તેમ પર્યાપ્ત, પ્રાણુ, ઇંદ્રિય, લેફ્સા, કષાય, સંજ્ઞા, સયણ, સ ંસ્થાન, સમુદ્ લાત, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, યાગ, ઉપાગ, ઉત્પાત, આહાર, સાદિક વિસ્તારે ખુલાસા ૯૧૭ ૭૦ અઠાણું અપમરું દ્વાર ૭૩ ચેારાશી લાખ જીવયેાની અને ૯૮ તેનું' કુલકાડી આદિક વન ૯૦ ૭૪ જમૂદ્રીપ ને તેની વસ્તુ ૧૦૨ ૮૩ ધાતકીખંડ અને તેની વસ્તુએ જ ૮૯ પુષ્કારા અને તેની વસ્તુ ૪૨ ૯૧ મનુષ્યક્ષેત્ર(અઢી ૫)વષ્ણુન ૪૫ ૯૩ દુનિયાના દ્વીપ અને સમુદ્રોને વિસ્તારે ખુલાસે ૯૪ ભરતક્ષેત્રની યે ધ્યા ૧૩ ૪ વસ્તુ૦ ૧૬ ૪૪ ન ७ ૯૬. ચાદરાજ માનું સ્વરૂપ ૯૭ કાળવિચાર ૧૦૪ વૈક્રીય શરીર આશ્રયી ૧૦૫ શ્રાવકનુ સામાન્ય નિત્યક્રમ ૨૧ ૧૦૬ વિવાહ અને વર, કન્યાશ્રયી ૬ ૧૦૭ શુભ સ્થાને વસવાથી ફ્ાયદા તેમ સારા-ખાટા વાસ આશ્રયી ૧૦ ૧૦૯ જમીન પરિક્ષા અને શલ્ય વિચાર ૧૧૦ ઘર બાંધવાના નિયમે અને લરમાં કુવા દાયક ને નહિ કરવા જાયક ચિત્રા ७ ૧૧૧ મેતિષતે લગતી પ્રયાણુ, શુભ, માન, સિદ્ધિ થ્યાદિ કયાગ, ચાધ ડીયાં, ચંદ્ર, યાગણી, કાળ, હારા, દિશાલ,યોગ, મુત્ત, શુન,અપ શુકન, મરણુ વિગેરે ખાખતા ૧૦૨ ૧૨૮ શ્રીમ’ધરસ્વામીના પત્ર ૧૩૧. આત્મનિા વિચાર ૧૭૬ મેષક અનૅ ઉપયાગી વચના મૃતાના સંગ્રહ ૨૨૫ ૧ ર ૧૪૮ યોગ કાલિયક સાત યસને, તેના પ્રશ્નોતરા તેમ મદિરા પીવા થી થતા દૂષણા અને રાગા ૧૧૩ ૧૫૦ કૅક્ વિષે કુંડલીયા R ૧૫૧ પલ્લીપતનનું ફળ વણુન ૧૫૩ સુતક વિચાર વષ્ણુન ૨૦૧ પ ૫૧ Page #773 -------------------------------------------------------------------------- ________________ | मंगल स्तोत्र © ॐ मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः 2 मंगलं स्थूलिभद्राया, जैनो धर्मोस्तु मंगलं ॥ १ नाभेयाद्या जिनाः सर्वे, भरताद्याश्चक्रवर्तिनः । कुर्वन्तु मंगलं सर्वे, विष्णवः प्रतिविष्णवः ॥ २ * नाभिसिद्धार्थभूपाद्या, जिनानां पितरस्तु ये पालिताखंडसाम्राज्या, जनयंतु जयं मम ॥३ मरुदेवी त्रिशलाद्या, विख्याता जिनमातरः * त्रिजगजनितानंदा,, मंगलाय भवंतु मे ॥ ४ पुंडरीकगौतमाद्याः, प्रमुखा गणधारिणः ६ श्रुतकेवलिनोऽन्येपि, मंगलाय दिशंतु मे ॥५ ब्राह्मीचंदनवालाद्या, महासत्यो महत्तराः अखंडशीललीलाढ्या, यच्छन्तु मम मंगलं ॥६ चक्रेश्वरीसिद्धायिका-मुख्याः शासनदेवताः सम्यग् देव्यो विघ्नहरा, रचयंतु जयश्रियं ॥७ कपर्दिमातंगमुख्या, यक्षा विख्यात विक्रमाः । जैनविघ्नहरा नित्यं, देयासुमंगलानि मे ॥८ Page #774 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી વસ્તુવર્ણન. ચારગતિ અને જીવન પર ભેદને ખુલાસે, ચાર ગતિનો ખુલાસે– દેવતા, મનુષ્ય, તીર્યચ એને નારકી ચાર છે તેમાં પહેલાં દેવગતિને વિસ્તારે ખુલાસો કરે છે. દેવલેક વર્ણન વિચાર, ચાર નીકાય–ભુવનપતિ વ્યંતર તિષિ, વૈમાનીક વદ્યાર; ચાર નીકાયે ચિંતવ્યા, દેવ તણ પ્રકાર. આ ચારે નીકાયના કુલ (૧૯૮) એકસો અઠાણું ભેદ છે. તે ૧૯૮ ભેદનો વિસ્તાર મનહર છંદ. ભુવનપતિના દશ પરમાધામી પંદર, બેઉ જાતિ વ્યંતરના આઠઆઠ આણવા; તિર્યગજાભગ દશ બે ભેદે તિષિ દશ, નવ ભેદે કાંતિક કિત્વિષીતિ માનવા. બાર દેવલેક અને નવ રૈવેયક દેવ, પાંચ અનુત્તરે સવિ નવાણું પ્રમાણવા; પર્યાય અપર્યાપ્તાએ એક અઠાણું ભેદ, ચાર નીકાયના દેવે લલિત તે જાણવા. ૧ કપ,કપાતીત–વિમાન વાશી બે કહ્યા, કલ્પ અને કપાતીત, ક૯૫ના બારદેવ સુધી, તે પરે કપાતીત. ગ્રેવેયક અનુત્તર દેવ, કપાતીત કહાય; ક૯પ તેહ જવું આવવું, કલ્પાતીત સ્થિર ઠાય. દેવની વાણું–વાણું વદતા દેવ જે, અર્ધ માઘધી માન; લેક પ્રકાશમાં ત્રણસો, બાવીશ પાને ખ્યાન. - ૧ એટલે કલ હટ, પર્યાપ્ત થયા તેના હટે અપર્યાપ્ત મળી સર્વે ૧૮ થયા. Page #775 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) આ ચાર સ્થાને પાંચ પ્રકારની સભા હોય. આ ચાર સ્થાન–બારદેવ દશ ભુવનમાં, વ્યંતર તિષિ જોય; સભા તે પંચ પ્રકારની, ચાર સ્થાનમાં હોય. સભાના પ્રકાર–ઉત્પાત મનની અને, અલંકારની ધાર, સિદ્ધાયતન વ્યવસાયની, સભા પાંચ પ્રકાર. મેરૂ શિખરે જિન અભિષેક કરતા ચોસઠઈ. મનહર છંદ, ભુવનપતિ બે બાજુ દશ દશ ઇંદ્ર જાણે, વીશ ઇંદ્ર અનુક્રમ ભુવનના થાય છે. વ્યંતરની બે બાજુયે સવિ સોળ ઇંદ્ર હોય, હાણવંતરના સળ એમજ કહાય છે. તિષે બે સૂર્યચંદ્ર આઠ દેવેલેકે આઠ, બે છે ચાર દેવલેકે શાત્રે સમજાય છે; ચોસઠ ઈંદ્ર લલિત આવે જિન કલ્યાણકે, મેળે ઠાઠ માઠ સુણ હૈયું હરખાય છે. ૧ એક ઈદ્રિની આખી જીંદગીની ઈંદ્રાણી. મનહર છંદ. બાવીશ કેડાછેડીને પંચાશી તે લાખ કેડી, ઈકોતેર સાહસની કેડી કહેવાય છે; ચારસો કેડીને વળી અઠાવીશ કેડી આખી, સતાવન લાખ લારે જોડણી જોડાય છે. ચિદ સહેસને બસો પચ્યાશી લલિત પરે, એકંદર સંખ્યાનો આ થેક એમ થાય છે. એટલી ઈંદ્રાણીયો તે એકજ ઇંદ્રની જાણ આખી જીંદગીની આમ ગણતાં ગણાય છે, ૧ ૧ આ ચોસઠે ઇકો સર્વે સમકિતિ જ હોય, અને જિનેશ્વરે પ્રત્યે બહુ ભક્તિવાળા હોય છે, તેથી તેઓ દરેક તીર્થકરોના પાંચે કલ્યાણકમાં જાય છે. Page #776 -------------------------------------------------------------------------- ________________ ખુલાસે–૨૨ કોડાકોડી, ૮૫ લાખ કેડી, ૭૧ હજાર કેડી, ૪૦૦ કેડી, ૨૮ કેડી, ૫૭૧૪૨૮૫ એટલી ઈંદ્રાણી એક ઈદ્રની આખી જીંદગીમાં થાય છે. પાલક વિમાનપાલક વિમાન સૌધર્મનું, લખ જેજન લેખાય, - તેમાં તે બેશીને, જિન અભિષેકે જાય. દેવ પૃથ્વી પર અરિહંત જન્મને દીક્ષા, ત્રીજુ કેવળજ્ઞાન; આવે– દેવ આવે પૃથ્વી પરે, ત્રણ કારણે જાણું. દેવ આસનથી અરિહંત જન્મને દાક્ષા, ત્રીજુ કેવળજ્ઞાન, ઊઠે ઉઠે દેવ આસન થકી, ત્રણ કારણે જાણું. દેવ ઊઠતાં શું આસન કંપે સિંહનાદ, વૃષ્ટી વરસાવાય; થાય– દેવ આસનથી ઊઠતાં, તે ત્રણ કારણ થાય. દેવની ઋદ્ધિ– વૈમાની વૈકિય અને, પરિચારણની તેહ; દેવી ભેગ વખતે કરે, દેવ રિદ્ધિ કહી એહ. દેવને ઉત–ક્રિય રૂપ વિકૃણા, દેવી સાથના ભેગ, સાધુને સ્વબળને કીર્તિ, રિદ્ધિ દાખવા જેગ. દેવભેગ કલ્પવૃક્ષાદિ વનસ્પતિ અને, વાય આદિ જળ જાણ; વસ્તુ– વૈમાન વસ્ત્રો આભરણ, પૃથ્વી કાર્ય પ્રમાણે. સુષા ઘંટા- પહેળી જોજન બાર છે, ઉંચી આઠ પ્રમાણ લેલક જોજન ચારનું, સુઘોષ ઘંટ જાણ. આ સુષા ઘંટાને–પ૦૦ દે એક સાથે વગાડે છે. આ સુષા ઘંટાને વાગતાની સાથે, સિાધર્મ દેવલોકમાં રહેલાં બત્રીસ લાખ (૩૨૦૦૦૦૦ ) વૈમાનમાં રહેલી ઘંટાઓ તુરત વાગે, તે સાંભળી તેમાં રહેલા સર્વે દે સાધમે ઈંદ્ર પાસે આવે અને સર્વે મળી શ્રી તીર્થકરના દરેક કલ્યાણકે આ પ્રમાણે જાય છે. Page #777 -------------------------------------------------------------------------- ________________ દશ ભુવનપતિની હકીકતનો વિસ્તાર ભુવન ભુવન નં. સંખ્યા ઈન્દ્રનું નામ | દેવીનું નામ | ઈંદ્રના નામ લાખ સંખ્યા શરીર શરીર | વસ્ત્ર રંગ ચિહના નામ માન લાખ વણે 6 રાતાં 8 ૭ હાથ 8 8 | બલદ્ર | અસુરકુમાર ચમરેંદ્ર ૪૦ | ભૂતાબેંક | નાગકુમાર | ધરણેન્દ્ર ૩૪ વેણુંદાલીંક | સુવર્ણકુમાર વેણુદેવેંદ્ર ૩૬ હરિસહેંદ્ર | વિદ્યુતકુમાર હરિક ચેંદ્ર ૩૬ અગ્નિમાન અગ્નિકુમાર અગ્નિશિખેંદ્ર વિશિર્મો | દીપકુમાર | પૂણેક | ૩૬ ! જળપ્રલેંદ્ર | ઉદધિકુમાર | જલકનંદ્ર | અમિતવાહેદ્ર દિશિકુમાર અમિતગત ૪૬ પ્રભંજીનેંદ્ર | વાસુકુમાર વેલબેંદ્ર 8 8 ૭ હાથ મુકુટમાં ચુડામણીનું લીલાં સર્વ આભરણે સર્પનું આભરણે ગરૂડનું | ૭ હાથ આભરણે વજનું ૭ હાથ આભરણે કળશનું આભરણે સિંહનું લીલા આભરણે અશ્વનું આભરણે હસ્તિનું છ હાથ સંધ્યારંગ આભરણે મગરનું સમાન | ૭ હાથ | ધોળા ! આભરણે વર્ધમાન સરાવ (સંપુટનું) 8 8 ૩૬ મહા | સ્વનિતકુમાર ઘેરેંદ્ર Page #778 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરશ્રેણું. દક્ષિણણું. પહેલાનું આઉ એક સાગરોપમ | પહેલાનું આઉ એક સાગરોપમ. - અધિક બાકી નવે દરેકે દેસે ઉણા બે બાકીના નવે દરેકે દેઢ પલ્યોપમ પલ્યોપમ પહેલાના આત્મરક્ષક દેવ બે પહેલાના આત્મરક્ષક દેવ બે લાખ છપન હજાર લાખ ચાલીશ હજાર બાકીના બાકીના નવે દરેકે ચોવીશ હજાર નવે દરેકે દૈવીશ હજારા. પહેલાના સામાનીક દેવે ચોસઠ પહેલાના સામાનીક દેવે સાઠ હજાર હજાર બાકીના નવે દરેકે છ છ હજાર | બાકીના નવે દરેકે છ છ હજાર પ્રથમ દેવીનું આજે સાડા ચાર | પ્રથમ દેવીનું આજે સાડા ત્રણ પલ્યોપમ - પાપમ બાકી નવે દરેકે દેસે ઉણા એક | બાકી નવે દરેકે અર્ધ પલ્યોપમ પાપમ દેવદેવીનું જઘન આઉ દશ હજાર | દેવદેવીનું જઘન આઉ દશ હજાર વર્ષ. વર્ષ તેમના રહેવાના સ્થાન–આ જંબુદ્વીપના મેરૂ પર્વતની સંભુતલા પૃથ્વીથી રત્નપ્રભા પૃથ્વીને ૧૮૦૦૦૦ જે જન પીંડ છે, તેમાંથી એક હજાર જોજન ઉપર અને એક હજાર જેજન નીચે મુકી, બાકીના એક લાખ અચોતેર હજાર જેજનમાં પહેલી નારકીના તેર પાડાના બાર આંતરા છે, તેમાના મધ્યના દશ આંતરામાં રહે છે. ભુવનસંખ્યા ને ચૈત્ય તથા બીબ—તે દશે નીકા ૭૭૨૦૦૦૦૦ જિનભુવન છે, ને તે દરેક ભુવનમાં ૧૮૦ જિનબીંબ છે, તેમાં સર્વે બબસંખ્યા–૧૩૮૯૦૦૦૦૦૦ ની છે. તે ભુવનનું માન–નાનામાં નાના જંબુદ્વીપ જેવડામધ્યમ સંખ્યાતા કેટી જન પ્રમાણુના, અને ઉત્કૃષ્ટા અસંખ્યાતા કેટી જન પ્રમાણુના છે. તે ભુવને કેવા છે–મહા મંડપ સમાન, આવાસ તે નગર બાહાર વાટલાકારે છે, અને માંહેલી કોરે ચેખુણા છે. અંતરમધે સમરસ તથા તળે કમળની કરણુકાના આકારે છે. Page #779 -------------------------------------------------------------------------- ________________ ( । પંદર પરમાધામીની હકીકત. અ અરસી ને શ્યામ, ઊપદ્ર, કાળ મહાકાળ, ૧૧૩ ભી ૧૨કાલુ ૧ ચૈતરણી, ૫૨મા ધામી ઇસમ લ પદ્મ સંભાર; અસિપત્ર ૧ ધનુષ્યધાર. ૧૪ખરસ્વર ૧૧મહાઘાષ; પંદરે, ભવિ ભાખ્યા પણ રાષ. એક પત્યેાપમ આઉખુ,દેવીનુ અધ આય; શરીર ઉંચુ સાત હાથ, કૃ ણુ લે શ્યા એકાવન બ્યંતર ભળે, પરમાધામી અધમ મહાપાપીષ્ટ તે, ક્રૂર પંચાગ્નિ પ્રમુખની પ્રમુખની તે, કષ્ટ કિરિયા પૂર; કહાય. કુકમી તેહ દુહા—અ અ નખર ઉપન્યું એવું ક્રૂર સુખ, એવા એવા છતાં પણ એ ભવી, નેાપ કી àામાહાર શુભ પુદ્ગલી, અચિત પુદ્ગલી, અચિત આહાર તેમના રહેવાના સ્થાન—પહેલી નરકના ખાર આંતરા પૈકીના જે બે બાજુના બે આંતરા છે તેમાં રહે છે, તેમ ત્રીજી નરક સુધી રહે છે, અને ત્યાં સુધી જ તે જાય આવે એથી નીચે નહિ–પરમાધામીકૃત વેદના પણ ત્રણ નરક સુધી જ હોય છે. આઠ પ્રકારના વ્યંતરદેવા. જ ઇંદ્રોના નામ. વ્યંતર દેવા. ઇંદ્રોના નામ. ૧ મહાકાલે૬ પિશાચ કાલે ર પ્રતિરૂપેદ્ર ભૂત ૩ માણિભદ્ર | યક્ષ ૪ મહાભીમેત્રે રાક્ષસ ૫ કિપુરૂષેત્ર કિન્નર ૬ મહાપુરૂષેત્ર કિપુરૂષ ૭ મહાકાયેદ્ર મહારગ ૮ ગીતયશેકર ગધવ સ્વરૂપેદ્ર પૂર્ણ ભદ્ર ભીમે દ્ર કિનરે શરીર શરીર વણું . માન. કાળા છ હાથ કાળા છ હાથ કાળા છ હાથ વેાળા છ હાથ શ્યામ સતપુરૂષેત્ર ધોળા અતિકાયે કાળા ગીતરતીક્ કાળા સાય; હાય. અસુર. તસ આય; થાય. ધ્વજાચિન્હ. કદ્રશ્યવૃક્ષ સુલસક્ષ વડવૃક્ષ તાપવિ॰ ઉપકરણ ૭ હાથ | અશોકવૃક્ષ છ હાથ ચ પકવૃક્ષ છ હાથ નાગવૃક્ષ છ હાથ | ત ંબુરવૃક્ષ Page #780 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરશ્રેણ. | દક્ષિણ . ૧ ભુવન અસંખ્યાતા છે, ઘણું મ- ૧ ભુવન અસંખ્યાતા છે–ઘણું નેહરરમણયને જોવા લાયક છે. મને હરરમણને જોવા લાયક ૨ અંગરક્ષકદે ૧૬૦૦૦ હજાર છે અંગરક્ષક દેવો ૧૬૦૦૦ હજાર ૩ સામાનિક દેવે ૪૦૦૦ હજાર છે. ૩ સામાનિક દેવો ૪૦૦૦ હજાર ૧ ઇંદ્રાદિ દેવેનું ઉત્કૃષ્ટ આઉ| ૪ આ દે ૫૧ પ્રકારના ચં ૧ પલ્યોપમનું છે. | તરમાં ભળે. ૨ દેવીનું ઉત્કૃષ્ટ આઉ | | પ આ દેવોના જુદા જુદા ૧૭ર પલ્યોપમનું છે. ભેદ છે, તે આગળ વિસ્તારે ૩ દેવદેવીઓનું જઘન આઉ૧૦૦૦૦ જણાવીશું. હજાર વર્ષનું છે. વ્યંતર દેવાના રહેવાના સ્થાન–હવે જે રત્નપ્રભાની એક હજાર જોજન પૃથ્વી રહી છે, તેમાંથી સે જોજન ઉપર અને સો જેજન નીચે મૂકીને, મધ્યના આઠસો જેજનમાં આ આઠ પ્રકારના વ્યંતર દે રહે છે. વ્યંતર દેવોની વધુ હકીકત. તેમના ભુવનને—(ઘરને) બહારને આકાર વૃતાકારે છે, અને મહેલી કોરે ખુણા છે, અને નીચેના ભાગે કમળની કણકાના આકારે છે. તેમના મોટાં નગર-જંબુદ્વીપ બરાબર એક લાખ જેજન ગેળ મુડી આકારે છે, મધ્યમ નગરે મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણુના (૩૩૬૮૪) જોજન અને એક જોજનના ઓગણીયા ચાર ભાગ ઉપરના છે અને જઘન નગરે ભરતખંડ પ્રમાણ (પર૬) જેજન અને છ કળા પ્રમાણન છે. વ્યંતરદેવ-અતી સુંદર દેદીપ્યમાન દવાગનાના બત્રીશ બદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા થકા પોતાનું ગયું આયુ પણ જાણતા નથી. Page #781 -------------------------------------------------------------------------- ________________ તેમનું રૂપ કાંતિ આભુષણ વિગેરે. પિશાચ—આ દેવો અત્યંત રૂપવાન અને હાથે ને ગ્રીવામાં રત્નના આભુષણે ધરનાર છે. ભૂત–આ દેવ સ્વરૂપવંત, સમ્ય કાંતિવાળા, અને શરીરે વિવિધ પ્રકારના વિલેપન કરે છે. - ચક્ષ–આ દેવે ગંભિર સ્વભાવવાળા, પ્રિયદશી, તથા હાથ પગના તળીયાં, નખ, તાળવું, જીભ, હોઠ લાલ હોય છે, તેઓ દેદીપ્યમાન મુકુટ ધારણ કરે છે. રાક્ષસઆ દેવો સ્વભાવે ભયંકર, દર્શને ભયંકર, જોતાં ભય ઉપજે, વિકરાળ, રક્ત તથા લાંબા હોઠવાળા અને તપનીય આભુષણ ધારણ કરે છે. - કિન્નર—આ દેવનું દર્શન સેમ્ય છે, તેમનું અધિક રૂપ શેભા છે ને મસ્તકે મુકુટ છે. - પુિરૂષ--આ દેના સાથળ અને ભુજાઓમાં રૂ૫ શભા છે, તથા મુખની અધિક કાંતિ છે, તેમ નાના પ્રકારના આભરણ ભુષણ ધારણ કરનારા છે. મહારગ–આ દેવેન વેગ અત્યંત છે, જેમનું દર્શન સૌમ્ય છે, મોટા શરીરવાળા ને સકંધને ગ્રીવા જેની વિસ્તારવંત છે, વિચિત્ર પ્રકારના આભરણ ભુષણ ધારણ કરનારા છે. ગાંધર્વ–આ દેવે પ્રીય દર્શનીય, સ્વરૂપવંત, સુસ્વરવાળા અને મસ્તકે મુકુટ તથા હાર ભુષણ ધરનારા છે. ( આ પ્રમાણે આઠે વ્યંતરદેવોની રૂપ, કાંતિ, આભુષણ વિગેરે હકીકત જાણવી. આઠે વ્યંતરના જુદા જુદા ૧૭ર ભેદ - પિશાચના ૧૫ ભેદ–૧ કુણ્ડ, ૨ પટકા, ૩ જોષા, ૪ અહિકા, પ કાળા, ૬ મહાકાળી, ૭ ચક્ષા, ૮ અક્ષા, ૯ Page #782 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) તાલપિશાચ, ૧૦ મુખર પિશાચ, ૧૧ અસ્તારકા, ૧૨ દેહા, ૧૩ મહાદેહા, ૧૪ ટૂદશ્રીકા, ૧૫ વનપિશાચા. ભૂતના ૯ ભેદ–૧ સ્વરૂપા, ૨ પ્રતિરૂપા, ૩ અતિરૂપા, ૪ ભૂતાત્મા, પ સ્કંદિકા, ૬ મહાત્કંદિકા, ૭ મહાવેગ, ૮ પ્રતિછત્રા ૯ આકાશગા. યક્ષના ૧૩ ભેદ–૧ પૂર્ણભદ્રા, ૨ માણિભદ્રા, ૩ સ્વતભદ્ર, ૪ હરિભદ્ર, પ સુમને ભદ્ર, ૬ વ્યતિપાત ભદ્ર, ૭ સુભદ્રા, ૮ સર્વતે ભદ્રા, મનુષ્ય પક્ષા, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનહરા, ૧૨ રૂપયક્ષા, ૧૩ યક્ષેતમા. રાક્ષસના ૭ ભેદ–૧ ભીમા, ૨ મહાભીમા, ૩ વિદના, ૪ વિનાયકા, ૫ જળરાક્ષસ, ૬ રાક્ષસ રાક્ષસ, છ બ્રહ્મરાક્ષસા. કિન્નરના ૧૦ ભેદ–૧ કિન્નરા, રનિંપુરૂષા, ૩કિંમપુરૂષોત્તમા, ૪ હદયંગમ, પ રૂપશાલિન, ૬ અનિંદિતા, ૭ કિનારેzમા, ૮ મનેરમા, ૯ રતિપ્રિયા, ૧૦ રતિશ્રેષ્ઠા. કિપુરૂષના ૧૦ ભેદ–૧ પુરૂષા, ૨ સંપુરૂષા, ૩ મહાપુરૂષા, ૪ પુરૂષવૃષભા, ૫ પુરૂષોત્તમ, ૬ અતિપુરૂષા, ૭ મહાદેવ, ૮ મરૂતા, ૯ મેરૂપ્રભા, ૧૦ યશવંતા. મહારગના ૧૦ ભેદ–૧ ભુયંગા, ૨ ભેગશાલિન, ૩ મહાકાયા, ૪ અતિકાયા, ૫ સ્કધશાખીન, ૬ મને રમા, ૭ મહાવેગા, ૮ મહેશ્વાક્ષા, ૯ મેરૂકાંતા, ૧૦ ભાસ્વત. ગાંધર્વના ૧૨ ભેદ–૧ હાહા, ૨ હ૭, ૩ તંબુરવ,૪નારદા, ૫ ષિ-વાદકા, ૬ ભૂતવાદકા, ૭ કાદંબા, ૮ મહાકાદંબા, ૯ રેવતા, ૧૦ વિશ્વાવસવ, ૧૧ ગીતરતિ, ૧૨ ગીતયશા. કુલ ૮૯ થયા તે પર્યાપ્તા અને ૮૪ અપર્યાપ્તા બન્ને મળી ૧૭૨ ભેદ થયા. આ ઉપર જણાવ્યા તે આઠે વ્યંતર દેવોના સર્વે એકસોબોતેર (૧૭૨) ઉત્તર ભેદ જાણવા. Page #783 -------------------------------------------------------------------------- ________________ ત્રિ ઇકોનાં નામ દવે. | ( ૧૧ ) આઠ પ્રકારના વહાણ વ્યંતર દે. વહાણ વ્યંતરાય શરીર દ્વિદિ દેવોનું દેવીઓનું માન. ઉત્કૃષ્ટ આઉ. ઉત્કૃષ્ટ આઉ. ૧ સનિહિતઈદ્ર અણપત્રી સામાને છ હાથ ૧ પલ્યોપમ ના પપમ ઘાતા ઇંદ્ર | પશ્યન્ની વિધાતાદ્ધિ છ હાથ ૧ પલ્યોપમ ના પલ્યોપમ ક કષી ઇંદ્રિ | ઋષિવાદી ઋષિ પાલેક૭ હાથ ૧ પલ્યોપમ ના પલ્યોપમ જ ઇશ્વર ઈદ્ધિ | ભૂતવાદી મહેશ્વર છ હાથ ૧ પલ્યોપમ ના પલ્યોપમ ૫ સુવચ્છ ઇંદ્ધિ કંદિત વિશાલ છ હાથ ૧ પલ્યોપમના પલ્યોપમ ૬ હસ્ય ઇંદ્ર | મહાકદિત હાસ્યરત છ હાથ ૧ પલ્યોપમ ના પલ્યોપમ છ સ્વેત ઇંદ્ધિ | કેહડ મહાઈ ૭ હાથ ૧ પલ્યોપમ બે પલ્યોપમ - પતંગ ઇંદ્રિ પતંગ પતંગપતીંછ હાથ ૧ પલ્યોપમ મા પલ્યોપમ ઉત્તર શ્રેણું દક્ષિણ | ૧ ભુવન અસંખ્યાતા છે, ઘણું ૧ ભુવન અસંખ્યાતા છે, ઘણું મને હર રમણીય ને જેવા મનહર રમણય ને જેવા લાયક છે. લાયક છે. ૨ અંગરક્ષક દેવ ૧૬૦૦૦ | ૨ અંગ રક્ષક દે ૧૬૦૦૦ હજાર છે. હજાર છે. ૩ સામાનિક દેવો ૪૦૦૦ હજાર છે. ૩ સામાનિક દેવ ૪૦૦૦ હજાર છે. ૧ દેવ દેવીનું જઘન આઉ [ ૨ આ દેવ ૫૧ પ્રકારના વ્યં૧૦૦૦૦ હજાર વર્ષનું છે. | તર દેવામાં ભળે. વહાણુવ્યંતર દેવેના રહેવાના સ્થાન–હવે જે સે જોજન પૃથ્વી પીંડ રહ્યો છે તેમાંથી દશ જોજન ઉપર અને દશ જોજન નીચે મૂકીને મધ્યના એંશી જેજનમાં આ આઠ પ્રકારના વ્યંતર દે રહે છે. આ વહાણુવ્યંતર દેવની—વ્યંતરદેવની જેમ વધુ હકીક્ત મળી નથી, જેટલી મળી તેટલી અહીં જણાવી છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) દશ ત્રિયંગ જાંગ દેવની હકીકત, દુહે–અન્ન પાન વસ્ત્ર ફેણ પુષ્પ, ફળ પુષ્પફળ સુસાર, (સયણ વિદ્યા અપિયતને, જગ જેડે લાર ૧ શરીરનું પ્રમાણ સાત હાથ. પતે દેવે આહાર એકાંતરે કરે તે દેવોનું આયુષ્ય એક પલ્યોપમ તેને જા તથા તેમાં હારહાય ૩ દેવીનું આયુષ્ય અધ પલ્યોપમ આહાર શુભ પુદ્ગલી અચિતહાય ૪ જઘન આયુષ્ય ૧૦ હજાર વર્ષ ૮તે એકાવન પ્રકારના વ્યંતરમાં ભળે તેમને આચાર—એ છે કે તીર્થકરના દાન દેવાના અવસરે નીવાશી દ્રવ્ય એટલે જેને કોઈ વારસ ન હોય તે, તેમ કરપણ માણસોએ જમીનમાં દાટેલું વિગેરે ઘણું જાતના દ્રવ્યને જથ્થ દાન આપવા માટે ભગવાનને લાવી આપે છે. તેમના રહેવાના સ્થાન–પાંચ મહાવિદેહના ૧૬૦ અને પાંચ ભરતના ૫ તેમ ઐરાવતના ૫ એમ કુલ ૧૬. વૈતાઢ્ય પર્વતેમાં આ દે રહે છે. દેવફરમાંસદા નદીના બે પાસે પૂર્વ-પશ્ચિમ ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વત છે ત્યાં રહે છે. - ઉત્તરમાં–સીતા નદીના બે પાસે પૂર્વપશ્ચિમ ચમક, જમક પર્વત છે ત્યાં રહે છે. સીતાનદીના નીલવંત અને સીતાદાના નિષધ પર્વતના પાંચ પાંચ દ્રહો છે, તેની પૂર્વ અને પશ્ચિમે દશ દશ કંચનગિરિ છે, તે ગણતાં દશે દ્રહના ૨૦૦ થાય, તે જંબુદ્વીપના જાણવા–તથા ૪૦૦ કંચનગિરિ ધાતકીખંડના અને ૪૦૦ કંચનગિરિ પુષ્કરાર્થના એ સર્વે મળી એક હજાર (૧૦૦૦) કંચનગિરિ અઢી દ્વીપના થયા, તેના વિષે આ દે રહે છે. Page #785 -------------------------------------------------------------------------- ________________ 9 ४००० S ૮૮૦ ૧૬ ૦ ૦૦ ૪૦૦૦ ૮૦૦ S ૦ ૮૦૦૦ / ४००० ८८४ ૦ ૦ દસ પ્રકારના જ્યોતિષી દેવાની હકીકત. દુહે–ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર ને, તારા પાંચ તે ચર; બીજા પાંચ સ્થિર બહાર, જ્યોતિષી દશ ધર. તેના નામ કેટલા છે. શરીર | ની દેનું આયુ | દેવીઓનું વિમાન |અંગરક્ષક | સામાનક, સંભુતળાથી પલ્યોપમ | આયુ વાહક દેવી દે | દે | |ઉંચાઈ જોજન ૧-૧ લાખવર્ષ દેથી અર્ધા ૧૬૦૦૦ ૧૬૦૦૦ | ૧ | ૭ હાથ ૧-૧ હજારવર્ષT ૧૬૦૦૦ ૮૮ | ૭ હાથ ૧ પલ્યોપમ ૮૮૮ થી ૪૦૦ નક્ષત્ર ૨૮ | ૭ હાથ તારા ૬િ૬૮૭૫ ૭ હાથ ૨૦૦૦ કડાકોડી| દશ પ્રકાર–પાંચ ચર તે અઢીદ્વીપમાં અને પાંચ સ્થિર તે અઢીદ્વીપની બાહરના જાણવા. તેમના વિમાનની લંબાઈ પહોળાઈ અને રંગ, એક એજનના ૬૧ ભાગ કરીયે તેવા [ ૨ ગાઉના ગ્રહોના વિમાનો લાંબા પહોળા છે. ૫૬ ભાગનું ચંદ્રનું વિમાન લાંબું પહેલું છે. ૧ ગાઉના નક્ષત્રના વિમાને લાંબા પહોળા છે. ૪૮ ભાગનું સૂર્યનું વિમાન લાંબુ પહેલું છે. બે ગાઉના તારાના વિમાને લાંબા પહોળા છે. આ વિમાને જેટલા લાંબા પહોળા છે, તેથી અર્ધા ઊંચા છે, ને સ્ફટિક રત્નમયી ઉજવળ છે. ( ૧૩ ) ૭૮૦ Page #786 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) સૂર્યના બાર માસના કિરણો. મનહર છંદ. ચેત્રે બારસ કીરણ, તેરસે ત્યં વૈશાખનાં, ચૈદસ જેઠ અશાડે, પંદરસો થાવે છે; ચૌદશે ચૈદસો થાય, શ્રાવણને ભાદ્રપદે, આસો સોળસો કાર્તિક અગિયારસો આવે છે; માગસરે સહસને, પચાસ પિષે સહસ, મહાના અગિઆરસ, કીરણો કહાવે છે; એક સહસ પચ્ચાસ, ફાગણ માસનાં જાણે, સૂર્ય કીરણો લલિત, એમ તે જણાવે છે; અઠાશી ગ્રહોના નામ––૧ અંગારક, ૨ વિકાલક, ૩ લહિતાક્ષ, ૪ શનેશ્વર, ૫ આધુનિક, ૬ પ્રાધુનિક, ૭ કણ, ૮ કણક, ૯ કણકણક, ૧૦ કણવિતાનક, ૧૧ કણ સંતાનક, ૧૨ સેમ, ૧૩ સહિત, ૧૪ આશ્વાસન, ૧૫ કાપગ, ૧૬ કબૂરક, ૧૭ અજકરક, ૧૮ ઇંદુભક, ૧૯ શંખ, ૨૦ શંખનાભ, ૨૧ શંખવષ્ણુભ, ૨૨ કંસ, ર૩ કંસનાભ, ૨૪ કંસવર્ણાભ, ૨૫ નીલ, ૨૬ નીલાવભાસ, ૨૭ રૂપી, ૨૮ રૂપાવભાસ, ૨૯ ભસ્મ, ૩૦ ભસ્મરાશી, ૩૧ તિલ, ૩ર તિલપુષ્પવર્ણ, ૩૩ દક, ૩૪ દકવણું, ૩૫ કાર્ય, ૩૬ વધ્ય, ૩૭ ઇંદ્રાગ્નિ, ૩૮ ધુમકેતુ, ૩૯ ભાવ, ૪૦ હરિ, ૪૧ પિંગલ, ૪૨ બુધ, ૪૩ શુક, ૪૪ બ્રહસ્પતિ, ૪૫ રાહુ, ૪૬ અગસ્તિ, ૪૭ મોણવક, ૪૮ કામસ્પર્શ, ૪૯ ધુર, ૫૦ પ્રમુખ, ૫૧ વિકટ, પર વિસંધિકલ્પ, પ૩ પ્રક૫, ૫૪ જટાલ, પપ અરૂણ, પ૬ અગ્નિ, ૫૭ કાલ, ૫૮ મહાકાળ, ૫૯ સ્વસ્તિક, ૬૦ સૈવસ્તિક, ૬૧ વર્ધમાન, દર પ્રલંબ, ૬૩ નિત્યાલક, ૬૪ નિત્યદ્યોત, ૬પ સ્વયંપ્રભ, ૬૬ અવભાસ, ૬૭ શ્રેયસ્કર, ૬૮ ક્ષેમકર, ૬૯ આશંકર, ૭૦ પ્રશંકર, ૭૧ અરજા, ૭૨ વિરજા, ૭૩ અશકા, ૭૪ વીતશેકા, ૭૫ વિતત, ૭૬ વિવસ્ત્ર, ૭૭ વિશાલ, ૭૮ શાલ, ૭૯ સુપ્રત, ૮૦ અનિવૃત્તિ, ૮૧ એકજટી ૮૨ દ્વીજટી, ૮૩ કર, ૪ કરક, ૮૫ રાજા, ૮૬ અર્ગલ, ૮૭ પુષ્કલ, ૮૮ કેતુ Page #787 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) અઠાવીશ નક્ષત્ર. મનહર છંદ અશ્વિની ભરણ તેમ કૃતિકા અને અહિણ. અમૃગશીર્ષ આદ્રા પછી પુનર્વસુ આવે છે; પુષ્ય અલેષા મઘા પૂર્વા ૨ઉત્તરાફાગુની, હત ૧૪ચિત્રા ઉપસ્વાતિ સંગે વિશાખા જણાવે છે. ૧૦અનુરાધા “છા મૂલ પૂર્વી ને ઉત્તરાષાઢા, શ્રવણ ૨૩ ધનિષ્ઠા અશતભિષાનું કહાવે છે; ૨૫પૂર્વી ઉત્તરા ભાદ્રપદ રેવતી અભિજીત, નક્ષત્રે તે અઠાવીસ લલિત ગણાવે છે. જ્યોતિષી દેવાના વિમાનની અનુક્રમે ઊંચાઈ સંભુતળા પૃથ્વીથી શરૂ. સૂર્ય-ચંદ્રાદિક વિમાન. ગ્રહના વિમાન. ૭૯૦ જેજન તારાઓના વિમાન. ૮૮૮ જેજન બુધનું વિમાન. ૮૦૦ જેજન સૂર્યનું વિમાન. ૮૬ જેજન શુકનું વિમાન. ૮૮૦ જે જન ચંદ્રનું વિમાન. ૮૪ જેજન બૃહસ્પતિનું વિ. ૮૮૪ જેજર નક્ષત્રનું વિમાન. ૮૭ જજન મંગળનું વિમાન. ૦૦ જેજન શનીનું વિમાન. નક્ષત્રોની ચાલ-ભરણું સર્વેથી નીચું, સ્વાતી ઉપરે જાણ; મુળનું બહાર મંડળે, વચે અભિજીત માન. મનુષ્યક્ષેત્રે તિષ્યચક્ર, માન મેરૂથી દૂર, અગિયારસે એકવીશ, જે જન જાણે પૂર. લવણસમુદ્ર તિષી–ત્યાં જ્યોતિષીયોના વિમાન ઉદુસ્ફટિક રત્નમય છે. લવણસમુદ્રની શિખા દશ હજાર જોજન પહેલી અને સોળ હજાર જેજન ઉંચી છે, ને જ્યોતિષના વિમાન નવસે ૧૬ નક્ષત્ર ૧૫ મુહૂર્તમાં (શતભિષા, ભરણી, આદ્રા, અલ્લેશા, રવાતિ, ચેષ્ટ 3. ૬ ના ૪૫ મુહૂર્તીયાં (રાણુ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી, વિશાખ (૧૬ નક્ષત્ર ૩૦ મુતયાં છે. Page #788 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) જેજન ઉંચાઈમાં છે, તે સર્વે શિખામાંહે ચાલે છે–પણ સ્ફટિકરત્નના પ્રભાવે કરી પાછું ફાટીને મેકળું થઈ જાય છે, તેથી વિમાનેને પાણીમાં ફરવાને હરત આવતી નથી, તેમ વિમાનમાં પાણી ભરાતું નથી, એમ સૂર્ય પ્રજ્ઞપ્તિ નિર્યુક્તિકાર કહે છે. ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યને ખુલાસે. જંબુદ્વીપ વિષે—બે ચંદ્ર ને બે સૂર્ય હોય છે. લવણુ સમુદ્રમાં–ચાર ચંદ્ર ને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં–આરચંદ્ર ને બાર સૂર્ય છે. કાળા સમુદ્રમાં–બેંતાલીશ ચંદ્ર ને બેંતાલીશ સૂર્ય છે. પુષ્કરાઈમાં–બોતેર ચંદ્ર ને તેર સૂર્ય છે. એક ચંદ્રને પરિવાર–૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને દ૬૭૫ કેડીકેડી એટલા તારા છે. રાહુનું વિમાન–તે કાળુ છે અને તે ચંદ્રના વિમાનથી ચાર આગળ નીચું ચાલે છે. તારાનું અંતર–એક તારા અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ ૧૨૨૪૨ જોજન અંતર હેય. તેમના માંડલા–ચંદ્રના પંદર અને સૂર્યના એકસોને રાશી છે. સ્થિર તિષી–બાકીને અર્ધ પુષ્કરામાં પણ ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય છે, તે સ્થિર છે, અને મનુષ્યક્ષેત્રની બાહેર તો દ્વીપ અને સમુદ્ર પચ્ચાસ હજાર જોજન જઈએ ત્યારે, એક ચંદ્ર આવે અને ત્યાંથી બીજા પચ્ચાસ હજાર જેજન આગળ જઈયે ત્યારે, એક સૂર્ય આવે એમ કેટલાક આચાર્યને મત છે. - મનુષ્ય ક્ષેત્રની બાહેર—બધા જ્યોતિષીય સ્થિર છે, જેમ મનુષ્યક્ષેત્રમાં એક ચંદ્રને પારવાર કહ્યો છે, તેમ મનુષ્યક્ષેત્રની બાહેર પણ જાણ. - શાશ્વતામંદિર અને પ્રતિમાઓ–ોતિષીમાં અસંખ્યાતા ચૈત્ય અને દરેક ચેત્યે ૧૮૦ પ્રમાણે અસંખ્યાતી પ્રતિમાઓ છે. અહીં જ્યોતિષી દેવાની હકીકત પુરી થઈ. Page #789 -------------------------------------------------------------------------- ________________ પીળા લીલા, ૨૪૦૦૦૦) બારે દેવકની વધુ હકીકતને કોઠે. થશરીર શરીર સુકુટે આયુ સાગરોપમ આ વિમાન વિમાન વિમાન કોનો આત્મ સામ 5 રક્ષક દેવો નીક પ્રતર માન વણે ચિન્હ | ઉત્કૃષ્ટ-જઘન્ય | જન સંખ્યા વણ જિન આધાર | લાખ દેવે ૧ સૌધર્મ ઈંદ્ર ૭ હાથ રક્તસુવર્ણ મૃગ | ૨ સા. 1 પલ્પ [ ૩ર લાખ પચવર્ણ | | ઈ ઘદધી ૩૩ ૬૦૦૦ ૮૪૦૦૦ 5 ૨ ઈશાન ઈદ્ર ૭ હાથ , | પાડો ૨૮ લાખ , ૩૨૦૦૦૦ ૮૦૦૦૦ || સનકુમાર ઈદ્ર ૬ હાથકમળકેસર સુઅર : ૭ સાવ | ર સા ] [ ૧૨લા ( લાલ, ઘનવાત ૨૮૮૦૦૦ ૭૨૦૦૦ ( નિ પરાગ { ૨૬૦૦ ૪ મહેંદ્ર ઇંદ્ર ૬ હાથ , { ૮ લાખ , ૨૮૦૦૦૦ ૭૦૦૦૦ વાદળી. ૫ બ્રા | ઇંદ્રિ પહાથ , બોકડ ૧૦ સારું ૭ સાવ ( ૪ લાખ રાતા, ૬ લાંતક ઈંટ ધ હાથ ધોળા | દેડકે ૧૪ સાવ ૧૦ સા ] [ ૫૦૦૦૦ ઘદધી ર૦૦૮૦૦ ૭ મહાશુક ઈદ જ હાથ ઘોડે ? ૧૭ સ. ૧૪ સારુ - ઘનવાત ૧૬૦૦૦૦ ૮ સહસાર દ્ર જ હાથ ૧૮ સા. ૧૬ સારુ ૦૦૦) વાદળી ૧૨૦૦૦૦ ૯ આણંત | ૦ સર્પ ૧૦ સા. ૧૮ સા. [ ૧૦ પ્રાણત ઈદ્રિ | ગેડે |૨૦ સા૧૮ સારુ { ધોળા 3 ૮૦૦ આકાશ, ૧૧ આરણ વૃષભ ૨૧ સા. ૨૦ સારુ ૧૨ અયુત ઇંદ્ર મૃગ વિ. ૨૨ સા. ૨૧ સા by ૨ ૨૫૦૦ પીળા | ૫૦ ૦ ૦ ૦ | V વાળા. २४०० ૩િ હાર્યા o) { o o ૩૦ ૦ o Page #790 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણ દિશા. ( ૧૮ ) આર દેવલાકના સ્થાનના ખુલાસા. મનહર છંદ. સાધર્મ દક્ષિણે અને ઇશાન છે ઉત્તરમાં. સન્તને મહેદ્ર એને એમ ઊર આણુવા. ને લાંતક તેમ મહાશુક્ર સહુસાર; એક પર એક એમ ચારને તે જાણવા. આણુ ત પ્રાણત બેઉ દક્ષિણ ઉત્તર દિશી; આરણ અચ્યુત એને માંન્યા તેમ માનવા. આર દેવ સુધી કલ્પ જાવે જિન કલ્યાણકે; કલ્પ તે આચાર એના લલિત પ્રમાણવા. ૫ ૧ આ દેવાના સ્થાનના અનુક્રમ. આરણતદેવ. અશ્રુતદેવ. આણન્તદેવ. | પ્રાણતદેવ. સહસારદેવ. મહાશુકદેવ. લાંતકદેવ. બ્રહ્મદેવ. ૩ કિવિશિના લેાકાંતિકદેવની નવકૃષ્ણરાજી. સન્તકુમારદેવ. ॥ મહેન્દ્ર દેવ. ૨ કિવિરિશયા. સાધર્મ દેવ. ! ઈશાનદેવ. ૧ કિવિશિયા. ૫ રાજ ૪ રાજ ૩ રાજ ૨ રાજ ૧ રાજ આ સાધમ અને ઇશાન એકરાજના ઘેરાવામાં છે, સન્ત અને મહેંદ્ર ત્રણ રાજના ઘેરાવામાં છે, અને પાંચમુ બ્રહ્મદેવલાક પાંચ રાજના ઘેરાવામાં છે, ત્યાંથી ઊપરના દેવેાના સ્થાન અનુક્રમે ઘટતા ઘટતા છે. ઉત્તર દિશા. Page #791 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) નલિની ગુલ્મ વૈમાન–પહેલા સૌધર્મ દેવલેકમાં અને પાંચમાં બ્રહ્મદેવ-લેકમાં છે. ત્રણ પ્રકારના કિવિષયા દે. આદે–વિમાનીકના છે, પણ તેમની નીચ જાતી છે, તેથી હલકા ચંડાળ સરખા કામે (દાસપણુ આદિ તેમને) કરવા પડે છે. તેમના રહેવાના સ્થાન–પહેલા ત્રણ પલ્યોપમના આયુવાળા છે, તે પહેલા અને બીજા દેવલેક નીચે રહે છે. બીજા ત્રણ સાગરોપમના આયુવાળા છે, તે ત્રીજા અને ચોથા દેવલોક નીચે રહે છે. ત્રીજા તેર સાગરોપમના આયુવાળા છે, તે પાંચમા દેવકની નીચે રહે છે. નવ પ્રકારના લેકાંતિક દે. તેમના નામ–સાત આદિત્ય વન્ડિ, વરૂણ ને ગતિય તુષિત અવ્યાબાધ આગ્નેય, રિષ્ટાભ નવમા જોય. તેમના વૈમાન–અરચી ચચલ વેચન, પ્રભાકર ચંદ્રાભ સૂર્યાભ શુકાભ સક્ષમા, સુપ્રતિષ્ઠાભ રિટાભ. તેને પરિવાર—બે સાતસો બે ચાદ સહસ, બેના સાત હજાર; તેમજ ત્રણેના નવસે, તે તેને પરિવાર, આ દે –પાંચમા દેવલોકના છેડે ઉત્તર અને પૂર્વ વચ્ચે અરિષ્ટ નામે ત્રીજા પાડાની કષ્ણરાજીમાં ( રહેવાનું સ્થાન ) રહે છે, તેમનું આઠ સાગરેપનું આયુ છે. આ દેવાને–એવો આચાર છે કે, જ્યારે તીર્થકરને દીક્ષા લેવાનો અવસર થાય, ત્યારે તેમની પાસે આવી વંદન કરી વિનય પૂર્વક કહે કે, આપ દીક્ષા લઈ તીર્થ પ્રવર્તાવે ને સર્વ જગતના જીવોને ઉદ્ધાર કરો એમ વિનતી કરે. દશ જાતિના દે –૧ ઇંદ્ર, ૨ સામાનીક, ૩ તાયત્રિશંક, ૪ ત્રણ પ્રર્ષદાના, ૫ અંગરક્ષક, ૬ લોપાળ, ૭ કટકના, ૮ પ્રજાના, ૯ કિકર, ૧૦ કિષિીયા. Page #792 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) આ દશ જાતિના દેવ ભુવનપતિ, વ્યંતર, અને વૈમાનિક એ ત્રણ સ્થાને હોય છે, તેમાં કપાળ અને તાયન્ટિંશક એ બે જાતિના દેવવ્યંતરના બત્રીશ ઇદ્રોને તથા–તિષીના બે ઈદ્રોને હાય નહિ એમ જાણવું. જે આગળ કહી આવ્યા તે સર્વે કપદે કહેવાય – દેવોને ઊત્પત્તિ કાળ અને વસ્ત્ર–ઉત્પત્તિકાળે અંતર મુહૂર્તમાં પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી, અત્યંત તરૂણ પુરૂષ સરખા સર્વે અંગમાં ભૂષણ ધારણ કરનાર હય, જીવાભિગમ સૂત્રના અભિપ્રાય કેઈ કહે છે કે દેવ આભુષણ તથા વચ્ચે કરી રહિત છે, પણ તે ઉત્પત્તિકાળે જાણવું, પરંતુ ઊપપાત સભાએ ઊપજે, અભિષેક સભાએ સ્નાન કરે, અલંકાર સભાએ અલંકાર પહેરે, વ્યવસાય સભાએ-પુસ્તક વાંચી પૂજે પગરણ વ્યવસાય લેવે, પછી સૌધર્મો સભાએ સિદ્ધાયતનને વિષે જિન પ્રતિમા પૂજે, એ સર્વે જુદા જુદા કૃત્ય કરનાર દેવને વસ્ત્ર રહિત કેમ કહેવાય, પણ દે વસ્ત્ર સહિત છે એમ જાણવું. દેના શરીરની નિર્મળતા–હાડ, માંસ, નખ, રેમ, રૂધીર, વસા, માંસની ચરબી, ચામડી, મૂત્ર, વિષ્ટા, એઓથી રહિત એવું નિર્મળ શરીર હોય છે. કપૂર તથા કસ્તુરી સરખો મુખને શ્વાસ હોય, રજ પરસેવાદિકથી રહિત હોય. દેવેને આહાર–સર્વ દેવમાં જેનું જેટલા સાગરોપમનું આયુ હોય, તેટલા હજાર વર્ષે આહાર ઈચ્છા થાય, તથા ભુવનપતિ અને વ્યંતરમાં જઘન દશ હજાર વર્ષ આયુવાળાને એક અહોરાત્રીના અંતરે ઈચ્છા થાય, જે દેવનું સાગરોપમથી ઓછું અને દશ હજાર વર્ષથી કાંઈ વધારે આયુ હોય, તે દેવ એકાંતરેથી માંડીને સમયાદિક વૃદ્ધિયે અનુકમે સાગરોપમ આયુ પુરૂ થતા, આહાર ઈચ્છા પણ વૃદ્ધિએ તે એક હજાર વર્ષે થાય છે, પર્યામિ પુરી કર્યા પછી દે માહારી હોય, તેમાં દેવ જે તે મન: કલ્પિત શુભ પુદગલનો સર્વ કાયાએ આહાર કરે અને તે અચિત હેય. Page #793 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) દેને શ્વાસે શ્વાસ–જેનું જેટલા સાગરોપમનું આયુ હોય, તેટલા પક્ષે અવાસોશ્વાસ લે, અને સાગરોપમથી ઓછું ને દશ હજાર વર્ષથી વધારે આયુવાળા દે, બે ઘડીથી માંડીને તે સમયાદિ વૃદ્ધિએ અનુક્રમે તે પૂર્ણ સાગરોપમ આયુ વધે તે પક્ષે ઉસાસ લે. દેવાની શક્તિ–એક નિમિષ માત્રમાં એક લાખ જેજનના જબૂદ્વીપને ૨૧ વખત પ્રદક્ષણા કરી આવે તેટલી શક્તિ છે. દેવેનું ગમના ગમન–બાર દેવલોક ઉપરના દેવેનું ગમના ગમન નથી, તેથી તે કપાતિત કહેવાય છે, અને નીચેના બાર દેવલોકના દેવને બારમા દેવલોક ઉપર જવાની શક્તિ નથી, પણ તીર્થકરના કલ્યાણકમાં જાય છે, તેથી તે કપિન્ન દેવ કહેવાય છે. દેવેનું અવધિજ્ઞાન. બાર દેવલોકે–સૌધર્મને ઈશાનંદ્રના સામાનક ઉત્કૃષ્ટ આયુવાળા-દે રત્નપ્રભાના છેક હેઠેના ભાગ સુધી દેખે-સનસ્કુમારને મહેંદ્રના દેવ શર્કરા પ્રભા સુધી દેખે-બ્રહ્મ અને લાંતકના દેવ ત્રીજી વાળુકા સુધી દેખે–મહાશુક અને સહસારના દેવ પંકપ્રભા સુધી દેખે. અચુત સુધીના ચારે દેવે પાંચમી ધૂમપ્રભા સુધી દેખે-વિશેષ એટલું કે આપણને અશ્રુતના દેવે તેના પ્રતરે વિશેષતાથી દેખે–એ પ્રમાણે પૂર્વે જે ડેલે કહ્યું, તેમાં પહેલા કરતા બીજા કાંઈ વધુ દેખે તેમ જાણવું. નવ નૈવેયક—ત્રણ નીચેના ને ત્રણ વચલા એ છ દેવો છઠ્ઠી ત:પ્રભા સુધી દેખે અને ઉપરના ત્રણ સાતમી તમતમ પ્રભા નારકી સુધી દેખે તે જાણવું. પાંચ અનુત્તર–આ દેવ કાંઈ ઊણું લેકનાળી પંચાસ્તિકાયરૂપ ચૌદરાજ પ્રમાણ દેખે એટલે પાંચ અનુત્તર વિમાન ઉપર ઊંચી બાર જોજન સિદ્ધ શિલા છે, પણ આ દેવ ઊંચુ તો પોતાના વિમાનની ધ્વજા સુધી દેખે તેથી કાંઈ ઊણી લેકનાળી કહી. સૌધર્મ-ઇશાનના દેવ-તીખું અસંખ્યાતા કપ, સમુદ્રને Page #794 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) દેખે, ને ઊંચુ તે દરેક દેવા પેાતાના ત્રૈમાનની ચુલીકાની ધ્વજા સુધી જ દેખે તેમ જાણવુ. ભુવનપતિ, વ્યતર અને જ્યાતિષી દેવા ઊણા અર્ધ સાગરોપમ આયુએ સંખ્યાના જોજન સુધી દેખે ને જેમ જેમ આયુ વધે તેમ તેમ અસંખ્યાતા તેમ તેથી પણ વૃદ્ધિ થતી જાય. ભુવનપતિ અને વ્યંતરને જનથી પચીસ જોજન હાય ને ઉત્કૃષ્ટથી અસુરકુમારનીકાયને અસંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખેએટલું અધિક્ષેત્ર હાય, અને શેષ નવ નીકાયે સખ્યાતા જોજન સુધી હાય એમ જાણવું. જ્યાતિષીને જઘન-ઉત્કૃષ્ટ સખ્યાતા જોજન અધિક્ષેત્ર હાય–એટલે તેએ સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે તે જાણવુ. વ્યંતરને ઉત્કૃષ્ટુ સંખ્યાતા જોજન અવવિધક્ષેત્ર હાય, એટલે સંખ્યાતા દ્વીપ સમુદ્ર દેખે તે જાણવું. જીવનપતિ તથા વ્યંતર એ એને અવિધજ્ઞાન ઉંચુ બહુ હાય, અને તીઠું તથા નીચુ ઘેાડું હાય તે જાણવુ. વિમાનીકને નીચું અવિધજ્ઞાન ઘણું હાય, અને તીં તથા ઉંચુ થાડુ હાય તેમ જાણવુ. નારકી તથા ચેતિષીને તી. અવિધજ્ઞાન ઘણું હાય, અને ઉંચુ તથા નીચું થાડું હાય તેમ જાણવુ. મનુષ્ય અને તીય ઇંચને અનેક પ્રકારનુ અવધિજ્ઞાન હોય, એટલે કાઇને ઊંચુ ઘણું, કેઇને નીચુ ધણું, કાઇને તી" ઘણુ એમ નાના પ્રકારે વિચિત્ર જાણવું. ચારે નીકાયના દેવાને નાપક્રમ આપ્યુ હાય. ચારે પ્રકારના દેવાના વિષય કાયસેવી દેવા——૧૦ભુવનપતિ, ૧૬વ્યંતર, ૧પપરમાધામી, ૧ ૧૦તિયગ્ જ઼ભગ, ૧॰જ્યાતિષી, ૧સૌધર્મ અને ઇશાન સુધીના દેવા કાયસેવી છે. અતિ પુરૂષવેદના ઊદયે મનુષ્ય પેઠે વિષયસેવન Page #795 -------------------------------------------------------------------------- ________________ (૨૩). કરે, કાયસેવન વિના દેવીએ પણ તૃપ્તિ પામે નહિ, મનુષ્યની પેઠે દેવતાને પણ વીર્ય હોય છે, તેથી દેવીઓને સંગસુખ ઊપજે પરંતુ વૈકિય પુદગલને ગર્ભ ઉપજે નહિ, અને જે ચક્રવતીના વૈક્રિય શરીરથી શુક પગલથી ગર્ભ ઊપજે છે, તેનું મૂળ શરીર ઔદારિક છે, તેથી વૈકિય પુગલ ઉદારિકપણે પરણમાવે તેથી ગર્ભ ઊપજે, તે. ભાવાર્થ રાયપણું સૂત્રમાં છે, પરંતુ વેકિય પગલે ગર્ભ ઊપજે નહિ. દશ કાયસેવી વિનાના દે. મનહર છંદ. સન્તને મહેંદ્ર દેવે સ્તન ભુજા આલીંગને, બ્રહ્મ લાંતક દેવીના રૂપે આનંદદાય છે; મહાશુક સહસાર ભેગ ગ ગીત હાસ્ય, વિલાસ ભુષિત ભુષા શબ્દ સુણું થાય છે. છેક ચિ ઈચ્છિત દેવી ચિંતે મનમાંહે જ્યારે, ત્યારે તે સ્વસ્થાન બેઠી સાજે સજવાય છે; ભલી બુરી કામચેષ્ટા ધારી સાવધાન થાય, દેવે સંકલ્પ લલિત પોતે સુખ પાય છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તરના દેવ વિષયરહિત છે. વિષયપ્રમાણુ–કાયસેવીથી સ્પર્શ સેવીને, તેથી રૂપ સેવીને, તેથી શબ્દ સેવીને, તેથી મન સેવીને, તેથી અપ્રવિચારીને, એમ એકબાજા પ્રત્યેકને અનંતગણું સુખ જાણવું. દેવીઓનું ઊપજવું–ભુવનપતિ, વ્યંતર, પરમાધામી, તિર્યગભગ, તિષી, સૌધર્મ અને ઈશાન દેવલોક સુધી દેવીઓનું ઊપજવું હોય ઊપર નહીં. અપરિગ્રહીતા દેવીઓ–ઊપરના દેના બેગ માટે સૌધર્મ તથા ઈશાન દેવલોકની અપરિગ્રહીતા દેવીઓ આઠમા સહસાર દેવલેક સુધી જાય. Page #796 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ). દેવાને વરતાવ–દે આંખ મટકારે નહિ, મનુષ્યલોકમાં આવ્યાથકા જમીનથી ચાર આંગળ અધર ચાલે, તેઓ મને કરી કાર્યસાધક હોય, તેમના ગળામાં કુલની માળ હોય તે કરમાય નહિ. (તે માળા મરણના છ મહિના બાકીયે કરમાય) દેવા મનુષ્યમાં આવે તે કારણ–તીર્થકરના જન્માદિક પાંચ કલ્યાણકના વિષે, તપના પ્રભાવે, જન્માંતરના નેહે કરી, (શાલીભદ્રના પિતાની જેમ) અને રીસ થકી (સંગામે આવ્યો) એવા કારણે દેવ આવે, કારણ વિના આવે નહિ. એમ જાણવું દેવે કારણ વિના શા માટે ન આવે–દેવ ઉત્પન્ન થાય ત્યારે દેવાંગના તરફથી ઘણા પ્રકારના નાટારંભ, હાવભાવ, વનકીડા, વિગેરે જેવાનું મુકીને આવે નહિ, તેમ દેવને મનુષ્યલેકમાં આવવા કોઈ કારણ નથી, તેમ મનુષ્યકથી ચારસોપાંચસો જન સુધી મૃત કલેવર, મૂત્ર, વિષ્ટાની ઉંચી દુર્ગધ ઉછળે છે, તે કારણને લઈ દેવો મનુષ્યલોકમાં આવે નહિ. દેવતાનું વૈશ્યિ શરીર–દેવતાનું વૈક્રિય શરીર એક લાખ (૧૦૦૦૦૦) જનનું હોય છે, તેને કાળ પંદર દિવસને હોય. દેવમાં આગતિ–પતા ચંદ્રિ મનુષ્ય તથા તીર્યચ ચારે પ્રકારના દેવના વિષે જાય છે. દેવની ગતિ–અસંખ્યાતા આયુષ્યવાળા યુગળીયા ટાળીને સંખ્યાતા આયુષ્યવાળા ગર્ભજ પચેંદ્રિતીર્થંચ પર્યાપ્તા, તેમ જ સંખ્યાના આયુષ્યવાળા ગર્ભજ પંચંદ્રિ મનુષ્ય પર્યાપ્તા, તથા અપર્યાપ્તા એવા પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયના વિષે ચારે પ્રકારના દેવે આવી ઊપજે. Page #797 -------------------------------------------------------------------------- ________________ નામ. પ્રતર. (૨૫) આ કલ્પાતીત દે. નવગ્રેવેયના દે. શરીર શરીર આયુ ફ્રિ છું માન. વર્ણ ઉત્કૃષ્ટ ૧ સુદર્શન ર હાથ ઘેળા ૨સુપ્રતિબદ્ધ , ૩ મનેરમ ૪ સર્વભકા ૫ વિશાલ રાજમાન. બાવીસ જોજન પ્રમાણ સર્વેનું એક રાજ ગણાય છે. ૧ ૦૮ ૭ સમનસ - પ્રિયંકર - આદિત્ય વિમાનની ઉંચાઈ ૧૦૦૦ જેજન વિમાનને આધાર આકાશ. વિમાનનો વર્ણ સર્વેના ધેાળા છે. આ દેવે વિષય રહિત દે. પાંચ અનુત્તરના દે. નામ | શરીર શરીર 6 સાગરોપમાં en Hotele w o વિજય ૧ હાથ ધોળા ૩૧થી ૩૩ - વિજયંત | , ! ૩ જયંત | જ અપરાજિત , , , પ સર્વાર્થસિદ્ધ , | વિમાનની ઉંચાઈ ૧૧૦૦ જનની. વિમાનને આધાર આકાશ. વિમાનને વર્ણ સર્વેના ધોળા છે. આ દેવે વિષચ રહિત છે.. રાજમાન. અહિંથી સિદ્ધના અંત સુધી એક રાજ ગણાય. એકવીસે જોજન. છે : : : સર્વેનું એક જ છે. o o o Page #798 -------------------------------------------------------------------------- ________________ (ર૬). બાસઠ પ્રતર દહે–સૌધર્મ ઈશાન માંડીને, સર્વાર્થ સિદ્ધ વૈમાન, બાસઠ પ્રતર ત્યાં સુધી, તેનું સુણજે ખ્યાન; બાસઠ પ્રતરની સમજ મનહર છંદ. સાધમ ઈશાને તેર, સન્ત તે મહેદ્ર બાર, બ્રહ્મ દેવ લાંતકના છ ને પાંચ નરવા મહાશુક સહસાર તેના કહયા ચાર ચાર, આણંત પ્રાણુત ચાર એમ અનુસરવા. આરણ અચુત ચાર પૈવેયકે નવ ધાર, પાંચ અત્તનરે એક ભેગા સવિ કરવા; બાસઠ પ્રતરે જાણ આયુ જુદુ જુદુ માન, બાસઠ વચ્ચે વૈમાન ઈદ્રના તે ધરવા; ૧ દહ–બાસઠ બાસઠ ચૌદિસે, પહેલા પ્રતરે જાણ, અકેક અનુક્રમે ધરે, છેવટ પાંચ વૈમાન. બાસઠ પ્રતરને ખુલાસે સૌધર્મ દેવકથી સર્વાર્થસિધ્ધ વિમાન સુધી-૨ પ્રતર છે, પહેલા પ્રતરે ઉંડુ નામે ઇંદ્ર વિમાની છે, તે ૪૫૦૦૦૦૦ લાખ જોજન પ્રમાણનું છે, તેની ચારે દિશાએ દરેકે બાસઠ બાસઠ વિમાન છે, તેમ બીજા પ્રતરે એક ઈદ્ધ વિમાન અને તેની ચાર દિશાએ એકસઠ એકસઠ વિમાન છે, તેમ દરેક પ્રતરે વચ્ચે એક ઇંદ્ર વિમાન અને ચારે દિશાઓના વિમાન પૈકીમાંથી એક એક ઘટાડતા જવું, તે છેવટે સર્વાર્થ સિધ્ધ (બાસઠમાં પ્રતરે) એક વચ્ચે અને ચારે બાજુના ચાર એમ પાંચ રહે છે–વચલુ ઈંદ્ર વિમાન વાટલાકારે છે, અને પંક્તીને વાટલાકારે, ત્રિકેણ કરે, ચૅખુણ કરે, વિગેરે પ્રકારના હોય છે. ' ' . બાસઠ પ્રત–બાસઠ ઈંદ્ર વિમાને છે, અને દરેક પ્રતરે આયુ પણ જુદુ જુદુ છે. Page #799 -------------------------------------------------------------------------- ________________ (ર૭) મનુષ્યના ભેદનું વર્ણન. મનહર છંદ પંદર છે કર્મ ભૂમિ ત્રીશ ત્યું અકર્મ ભૂમિ, છપન્ન અંતર દ્વીપે એકસો ને એકએ; પહેલા પર્યાપ્તા કહ્યા અપર્યાપ્ત બીજા એમ, ઉપરના કહ્યા તેમ એકસો ને એકએ. તેના ચદ સ્થાને ત્રીજા ઉપજે છે મનુષ્ય તે, આઠ પ્રાણે સમૃષ્ઠિમ એકસે ને એકએ; એક ને એક એક તી ભેદે મનુ લલિત, ત્રણસો ને ત્રણ ભેદે વર્ણવ્યા વિવેકએ. ૧ આ એકસે ત્રણ ભેદનો ખુલાસે. પંદર કર્મ ભૂમિ-પાંચ ભરત, પાચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર છે, જ્યાં ચપુ, સુડી, કાતર, છરી વિગેરે લેઢાના હથીઆરે છે તે અસી, ખડીયા, કલમ, કાગળ વિગેરે છે મસી, કેશ, કુવાડા, કેદાળી, પાવડા વિગેરે છે તે કષી, આ અસી, મસી, કષી ત્રણથી જ્યાં આજીવીકા ચાલે તે કર્મભૂમિ કહેવાય. - ત્રીશ અકર્મભૂમિ–આ ઊપરના સાધને શિવાય, એટલે કંઇપણ ધધ કર્યા વિના આજીવીકા ચાલે (તેમને દેવતાધીe દશજાતિના કલ્પવૃક્ષે સેવે વસ્તુ પુરે. ) તેને અકર્મ ભૂમિ કહીયે, તેના નામ-પાંચ હિમવંત, પાંચ ઍરણ્યવંત, પાંચ હરીવર્ષ, પાંચ રમ્ય, પાંચ દેવમુરૂ, અને પાંચ ઉત્તરકુરૂ એમ ત્રીશ ક્ષેત્રો છે. છપ્પન અંતરદ્વીપ-જંબુદ્વીપની દક્ષિણે હિમવંત અને ઉત્તરે શિખરી પર્વત છે, તે દરેકની પૂર્વ-પશ્ચિમ બે બે દાઢા (ગજદંતા) લવણ સમુદ્રમાં ગયેલી છે, તે બે પર્વતની આઠ દાઢા થઈ તે અકેકી દાઢા ઉપર સાત-સાત યુગળીયાનાં ક્ષેત્રે છે, Page #800 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ). એટલે આઠ દાઢાના મળી છપ્પન ક્ષેત્રો થયા, તે છપ્પન અંતરદ્વીપ કહેવાય –તે ઉપરના પીસતાલીશ સાથે મેળવતાં એકને એક થયા, તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતાં બસને બે ગર્ભજ મનુષ્યના ભેદ થયા, અને તેને મળ મુત્રાદિક વૈદ સ્થાનકોમાં એક ને એક સમૂર્ણિમ સાત આઠ પ્રાણવાળા ઉપજે તે અપયોતા જ હોય, તે સર્વે મળી ૩૦૩ ભેદ થયા. મનુષ્યપણુની મહત્વતા–દેવતા અને નારકી એ બે મરીને મનુષ્ય કે તીચમાં ઉપજી શકે, તેથી તેમની બે ગતિ ગણાય છે, અને તીર્થંચ મરીને નારકી, તીર્યચ, મનુષ્ય અને દેવતા એમ ચારે ગતિમાં જાય છે, તેથી તેની ચાર ગતિ ગણાય છે, અને મનુષ્ય મરીને દેવતા, મનુષ્ય, તીચ અને નારકી એમ ચારે ગતિમાં જાય, તેમ પાંચમી ગતિ જે મેક્ષ ત્યાં પણ જાય, તેથી મનેષભવની ઉત્તમતા ગણી છે. એટલે ચાર ગતિમાં એક મનુષ્ય ગતિમાં જ મેક્ષ છે, મનુષ્યપણા શિવાય મેક્ષ નથી. કહ્યું છે કે સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિરે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયે યુક્તિરે–૨૦ જુઓ આમાં શું કહ્યું “ચારિત્ર વિણ નહિ મુક્તિરે” તે ચારિત્રપણાની પ્રાપ્તિ મનુષ્યભવમાં જ છે, માટે આવું મનુષ્ય પણું પામીને પ્રમાદવશ ન થતાં, આત્મ સાધનમાં તત્પર રહેનાર ઉત્તમ પુરૂષને વારંવાર વંદન હે. | સિંધુ નદિની રેતીમાં મળી ગયેલું, વડ વૃક્ષનું બીજ જેમ મળવું મુશ્કેલ છે, તેમ મળેલ મનુષ્યભવ પ્રમાદવશે હારી જવાય તે, તે વારેવારે મળવો મુશ્કેલ છે, માટે આ મળેલા મનુષ્યભવમાં આત્મ સાધન કરવા ચુકવું નહિ, તેજ મનુષ્યપણને સાર છે. Page #801 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રે આશ્રયી મનુષ્યના શરીર આયુષ્યાદિકનો કોઠે. તેમાં કર્મભૂમિન, અકર્મભૂમિના અને અંતરદ્વીપના ક્ષેત્ર છે. નામ જબૂ- ધાતકી પુષ્ક- કાશીમાન આયુષ્યમાન સહયણ કાળમાન 13 | શરીરમાન | આયુષ્યમાન સંધયણ કાળમાન 6તિ પ્રાણ પયૉમિ યોનિ લેસ્યા (૨૯) ૧ ગાઉ ભરત ક્ષેત્ર 1 કાળ પ્રમાણે કાળ પ્રમાણે ૬ કાળપ્રમાણે ૨ એરવત ક્ષેત્ર | ૧ ૨ ૨ | કાળ પ્રમાણે કાળ પ્રમાણે ૬ કાળપ્રમાણે મ૦૦ ધનુષ્ય કોડ પૂરવા ૬ ૪ આરો જ હિંમવંત ક્ષેત્ર ૧. ( ૧ ગાઉ [ ૧ પલ્યોપમ ૬ | ૩ આરે પરણ્યવંત ક્ષેત્ર ૧ | || ૧ પલ્યોપમ ૬ ૩ આરો હરિવર્ષ ક્ષેત્ર ૨ ૨ ગાઉ ૨ પલ્યોપમ ૬ ૨ આરો ૭ રમ્યક ક્ષેત્ર ૨ ! ૨ ગાઉ | ૨ પલ્યોપમ ૬ ૨ આરે ૮ દેવકર ક્ષેત્ર ૧ | ૨ | ૨ ૨ ગાઉ | ૩ પલ્યોપમ ૬ / ૧ આરો | ઉત્તરકુરૂક્ષેત્ર ૨ | ૨ ગાઉ | ૩ પલ્યોપમ | ૬ | ૧ આરે ૧ અંતરદ્વીપ | પ૬ ૦ | ભાગનું | ૧૧ સમૃમિ 2અંગુઅસં. મનુષ્ય હોય હાય હાય | ભાગનું ! '' 8'' , અંબે મુહૂર્તનું છેવટુ ! ... ! સર્વેની મળીને એક જ એટલે (૧૪૦૦૦૦૦) ચૌદ લાખ યોનિ છે. ૩ આરાના ૮૦. પલ્ય અમ ° ૬ છેડાના ભાવ ૦ ૭ થી ૩ થી Page #802 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ). અઢી દ્વિીપની બહાર જન્મ મરણ નથી. મનુષ્ય ક્ષેત્રને –(અઢીદ્વીપને) વીંટી રહેલે સુવર્ણમય ૧૭૨૧ જોજન ઊંચે મનુષ્યત્તર પર્વત છે, ત્યાં સુધી જ મનુષ્યનું જન્મ મરણ થાય છે, તેથી બહાર મનુષ્યનું જન્મ મરણ થતુ નથી, કદાપી કેઈ દેવ પૂર્વભવના વૈરથી અઢીદ્વીપ બહાર ઊપાડી લઈ જાય, અથવા ગર્ભણ સ્ત્રીને લઈ જાય, પરંતુ ત્યાં જન્મ મરણ ત્રિકાલે થાય જ નહિ. વિદ્યાચારણ તથા જંઘાચાર–નંદીશ્વર દ્વીપ તથા રૂચકાદિ દ્વીપે જાત્રા કરવા સારૂ જાય છે, પણ તેઓ મનુષ્ય લેકમાં પાછા આવીને જ મરે, તે માટે મનુષ્યક્ષેત્ર સાર્થક છે. આટલી વસ્તુઓ મનુષ્ય ક્ષેત્રમાં હેય–નદી, કહ, મેઘ, મેઘને ગરવ, બાદર અગ્નિ, તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવ, અને બીજા પણ સામાન્ય મનુષ્ય, તેના જન્મ અને મરણ, તથા–મુહૂર્ત, પ્રહર, દિવસ, ચંદ્ર સૂર્યને પરિવેષ, વિજળી, ચય, અપચય, અને ઉપરાગ એટલા પદાર્થો મનુષ્યક્ષેત્રમાં જ (અઢીદ્વિીપમાં) હોય બહાર ન હોય, એવું નરક્ષેત્રના સ્વભાવનું વિશેષપણે જાણવું. આ મનુષ્યક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્ય –અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં કુલ ગર્ભજ મનુષ્યોની સંખ્યા નીચે પ્રમાણે (૨૯) આંકની છે. (૭૯૨૨૮૧,૬૨૫૧૪૨૬,૪૩૩૭૫૪,૫૪૩૫૦૩૩૬)આમાં ૨૭ ભાગે સ્ત્રી ને એક ભાગના પુરૂષ હાય. કયા છ મનુષ્યગતિમાં આવે-સાતમી નર્કના નારકી, તેઉકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા યુગળીયા મનુષ્ય, તથા તીર્થંચ યુગલીયા. એ સિવાય બાકીના સમુઈિમ અને ગર્ભજ તીચ તથા સમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, નવાણું પર્યાપ્તા દેવતા, અને છઠ્ઠી નર્ક ભાગે સીમા અધ્યગતિમ આયુષ્યવાળા ગામ અને Page #803 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) સુધીના નારકી, અટલા મરણ પામીને મનુષ્ય થાય, અને મ ્દેવા માતાની પેરે ચારિત્ર પાળીને તેજ ભવે મેાક્ષ પણ જાય. મનુષ્ય મરીને સ્વભાવે ક્યાં જાય–સખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય ( તે પુરૂષ-સ્ત્રી ) તથા નપુંસકરૂપ તે નારકી, તીચ મનુષ્ય, અને દેવતારૂપ ચારેગતિના વિષે ( એટલે જીવના ૫૬૩ ભેદ કહ્યા છે તે સર્વના વિષે ) જાય, વળી તે મનુષ્યા પ્રથમ સંઘપણે વરતતા હાય તે પંચમી ગતિ જે મેાક્ષ તે પ્રત્ય પણ જાય. તે મેાક્ષ ગતિની સંખ્યા કહે છે-તે મનુષ્ય કર્મ ક્ષયે વતાં એક સમયમાં સામાન્યપણે જઘન્યથી તા એક-એ-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાવત એકસેસને આઠ (૧૦૮ ) એક સમયના વિષે મેાક્ષ પ્રત્યે જાય. મનુષ્યનું વૈક્રિય શરીર-મનુષ્યનું વૈક્રિય શરિર એકલાખ ( ૧૦૦૦૦૦ ) જોજનને ચાર અગુલ હાય—તેનેા કાળ ચાર મુ ના છે. મનુષ્યની ગતિ આગતિ-ગર્ભજ મનુષ્યના જીવા ચેાવીશે ઈંડકના વિષે જાય, પણ તેઉકાય, તથા વાયુકાયના જીવા મનુષ્યમાં આવે નહિ, તે સિવાય ખાવીશે દંડકના જીવા મનુષ્યમાં આવી ઉપજે. આ મનુષ્યપણા આશ્રયી—આ કપૂર કાવ્ય કત્લાલના સાતમા ભાગમાં (શ્રાવક સન્મિત્રમાં) મનુષ્યને ઉપયાગી-ઉપયાગી ખાખતા ( ધાર્મીક, વહેવારિક, નીતિ વિગેરે ) ઘણી શાસ્ત્રાધારે લખી છે, ત્યાં જોઈ લ્યા, તેમ આ આઠમા ભાગમાં પણ ( શ્રાવકનુ સામાનિક નીત્ય કોદિક ) એ મથાળાયે વધુ ઉપયેાગી વિષયેા જણાવ્વા છે, તે ત્યાંથી જોઈ લ્યે. એટલે આ આખું પુસ્તક છે તે મનુષ્યપણા માટે જ છે, જે જે કાંઇ સમજવાનું કે ધારવાનુ છે, તે તે મનુષ્યા જ સમજી શકે છે ને ધારી શકે છે. ઇતિ— Page #804 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) તીર્યચના ૪૮ ભેદ, મનહર છંદ. સૂક્ષ્મ બાદર સ્થાવર દશ એક વનસ્પતિ, પર્યાય અપર્યાપ્તા તે બાવીશને જાણવા; વિગલ પર્યાપ્તા અને અપર્યાપ્ત ઉઠાવીશ, જલચર સ્થલચર ખેચર પ્રમાણવા. ઉરપરી ભૂજારી ગર્ભજને સમૂછમ, પર્યાપ્તા અપર્યાપ્તાયું વીશ વાંસે આંણવા, એમ એ અડતાલીશ લલિત તીર્થંચ ભેદ, જીવ જયણાના જેગે મનુષ્યએ માંનવા. આ અડતાલીસ ભેદનો ખુલાસે– પૃથ્વીકાય સૂક્ષ્મને બાદરના-૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્ત મળી જ ભેદ અપકાય , -૨ પર્યાસાને ર અપર્યાપ્તા મળી જ ભેદ તેઉકાય , , -૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્ત મળી જ ભેદ વાઉકાય , , -૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્ત મળી ભેટ સાધાર વનટ , , –૨ પર્યાપ્તાને ર અપર્યાપ્તા મળી ભેદ પ્રત્યેક વનસ્પતિકાય , -૧ પર્યાપ્તાને ૧ અપર્યાપા મળી ર ભેદ બેઈદ્રિય જાતિ ના -૧ પર્યાપ્તાને ૧ અપર્યાપ્ત મળી રભેદ તેઈદ્રિય જાતિ જીવોના -૧ પર્યાપ્તાને ૧ અપર્યાપ્ત મળી રભેદ ચેઈદ્રિય જાતિ ના -૧ પર્યાપ્તાને ૧ અપર્યાપ્ત મળી રભેદ જળચર સમૂહ ગર્ભના - પર્યાપ્તાને અપર્યાપ્ત મળી જ ભેદ સ્થળચર , , -૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્ત મળી ભેદ બેચર ,, , -૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્તા મળી ભેદ ર૦ સર્પ , , -૨ પર્યાપ્તાને ૨ અપર્યાપ્ત મળી જ ભેદ ભુજ, સર્પ , , -૨ પર્યાપ્તાનેર અપર્યાપ્ત મળી ભેદ Page #805 -------------------------------------------------------------------------- ________________ (૩૩) તેમના શરીર આયુષ્યાદિકન કે. પ્રાણ. |પયોતિ. Tલેશ્યા. | જીના નામ. | શરીર. આયુષ્યમાન. ઉત્કૃષ્ટ. જઘન પાંચ સુ સ્થાવરનું અંગુ. સંખ્યાતા અંત કાય ભાગનું ! અંતર મુહૂર્તનું મુહૂ | બાદરપૃથ્વીકાય રર૦૦૦ વર્ષનું બાદરઅપકાય ૭૦૦૦ વર્ષનું બાદરતેઉકાય ૩ અહેરાત્રી , બાદરવાઉકાય ! ૩૦૦૦ વર્ષનું ,, સાધાવનસ્પતિ | અંતર મુહૂર્ત , પ્રત્યેક વનસ્પતિ ૧૦૦૦ જજન. = = = = = ૦ ૦ ૦ ૦ ૦ = ૦ ૦ બેઈન્દ્ર વ્યાસ | થી વધારે | ૧૦૦૦૦વર્ષનું ૦ ૮ ૮ * દ * ૦ * * ભાગનું | જવ| ૧૨ જેજને ૧૨ વર્ષનું તેઈન્દ્રી જાતિ જીવ ૩ ગાઉનું | ૪૯ દિવસનું ચિઈન્દ્રી જાતિ જીવ ૧ જોજન | ૬ માસનું ગર્ભ જળચર | ૧૦૦૦ જેજના પૂર્વ કેડી વર્ષનું , 1 પર , સ્થળચર | ૬ ગાઉનું ૩ પલ્યોપમનું , , પ૧ ,, બેચર | ૨ થી ૮ ધનુષ્ય પો. અસં પી1 | | | , ઉર૦ સર્પ૧૦૦૦ જોજન પૂર્વે ક્રોડી વર્ષનું , » ભુજ સર્પ ર થી ૯ ગાઉ| સમૂજિળચર ૧૦૦૦ જેજન , સ્થળચર | ૨ થી ૮ ગાઉ| ૮૪૦૦૦ વર્ષનું , બેચર | ર થી ધનુષ્ય ૭ર૦૦૦ વર્ષનું છે ! , ઉર૦ સપનું ૨ થી ૮ જોજન પ૩૦૦૦ વર્ષનું , | , ભુજ સર્ષ ૨થી ધનુષ્ય ૪ર૦૦૦ વર્ષનું | - - * * - ર - - * ર - - ર ર દ ર | છે કે Page #806 -------------------------------------------------------------------------- ________________ ( ૩૪ ) તેમના ભેદની સમજ પૃથ્વીકાયના ભેદ–સ્ફટિક, મણિ રત્ન, પરવાળાં, હીંગક, હડતાલ, મણસિલ, પારે, તે સાતે ધાતુ (સોનુ, રૂપ, તાંબુ, પીતળ, જસત, સીસુ, લોઢું,) ખડી, રમજી, પથ્થરના કકડા સાથે લાગેલી ધળી માટી, પારેવો પાષાણ, પાંચ જાતિ અબરખ, તે જંતુરી, ઊસ, સુરમે, સીંધવ, સાજીખાર, કાચલવણ, સમુદ્રમાં થતુ મીઠું, ઇત્યાદિક પૃથ્વીકાયના ભેદ છે. અપકાયના ભેદ-કુવા, વાવ વિગેરેનું તે ભૂમીનું પાણી, આકાશનું પાણી તે વરસાદથી તળાવ વિગેરે ભરાય છે તે, ઠારનું હીમનું, કરાનું, ઘાસનુ તે ઘાસ ઉપર પડેલું, ઝીણી ઝીણી ફરફર આવે છે તે ધુમરીનું, જેના આધારે નરક પૃથ્વી અને દેવતાઓના વૈમાન રહ્યા છે તે ઘને દધીનું પાણું ઈત્યાદિક અપકાયના ભેદ છે. તેઉકાયના ભેદ–અંગારાને અગ્નિ, જ્વાલાને અગ્નિ, ભરસાડને અગ્નિ, કઈ વખતે આકાશમાં અગ્નિની વૃષ્ટિ થાય છે તે ઉલકાપાતને અગ્નિ, બે લેઢા ભેગાં કરી ઘસે તેમાંથી ઝરે તે વજન અગ્નિ, અરણ, બોરડી વિગેરેના લાકડા સાથે ઘસવાથી ઝરે તે કાષ્ટને અગ્નિ, કેઈ વખતે આકાશમાંથી તણખા ઉડે છે તે કણયાને અગ્નિ, વીજળી પડે તે વીજળીને ઈત્યાદિક તેઉકાયના ભેદ છે. વાયુકાયના ભેદ–કઈ પણ વસ્તુને ઉચે ઉછાળે તે ઉદભ્રામક વાયુ, કોઈ પણ વસ્તુ નીચે નાંખીદે તે ઉત્કલીક વાયુ, ચકર ખાઈ ૧ આ પૃથ્વી છ પ્રકારની છે તેના નામ–૧ સુંવાળી, ૨ શુદ્ધ, (કુમારમૃતિકા) ૩ રેતી, ૪ મણશીલ, ૫ પથ્થરના કાંકરા, અને ૬ કઠણ–તેમ તેનું અનુક્રમ આયુ પણ છ પ્રકારે છે, તેના નામ–૧ એક હજાર ૨ બાર હજાર, ૩ ચિદ હજાર, ૪ સેળ હજાર, ૫ અઢાર હજાર, અને ૬ બાવીશ હજાર. ૨ પૃથ્વીકાયે સંજ્ઞા-પારાના કુવા હોય છે, તેમાંથી પાર કાઢ હોય ત્યારે, એક સ્ત્રીને ત્યાં લઈ જાય, ત્યાં જઈ તે સ્ત્રી કુવામાં જુવે, એટલે પારે એકદમ ઉછલી બહાર આવે તે પહેલાં તે સ્ત્રી ઘોડેસવાર થઈ નાસી જાય, નહી તે તેને કુવામાં તાણી જાય આ પ્રમાણે પૃથ્વીકાય વિષે સંજ્ઞા છે. Page #807 -------------------------------------------------------------------------- ________________ ( ૩૫ ) વાય તે વટેળીઓ વાયુ, જેનાથી ઝાડ વિગેરે પડી જાય તે મહા વાયુ, હળવે હળવે વાય તે સુધ વાયુ, ગણ ગણાટ કરતે વાય તે ગુજ વાયુ, જેના આધારે દેવાના વિમાને રહ્યા છે તે ઘન વાયુ અને તન વાયુ ઈત્યાદિક વાઉકાયના ભેદ છે. વનસ્પતિકાયના ભેદ–એક સાધારણ વનસ્પતિકાય અને બીજી પ્રત્યેક વનસ્પતિકાય એમ બે ભેદો છે. જે જવાનું અનંત જીવો વચે એક શરીર હોય તે સાધારણ સાધારણ વનસ્પતિકાય–સર્વે જાતિના કંદમૂળ, નવા ઉગતા અંકૂરા, ઝીણી ઝીણી નવપલવ કુંપળીઓ, પાંચ જાતિની સેવાળ, ચોમાસામાં છત્રાકારે થાય છે તે બિલાડીના ટોપ, લીલુ આદુ, હળદર, કરે એ ત્રણે આત્રીક છે, રાતડીયાં, મેથ, વથુલા (એક જાતની ભાજી) થેગ અને પાલિકાની ભાજી ઈત્યાદિક ઘણું ભેદો છે તેમ સર્વે જાતના કુણું ફળે–જેને કણસલે ગુપ્ત હોય તેવા સેદિકના પાંદડા, યુવર, કુંવરના પાઠા, લીલે ગુગળ અને ગળે પ્રમુખ જે વાવવાથી—ઊગે તે સાધારણ વનસ્પતિકાય કહીયે, વળી જેની નસો, સાંધા અને ગાંઠે ન દેખાતી હોય, તેમ ભાગવાથી બે ભાગ સરખા થાય, તથા તંતુ રહિત હોય અને છેદીને વાવવાથી ઊગે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય અને તેથી જે વિપરીત હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહીયે. સાધારણ વસ્પતિકાય જીવે છે પ્રકારે હોય છે. અબીજ—કરિટક નાગવલ્લી વિગેરેના અગ્રભાગ વાવવાથી ઊગે તે. મૂળબીજ–જેના મૂળ વાવવાથી ઊગે તે ઊત્પલકંદ, કેળ વિગેરે. સ્કંધબીજ–જેની ડાળી વાવવાથી ઊગે તે શલ્લકી, અરણ વિગેરે. પર્વબીજ–જેની ગાંઠ વાવવાથી ઊગે તે શેલડી, વાંસ, નેતર વિ. બીજરૂહ–જેના બીજ વાવવાથી ઊગે તે ડાંગર વિગેરે ધાન્ય. સમૂર્ણિમ–જે વાવ્યા વિના પણ ઊગે તે સંગડાં વિગેરે. Page #808 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) વનસ્પતિકાય વિષે દશ સંજ્ઞા છે. મનહર છંદ. વૃક્ષે જળાહાર સંજ્ઞા લજજાવંતિ ભય સંજ્ઞા, વેલ નિજ તંતું વિંટે પરિગ્રહ ઠાણવી. કુરબક વૃક્ષ તે તો નારી આલિંગને ફળે, તેથી તેને મિથુનની સંજ્ઞા મને માનવી. કોધ કંદ હુંકારથી ક્રોધ સંજ્ઞા તેને કહી, રૂદતી રૂવે છે દુદખે તેની રહી જાણવી; માન કર્યો તેથી તેને માન સંજ્ઞા કહી માને, ફળ કુલ ઢાંકે વેલ માયાની પ્રમાણવી. બિલ્વને પલાસ વૃક્ષો ધનના ઊપર ઊગે, નીજ મૂળે ધન ઢાંકે લેભની લેખાય છે; કમળો સંકેચ પામી રાત્રે કરમાઈ જાય, ને દિવસે વિકસ્વરે લેકની મનાય છે. વેલ માર્ગ ત્યાગી વૃક્ષ ઉપર ચડે છે જુઓ, એનાથી ત્યાં ઓઘ સંજ્ઞા જોગ તે જણાય છે; વનસ્પતિ કાયે કહી દશ તે લલિત સહી, બીજી એકેંદ્રિય માંહી અસ્પષ્ટ કહાય છે. ૨ પ્રત્યેક વનસ્પતિકાય–જેવૃક્ષના એક શરીરને વિષે એક જીવ હોય, તેને પ્રત્યેક વનસ્પતિકાય કહીયે. ફળ, ફુલ, છાલ, લાકડાં, મૂળ, પાંદડાં અને બીજ, એ પ્રમાણે સાત પ્રકારે પ્રત્યેક વનસ્પતિકાય હોય છે. તેના મૂળ લોદ તે ફળ અને બીજ બે છે, અને બાકીના પાંચ તો અંતરગત છે, તેમ તે સાતે સ્થાનને વિષે એક જીવપણું પણ છે, અથાત્ સમગ્ર વૃક્ષને એક જીવ જુદો હોય છે. ૧ દુનિયાના દુઃખથી રૂવે છે. Page #809 -------------------------------------------------------------------------- ________________ ( ૩૭ ) પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર, વ્રુક્ષ— આંબા, આંમલી, લીમડા વિગેરે. ગુરુચ્છ— રી’ગણી, કપાસ, તુળસી વિગેરેના છેડવા. ગુલ્મ— કારટ, નગાડ, મેાગરા, ગુલામ વિગેરે. લતા— મુન્નાગ, અશેાક, ચંપક, અતિમુક્ત અને મચકુદ વિગેરે વૃક્ષના આશ્રય વિનાના વેલા. વલ્લી— કાળુ, કલિંગડ, કાકડી, તુંબડી, વિગેરે પસરેલી વેલે. પગા– જેની ગાંઠે વાવવાથી ઉગે તે શેલડી, સુગધી વાળા, સેવતી .વિગેરે. તૃણ— ડાભ, ધરા, વિગેરે ઘાસની જાતિ. વલય—કેવડા, કેળ, સેાપારી, નાળીએર, ખજુર, તમાલવૃક્ષ વિગેરે. હરિત—દરેક પ્રકારની શાખ ખાજી વિગેરે. ઔષધિ–ડાંગર, ઘઉં, જવ, વિગેરે ધાન્ય અન્ય વનસ્પતિ આદિ. જલરૂહ-કમળ, સેવાળ, સીંગાડાં વિગેરે પાણીમાં થનારા. કુહુણા—ખિલાડીના હાય વિગેરે ભૂમિફાડા વિગેરે. એ પ્રત્યેક વનસ્પતિકાચના બાર ભેદ. તેના આહારાદિકના વધુ ખુલાસા. તે પૃથ્વીમાં રહેલા રસને! આહાર કરે છે. વર્ષાકાળમાં પાણી ઘણું હાવાથી ઘણા આહાર કરે છે, શરદ અને હેંમત ઋતુમાં ઘેાડા થાડા આહાર કરે છે, તે છેક વસંતઋતુ સુધી ઘેાડા થાડા આહાર કરે છે, ગ્રીષ્મઋતુમાં મિતાહારી હાય છે, ગ્રીષ્મમાં વૃક્ષા પત્ર પુષ્પ અને ફળાવડે જે મનેાહર દેખાય છે, તેનુ કારણ એ કે તેમાં ઉષ્ણુયેાનિવાળા જીવા વધારે ઉપજે છે. સાધારણ કે પ્રત્યેક—દરેક વનસ્પતિકાય, ઉગતી વખતે સાધારણ હાય, અને પછી સાધારણ યા પ્રત્યેકરૂપે થાય છે, તે અપેક્ષાએ કેટલાક પ્રત્યેક વનસ્પતિના નામેા પણ આમા બતાવ્યા છે. Page #810 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) પાંચ સૂક્ષ્મ સ્થાવરત્યેક વનસ્પતિકાય મુકીને પૃથ્વી આદિ પાંચ સૂક્ષ્મ સ્થાવરે ચૌદરાજલકમાં રહેલા છે, તેઓ અંતર મુહૂર્તના આયુષ્યવાળા છે, અને આખે ન દેખાય તેવા તેમ બાન્યા બળે નહિ, છેદ્યા છેદાય નહિ, અને કેઈના ઉપયોગમાં આવે નહિ તેવા છે. પ્રસંગે પાંચ સ્થાવરે જીનું પ્રમાણ પૃથ્વીકાય જીવ-આંબળાસં પૃથ્વિકા, જીવ જે કહેવાય, પારેવા “અંગ” પુરના, જીવ ન જંબૂમાય. જળબિંદ જીવ-જળનું એક બિંદુ જહીં, કહી જીવની કાય, સરસવ માન શરીરના, સહિ ન જ બસમાય. “ જ્યાં જળ હોય ત્યાં છકાય સંભવે. ” गाथा-जत्थ जलं तत्थ वणं, जत्थ वणं तत्थ निच्छिओ अग्गी। तेऊ वाउ सह गया, तसाय पञ्चख्खया चेव ॥१॥ પાણુંમાં છકાય–જ્યાં જળ છે ત્યાં વન વન્દી, વલ્હી ત્યાં વાયુ લાર, પુરા ત્રસ ત્યાં પ્રત્યક્ષ છે, છકાય હું જળ ધાર. અલાહબાદમાં કેપટન સ્કેસ બીએ એક પાણિના બિંદમાં ૩૬૪૫૦ ત્રસ જીવે દુબીન દ્વારાએ કહ્યા છે. ૩૬૪૫૦ ત્રસ જીવો–એક જ જળ બિંદુ વિષે, ત્રસ જીવેની જાણ, છત્રીશ સહસ ચારસો, પચ્ચાસનું પ્રમાણ એક પિસ્ટની ટિકીટ જેટલા પાણીમાં ત્રસજીનું માન. ૨૫૦૦૦૦૦૦ ત્રસજીવો–પિસ્ટ ટિકીટ પાણીમાં, માગું વ્યસનું માપ, અઢી કોડ તે આખીયા, અસંખ્યતેના આપ. એક રતલ ચામાં ૧૭૦૦૦ જતુને નાશ. ૧૭૦૦૦ જંતુનાશ-સત્તર સહસ જતુ તણે, નિશ્ચય નાશ આપેર; જલપ્યું “ જેન” બેડલે, જે ચા રતલે ઝેર. અગ્નિકાય જીવ-અંટી સમ કણ અગ્નિ વિષે, જે જે જલ્પાય; ખસખસ સમના તે ખરે, જરી ન જંબૂ” માય. Page #811 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯ ) વાયુકાય જીવ~ લીં પાનના સ્થાનમાં, વાયુ જીવા વદાય; તે શિર લીખ શરીરના, મુદ્દલ ન જ ખૂમાય. અણુગળ પાણી–સાય અગ્રે અનતકાય, અનંતાનંત જોય. અણુગળ પાણી પીવતાં, અનંત હિંસા હાય; એકેદ્રિને પીડા--કા વૃદ્ધાને યુવાનથી, પ્રખળ સુછી પ્રહાર; તે પીડા એકેદ્રિને, મનુષ્ય સ્પર્શે ધાર. દાનબુદ્ધિયે દાન બુદ્ધિ હિંસાથકી, ત્રસ સ્થાવર હાય, હિંસા તેવુ દ્રવ્ય શા કામનું, ભવમાં ભમવું થાય. અકેદ્રિની પ્રાપ્તિ–વિષય ઇચ્છા વધુ મૂર્ખ, બહુ ખીકણુ કહાય; આશાતાયે કાયર વધુ, મરી એકેદ્ધિ થાય. બાદર એકેદ્રિ-પણ સ્થાવર ત્રિસ્થ્યલેાક, ભૂ અપ વન તી જોય; સ્થાન તે ખારદેવ સાતનકે, ભૂ સિદ્ધ શિલા હાય. સુક્ષ્મ એકેદ્રિ—સૂક્ષ્મ એકેદ્રિ તેા સવી, પરુપ્યા પંચ પ્રકાર; સ્થાન ચાદ રાજલેકે રહ્યા, અંતર એવું ધાર. દયા ભાવના— જીવ જયણાની જાણમાં, દુહા વીશને ઢાય; જોગ જીવ જયણા વશે, લલિત લાભ લખ હૈાય. પ્રાણાતિપાતાદિના ૨૪૩ ભાંગા. મનહર છંદ. પૃથ્વી અપ તેઉ વાઉ વનસ્પતિ તિવિગલ, ચાદ્રિ પચેદ્રિ નવ સંખ્યા સર્વિ થાય છે; છે; તેને મન વચ કાર્ય ગણે સતાવીશ તેને, કરણ કરાવણને મેદને એકાશી એ સંખ્યા થઇ તે અતિત ગણાય અનાગત, કરી ગણાવાય વર્તમાન ત્રણ કાળે અસે। અને તેતાલીશ ગુણ ગણુ થયા તેહ, પાણાતિપાતે લલિત ભાંગા છે; કહેવાય છે ! ૧ ૫ Page #812 -------------------------------------------------------------------------- ________________ ( 80 ) પ્રસંગે નિગેાદનુ સ્વરૂપ. સૂક્ષ્મ નિગેાદના ભવની ગણતરી. કરાય. થાય; સત્તર પાય. નિગોદરા ખસે ને છપ્પન આવળી, એક ક્ષુલ્લક ભવ થાય; એક ભવ તેથી નાના ભવ તણી, પના નહિં એક શ્વાસા—મસા છપ્પન તે આવળી, ક્ષુલ્રક ભવ જે શ્વાસના ભવ એકજ શ્વાસાશ્ર્વાસ તે, સાડા પાંસઠ સહસપે પાંચસે, છત્રીશ લેજો લાર; નિગેાદે એક મુહૂર્તે, ક્ષુલ્રક ભવ તે ધાર. એક દિવસના ભવ—આગણીશ લાખ છાસઠ હજાર અને એશી ( ૧૯૬૬૦૮૦) એટલા ભવ કરે. એક માસના ભવ—પાંચ ક્રોડ નેવાશી લાખ ખ્યાશી હજાર ચારસા ( ૫૮૯૮૨૪૦૦) એટલા ભવ કરે. એક વરસના લવ–સીતેર ક્રોડ સીતાતેર લાખ અચાશી હજાર આઠસા (૭૦૭૭૮૮૮૦૦ ) એટલા ભવ કરે. આ જેટલા જેટલા ભવા બતાવ્યા છે, તેટલી તેટલી વખતે જન્મ અને મરણુ સમજવુ. એક સુહૂ ના ભવ ત્યાં અનંતુ દુઃખ-નર્ક લાગે જે ઉગ્રદુ:ખ, તેહથી દુ:ખ અનત; નિાદે જીવ ભાગવે, ભાખે યુ. ભગવત. ત્યાં અનંતાનંત—જે જે સમે જિનાદિ પુછે, ઉત્તર એજ અપય; પણું નિગેાદ ભાગ અન તમા, માક્ષ મહેલ સહાય. ત્યાંઅન તાન ત——ચૌદ રાજલેાકે નિગેાદ, અસંખ્યાતતે જાણુ, જીવા દરેકે અનંતાનત, જીવા જલપ્યા માન. નિગાદાદિની સૂક્ષ્મતાને સમકિતનાં લક્ષણ મનહર છંદ.. અસંખ્યાતા જોજનના, ચૌદ રાજલેાક ચ્હાવેા, પ્રત્યેક જોજને જાણા, અંશુલ તે સખ્ય છે; Page #813 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ). પ્રત્યેક અંશુલે ભાગ અસંખ્યતે ભાગે એમ, ગળા છે અસંખ્ય ગાળે નિગોદ અસંખ્ય છે; દરેક નિગોદ માંહે, અનંતા છે જે ભાખ્યા, પ્રત્યેક જીવાના પણ પ્રદેશ અસંખ્ય છે; દર પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ આખી, | દર વર્ગણાનતાણું પરમાણું વસ્ય છે, ૧ છે દર અણું પરમાણુની અંદર રસભાગ પલ્લ છેઃ સર્વે જીવોથી અનંત ગુણ છે તે જિન સત્ય જેસહે, તે શુદ્ધ સમકિતિ કહેવાય. બે ઈદ્રિય જીવો–શંખલા, કેડા, ગુગુતા, જળ, આયો (સમુદ્રમાં હોય) અળસીયા, લાળીયા, (ટલી પ્રમુખવાસી અન્નમાં થાય તે) લાકડાના કીડા, પટના કરમીયા, પાણીના પુરા, તેમ અથાણું પ્રમુખના, અને ચુડેલ વિગેરે એને શરીર અને જીભ એમ બે ઇંદ્રિય હોય. તે ઈદ્રિય જી –કાનખજુરા, માંકડ, જુઆ, કીડીયે, ઉધેય, મકોડા, ચેખા વિગેરેમાં થતી ઇયળ, ઘીમાં થતી ઘીમેલે, આંખની પાંપણ તથા માથા સિવાય શરીરના વાળમાં થતા સવા, માથામાં તેમ લુગડામાં થતી જુવે, અને ગગડા, ગધેયા, વિષ્ટાના કીડા, છાંણના કીડા, ધાન્યના ધનેરાં, ધાન્યની ઈયળ, કંથુઆ, ઇંદ્રગેપ, (મેડા) વિગેરે એને શરીર જીભ અને નાક એમ ત્રણ ઇંદ્રિયે હેય. ચૈ ઈદ્રિય –વીંછી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરેળીયા, અને ખડમાંકડી, વિગેરે એને શરીર, જીભ, નાક, અને આંખ એમ ચાર ઇંદ્રિય હોય. તિર્યંચ પંચેદ્રિના બે ભેદ છે–એક ગજ અને બીજા સમૂઈિમ, જે માતા પિતાના સંગથી ઉત્પન્ન થાય તે ગર્ભજ અને તેમના મળ મુત્રાદિક ચૌદ સ્થાનકે માં જે ઉપજે તે સમુઈિમ. જળચર–પાડા જેવા મોટા મસ, માછલા, કાચબા, કુંડ Page #814 -------------------------------------------------------------------------- ________________ ( ૪૨ ) (આ જીવનું પાણીમાં હાથને ખેંચી જાય એટલું બળ હોય છે.) અને મઘર વિગેરે. સ્થળચર–ચાર પગવાળા ચતુષ્પદ જાણવા, પેટવડે ચાલે તે ઉરપરીસર્પ, ભુજથી ચાલે તે ભુજપરીસર્પ જાણવા. ઉરપરિસર્પ–સર્પ, અજગર, શીતળા આંધળી ચાકણ વિગેરે. ભુજપરિસર્પ–નેળીયા, ઉંદર, ખીસકેલી, શે વિગેરે. ખેચર–જે આકાશમાં ઉડે તે (તેને ચાર ભેદ છે.) ૧ પિપટ, પારેવા, ચકલાં, કુકડા, મેર વિગેરે તે રૂવાંટાની પાંખવાળા. ૨ વડવાગોળ, ચામાચીડીયાં વિટ ચાંભડાની પાંખવાળા. ૩ સમુત્પક્ષી જેની પાંખે બેસતાં સુતાં સંકેચાયેલી રહે છે. ૪ વિત્વપક્ષી જેની પાંખે હંમેશાં વિસ્તારેલી રહે છે, આ બે જાતિનાં પક્ષીઓ અહીદ્વીપની બહાર હોવાથી તે લોકમાં અપ્રસિદ્ધ છે. ઉપર પ્રમાણે-પાંચ સૂક્ષમ સ્થાવર, પાંચ બાદર સ્થાવર, એક પ્રત્યેક વનસ્પિતિકાય તે અગિયાર પર્યાપ્તા અને અગિયાર અપ સા મળી બાવીશ થયા, ત્રણ વિગતેંદ્રિના પર્યાપ્ત ને અપર્યાપ્તા મળી અઠાવીશ ભેદ થયા, જળચર, સ્થળચર, ખેચર, ઉરપરિસર્ષ ભુજપરિસર્પ, એ પાંચના ગર્ભજ અને સમૃઈિમ મળી દશ અને તેના પર્યાય અને અપર્યાપ્તા મળી વિશ ભેદ થયા, તે ઉપરના અઠાવીશ સાથે મેળવતાં તીર્થંચના ૪૮ ભેદ જાણવા તેમની ગતિ આગતિ. પૃથ્વીકાય, વનસ્પતિકાય, અપકાય—એ ત્રણ દંડકના વિષે સાત નારકી સિવાય, તેવીશે દંડકના આ કૃતકર્મ અનુસાર પ્રમાણે આવીને ઉપજે. - દશપદના વિષે–(પાંચ સ્થાવર, ત્રણ વિગતેંદ્રિ, ગજ તર્યચ-મનુષ્ય ) પૃથ્વી, આઉ, વનસ્પનિ એ ત્રણ દંકના જી જઈ ઉપજે. તેઉવાહની આગતિ–પૃથ્વીકાયાદિક દશપદના નીકળ્યા જીવે તેઉકાય અને વાઉકાયમાં આવી ઉપજે. Page #815 -------------------------------------------------------------------------- ________________ ( ૪૩ ) તેવાઉની ગતિ—તેઉકાય તથા વાઉકાય એ એ, દશપદ મઘેના મનુષ્ય શિવાયના નવપદની વિષે જાય છે. વિગલેદ્રિની ગતિ આગતિ—પૃથ્વીકાયાદિક દશપદના જીવા મરી વિગલગ્નિના વિષે આવે છે, અને વિગલેંદ્રિત મરીને તેજ દશપદના વિષે જાય છે. ગ જતીઈંચની ગતિઆગતિગર્ભજ તીર્યંચના જીવાનુ ગમન આગમન, ચેચવીશે દંડકના વિષે હાય છે. નરક ગતિ વર્ણન. નરકના ચૌદ ભેદ—૧ ધમાં, ૨ વંશા, ૩ શેલા, ૪ અજણા, પ રિષ્ટા, ૬ મઘા, ૭ માઘવતી આ સાત પર્યાપ્તા અને તેના સાત અપર્યાપ્તા મળી કુલ ( ૧૪) ભેદ જાણવા. તેનું કાંઇ વિસ્તારે વન. નરકની હકીકતે-દુહા. નારકીના નામ—ઘમા વસા ધરા શેલા, અજણા રિઠા એમ; મઘા માધવતી સાતે, નામ નરકનાં તેમ. નારકીના ગાત્ર—રના શર્કરા વાલુકા, પક ધુમ તમ: તામ; તમ: તમા એ સાત છે, નરક ગેાત્રના નામ. નારકીની કાચા——સસ નરક પણસા ધનુષ્ય, અનુક્રમ અદ્ય અદ્ય ભાય; પહેલી પુણા ર અડ ધનુષ્ય, છ આંગુલ કહી કાય. ઉત્કૃષ્ટ આયુ—તેત્રીશ ખાવીશ સત્તર, દશ સાત ત્રણ એક; સાતમી ભૂમિથી સવી, આયુ આંક ગણુ છેક. જઘન આયુ— ખાવીશ સત્તર દશ સાત, ત્રણ એક દશ હજાર; ધન આયુષ્ય જાણજો, નરક તણું નિરધાર. ત્યાં પૃથ્વીપીડે એકલખ એ શી સહસને, ખત્રીશ અઠ્ઠાવીશ; વીસ અઢાર સાળ આઠ, લાખ ઉપર ધરીશ. તેના પાથડા ——તેર અગિયાર નવ સાત, પાંચ ત્રણ પછી એક; અનુક્રમે એડ પાથડા, નરક ભૂમીના નેક. વાસા ૮૪ લાખ——ત્રીશ પચીશ પંદર દશ, તિ પાંચ ા લાખ; ઉણા પાંચ અનુક્રમ એ, વાસા ચુલશી લાખ. (સ્થાન) Page #816 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) અવધિ જ્ઞાન—ચાર સાડાત્રણ ને ત્રણ, અઢી અવધિજ્ઞાન તે ગાઉનું, નર ત્યાં રાજમાન—પઢમ નરકથી સાત તક, સાત રાજનું માન; અનુક્રમ પ્રથમેથી ગણા, એની એહુ પિછાન. ત્યાં ત્રસ નાડી—ત્રસનાડી એક રાજની, સાત નરકની જોય; તે પછી સૂક્ષ્મ એકેદ્રિ, બીજી ભૂમીયે હાય. વિરહ કાળ—ચોવીશ મુહૂત્ત સાત દ્વિ, પર દિ એક માસ; બે ચાર છ માસ ઉત્કૃષ્ટ, વિરહ કાળ ત્યાં ખાસ. વેદના—ક્ષેત્ર વેદના સવિ નરકે, પરમાધામી તિ ધાર; અન્યા અન્ય પાંચ છ નરકે, તેતિ વેદના કાર. ત્યાં ચાર હાય—નાપક્રમાયુ દળે પ્રાણ, પર્યાપ્તિ છ ત્યાં જોય; લામાહાર સર્વ નરકે, એજ પ્રમાણે હાય. ગમન—અસન્ની એક નકુળાદિએ, ગીધ પતિ સિંહાદ્વિચાર; સદિ પણ સ્ત્રી છઠ્ઠીચે, પુરૂષ મચ્છ સસ ધાર. વૈક્રિય શરીર—મૂળ શરીરથી ખમણું, વૈક્રિય અંગ ઢાય; સવિ નારકી કરી શકે, શાસ્ત્રે તે સમજાય. શ્રેણ નરક ત્યાં દશ વેદના—શીત ઉષ્ણ ક્ષુધા પ્યાસા, ખાજ એમજ પરવશ; ભય શાક જવર વ્યાધિ સહુ, નરકે વેદના દૃશ. ત્યાંદશ ખરામ—શબ્દ રૂપ ગંધ રસ સ્પર્શ, ગતિ બુધિને ખળ જોય; નરકે તે દશ વસ્તુઓ, ખરે ખરામજ હાય. દુહાના સારાંશ-દુઃખ તે નનું દાખવા, આખ્યા દુહા અઢાર; લલિત કહે લઇ લક્ષાં, વાંચી કરા વિચાર. આ અઢારે દુહા-નીચેના કાઠાની સમજ માટેના છે તેતે બાખતા નીચેના કેાટાથી વીગતવાર સમજી લેવી. એ દોઢ એક; ભૂમીનું નેક. ૧ રત્ન પ્રભાના ઊપરના તળીયાથી તે સાતમી નર્કના અંત સુધી એટલે સાતે નરકના સાત રાજ થાય. એમ જાણી લેવુ. Page #817 -------------------------------------------------------------------------- ________________ સાત નારકીને નામ ગાત્રાદિકને કઠે. નાર૩ શરીર ધનું. આ. ઉ૦ આયુ સાગo. પૃથ્વીપો. લાખ. હ, પોથડા વાસા. લાખ. અવધિ ક્ષેત્ર ગાઉ ઉવિરહ જ વિરહ વેશ્યા. ત્ર નાડી રાજ. ત્રણ વેદના ឱ ૭ છે ' ઇ ' , ધમાં રત્નપ્રભા ક૬ ૧ સી૧૦ હજાર, ૮૦૧૩ ૧૨૪ મૂ. ૧ સમય કાપિત | ૧ | ક્ષેત્ર-શસ્ત્ર વર્ષ | શરીર–પરમા ધામી કૃત ૨ વંશા શર્કરા ૧ પા૧૨ ૩ સા ૧ સા.૧, ૩૨૧૧ હા ! ૨૭ અહે ! - રાત્રી ૩ શેલા | વાલુકા૦ ૩૧ ૭ સા. ૩ સા. ૧, ૨૮ ૯ ૩ ૧૫ | દીવસ ૪ અંજણા પંકપ્ર. દર ૧૦ સાવ ૭ સા૧, ૨૦ ૭ ૧૦ ૪૧ માસ ક્ષેત્ર-શસ્ત્ર શરીર ૫ રિષ્ટા | ધૂમપ્ર૧૨૫ ૧૭ સા૦૧૦ સા૧, ૧૮ ૫ ૩ [ ૨ ૬ મેઘા - તમઃપ્રલ ૨૫૦ ૨૨ સા.૧૭ સા. ૧, ૧૬ ૩ – ૧ | ના ક્ષેત્ર-શરીર ૭ માધવતી તમામ ૫૦૦ ૩૩ સારર સા૦૧,,૮ ૧ /૫ | ૧ | છ માસ , ક્ષેત્ર છે. IT ૪૮૪૦ ૦ ૦ ૦ ૦ Page #818 -------------------------------------------------------------------------- ________________ ( ૪૬ ) નારકીથી નીકળ્યા જીવની ગતિ. પહેલી નરકને નીકળે જીવ ચકવર્તી આદિ સમસ્ત પદવી પામે. બીજી નરકને નીકળ્યો જીવ મનુષ્ય, વાસુદેવ, બળદેવ થાય પણ ચક્રવતી ન થાય. - ત્રીજી નરકને નીકળ્યો જીવ ગર્ભજ મનુષ્ય થાય, તીર્થકર પણ થાય, પણ વાસુદેવ બળદેવ ન થાય. ચેથી નરકને નીકળે જીવ ગર્ભજ મનુષ્ય થાય, કેવળ જ્ઞાન પામે, પણ તીર્થકર ન થાય. પાંચમી નરકને નીકળે જીવ ગર્ભજ મનુષ્ય થાય, અને સર્વ વિરતીપણું પામે. પણ કેવળ જ્ઞાન ન પામે. - છઠી નરકને નીકળ્યો જીવ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં જાય, દેશ વિરતીપણું પામે, પણ સર્વ વિરતીપણું ન પામે. - સાતમી નરકને નિકળ્યો જીવ ગર્ભજ તીર્થંચ માંહે જાય અને સમકિત પણ પામે. કયા જી કયી નરક સુધી જાય. ૧ સમૃદ્ધિમ-તીર્થંચ પચેંદ્ધિ પહેલી નરક પર્યત જાય. ૨ ભુજપરીસ–ઘે, નળીયા પ્રમુખ બીજી નરક સુધી જાય. ૩ પક્ષીઓ–ગીધ, સીચાણ, સામળી પ્રમુખ ત્રીજી નર્ક સુધી જાય. ૪ ચતુષ્પદ-સિંહ, કુતરા, બિલાડા પ્રમુખ ચેથી નર્ક સુધી જાય. ૫ ઉરપરીસર્પ–કાળા, ધોળા કાબરા, લીલા પ્રમુખ પાંચમી નક સુધી જાય. ૬ સ્ત્રીવેદે નરકાયુ બાંધે એવી સ્ત્રીરત્ન પ્રમુખ તે યાવત છઠી - નર્ક સુધી જાય. ૭ મનુષ્ય તથા તંદુળીયાદિક મચ્છ સાતમી નર્ક સુધી જાય. વળી સર્પાદિક, સિંહ પ્રમુખ-ગીધ પ્રમુખ-મચ્છાદિક એટલી જાતીને જીવે, નરક થકી આવ્યા હોય અને ફરી મરીને પણ નરકમાં જ જાય. સંઘયણ આશ્રયી નરક ગમન. છેવઠા સંઘયણું જીવ–બીજી નરક સુધી જાય, ઊપર ન જાય. Page #819 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) કિલિકા સંઘયણી જીવ–ત્રીજી નરક તેમ પાંચમા-છઠ્ઠા દેવ લાક સુધી જાય. અનારાચ ધ્રુવલેાક સુધી જાય. નારાચ સંઘયણી જીવ-પાંચમી નરક તેમ આણુ ત–પ્રાણત દેવલાક સુધી જાય. સઘયણી જીવ–ચાથી નરક તેમ સાતમા–આઠમા રૂષભનારાચ સંઘયણી જીવ॰ છઠ્ઠી નરક તેમ આરણુ-અચ્યુત દેવલાક નવત્રૈવેયક-પાંચ અનુત્તર યાત્ માક્ષે પણ જાય. વજ્રરૂષભનારાચ સંઘયણી જીવ॰ સાતમી નરક તેમ ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાયે ચડતી પદવીના દેવમાં ઉપજે અને કર્મ ખપાવી કેવળપામી મેક્ષે પણ જાય. કયા જીવા નરકે જાય—મહાઆરભી, મહાપરિગ્રહી, પંચે ક્રિના વધ કરનાર, અને મદ્ય–માંસનુ ભક્ષણ કરનાર તેમ મિથ્યાત્વી, નિ:શીલ, તીવ્રલેાભી, જુઠ્ઠું ખેલનાર, અને રદ્ર પરિણામી એવા જીવા હાય તે નર્કનું આયુ બાંધી નરકે જાય. નારકીની ત્રણ પ્રકારની વેદનાના ખુલાસા. ક્ષેત્રવેદના—સાતે નરકે ક્ષેત્ર સંબંધી વેદના ( ક્ષેત્ર એટલે સ્થાન) તે પાત પેાતાના નરકાવાસીની વેદના. નારકી એકાંતે તા ઉષ્ણચાનિ છે—ઊનાળાના ખરા બપોરે જેવી જમીન તપેલી હાય, તે કરતાં ત્યાંની જમીન અનંતગુણી તપેલી હાય, એટલે ખેરના અંગારા કરતાં પણ અનતગુણી જાણવી. તિહાં શિતળતા એવી છે કે—હિમાચળ પર્વતમાં પેાશ કે મહામાસમાં બરફ જામતા હાયને હીમ પડતું હાય, તે વખતે જેટલી શીતળતા હાય, તે કરતાં અનંતગુણી હાય. ત્યાં ઘણાજ અંધકાર અને ધુમાડા પણુ છવાઈ રહ્યો છે. ત્યાં ધુળ કાંકરા વેળુ આદિક પણ ઘણાજ પ્રમાણમાં છે. ત્યાં કાદવ કીચડ પણ ધણેાજ છે, ને તે ઘણાજ દુ ધમય છે. ત્યાંની જમીન એવી અત્ય’ત દુર્ગંધમય છે કે—તેમાંથી એક દાણા જેટલી માટી લઈ મેરૂપર્વત ઉપર મૂકી હાય તા, તે દુર્ગંધથી સર્વે દેશના લોકેા માથે પટકીને મરી જાય તેવી છે. Page #820 -------------------------------------------------------------------------- ________________ ( ૪૮ ) ત્યાં વૈતરણી આદિ નદીઓ છે, તે પણ મહા દુર્ગધય છે. ત્યાંના ઝાડના પાન પણ, તીક્ષણ તરવારની ધાર જેવાં છે. એમ એકંદરેએ સર્વે નારકીની ભૂમિ દુઃખકારી દુખમય રેગ સેગથી ભરેલી છે. - પ્રતિક્ષણે આહારની ઈચ્છા તે પ્રદીપ્ત અગ્નિ કરતાં પણ ઘણી હોય, તેને અઢીદ્વીપના અન્ન તથા વૃત આપીએ તો પણ તેની ક્ષુધા માટે જ નહીં. સમસ્ત–સમુદ્ર, નદી, તળાવના પાણી આપીએ તો પણ, તેના કંઠ સુકાતાને સુકાતા જ રહે. ત્યાં હમેશાં–પરવશપણું હુડકસંસ્થાન અને ઉંટના સરખી ચાલવાની ગતિ હેાય છે. ત્યાં અહીંના કરતાં અનંતગુણો તાવ અને શરીરે હમેશાં અત્યંત દાહ હોય છે. ત્યાં ભય, શેક વધારે હોય. તેમનું વિભંગ જ્ઞાન પણ તેમને દુઃખદાયી જ થાય છે. છે અને અન્ય વેદના—બે પ્રકારની છેએક શસ્ત્ર વેદના બીજી શરીર વેદના–એક સભ્યદ્રષ્ટિ બીજે મિથ્યાત્વદ્રષ્ટિ–ત્યાં જેમ એક ભીલને કુતરે તે બીજા વણઝારાના કુતરાને દેખી, અત્યંત ક્રોધ કરી સામે લડવા આવે અને નખે તથા દાંતે કરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી હોય તે, વિર્ભાગજ્ઞાને કરી બીજા નારકીને દૂરથી આવતે દેખી, ક્રોધ કરી અત્યંત રૌદ્ર એવું વૈક્રિય રૂપ કરે અને પોત પોતાના નરકાવાસાના પૃથ્વીના સ્વભાવેત્પન્ન હથિઆર, વા નવા વિક્લ્ય એવા ત્રિશૂલ અને ભાલા પ્રમુખ, વા હાથ, પગ, દાંત, નખે કરી મહેમાહે પ્રહાર કરે તે પ્રહાર કરી પીડા પામેલા તે લેહીના કાદવમાં આળોટતા રૂદન કરે મહા ભયંકર શબ્દો મૂકે. સમ્યફદ્રષ્ટિ નારકી હોય તે પોતાના પૂર્વ કૃત્ય પાપને સ્મરણ કરી બીજા નારકીથી થએલું દુ:ખ સભ્યપ્રકારે સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં. પાંચમી નર્ક સુધી શસ્ત્રવેદના હોય અને શરીરવેદના તે છઠી નર્ક સુધી હોય.' Page #821 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) પરમાધામી કૃત વેદના-નરકાવાસાની પહેલી ભીંતના વિષે નિ:કુટ આલા છે, તે નારકીને ઊપજવાની ચેાનિ જાણવી. ત્યાં નારકી ઉત્પન્ન થયા પછી અંતર્મુહમાં તે આલેા નાના અને શરીર માટું થાય, તેથી તેમાં સમાય નહી, તે વારે નીચે પડે. જેવા નીચે પડે કે તુરત પરમાધામી ત્યાં દોડી આવે. આવીને પૂર્વ કૃત્ય કર્મના અનુસારે તેને દુ:ખ આપ ત કહે છે:-- નારકીને અપાતું દુઃખ—જેણે મદ્યપાન કીધું હાય તેને તપાવેલું સીસુ પાવે, પરસ્ત્રી સગી હેાય તેને અગ્નિમય લેાઢાની પુતળીનુ આલીંગન કરાવે, અને કુટ શીમલાના વૃક્ષ ઉપર એસારે, લેાઢાના ઘયણથી ઘાત કરે, વાંસલાયે કરી છેદે, ક્ષત ઉપર ખાર આપે, ઉના તેલમાં તળે, ભાલામાં શરીર પાવે, ભઠ્ઠીમાંહે શેકે, ઘાણીમાંહે પીલે, કરવતે કરી વેરી નાંખે, કાગ, કુતરા, ઘુઅડ, સિહ, પ્રમુખને વિધ્રૂવી કર્થના કરાવે, વૈતરણી નદીમાં ઝાળે, અસિપત્ર વનમાં પ્રવેશ કરાવે, તપેલી રેતીમાંહે દેાડાવે, વામય કુભીમાંહે તીવ્ર તાપે કરી પચતાં નારકીને ઉત્કૃષ્ટ પાંચસા જોજન ઉંચા ઉચ્છાળે, ત્યાંથી તેઓને પડતાં વજામય ચંચુએ કરી પક્ષીઓ તાડે, જમીન ઊપર પડ્યા પછી પણ વાઘ આદિક ખાય. એવા તે પરમાધામી અધમ મહાપાપીષ્ટ ક્રૂકમી જેમને પંચાગ્નિ પ્રમુખ કટક્રિયાથકી ઉપન્યુ એવુ જે ક્રૂરસુખ, એવા જે પરમાધામી તે કદમાન એવા નારકીને માંહેમાંહે પાડા, કુકડા અને મેઢાની પેરે ઝુઝતા દેખી યુદ્ધ પ્રેક્ષકમનુષ્યની પેરે તે હ પામે અટ્ટહાસ્ય કરે, ચેલેાક્ષેપ કરે, પડહગદારી વાવે, જેમ અહીંના લોક નાટક દેખી ખુશી થાય, તેમ પરમાધામી ત્રણે જાતની કદના નારકીને દેખી ખુશી થાય, પરંતુ ઘણું શું કહીયે એ નારકીઓને દુ:ખ દેવામાં તથા દુ:ખી દેખી ખુશી થવામાં, પરમાધામીઓને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ, અત્યંત રમણિય વસ્તુના અવલેાકને પણ હાય નહી, ઇતિ પરમાધામીકૃતવેદના. - નારકીના વર્ણ —અતિ અંધકારમય છે, વિષ્ટા, મૂત્ર, શ્લેષ્મ, મળ, લેાહી, વસા, પરૂ, અને મદભર્યું... તળીયાનેા ભાગ છે, સમશાનની પેઠે ઠામ ઠામ કેશ, નખ, હાડ, લેાહી પડ્યા હાય છે. ७ Page #822 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). નારકીને ગધ–મરેલા કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હોય છે. નારકીને રસ-કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડે હેય. નારકીને પશે–સ અને વિછીના ડંખ સરખો હોય છે. અગુરૂ લઘુ–પરિણામ તે અત્યંત દુ:ખનું સ્થાનભૂત જાણવો. શબ્દ–અત્યંત વિલાપાકંદ, દુ:ખકારી શબ્દના પુગલ હોય. સ્પર્શ દુખ–વૈમાનિક દેના હાથના સ્પર્શથી પણ નારકીને અત્યંત દુઃખ થાય. તેને આધાર—દરેક નારકી તળે ઘનેદધિ, ઘનવાત, તનવાત અને આકાશ એમ ચારને આધાર છે. આહાર ઇચ્છા–તે અભિલાષ ઉત્કૃષ્ટી અંતર્મુહુર્તની હેય. જીવના છ સ્થાન–જીવ છે, જીવ નિત્ય છે, જીવકર્મને કર્તા છે, જીવ કર્મનો ભક્તા છે, જીવને મોક્ષ છે, અને જીવને (જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ) મોક્ષને ઉપાય પણ છે. જીવનાં છ લક્ષણ - જ્ઞાન–મતિજ્ઞાન, કુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, તે સમ્યકત્વ આશ્રીને હેય, અને મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભેગઅજ્ઞાન, એ ત્રણ મિથ્યાત્વ આશ્રયી હોય, એ આઠેમાંથી એક અથવા અધિક જેને હોય, તેને જીવ કહીયે. | દર્શન–ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, એ ચારમાંનુ એક અથવા અધિક જેને હેાય, તેને જીવ કહીયે. ' ચારિત્ર–સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસં પરાય, યથાખ્યાત, દેશ વિરતિ, અવિરતિ, એ સાતમાંનું એક અથવા અધિક હોય તેને જીવ કહીયે. તપ-છ બાહ્ય છ અત્યંતર તે બાર પ્રકારને તપ છે, જે જાણપણું સહિત તપ કરે તે સકામ, અને અજ્ઞાનપણે કષ્ટ સહન કરવું તે અકામ, એ બે પ્રકારમાંથી એક અથવા અધિક જેને હેય, તેને જીવ કહીયે. વીર્યકરણ તે ઇન્દ્રિય સંબંધિ શક્તિ, બળ તે લબ્ધિરૂપ પરાક્રમ, એ બેમાંથી એક કે અધિક જેને હોય તેને જીવ કહીયે. Page #823 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ઉપગપાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, (સાકાર) ચાર દર્શન (નિરાકાર) એ બારમાંથી એક અથવા અધિક જેને હોય, તેને જીવ કહીયે. આ લક્ષણે દરેક જીવમાં હોવા જ જોઈયે. ઈતિ. છ વિધિયે જીવ ગણાય છે. એકવિધ–સર્વે જીવો જ્ઞાન ચેતના લક્ષણ સહિત તે. દ્વવિધ પ૬૩ ભેદમાંથી કેઈ ત્રસને કેઈ સ્થાવર હેાય તે. ત્રિવિધ –પુરૂષ્યવેદ, સ્ત્રીવેદ, નપુંશકવેદ, ત્રણમાંથી કઈ હોય તે. ચતુર્વિધ-નરકાદિક ચાર ગતિમાંથી કોઈ ગતિનો હેય તે. પંચવિધ–એકેંદ્રિયાદિક પાંચ ઇંદ્રિયવાળામાંથી કઈ હોય તે. પવિધ –પૃથ્વી કાયાદિક છ કાયની અપેક્ષાએ છ પ્રકાર છે તે. જીવના ચંદ ભેદને ખુલાસો એકેદ્રિય જી–બે પ્રકારના હોય છે, જે બાળ્યા બળે નહિ, છેદ્યા છેદાય નહિ, દષ્ટિયે દેખાય નહિં, અને કેઈના ઉપગમાં આવે નહિં તે સૂક્ષમ અને જે બાન્યા બળે, છેદ્યા છેદાય, દષ્ટિએ દેખાય અને સર્વના ઉપયોગમાં આવે તે બાદર, તે બે ભેદ, બે ઇંદ્રિ, તેઈદ્રિય, વૈરેંદ્રિ, એ વિગલે દ્વિ જેને પદ્રિથી ઓછી ઈદ્રિ હોય તેજ વિગલેંદ્રિ, હવે એકેદ્રિને પણ ઓછી ઇંદ્રિ છે, પણ તેને વિગતેંદ્રિ કહેવાય નહિ, કારણ કે વિગતેંદ્રિ માત્ર તિ૭ લેકમાં જ હોય, અને એકેંદ્ધિ તે ચૌદ રાજલેકમાં વ્યાપક છે, માટે તેને વિગતેંદ્રિ કહેવાય નહિ એ પાંચ ભેદ થયા, મનરહિત તે અસન્ની અને મન સહિત તે સન્ની, આ સાત પતા અને સાત અપયામાં મળી જીવના ચૌદ ભેદ થયા. અજીવના ચૌદભેદ–ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકસ્તિકાય, એના બંધ, દેશ, પ્રદેશ એ નવ–કાળને એક વર્તમાન સમયાદિરૂપ, પુષ્ણલાસ્તિકાયના બંધ, દેશ, પ્રદેશ પ્રમાણું-ચાર-એ ૧૪ ભેદ. જીવના બત્રીશ ભેદનો ખુલાસો પાંચ સૂક્ષ્મ સ્થાવર, પાંચ બાદર સ્થાવર અને એક પ્રત્યેક વનસ્પતિકાય, (તે બાદરજ હાય.) એ અગિયાર. બે ઇંદ્ધિ, તે ઇન્દ્રિ ચરેંદ્રિ એ ત્રણ વિગલેંદ્રિ તથા અસન્ની અને સન્ની એ બે પ્રકારના પચેંદ્રિ એ સર્વ મળી સોળ થયા, તેના પર્યાય અને અપર્યાપ્તા મળી જીવના બત્રીશ ભેદ થયા. Page #824 -------------------------------------------------------------------------- ________________ નંબર. ભેદ. તે જીવાના નામ. ' r ૨ ૩ ४ પ ७ . ८ જીવાના ૫૬૩ ભેદ અને તેમાંથી થતા ૭૩૪ ભેદના ભેગા ખુલાસે. પર્યાયા. અપર્યાષ્ઠા. નંબર. ભેદ. તે જીવાના નામ. ૪ પૃથ્વીકાયના સૂક્ષ્મ-માદર ૪ અપકાયના ૪ તેઉકાયના ૧૮ ૧૯ ૨ એઇંદ્રિયની જાતિના ૨ તૈઇંદ્રિયની જાતિના ૨ ચાઇંદ્રિયની જાતિના ૧૦ ૧૧ ૪ સ્થળચર ૪ ખેચર ૧૨ ૪ ઉપરિસ ,, ૪ વાઉકાયના "" ૪ સાધારણ વનસ્પતિકા॰ સૂ॰ આા૦ ૨ ૨ પ્રત્યેક વનસ્પતિકાયના ૪ જળચર-સમૂઈિ મ-ગર્ભ જ >> "1 ૧૩ ૧૫ १४ ૪ ભૂજરિસર્પ ૧૪ સાત નારકી ૧૬ ૧૦૧ સમૂર્ણિમ મનુષ્યના ,, ૧૭ ૧૦ ભરતક્ષેત્રના મનુષ્ય 77 "" "" 79 "" "" "" 97 ર R २ ૨ '' ૧૦ એરવતક્ષેત્રના મનુષ્ય ૧૦ મહાવિદેહક્ષેત્રના મનુષ્ય २ R ૧ ર ર ७ ૨૫ ૨૭ २८ ૧૦ હિમવતક્ષેત્રના મનુષ્ય ૧૦ એરણ્યવત ક્ષેત્રના મનુષ્ય ૧૦ હરિવર્ષે ક્ષેત્રના મનુષ્ય ૧૦ રમ્યક્ ક્ષેત્રના મનુષ્ય ૧૦ દેવકુરૂ ક્ષેત્રના મનુષ્ય ૧૦ ઉત્તરકુરૂ ક્ષેત્રના મનુષ્ય ૨૬ ૧૧૨ અંતરદ્વીપના ક્ષેત્ર મનુષ્ય ૨૦ ભુવનપતિના દેવા ૩૨ વ્યંતર વ્હાણુષ્ય તર દેવા ૩૦ પરમાધામીના દેવા ૨૦ તિયગ્ જા ભગના દેવે ૧૦ ચરજ્યોતિષીના દેવા ૧૦ સ્થીરાતિષીના દેવા ૨૪ માર દેવલાકના દેવા ૬ કિલ્વિષીયા જાતિ દેવા ૧૮ લેાકાંતિક જાતિના દેવે ૧૮ નવ ચૈવેયકના દેવેા ૨૦ ૨૧ २२ ૨૩ ૨૪ ૨૯ ૩૦ ૩૧ ૭ ૦ ૧૦૧ મ ૫ મ ૫ ૫ ૫ આ ( ૫૬૩ ) ભેદમાં ૧૫૬ વ્યંતરના અને ૧૫ સિદ્ધના મેળવતાં ૭૩૪ ભેદ થાય છે. ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૧૦ પાંચ અનુત્તરના વિમાની કુલ પ૬૩ ભેદ થયા પર્યામા, અપમા મ ૫ મ ૫ પ ૫ મ ૧૨ મ ૧ ૫૬ ૫ ૧૦ ૧૦ ૧૬ ૧૬ ૩ LE ૧૫ ૧૫ ૧૦ ૧૦ ૫ ફ C ૫ મ ૫ મ ૫ ૫ ૫ ૧૨ ૩ ८ ८ ૫ ( પર ) Page #825 -------------------------------------------------------------------------- ________________ જીવના વિષે પાંચ વારે. - એર ! 1 9 લાખ ૭ લાખ ૭લાખ આયુ સ્થિતિ દ્વારા તે જીના નામ. શરીર દ્વાર. સ્વકાય સ્થિતિ. પ્રાણ યોનિ. ઉત્કૃષ્ટ. | જઘન. સૂફમ સ્થાવર અંગુલના અસંખ્યાતાભાગનું અંતર મુહૂર્તની | અંતર મુહૂર્તની અસં. . પી. એ. પી. ૪ ૨ પૃથ્વીકાય ર૨૦૦૦ વર્ષ અપકાયા ૭૦ ૦૦ વર્ષ તેઉકાય | ૩ અહેરાત્રી | ૫ વાઉકાય | ૩૦૦૦ વર્ષ | સાધાર વન કાય અંગુર અસં૦ ભાગ| અંતર મુહૂર્તની | અંતર : મુહૂર્તની અનં. ઉ. પી. એ. પી. | પ્રત્યેન્દ્રનસ્પતિકાય ૧૦૦૦ જજનથી વધારે ૧૦૦૦૦ વર્ષ અસં. ઉ. પી. એ. પી. | ૮ બેઈન્દ્રિય | ૧૨ જેજન ૧૨ વર્ષ સંખ્યાત હજાર વર્ષ | ૨લાખ | તેઈન્દ્રિય ૩ ગાઉનું ૪૮ દિવસ ૧૧ ચારેન્દ્રિય ૧ જેજન ૬ માસ ૧૧ રત્નપ્રભા શા ધનુષ્ય ૬ અંગુલ | ૧ સાગરોપમાં ૧૦ હજાર વર્ષ ૧ર ૧°| ૪ લાખ ૧ નારકી મારીને તુરત પોતાની કાયામાં ઉપજતા નથી તેમ નારકી ભરી દેવતા થતા નથી. ( દt ) I૭ લાખ ૪ ૧૪ લાખ - ૪ /૧૦ લાખ ૨ લાખો ૨લાખ વિકાય સિ Page #826 -------------------------------------------------------------------------- ________________ ( ( ૧૨ શરકરા પ્રભા [ ૧પ ધનુષ્ય ૧૨ અંગુલ ૩ સાગરોપમાં ૧ સાગરોપમ ૧૩ વાલુકાપ્રભા ૩૧ ધનુષ્ય ૭ સાગરોપમ ૩ સાગરોપમ ૧૪ પંકપ્રભા ૬૨ધનુષ્ય ૧૦ સાગરોપમ ૭ સાગરોપમ ૧૫ ધુમ્રપ્રભા ૧૨૫ ધનુષ્ય ૧૭ સાગરોપમ ૧૦ સાગરેપમ તમ:પ્રભા | | ૨૫૦ ધનુષ્ય ૨૨ સાગરોપમાં ૧૭ સાગરોપમ ૧ તમતમપ્રભા ૫૦૦ ધનુષ્ય ૩૩ સાગરોપમ ૨૨ સાગરોપમ ૧૮ જળચર ગર્ભજ ૧૦૦૦ જોજન J૭ ભવ પૂર્વકોડી વર્ષના પૂર્વ કડી વર્ષ | અંતર મુદૂર્તનું કવિઓ | ૮ મો યુગલિયાને સ્થલચર , | ૬ ગાઉનું ૩ પલ્યોપમનું ખેચર | ૨ થી ૮ ધનુષ્ય પલ્યોઅવે ભાગનું ર૧ ઉરપરિ સર્પ,, ૧૦૦૦ જજન પૂર્વ કોડી વર્ષનું ભુજપરિસર્પ, | ૨ થી ૮ ગાઉ પૂર્વ કેડી વર્ષનું! ર૩ જળચર સમૃષ્ટિ ૧૦૦૦ જેજન પૂર્વ કોડી વર્ષનું ૨૪ સ્થળચર ૨ થી ૪ ગાઉ ૮૪૦૦૦ વર્ષનું રપ ખેચર , | ૨ થી ૮ ધનુષ્ય s૨૦૦૦ વર્ષનું ર૬ ઊરપરિસર્પ,, ૨ થી ૪ જજન પ૩૦૦૦ વર્ષનું રણ ભુજપરિસર્ષ, ૨ થી ૮ ધનુષ્ય ૨૦૦૦ વષનું Rી મનુષ્ય ગર્ભ ૩ ગાઉનું | ૩ પલ્યોપમનું ર૯) મનુષ્ય સમૂળ | અંગુઠ અસં૦ ભાગI ૦ સર્વે પંચૅદિતીર્થંચની ચાર લાખ છે. સાતે નારકીની ૪ લાખ. ૪ ) ૦િ ૧૪લાખ Rા ૭-૮વા Page #827 -------------------------------------------------------------------------- ________________ અસુરકુમાર | સ્વકા સ્થિતિ નથી ૧૦ | ૧ સાગ, અધિક ૧૦૦૦૦ વર્ષ ૭ હાથનું નાગકુમાર દેશે ઉણુ બે પલ્યો કરી સુવર્ણકુમાર ૩૩ વિદ્યુતકુમાર ૩૪ અગ્નિકુમાર ૩પ દીપકુમાર 3 ઉદધીકુમાર sણ દિશીકુમાર ૩૮ પવનકુમાર કઈ સ્તનતકુમાર - વ્યંતર દેવ ૧ પલ્યોપમ વહાર્ણવ્યંતર કરી પરમાધામી ૪૩. તિર્યગભગ ૪ ચંદ્ર ૧૫. ૧ લા. વિ. પલ્યો. આઠમે ભા. માં સૂર્ય ૧ ૫. ૧ હ. વ.૧૦૦૦૦ વર્ષ ૧ પલ્યોપમ | " ૧ દે ભરીને તુરત પિતાની કાયામાં ઉપજતા નથી તેમ દે મરીને નારકી થતા નથી. સર્વ પ્રકારના દેવતાઓની ચાર લાખ છે. ( hh ) ગ્રહ Page #828 -------------------------------------------------------------------------- ________________ [ ૭ હાથ 0 પલ્યોપમ |i૦૦૦ વર્ષ | સ્વકીય સ્થિતિ નથી | ૧ બે પલ્યોપમ ૩ પલ્યોપમ | પલ્યા. આઠમ ભા. ૨ સાગરોપમ / ૧ પાપમ ૨ સાગત અધિક. ૧ ૫. અધિક ૩ સાગરેપમ / ૧ ૫. અધિક ૭ સાગરોપમ | ૨ સાગરોપમ ૭ સાગ, અધિક ર સાગઠ અધિક ૧૦ સાગરોપમ | ૭ સાગરોપમ એથી ઓછું ૫ હાથ ક૭ નક્ષત્ર ૪૮ તારા જ કિત્વિષીયા પ સિધર્મ પ૧ ઈશાન પર કિવિશીયા પર સન્તકુમાર પ૪ મહેદ્ર પપ. બ્રહ્મદેવ પ૬ લેકાંતિક પ૭ કિલ્પિષીયા પ૮ લાંતકદેવ પટ મહાશુક ૬૦ સહસાર ૬૧ આણંત Fર પ્રાણત ૬૩ આરણ ૬૪ અયુત આગળ જણાવી તે સર્વેની એજ પ્રમાણે છે. ( ૫૬ ) 19. ૧૪ ૧૦ સાગરોપમ ૪ હાથ ૧૭ ૧૪ ૧૮ ૩ હાથ ૧૮ ૧૮ ૧૯ ૨ ૨૦. Page #829 -------------------------------------------------------------------------- ________________ ૬] સુદન ૬૬ સુપ્રતિષદ્ધ ણ મનારમ ૬૮ સતાભદ્ર | સુવિશાલ ૭૦ સામ્ય ૭૧ સામનસ ૭૨ પ્રિયકર ૭૩ આદિત્ય ૭૪ વિજય ૭૫ વિજય ત || જય ત ૭૭ અપરાજિત ૭૮ સર્વાર્થસિદ્ધ ૯ સિદ્ધના જીવ ૨ હાય ,, "" ', ,' ** ,, "" "" ૧ હાય در "" "1 13 શરીર નથી ૨૩ સાગરાપમ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ " ૩૧ થી ૩૩ સાગ ,, '' ,, 39 "" "" "9 p ૩૩ સાગરોપમ આયુ નથી જૈન સિદ્ધાંતામાં તેમની સાદિ અનંત સ્થિતિ કહેલી છે. ૨૨ સાગરાપમ ૨૩ ૨૪ ૧૫ ૨૬ ૨૭ २८ ૨૯ ૩૦ ૩૧ ૩૧ ܚ '' ॥ ઇતિ પ`ચ દ્વાર ૫ "" "" ,, "" " ,, '' ' "" 11 "" ૩૩ સાગરાપમ આયુ નથી નથી " '' '' * .. ,, .. 19 "" .. ,, '' " સ્વકાય સ્થિતિ નથી 34 *# lelKoge >>ર Photolele 1:4 !! "1 . "1 "" " "1 .. ,, 34 પ્રાણ કેાની નથી નથી ( ૧૭ ) Page #830 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) પર્યાપ્તિ ( શક્તિ ) ના છ ભેદ. આહાર પર્યાદિરેક જીવને એક ભવમાંથી ખોજા ભવમાં જતાં શક્તિવડે આહાર લઇ તેને રસપણે પરિણુમાવવાની જે શિકિત તે. શરીર પર્યાપ્ત—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને વીર્ય, એ સાત ધાતુપણે લીધેલા આહારને પરિણમાવી શરીર આંધવાની જે શક્તિ તે. ઇંદ્રિય પર્યાપ્તિ—સાત ધાતુપણે પરિણમાત્મ્યા જે રસ તેને જેટલી ક્રિચા જોઈયે તેટલી મેળવી આપવાની જે શક્તિ તે. શ્વાસેાશ્ચાસ પર્યાય શ્વાસેાશ્વાસ ચેાગ્ય વરગણાનાં દળીયાં લઇ તેને શ્વાસેાશ્વાસપણે પરિણમવી અવલખી મુકવાની જે શકિત તે. ભાષા પર્યાસ—ભાષા યેાગ્ય વરગણાના દળીયાં લઈ તેને ભાષાપણે પિરણુમાવી અવલખી મુકવાની જે શક્તિ તે. સન પર્યાપ્તિમન ચેાગ્ય વરગણાના દળીયાં લઈ મનપણે પરિણમાવી અવલખી મુકવાની જે શિત તે. આ છ પર્યાપ્ત છે—તેમાં કોઇ જીવ ત્રણ પર્યાપ્તિ પુરી કર્યો શિવાય મરે નહિ અને જેને જેટલી વધારે પર્યાપ્તિએ કરવાની હાય તેટલી પુરી કરીને મરે તે પર્યાપ્તા કહેવાય, અને ત્રણ પુરી કરીને મરે તે! અપર્યાપ્તા કહેવાય છે. આહાર પર્યાપ્ત પહેલી અને શરીર પર્યાપ્ત પછીનુ કારણ જીવને પરભવમાં જતાં તેજસ અને કાણુ શરીર તથા પરભવનું આયુષ્ય એ ત્રણ વાના સાથે જાય છે, તેથી તેજસ કારમણ શરીરવડે આહાર લઇ પછી બાકીના શરીર ખાંધે છે તેથી. તેને વધુ ખુલાસા—જે પેાતાને ચાગ્ય પર્યાપ્ત પૂરણ કર્યો વિના મરણ પામે, તે પણ તે પ્રથમની ત્રણ પયાપ્ત પુરી કરી, પરભવાયુના મંધ કરી અંતર મુહૂર્ત અખાધા કાળ જીવીને મરણ પામે. પર્યાપ્તિ મુખ્ય બે પ્રકારની છે. એક લબ્ધિ બીજી કરણુ, જે કર્મના ઉદયથી આરંભેલી સ્વયેાગ્ય સર્વે પર્યાસિ પુરી કરી નથી, પણ કરશે તે લબ્ધિ પર્યાસ અને જેણે સ્વયાગ્ય સવે પર્યાપ્ત પુરી કરી લીધી તે કરશુ પર્યાપ્ત. Page #831 -------------------------------------------------------------------------- ________________ ( ૫૯ ) અપર્યાપ્તિ પણ બે પ્રકારની છે. એક લબ્ધિ બીજી કરણ આરંભેલી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કરે નહિ, તે લબ્ધિ અપર્યાપ્તિ અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પુરી કરશે પણ હજુ કરી નથી તે કરણ અપર્યાપ્તિ . પર્યાપ્તિ ઉજવવાને કાળ–એ સમસ્ત પર્યાપ્તિ ઉજવવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે, તે જીવ તેટલી પર્યાપ્તિ સમકાળે કરવા માંડે પછી અનુક્રમે પહેલી આહાર પર્યાપ્તિ તે. પછી શરીર પર્યાપ્તિ એમ સર્વે પર્યાપ્તિ યથાચોગ્યપણે કરે, ત્યાં આહાર પર્યાપ્તિ પ્રથમ સમયે કરે અને બીજી સમસ્ત પર્યાપ્તિ પ્રત્યેક અસંખ્યાત સમય પ્રમાણ અંતર મુહૂર્ત કરે. દારિક શરીરવાળાનો કાળ–તે પછી દારિક શરીરવાળો અંતર મુહૂર્ત—મુહૂર્તને આંતરે શેષ પર્યાપ્તિ પૂર્ણ કરે. - વૈશ્યિ શરીરવાળાને કાળ–વૈકિય અને આહારક શરીરવાળા જીવને એક શરીર પર્યાપ્તિ પહેલી હાય, ને તે અંતર મુહૂર્તમાં હેય, અને બીજી સમસ્ત પર્યાપ્તિ અકેકે સમયે હાય, એમ સર્વ મળી અંતર મુહૂર્ત પ્રમાણ પર્યાપ્તિકાળ જાણ. પ્રાણુ અને પર્યાપ્તિમાં શું ફેર–પર્યાપ્તિ તે પ્રવર્તન નિવર્તનરૂપ શક્તિ છે, અને પ્રાણ તે જીવન સાથે આખા ભવ સુધી સંબંધ ધરાવે છે. કોને કેટલી પર્યાપ્તિ હોય. એકેંદ્રિય જીને ચાર અસત્રિ મનુષ્યને ત્રણથી ચાર વિગલેંદ્રિય જીને પાંચ સત્રિ મનુષ્ય અને તીર્થંચને છે અસ િતીર્થયને પાંચ દેવતા અને નારકીને છે દશ પ્રાણનું વર્ણન. પ્રાણને ધારણ કરે તેને જીવ કહીયે-(દ્રવ્યપ્રાણ દશ છે.) દશ પ્રાણુ–પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયાનું બળ, શ્વાસશ્વાસ અને આયુષ્ય. દશ પ્રાણુને ખુલાસે–૧સ્પદ્રિ-શરીર, ૨ રસેંદ્રિ-શહી, Page #832 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) ૩ ઘાણે દ્વિ–નાક, ૪ ચક્ષુદ્વિ–આંખે, ૫ શ્રોતેંદ્રિકાન, દમનબળ, ૭ વચનબળ, ૮ કાચબળ, ૯ શ્વાસોશ્વાસ, અને ૧૦ આયુષ્ય. કોને કેટલા પ્રાણ છે. એકેદ્રીજીને ૪ પ્રાણ. સમૂછિમ–મનુષ્યને ૭-૮ પ્રાણ. એઇદ્રી–જીને ૬ પ્રાણ. સમૂછિમ–તીર્યચને ૯ પ્રાણ. તેઇદ્રી–જીને ૭ પ્રાણુ, ગર્ભજ પંચેંદ્રી–મનુષ્ય-તીરેકી–જીને ૮ પ્રાણ. અને ૧૦ પ્રાણુ. દેવતા–નારકી–પંચેંદ્રિને ૧૦પ્રાણુ કેને કયા કેટલા પ્રાણ છે તેને ખુલાસો. એકે ને-–શરીર, કાયદળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, એ ચાર પ્રાણ બેઇદ્રીન–શરીર, જીહા, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ છ પ્રાણું. તેઢીને–શરીર, જીહ્ન, નાક, કાયબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ સાત પ્રાણ. ચકીને–શરીર, જીલ્લા, નાક, ચક્ષુ, કાચબળ, વચનબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ આઠ પ્રાણ. સમૂછિમ મનુષ્યનેપાંચ ઇન્દ્રિ, કાચબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ ૭ થી ૮ પ્રાણ. સામૂછિમ તીર્થંચને—પાંચ ઇંદ્રિય, વચનબળ, કાચબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ નવ પ્રાણ. ગર્ભજ મનુષ્ય અને તીર્થંચને–દશે પ્રાણ હોય, ઊપર જણાવી આવ્યા તે. દેવતા અને નારકીને–દશે પ્રાણ હોય, ઊપર જણાવી આવ્યા તે. આ ઊપર પ્રમાણે--સર્વે જેના અનુક્રમ પ્રાણ જણાવ્યા, આ દ્રવ્ય પ્રાણ જાણવા, અને ભાવ પ્રાણુ તે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણે જાણવા. - પ્રાણ એટલે–ભપગ્રાહી સંબંધ ધરાવનાર. તેનું નામ પ્રાણુ. Page #833 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઇંદ્રિયો તેના તેવીશ વિષય અને બસે બાવન વિકારનાઇદ્રિય નામ ૨૩ વિષયેના નામ ૨૫ર વિકાને અનુક્રમ ] સ્પર્શેન્દ્રિ આઠ વિષય છ— વિકારની સમજ હળવે, ભારે, લખે, ચેપડો, સુંવાળા, આઠ વિધ્યને સચિત, અચિત, મિશ્ર, એ ત્રણે ગુણતાં ૨૪ થાય, તેને સારા ખડબચડે, ટાઢ, ઊનો. નરસાએ ગુણતાં ૪૮ થાય, તેને રાગ દ્વેષે ગણતાં ૮૬ થાય. ર | રસેંદ્રિ - છ વિષય બોતેર વિકારની સમજ (મા) ખાટો, ખારે, તીખો, કડ, છ વિષયને સારા, નરસાથે ગણતાં ૧૨ થાય, તેને સચિત, અચિત, મિશ્ર કષાય, ગુણતાં ૩૬ થાય, તેને રાગ દ્વેષે ગુણતાં ૭ર થાય. ઘાણે દ્રિ બે વિષય બાર વિકારની સમજ સુગંધ, દુર્ગધ. બે વિષયને સચિત, અચિત, મિથે ગુણતાં છ થાય, તેને રાગ છે ગુણતાં ૧૨ થાય. કI ચક્ષુદ્ર પાંચ વિષય સાઠ વિકારની સમજ સફેદ, રાતે, લીલે, પીળા, કાળા | પાંચ વિષયને શુભ, અશુભ ગણતાં ૧૦ થાય, તેને સચિત, અચિત, મિથે ગણતાં ૩૦ થાય, તેને રાગ, દ્વેષે ગણતાં ૬૦ થાય. શ્રોતેંદ્રિ ત્રણ વિષય બાર વિકારની સમજ સચિત, અચિતને મિશ્ર. ત્રણ વિષયને શુભ, અશુભ ગુણતાં છ થાય તેને રાગ દ્વેષે ગણતાં ૧૨ થાય. આ પાંચે ઈદ્રિયો પૈકી-દરેક ઈજ્ય પિતે પિતાના જ વિષયને જાણે, પણ બીજી ઇયિના વિષયને જાણે નહિ. એ પાંચે ઇંદ્રિના તેવીસ (૨૩) વિષય અને બબાવન (૨પ૨) વિકાર કહ્યા, તેનું જાણપણું મન સહિત જીવ જે જે ઇદ્રિયમાં ભળે, ત્યારે તે તે ઇંદ્રિય પિતાના વિષયને જાણે, પણ જીવના વ્યાપાર વિના સર્વે ઈદ્ધિ જડરૂપ છે, તેથી વિષયને જાણે નહિ. ( ૬૧ ) ' Page #834 -------------------------------------------------------------------------- ________________ (૬૨) છ લેયા સ્વરૂપ. દુહા—કૃષ્ણે નીલ કાપાત તેજો, પદ્મ શુકલ સુખકાર; આદ્ય અશુતિ શુભ પછી, ધ્યાને તે ત્રણ ધાર. મૂળ કેટ થડથી કંટે, ડાળાદિક ફળ જાણ; ભોંય પડ્યા ભખે તે શુકલ, અનુક્રમ તે મન આણુ. લેશ્યા પ્રમાણે જંબુવૃક્ષ દૃષ્ટાંત. મનહર છંદ. કેોઇ મિત્રા જંબુ વૃક્ષ ફળ ખાવા ધારી તેની, પાસે ગયા તેની અહીં વિગત નોંધાણી છે; મૂળ સાથે વ્રુક્ષ છેદા કહે તેની કૃષ્ણ લેશ્યા, માટી શાખા કાપા કહે નીલ તે તેવાની છે. નાની શાખા છેદેા કહે કાપાતતે તેની કહી, ફળના ગુચ્છાને કાપા તેની તેજો માની છે; ફક્ત ફળને જ પાડા પદ્મ પરૂપી લલિત, પાકાં પડ્યાં ખાવા કહે શુકલ ત્યાં સમાણી છે. ॥ ૧ ॥ લેશ્યા પ્રમાણે બીજી પલ્લીપતિનું દૃષ્ટાંત. મનહર છંદ. પલ્લીપતિ સૈન્ય સાથે ગામ લુટે પેસી કહે, મનુષ્યા કે પશુ સામા મળે તેને તેવું કહે તેની કૃષ્ણ લેફ્સાવાળા લેખા તેમ, મનુષ્યાને મારા કહે નીલ માત્ર પુરૂષોને મારી કાપાત તે તેની આયુધ ધારક આખે તેજાના સામા થાય તેને મારા પદ્મ તે લલિત વિચારવા; ધારો, નહિ મારે ધન રા શુકલના તે ધારવા. ॥ ૧ ॥ છ લેાના વર્ણ—સ્નિગ્ધ મેઘની ઘટા, ભેશના શીંગડા, અરિષ્ઠરન, નેત્રની કીકી ને કાળા સુરમા સરખા, કૃષ્ણે લેશ્યાને વર્ણમહાભયંકર જાણવા. ૧ મારવા, અશેાકવૃક્ષ અંકુર, નીલ ચાસ પક્ષીની પાંખ, ને વૈડુ રત્ન કાંતિસરખા, નીલ લેશ્યાના વણું જાણવા. ૨ અવધારવા. કહી, Page #835 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) અળસીના ફુલ, જારસી અથવા કોકીલાની પાંખ અને પારેવાના કંઠ સરખ, કાપત લેશ્યાને વર્ણ જાણ. ૩ હીંગલકનો રંગ, ઊગતા સૂર્યની કાંતિ, દીપક અને પોપટની ચાંચ સરખો, તે જે લેશ્યાને વર્ણ જાણ. ૪ હડતાળનો મધ્યરંગ, હળદરનો રંગ અને શેણના કુલ સર પદ્મ લેશ્યાને વર્ણ જાણવા. ૫ શંખ, મચકુંદના કુલ, દુધ, પૂર્ણ ચંદ્રમા, મેતીને હાર અને રૂપા સરખે શુકલ લેશ્યાનો વર્ણ જાણો. ૬ છ લેશ્યાને રસ. | મનહર છંદ. કટુ તુંબી લીંબ ઈદ્રવરણાથી તે અનંત, ગુણો કટુ રસ કૃષ્ણ લેશ્યાને તે જાણ; સુંઠ મરી પીંપરાદિ તેને જેવો તીખો રસ, - તેથી તે અનંત ગુણે નીલને પ્રમાણ. કાચું બ્રફળ કાચા કેઠથી અનંત ગુણો, તુરો રસ તે કાપત વેશ્યાનો તે ઠાણ; પાકું આંબ્રફળ પાકા કાંઠફળ બીજેરાને, તેથી તે અનંત મીઠે તેને તે માન. ૧ પ્રધાન વારૂણ રસ વળી વિવિધ પ્રકાર, અરગને મધુ સમ તેને જે કહાય છે; તેનાથી અનંત ગુણ પદ્મ લેફ્સાને તે કહ્યો, પાંચ લેફ્સાનો તે રસ પુરે અહીં થાય છે. ખજુરને દ્રાખ દુધ સાકરને ખાંડ સમે, તેથી તે અનંત ગુણે રસ ગણાવાય છે; તે રસ શુકલને જાણે એમ છનો ઉર આણો, અનુક્રમ સાર આને લલિત લેખાય છે. જે ૨ છ લેશ્યાને ગંધ. દુહા-કૃષ્ણ નીલ કાપત ત્રણ, લેફ્સાને કહું ગંધ, ગ સર્પ મડદા થકી પણ, અનંત ગણી દુધ તેજે પદ્મને શુકલ ત્રણ, લશ્યાને કહું ગંધ, કેવડાદિક પુષ્પથી પણ, અનંત ગણી સુગંધ. Page #836 -------------------------------------------------------------------------- ________________ ( ૬૪ ) છ લેશ્યાને ફરસ. દુહા-કૃષ્ણ નીલ કાપતને, છે અપ્રશસ્ત સ્પર્શ, ગે છëા કરવત થકી, અનંતગણે કર્કશ; તેજે પદ્મ અને શુકલ, તેને પ્રશસ્ત સ્પર્શ, પરવન માખણથી અનંત, સુકુમાળ છે સ્પર્શ. છ લેશ્યાથી ગતિ. દુહા-કૃષ્ણ નીલ કાપત ત્રણ, અધર્મ પાપમાં ત્યાર, તેથી નર્ક તિર્યંચ ગતિ, માટે મને વિચાર; તેજે પદ્મને શુકલ ત્રણ, ધર્મ પુન્ય મહીં ત્યાર, મળે મનુષ્ય કે દેવ ગતિ, શુકલે શિવશ્રી સાર. છએ લેસ્થાના લક્ષણકૃષ્ણ લેશ્યા–પ્રાણાતિપાતાદિ પાંચે અથવા સેવે, મિથ્યાત્વને આદર ત્રણ મુક્તિ મેકળી, છકાય રક્ષા નહી, કઠિણ પરિણામ હાય, ચેરી પ્રમુખ અવિચારી કાર્યો કરે, ઈહલેક પરેક ભય નહી, ઈદ્રિય કાબુ નહિ, અને વધ કરતાં લગાર માત્ર શંકા કરે નહી. - નીલ ગ્લેશ્યા–પરગુણ સહન કરે નહી, ઘણે કદાગ્રહ, ઘણે ક્રોધ, બાર ભેદે તપ નહિ, મિથ્યાત્વ શાસ્ત્ર શીખે, નિર્લજ હોય, જેમ તેમ બોલે, પ્રમાદ કરે, આઠે મદ કરે, રસ લંપટ, ઘણો દ્વેષ, જૂઠું બોલે, ક્ષેત્રાદિક આરંભ, અવિરતી, ચોરી કરે, તીવ્ર પરિણામ અને સર્વે ને અહિતકારી. કાત લેશ્યા–વાંકા વચનો બોલે, વાંકા કાર્યો કરે, વાંક મન રાખે, કઈ રીતે વકતા ટળે નહી, પોતાના દેષો ઢાંકે, કપટ કરે, મિથ્યાત્વદષ્ટિ હોય, વિપરિત સહણ કરે, સારા લક્ષણ રહિત હૈય, રાગ દ્વેષે ખરાબ વચન બેલે, પરસદ્ધિ દેખી બળે. તે લેણ્યા-અહંકાર, ઉતાવળ, કપટરહિત, કુતુહળરહિત, વિનયવંત, લજજાવંત, ધર્મરૂચીસહિત, દઢધર્મ, વ્રત પચ્ચ ખાણને નિર્વાહ કરનાર, પાપ નહિ કરનાર, હિતની ઈચ્છા કરનાર અને અભિલાષાવાળો. Page #837 -------------------------------------------------------------------------- ________________ (૬૫) પદ્મ લેશ્યા–ક્ષણિક ક્રોધ હાય, માન માયા લોભની વાંછા થડી હોય, ઉપશમી હેય, ઇદ્રીને દમનાર, સિદ્ધાંતાદિ શાસ્ત્રજાણ, તપ કરનાર અને ચેડા વચને બોલનાર હોય. શુકલ લેસ્યા–આર્જા, વૈદ્રધ્યાનનો ત્યાગ, ધર્મ શુકલ ધ્યાન ધારક, રાગ દેશ શાંત કરૂ, અષ્ટ પ્રવચન માતા પાલક, કષાયાદિ શાંત કરૂ, ઈદ્રી જીતનાર હોય, ઇતિ લેશ્યા સ્વરૂપ. છ લશ્યાની કાળ સ્થિતિ કૃષ્ણ લેશ્યાને કા–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ અંતર્મુહર્તે અધિક જાણવી. નીલ વેશ્યાને કાળ-જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા દશ સાગરોપમ પાપમાં સંખેય ભાગ અધિક. કાપિત લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત ઉત્કૃષ્ટા ત્રણ સાગરોપમ પલ્યોપનાં અસંખ્યાતમે ભાગે અધિક. તે લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા બે સાગરેગમ પાપમને અસંખ્યાતમે ભાગે અધિક. પદ્મ લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ પલ્યોપમના અંસખ્યાતમે ભાગે અધિક. શુકલ લેશ્યાને કાળ–જઘન્ય અંતર મુહૂર્ત અને ઉત્કૃષ્ટા તેત્રીશ સાગરોપમ અંતર મુહૂર્ત અધિક કોને કયી અને કેટલી લેશ્યા હોય. ગર્ભજ મનુષ્ય અને તીર્થયને-છએ લેસ્યા હોય. નારકી, તેઉકાય, વાઉકાય, અને વિગલે દ્રિ એ છના વિષે કૃષ્ણ નીલ, કાપત એ ત્રણ લેશ્યા હોય. વૈમાનિક દેને વિષે તેજે, પદ્મ, શુકલ, એ ત્રણ લેસ્યા હોય. જતિષીને વિષે–એક તેજે વેશ્યાજ હોય. દશ ભુવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય, અને વનસ્પતિકાય વિષે-કૃષ્ણ, નીલ, કાપત અને તેજે–એ ચાર લેસ્યા હેય. પરમાધામી દેવેને એક કૃષ્ણ લેશ્યાજ હેય. કષાય–(એટલે કોધ, માન, માયા, લોભ.) તે સર્વ જી વિષે હોય છે. Page #838 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા–(અનાદિ કાળની ટેવ.) તે ૧૯ છે. પહેલી ચાર– “આહાર, ભય, મૈથુન, પારગ્રહ. બીજી ૬ ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ. લેક, ત્રીજી ૬ સુખ, દુઃખ,મેહ, દુગચ્છા, શેક, ધર્મ એ સોળે અનુભવસંજ્ઞા કહેવાય. તે સર્વ જીવમાં હોય. - સંઘયણું–(હાડનું બંધારણ) તે છ પ્રકારે છે. વજીરૂષભનારા, રૂષભનારા, નારાચ, અર્ધનારાચ, કીલિકા, અને છેવ.” એ છે થયા. તેની સમજ–સર્વે સ્થાવર, નારકી, દેવતાને સંઘયણું નથી, વિગલૈંદ્ધિને છેવટું સંઘયણ હાય, ગર્ભજ તીર્થંચ અને મનુષ્યને છએ સંઘયણ હાય. સંસ્થાન–(શરીરનો આકાર. ) તે છ પ્રકારે છે– “સમચતુર, નયધપરિમંડલ, સાદી, કુન્જ, વામન અને હુડક” એ છ સંસ્થાન થયા. તેની સમજ–સર્વે દેવતાઓને સમચતુર સંસ્થાન જ હોય, ગર્ભજ તીર્થંચ અને મનુષ્યને છએ સંસ્થાન હેય, વિગલેંદ્રિ તથા નારકીને હુડક સંસ્થાન હોય. પાંચ સ્થાવરના સંસ્થાન–પ્રત્યેક વનસ્પતિકાયનાં વિવિધ પ્રકારના વાયુકાયનાં ધ્વજાના આકારે તેઉકાયનાં સમયના આકારે અપકાયનાં પરપોટાના આકાર અને પૃથ્વીકાયના મસુરની દાળ અને અર્ધ ચંદ્રના આકારે હોય છે. સંઘયણ અને સંસ્થાનને વધુ ખુલાસો. કમ્મપયડી સૂત્રમાં–સંમૂછિમ તીર્થંચ પચેંદ્રિને છ સંઘયણ અને છ સંસ્થાન કહ્યાં છે. તેમ એકેદ્રિયાદિકમાં પણ છેડી શી શક્તિ છે, તે ગુણે કરી તેને કઈક છેવટું સંઘયણ કહે છે, તેમ એકેંદ્રિ અને સમૂછિમ મનુષ્યમાં હુડક સંસ્થાન કમ્મપયડીમાં કહ્યું છે. - સમઘાત–(એટલે સમ્યક્ પ્રકારે આત્માને ખેંચી બહાર કાઢી કર્મોનું વેદવું તે) તેના બે ભેદ છે–એક જીવ સમુદ્દઘાત, બીજુ અજીવ સમુઘાત. જીવ સમુદ્દઘાતના સાત નામ વેદના, કષાય, મરણ, વૈકિય, તેજસ, આહારક, કેવલી. અહીં આને ઉપગ છે, તેને ખુલાસે. ગર્ભજ મનુષ્ય વિષે—“સાતે સમુદઘાત” હેય, એકેંદ્રિય વૈકિય વાઉકાયને “વેદના, કષાય, મરણ વૈક્રિય” ચાર હાય. Page #839 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિકાય—એ ચાર ત્રણ વિગલૈંદ્રિ અને અગ્નિ પંચેદ્રિના વિષે વેદના, કષાય, મરણ એ ત્રણ હેય. ગર્ભજ તીર્થંચને તથા સર્વે દેવતાઓના વિષે –“વેદના, કષાય, મરણ, વૈકિય, તેજસ” એ પાંચ સમુઘાત હાય. નારકીને–“વેદના, કષાય, મરણ, વેકિય” ચાર હાય. દ્રષ્ટિ-(ખરીટી શ્રદ્ધા) તે ત્રણ છે સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ. તેને ખુલાસો વિગતેંદ્રિ તથા પાંચે સ્થાવર અને સમૂર્ણિમ તીર્થંચ મનુષ્ય મિથ્યાત્વદ્રષ્ટિ હોય, સર્વે નારકી અને નવરૈવેયક સમકિત દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ હાય, પાંચ અનુત્તર સમતિ દ્રષ્ટિ હોય. બાકી સર્વે દેવ, ગર્ભજ મનુષ્ય અને તીર્થંચમાં ત્રણે દ્રષ્ટિ હોય. | દર્શન–(સામાન્ય ઉપયોગ.) તે ચાર છે, ચક્ષુદર્શન, અક્ષદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. તેને ખુલાસ-પાંચ સ્થાવર, બેઈદ્રિય, તેદ્રિય, એ સાત વિષે અચક્ષુદર્શન હોય, ચૌરંદ્રિને (ચક્ષુને અચક્ષુદર્શન) હોય, ગર્ભજ મનુષ્યને ચારે દર્શન હોયસર્વે દેવો. નારકી, અને પંચૅકિ તિર્યંચમાં ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દર્શન હોય. - જ્ઞાન–વિશેષ ઉપયોગ) તે આઠ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ અજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ આઠ થયા, તેને ખુલાસો સર્વે દેવાતા, પંચેંદ્રિતીય ચ, અને નારકી તેમાં સમકિત દ્રષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વદ્રષ્ટિને ત્રણ અજ્ઞાન હેય. પાંચ સ્થાવર ને બે અજ્ઞાન હોય. વિગલેંકિ ભવાંતરથી સાસ્વાદન સમતિ લાવ્યા હોય તેને પર્યાપ્ત અવસ્થાએ બે જ્ઞાન હોય અને બીજાને બે અજ્ઞાન હોય, મનુષ્યને પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન એ આઠે હોય. ગ–(એટલે એડવું) તે પંદર છે, તેના નામ નીચે પ્રમાણે સત્ય અને અસત્ય વચનગ વૈકિય કાયગ. અસત્ય મનેટેગ સત્ય સત્ય વચનગ વૈક્રિય મિશ્ર કાયાગ. સત્યા સત્ય મનાયેગ સત્ય મૃષા વચનગ આહારક કાગ. Page #840 -------------------------------------------------------------------------- ________________ ( ૬૮ ) સત્ય મૃષા મગ દારિક કાયયેગ આહારકમિશ્ર કાગ સત્ય વચનગ દારિકમિશકાયયોગ તેજસ-કાર્પણ કાગ. હવે કોને કયા અને કેટલા વેગ હોય, તે કહે છે–સ દેવતા તથા સર્વે નારકીના વિષેસત્ય મને યેગાદિચાર મનના, સત્ય વચન ગાદિચાર વચનને, વૈકિય, તેજસને કારમણ એ ૧૧ વેગ હોય. પંચૅકિ તીર્થંચને આહારક કાયયોગ, આહારક મિશ્ર કાય ગ આ બે શિવાય બાકી તેર વેગ હોય, મનુષ્યને વિષે પંદર એગ હોય, વિગલેંદ્રિયને દારિક કાય એગ, ઔદારિક મિશ્ર કાગ, કારમણ કાયયેગ, સત્ય મૃષા વચન ગ, એ ચાર વેગ હોય, વાઉકાયને દારિક કાયયેગ્ય, દારિક મિશ્ન કાયાગ, વેકિય કાયયેગ, વૈકિય મિશ્ર કાગ, અને કારમણ કાયયેગ, એ પાંચ હોય, તે સિવાય પૃથ્વી, અપ, તેઉ ને વનસ્પતિ, એ ચાર સ્થાવરને દારિક કાયયેગ, દારિક મિશ્ર કાગ, કારમણ કાયાગ, એ ત્રણ યોગ હોય. ઉપયોગ–(વિચારણા–આત્માનું લક્ષણ.) તે બાર છે. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (સાકાર) ચાર દર્શન (નિરાકાર) તેને ખુલાસો. મનુષ્યને બારે ઉપગ હોય, નારકી, ગર્ભજતીર્થચ, અને દેવતાને ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન એ નવ હોય, બેઈદ્રિય તેદ્રિયને બે જ્ઞાન, બે અજ્ઞાન ને અચક્ષુ દર્શન એ પાંચે હય, ચંદ્રિને સમૂર્ણિમ તીર્થંચને બે જ્ઞાન, બે અજ્ઞાન, બે દર્શન એ છ હય, પાંચ સ્થાવરને બે જ્ઞાન, અને અચક્ષુ દર્શન એ ત્રણ હોય, સમૃમિ મનુષ્યને બે જ્ઞાન અને બે દર્શન એ ચાર હાય, અને સિદ્ધના જીવને કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ બે હેય. ઉતપાત–(ઉત્પન્ન થવું) ચ્યવન–(મરવું.) તે એક સમયમાં કેટલા ઉપજે અને ચેવે તેની જઘન ને ઉત્કૃષ્ટ સ્થિતિ–એ બેને સર્વે જીવ આશ્રયી ભેગે ખુલાસો કરે છે. ગર્ભજ તીર્થંચ, વિગલૈંદ્રિ, નારકી, દેવતા એ સર્વે એક સમયમાં સંખ્યાતાઅસંખ્યાતા ઊપજેને ચવે, ગર્ભજ મનુષ્ય એક સમયમાં સંખ્યાતા ઉપજેને ચવે, સાધારણ વનસ્પતિકાય એક સમયમાં અનંતા Page #841 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) ઉપજે ને ચવે, પાંચે સ્થાવર એક સમયમાં અસંખ્યાતા ઉપજે ને ચવે, અસન્ની મનુષ્ય એક સમયમાં અસંખ્યાતા ઉપજે ને ચવે. કિમહાર--(કઈ દિશીને આહાર) તે દિશીના નામ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉદ્ઘ, અધે તે આહારના નામ જાહાર, લેમાહાર ને કવળાહાર, સર્વ જીવે, છએ દિશીને આહાર કરે, પણ પાંચ લોક અંતે રહેલા સુક્ષ્મ ચાર અગર પાંચ દિશાને આહાર કરે છે. આહારને ખુલાસે શરીર ફરસે તે એજાહાર, ત્વચા કરી ફરશે તે માહાર, કવળાદિકને પ્રક્ષેપાહાર કહેવાય. નારકીને એ ને માહાર હોય, તે બે અમનેસ પરિણામે દેવતાને એજા ને માહાર હોય, તે બે શુભમનેઝ પરિણામે પાંચે સ્થાવરને એજાને માહાર હેય. વિગલૈંદ્રિ, પચેંદ્રિ મનુષ્ય, તીર્થ અને ત્રણે આહાર હોય છે. સંજ્ઞા—( જ્ઞાન ) તે ત્રણ પ્રકારની છે, દીર્ઘકાલિકી, હિતોપદેશીકી, દ્રષ્ટિવાદેપદેશીકી, સર્વ દેવો, ગર્ભજ તીર્થચ, અને નારકી વિષે દીર્ઘ કાલિકી સંજ્ઞા એટલે ત્રણે કાળ વિષે જ્ઞાન હોય, વિગલેંદ્રિને હિતોપદેશીકી સંજ્ઞા હાય (તેને ભાવ મન છે માટે) અને કાંઈ મનોજ્ઞાન સાથે ચાલુ કાલે ઈષ્ટ વસ્તુની પ્રવૃત્તી અને અનિષ્ટ વસ્તુની નિવૃત્તી રૂપ વિષય હોય તે પાંચે સ્થાવરને કાય ગજ છે સંજ્ઞા નથી, મનુષ્યને દીર્ઘકાલીકી તેમ બીજી દષ્ટિવાદોપદેશકી સંજ્ઞા કેઈ સમષ્ટિ ચૌદ પૂર્વધર પ્રમુખને હોય, ને ત્રીજી હિતોપદેશિકી સંજ્ઞા હોય, તે દીર્ઘકાલિકી સંજ્ઞા માંહે અંતરભુત છે. Page #842 -------------------------------------------------------------------------- ________________ અઠ્ઠાણું પ્રકારે અલ્પ બહુત્વદ્દાર ૧ સર્વેથી થાડા સર્વે ગર્ભજ મનુષ્ય જીવા જાણવા ૨ તેનાથી મનુષ્યણીએ સખ્યાત ગુણી (૨૭ ગણી) ૩ તેથી ખાદર તેઉકાય પર્યાપ્તા અસંખ્યાત ગુણો ૪ તેથી અનુત્તર વૈમાનના દેવા અસંખ્યાત ગુણા ૫ તેથી ઉપરના ત્રૈવેયકના દેવા સખ્યાત ગુણા ૬ તેથી વચલી ત્રૈવેયકના દેવા સંખ્યાત ગુણા ૭ તેથી નીચેની ત્રૈવેયકના દેવા સખ્યાત ગુણા તેથી ખારમા દેવલાકના દેવા સંખેજ ગુણા ૯ તેથી અગીયારમા દેવલાકના દેવે સખ્યાત ગુણા ૧૦ તેથી દશમા દેવલાકના દેવા સખ્યાત ગુણા ૧૧ તેથી નવમા દેવલાકના દેવા સખ્યાત ગુણા ૧૨ તેથી સાતમી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૩ તેથી છઠ્ઠી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૪ તેથી આઠમા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૧૫ તેથી સાતમા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૧૬ તેથી પાંચમી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૭ તેથી છઠ્ઠા દેવલેાકના દેવા અસંખ્યાત ગુણા ૧૮ તેથી ચેાથી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૧૯ તેથી પાંચમા દેવલાકના દેવા અસંખ્યાતગુણા ૨૦ તેથી ત્રીજી નારકીના નેરીયા અસંખ્યાત ગુણા ૨૧ તેથી ચાથા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૨૨ તેથી ત્રીજા દેવલાકના દેવા અસ ંખ્યાત ગુણા ૨૩ તેથી મીજી નારકીના નેરીયા અસ ંખ્યાત ગુણા ૨૪ તેથી સમૃષ્ટિમ મનુષ્ય અસંખ્યાત ગુણા ૨૫ તેથી બીજા દેવલાકના દેવા અસંખ્યાત ગુણા ૨૬ તેથી ખીન્ત દેવલાકની દેવીયા સખ્યાત ગુણી (૩૨ ગુણી) ૨૭ તેથી પહેલા દેવલેાકના દેવા સખ્યાત ગુણા ૨૮ તેથી પહેલા દેવલાકની દેવીયા સ`ખ્યાત ગુણી(૩૨ ગુણી) ૨૯ તેથી ભુવનપતિ દેવા અસંખ્યાત ગુણા ૩૦ તેથી ભુવનપતિની દેવીયા સખ્યાત ગુણી (૩૨ ગુણી) ૩૧ તેથી પહેલી નરકના નેરીયા અસંખ્યાત ગુણા ૩૨ તેથી ખેચર પુરૂષ વેદિયા અસંખ્યાત ગુણા ૧-૨ દ્વારા વિસ્તારે ખુલાસા, આ પુસ્તકનાં સાતમા ભાગના ૨૯ આંકમાં જણાવ્યા છે, ત્યાંથી જોઈ લેવા. ( ૭૦ ) Page #843 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તેથી ખેચરણીઓ સખ્યાત ગુણી ૩૪ તેથી સ્થલચર પુરૂષવિદ સ ંખેજ ગુણા રૂપ તેથી સ્થલચરણીયા (તીય ચણીયા) સ ખેજ ગુણી ૩૬ તેથી જળચર પુરૂષવે િસખ્યાત ગુણા ૩૭ તેથી જળચરણીએ સખ્યાત ગુણી ૩૮ તેથી વાણવ્યંતર દેવા સંખ્યાત ગુણા ૩૯ તેથી વાણવ્યંતર દેવીયેા સંખ્યાએ ગુણી (કર ગુણી) ૪૦ તેથી ન્યાતિષિ દેવા સંખ્યાત ગુણા ૪૧ તેથી ચેાતિષિની દેવીએ સખ્યાત ગુણી (૩ર ગુણી) ૪ર તેથી ખેચર નપુંશક (તીય ચ) સપ્તેજ ગુણા ૪૩ તેથી સ્થલચર નપુ ંશક સખ્યાત ગુણા ૪૪ તેથી જલચર નપુંશક સખ્યાત ગુણા ૪૫ તેથી ચારે દ્રિ પર્યામા સંખ્યાત ગુણા ૪૬ તેથી પ ંચદ્રિ પર્યામા વિશેષાધિકા છે ૪૭ તેથી મેઇંદ્રિ પર્યાસા વિશેષાહિયા ૪૮ તેથી તેદ્રિ પર્યામા વિશેષાહિયા ૪૫ તેથી પંચેદ્રિ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૫૦ તેથી ચારદ્રિ અપર્યામા વિશેષાહિયા ૫૧ તેથી તેદ્ર અપર્યાપ્તા વિશેષાહિયા પર તેથી એદ્રિ અપયામા વિશેષાહિયા ૫૩ તેથી પ્રત્યેક શરીર માદર વનસ્પતિ પર્યાપ્તા અસખ્યાત ગુણા | ૫૪ તેથી માદર નિગેાદ પર્યાપ્તા અસંખ્યાત ગુણા ૫૫ તેથી બાદર પૃથ્વીકાય પર્યામા અસંખ્યાત ગુણા ૫૬ તેથી બાદર અપકાય પર્યામા અસંખ્યાત ગુણા ૫૭ તેથી બાદર વાઉકાય પર્યાસા અસંખ્યાત ગુણા ૫૮ તેથી બાદર તેઉકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા પ‹ તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા | અસખ્યાતા ગુણા ૬૦ તેથી ખાદર નિગેાદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૧ તેથી માદર પૃથ્વીકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા દર તેથી ખાદર અષકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૩ તેથી ખાદર વાઉકાય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ૬૪ તેથી સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તા અસ ંખ્યાત ગુણા ૬૫ તેથી સૂક્ષ્મ પૃથ્વીકાય અપર્યાપ્તા વિશેષાહિયા ૬૬ તેથી સૂક્ષ્મ અપકાચ અપર્યાપ્તા વિશેષાહિયા ૬૭ તેથી સૂક્ષ્મ વાઉકાય અપર્યાપ્તા વિશેષાડિયા ૬૮ તેથી સૂક્ષ્મ તેઉકાય પર્યાપ્તા સંખેજ ગુણા ( ૭૧ ) Page #844 -------------------------------------------------------------------------- ________________ તેથી સૂક્ષમ પૃથ્વીકાય પર્યાપ્તા વિશેષાહિયા ૮૫ તેથી સુક્રમ”અપર્યાપ્તા વિશેષાહિયા પૃથ્વીકાયાદિક તેથી સૂક્ષ્મ અપકાય પર્યાપ્તા વિશેષાહિયા | ૮૬ તેથી સૂકમ વિશેષાહિયા (સર્વ પર્યાપ્તા અપયાપ્તા) તેથી સૂક્ષમ વાઉકાય પર્યાપ્તા વિશેષાહિયા ૮૭ તેથી ભવ્યસિદ્ધિયા વિશેષાહિયા તેથી સૂક્ષ્મ નિગદ અપમા અસંખ્યાતગુણ ૮૮ તેથી નિગોદના જીવો વિશેષાહિયા ૭૩ તેથી સૂમ નિગદ પર્યાપ્તા સંખ્યાતગુણું | ૮ તેથી વનસ્પતિ વિશેષાહિયા ૭૪ તેથી અભવ્ય છે અનંતગુણ (ચોથા અનંતા ૯૦ તેથી એકેંદ્રિ જી વિશેષાહિયા જેટલા) ૯૧ તેથી તીર્યચ જીવો વિશેષાહિયા (બેઈદ્રિયાદિક) . તેથી પડવાઈ સમદષ્ટિ અનંતગુણુ ૯૨ તેથી મિથ્યાત્વદષ્ટિ જી વિશેષાહિયા (ચારે ૭૬ તેથી સિદ્ધનાજી અનંતગણુ (પાંચમા અનંતાજેટલા) ગતિમાં લાભે) ૭૭ તેથી બાદર વનસ્પતિકાય પર્યાપ્તા અનંતગુણા | ૩ તેથી અવિરતિ વિશેષાહિયા (અવિરતિ સમ્યક્ તેથી બાદર પર્યાપ્તા વિશેષાહિયા પૃથ્વીકાયાદિક | દષ્ટિ ભેળવા) તેથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા. ૯૪ તેથી સકષાયી વિશેષાહિયા (દેશવિરતિ આદિ) ૮૦ તેથી બાદર અપર્યાપ્તા વિશેષાહિયા પૃથ્વીકાયાદિક | લપ તેથી છમસ્થ વિશેષાહિયા (ઊપશાંત મહિ ભળે) ૮૧ તેથી બાદર વિશેષાહિયા સમુચે (સર્વ પર્યાપ્તા) | ૯૬ તેથી સગી વિશેષાહિયા(સયાગી કેવળી ભળવાથી) તેથી સૂમ વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા. ૯૭ તેથી સર્વ સંસારી જી વિશેષાહિયા, તેમ તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાહિયા પૃથ્વીકાયાદિક 1 અગી કેવળી ભળે ૮૪ તેથી સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તા અસંખ્યાતગુણ '૯૮ તેથી સર્વે જીવવિશેષાહિયા-તેમ સિદ્ધજીવો પણ ભળે ( ૭ ) Page #845 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) ચેરાશી લાખ જીવાની મનહર છંદ સાત લાખ પૃથ્વીકાય સાત લાખ અપકાય, સાત સાત લાખ સાથે તેઉ વાઉ આવે છે; પ્રત્યેક તરૂની દશ સાધારણ ચંદ લાખ, બી તિ ચિયે બે બે લાખ દેવે ચાર પાવે છે. ચાર લાખ નારકીની તીચ પચેંદ્રિ ચાર, મનુષ્યની ચૌદલાખ નિ તે અંકાવે છે; વર્ણ રસ ગંધ ફર્સ સરખાની નિ એક, - યું ચોરાશી લાખ યોનિ લલિત ગણાવે છે. જે ૧ તે ચોરાશી લાખે બહેરા મુગાદિકની સમજ મુંગા બાવન લાખ, બેલતા બત્રીશ જાણું; ચેપનને નહિં નાક, નાકના ત્રીશ વખાણું. છપન આંખથી અંધ, દેખતા અડવાશ ચારૂં; બેરા અડવન લાખવીશ સાંભળે સારૂં. એ ચાર ચોરાશી આંકથી, સંખ્યા સવિ સમજાય છે; બહેરા મુંગાદિકની લલિત, વિગત એમ વંચાય છે.લાલ તેનો વિશેષ ખુલાસે તે ૮૪ લાખમાં બહેરા, મુગાદિની સમજ 4) બાવન લાખ મુગા છે તે સર્વે એકેંદ્રિ જી જાણવા. 'બત્રીસ લાખ બોલતા–તે ચિંદ્રિ, ચૌદ્રિ તેઇદ્ધિ, બેઇંદ્રિ. જી ચેપન લાખ નાક વિના–તે એકેદ્રિ અને બેઇદ્રિ જીવો Jત્રીસ લાખ નાક વાળા–તે પંચેંદ્રિ, ચૌદ્રિ તેઇંદ્રિ જીવો. છપન લાખ આંધળા–તે એકેંદ્રિ ચૌરેંદ્રિ તેઇંદ્ધિ જી. °5 અઠાવીશ લાખ દેખતા–તે પંચંદ્ધિ અને ચૌદ્રિ જીવો. અઠાવન લાખ બહેરા-તે એકેંદ્રિ બેઇદ્રિ તેઇદ્રિ ચૌરેંદ્રિજી * છવીસ લાખ સાંભળે–તે સર્વે પંચંદ્રિ જી જાણવા. તેના કુલની સમજ, કુલની સમજ–છાણે એક નિ કહી, વિંછુ કમિયાદિ થાય; જુદા જુદા જીવ જાતના, કુલે તે કહેવાય. Page #846 -------------------------------------------------------------------------- ________________ | ૭૦૦ ૦૦૦ ૦ માહાર ૭૦૦ ૦ ૦ ૦ ૩૦૦ ૦ ૦૦ ૦ ૦ ૦ ( ૭૪ ) અક્ષરથી આંક–એક કેડીકેડી એમ, સતાણું લાખ કેડ, પચ્ચાસ સહસ કેડી ત્યું, કુલની કેડી જેડ. આંથી સંખ્યા(૧૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦ ) ૮૪ લાખ જીવાનિ અને કુલ કેડીને કોઠે. નંબર, નામ. યોનિ સંખ્યા કુલ કેડી સંખ્યા આહાર. ૧ | પૃથ્વીકાય ૧૨૦૦૦૦૦ અપકાય તેઉકાય વાઉકાય પ્રત્યેક વન કા સાધાવન કાળ બેઇદ્રિય તેઇંદ્રિય રેંદ્રિય દેવતા નારકી તીર્થંચ પંચંદ્રિ જળચર ૧૨૫૦૦૦૦ સ્થલચર ખેચર | ૪૦૦૦૦૦ ઉરપરિ સર્ષ ! ભુજપરિ સર્પ || ત્રણે આહાર ૮૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૨૦ ૦૦.૦૦ (૭૦ ૦ ૦ ૦ ૦ કવળાહાર ૮૦ ૦ ૦ ૦ ૦ ૪૦ ૦ ૦ ૦ ૦ ૨૬૦૦ ૦૦૦ લેમાહાર ૪૦૦૦૦૦ ૨૫૦ ૦ ૦ ૦ ૦ કવળાહાર ૧૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦ હ૦ ૦ ૦ ૦ ૦ ૦ મનુષ્ય | ૧૪ ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦. જબૂદીપ અને તેમાં રહેલી દશ વસ્તુ આદિકનું વર્ણન, દુહ–ખાંડવા જેજન વાસખત, પર્વત કુટને તીથ્થ; શ્રેણે વિજય દ્રહ નદી, જંબુયે દશ પ્રસિદ્ધ. જબ લખ જોજન તણે, મધ્ય મેરૂ પણ લાખ વિસ્તાર વસ્તુને છે તિહાં, દાખું શાસ્ત્રો શાખ. Page #847 -------------------------------------------------------------------------- ________________ ( ૭૫ ) એક લાખ જોજન જમૂદ્દીપનુ` માન. દક્ષિણ બાજુના યાજનકળા .રૂ ઉત્તર બાજુના. ચેાજન-કળા ૧ ભરત ક્ષેત્ર ૨ | હિમવંત પર્યંત ae. પર૬-૬ ૫૨૬ -- ૧ | ઐરવત ક્ષેત્ર ૧૦૫૨-૧૨ ૨ | શિખરી પત ૨૧૦૫-૫ ૩ એરણ્યવત ક્ષેત્ર ૨૧૦૫-૧ ૧૦૫૨-૧૨ ૪૨૧૦-૧૦ ૪ | રૂપી પત ૪૨૧૦-૧૦ ૮૪૨૧-૧ ૫| રમ્યક્ ક્ષેત્ર ૮૪૨૧-૧ ૧૬૮૪૨-૨ ૬ | નીલવંત પર્વત ૧૬૮૪૨-૨ 3 હિમવત ક્ષેત્ર ૪ | મહાહિમવંત ૫૦ ૫ હરિષ ક્ષેત્ર ૬ | નિષધ પર્વત ૩૩૬૮૪૪ વચમા મહાવિદેહ ક્ષેત્રના જોજન અને કળા. ૩૩૧૫૭-૧૭ દક્ષિણ માજીના ક્ષેત્રાદિકના જોજન અને કળા. ૩૩૧૫૭–૧૭ ઉત્તર બાજુના ક્ષેત્રાદિકના ોજન અને કળા. એ પ્રમાણે ૧૦૦૦૦૦ જોજન પ્રમાણુ આંશુલે જબુદ્વીપ જાણવા. આ જદ્દીપની પિરિધ અને ક્ષેત્રફળ મનહર છંદ. ત્રણ સેાળ એ બે સાત જોજન તિગાઉ શત, અડવીશ ધનુષ્ય ને વેઢા સાડા તેર છે; પરિધિનું માપ માને હવે ક્ષેત્ર ફળ જાણે, સાત નવ શૂન પાંચ છ નવ ને ચાર છે. એક પાંચ શન અને જોજન પુણાએ ગાઉ, પનર ધનુષ્ય સાઠ આંશુલ ઉપર છે; પારધિને ક્ષેત્રફળ જ બુદ્ધીપે લલિત તે, ૧ આંક સંખ્યા જુએ નીચે એની બરાબર છે પરિધિઆંક—૩૧૬૨૨૭ ોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુ. ૧૩૫૫ આંશુલ. ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૪૧૫૦ જોજન, ૧૫૫ગાઉ, ૧૫ ધનુ. ૬૦. જ મૂદ્દીપના ૧૯૦ ખાંડવા મનહર છંદ એક ભરત ક્ષેત્રનુ બેઉ ચુલ્લ હિમવ, હૈમવતે ચાર આઠ મહાહિમે ધારવા; Page #848 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) સોળ હરિવર્ષે કહ્યાં નિષધે બત્રીશ થયાં, તેસઠ તેમજ મેરૂ દક્ષિણે વિચારવાં. એરવતે એક બે છે શિખરી એરણ્યવતે, ચાર આઠરૂપી સેળ રમ્ય, સંભારવાં, નિલવંતે બત્રીશ ને મહાવિદેહે ચેસઠ, એક નવું લલિત કે અવધારવા. સાત વાસ ક્ષેત્રે–ભરત હિમવંત હરિવર્ષ, વિદેહ રમ્યફ જાણે, ઐરણ્યવંત ને એરવત, વાસ ક્ષેત્રે પ્રમાણ. જંબૂઢીપે તીર્થ–માધદ વરદામ પ્રભાસ, તીર્થો ત્રણને જાણ ૧૨ દરેક વિજયે ત્રણ ત્રણ, એકસો બે ઉર આણ. તીર્થ–એટલે જ્યાં બે નદીને સંગમ થાય ત્યાં જે ગામ હોય તે તીર્થ કહેવાય, મહાવિદેહની ૩૨ તથા ભરત અને ઐરાવતની ૨ એમ ચોત્રીશ વિજ્યના વિષે પત્યેકે ઉપર કહ્યા ત્રણ ત્રણ તીર્થો હોય, તેમ સર્વેનાં મળી ૧૦૨ થયા. જંબદ્વીપશ્રેણ–વેતાત્ય ચેત્રીશ વળી, દરેકે શ્રેણુ ચાર; ૧૩૬ એકસે છત્રીશ એ થઈ, વિદ્યાધરની ધાર. વૈતાઢય પર્વતે–તે ચોત્રીશ છે, અને તે દરેક ઉપર બે વિદ્યાધની અને બે અભિગ દેવ (વિદ્યાધરેના તાબાના દેવ.) ની મળી ચાર-ચાર શ્રેણું હોય, તે પ્રમાણે ૩૪ તાક્યની ૧૩૬ શ્રેણી થઈ. જબૂદ્વીપે ૩૪–બત્રીશ બત્રીશ વિજયની, એક ભરતની જાણ વિજય. એમજ એક ઐરાવતે, ચકી તણું પ્રમાણ. ચક્રવતી–જીતીને જે ક્ષેત્રને વિષે રાજ કરે તેને વિજય કહે છે, એવી વિજય જંબુદ્વીપના વિષે ચોત્રીશ છે, ૩ર મહાવિદેહ ક્ષેત્રની, અરવત ક્ષેત્રની, એક ભરતની એમ સર્વ ચેત્રીશ વિજય છે. જંબદ્વીપે દ્રહ–છ કહે છે છ વર્ષધરે, ઉત્તર દક્ષિણે જાણ; ૧૬ દશ છે દેવ ઉત્તર કુરૂ, સેળ સંખ્યા પ્રમાણુ. ૧ પદ્મદ્રહ-હિમવંત પર્વતમાં ૧ મહા પુંડરિક દ્રહ-રૂપી પર્વતમાં. 1 મહાપદ્મદ્રહ–મહાહિમવંત ૧ પુંડરિક કહ-શિખરી પર્વતમાં ૧ તિગિછિદ્રહ-નિષેધપર્વતમાં ૫ પાંચ -ઉત્તર કુરૂ ક્ષેત્રમાં ૧ કેસરીદ્રહ-નિલવંતપર્વતમાં ૫ પાંચ કહે ઉત્તર કુરૂક્ષેત્રમાં આ ઉપર પ્રમાણે જંબુદ્વીપના ૧૬ દ્રહાના સોળ સ્થાન જાણવા. Page #849 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ ) જબૂદ્દીપના ૨૬૯ ૫ તા. મનહર છંદ. ચાર વાટલા વૈતાઢ્ય તેમજ લાંખા ચાત્રીશ, સેાળ વખારા વિદેહે ભદ્રશાળે ચાર છે; દેવ ઉત્તર કુરૂના પાંચ પાંચ દ્રા કહ્યા, દર #હે વીશ વીશ ઢશે દશ લાર છે. દશે દ્રહના તે સવી ખસેા છે કંચન ગિરિ, ચાર ગજદતા વચે મેરૂ મજેદાર છે; છ છ વર્ષધર ગિરિ મેરૂ દક્ષિણ ઉત્તરે, ખસેા અગનેાતર ગિરિ લલિત ધાર છે. જખૂદ્દીપે ૬૧ પર્વતના ૪૬૭ ફૂટ. મનહર છંદ. સેાળ વખારે ચાસઠ બે ગજદતાના ચાદ, રૂપી મહાહિમવતે સાળ તે પ્રમાણીયે; ચેાત્રીશ વૈતાન્ચે ફૂટ ત્રણસેા છ નવ લેખે, વિદ્યુત્પ્રભ માલ્યવતે નવે નવ આણીયે. નિષધને નિલવંતે નવ નવ દર એકે, મેરૂ મધ્યે નવ ફૂટ માન્યા તેમ માનીયે; હિમવત શિખરી એ ગિરિના ખાવીશ ગણી, ચારસાને સડસઠ લલિત ત્યુ' જાણીયે. જ બૂઢીપ ભૂમિ-- ચાત્રીશ ચાત્રીશ વિજયે, મેરૂ પજખુ બે આડ; ફૂટ અડ દેવકુરૂ એ શાલ્મલી, સ` મળી ફૂટ સાઠ તે ૨૬૯ પર્વતના વધુ ખુલાસા, ચાર વાટલા વૈતાઢય—એટલે ( ગાળ ) ૧ હિમવત ક્ષેત્રના, ૨ હરિવષૅ ક્ષેત્રને, ૩ રમ્યક્ ક્ષેત્રના, ૪ અરણ્યવત ક્ષેત્રને. ચેાત્રીશ લાંબા વૈતાઢય—મહાવિદેહની ૩૨ વિજયના અત્રીશ, ૧ ભરત ક્ષેત્રના, ૧ એરવત ક્ષેત્રના મળી કુલ ૩૪. ૧ ચિત્ર, વિચિત્ર,જમગ, સમય, ૨ પૂર્વ અને પશ્ચિમ, ૩ વિદ્યુત્પ્રભ, સામનસ દક્ષિણેમાલ્યવંત, ૪ જ્યાં ચક્રવતી પેાતાનું નામ લખે તે ઋષભકૂટ ચેાત્રીશ છે, ગંધમાદન ઉત્તરે ૫ જખુ વૃક્ષ. Page #850 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સેળ વખારા પર્વત-મહાવિદેહની વિજયાંતરી છે, એટલે બત્રી વિજયના અંતર અંતરમાં છે તે. ચાર ભદ્રશાળ વનમાં—એટલે મેરૂ પર્વતના મૂળમાં-૧ ચિત્રપર્વત, ૨ વિચિત્રપર્વત, ૩ જમગપર્વત, ૪ સમગપર્વત, એ કુલ ૫૮ થયા. ' હવે દેવકર તથા ઉત્તરકુરના બસ કંચનગિરિ—આ બે યુગલીયાના ક્ષેત્રે છે તે એક એક ક્ષેત્રમાં પાંચ પાંચ દ્રહો છે, અને તે દરેક દ્રહને બે પાસે દશ દશ કંચનગિરિ છે, તે પ્રમાણે બેઉ ક્ષેત્રના સર્વે મળી બસો કંચનગિરિ થયા. ચાર ગજદંતા–૧ વિઘુપ્રભ રાતે છે, રસમસ ધોળો છે, તે બે દેવકુરૂના નિષધ પર્વતમાંથી નીકળી મેરૂને મળે છે, ૩ માલ્યવંત લીલે છે, ૪ ગંધમાદન પીળો છે, તે બે ઉત્તરકુરના નિલવંતમાંથી નીકળી મેરૂને મળે છે. છ વર્ષધર પર્વત– સુમેરૂની બે બાજુના ત્રણ ત્રણ પ્રમાણે છે. એક સુમેરૂ પર્વત–એક લાખ જોજનને મધ્ય ભાગમાં છે. એ પ્રમાણે જંબુદ્વીપના (ર૬) બસોને ઓગણોતેર પર્વતે જાણવા. ઊપર કહેલ–ભરતક્ષેત્રને વૈતાઢ્ય પર્વત ૪૮૮ જજન લાં અને ૫૦ જોજન પહાળે તેમ પચ્ચીશ જેજન ઉચે છે, એ આ પર્વત રૂપાને સ્ફટિકની પેરે સુકમળ ને જોતાં થકાં પ્રતિબિંબ દેખાય તે છે. ઉપર કહેલ–છ વર્ષધર પર્વતો પૈકી મેરૂની દક્ષિણે નિષધ પર્વત તપાવેલા સોના જેવો ૪૦૦ જેજન ઉંચો, બીજે માહિમવંત પર્વત સોનાને ૨૦૦ જજન ઉંચે અને ત્રીજે લઘુ હિમવંત પર્વત સેનાને ૧૦૦ જેજન ઉંચે છે. તે પ્રમાણે મેરની ઉત્તરે નિલવંત પર્વત વૈર્ય રત્નના જેવો ૪૦૦ જજન ઉચે, બીજે રૂપી પર્વત રૂપાને ૨૦૦ જજન ઉંચે અને ત્રીજે શિખરી પર્વત સેનાને ૧૦૦ જેજન ઉચે છે. Page #851 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯ ) હવે ૬૧ પર્યંતના ( ૪૬૭) ફૂટના ખુલાસા. ચાસ ફ્રૂટ——વિજયાંતરી સેાળ વખારા પર્વતેાના છે તે દરેકના ચાર ચાર પ્રમાણે તે સેાળના ૬૪ જાણી લેવા. ચાદ ફૂટ—દેવકુરૂના સૌમનસના તથા ઊત્તરકુરૂના ગંધમાદન નામે ગજજ્જતાના, દરેકના સાત સાત પ્રમાણે એના ૧૪ જાણવા. સાળ ટ—એક રૂપી પત અને બીજે મહા હિમવત પર્વત તે દરેકના આઠ આઠ પ્રમાણે એના ૧૬ જાણવા. ત્રણસેા છ ફૂટ-ચાત્રીશ વૈતાઢ્ય પર્વતના દરેકના નવનવ પ્રમાણે. નવ ફૂટ—દેવકુરૂના વિદ્યુત્પ્રભ નામે ગજજ્જતા પર્વતના નવ ફૂટ—ઊત્તરકુરૂના માલ્યવત નામે ગજઢતા પર્વતના. નવ ફૂટ—મેરૂપર્વતની દક્ષિણે નિષધ પર્યંતના વિષે છે. નવ ફ્રૂટ-મેરૂપર્વતની ઊત્તરે નિલવંત પર્યંતના વિષે છે. નવ ફૂટ—સુમેરૂપર્વતના વિષે છે તે. અગીયાર ફૂટ—ચુલ્લ હિંમત પર્વતના વિષે છે. અગીયાર કુટ—શિખરી પતના વિષે છે. એ પ્રમાણે ૪૬૭ ફૂટ ૬૧ પર્વતના વિષે જાણી લેવા. સાઠ ભૂમિ ફૂટના ખુલાસા. જે જમીનમાંથી શિખરો નિકળેલ હાય તે ભૂમિકૂટ કહેવાય. ચેાત્રીશ ઋષભ કૂટ—તે ચક્રવતીની ૩૪ વિજયના વિષે જાણવા. ( ૩૨ મહાવિદેહની, ૧ ભરતની, ૧ એરવતની ) આઠ ફૂટ—મેરૂ પર્વતના વિષે છે. આઠ ફૂટ—જ. વૃક્ષના, આ ઊત્તરકુરૂમાં પૂર્વમાં છે. આઠ ફૂટ—દેવકુરૂ મધે છે. એ કૂટ—શામલી વૃક્ષ મધે છે, ( હિટ-હિરસફૂટ ) આ દેવકુરૂમાં પશ્ચિમમાં છે. જ બુઢીપના—મેરૂપર્યંત એક હજાર જોજન જમીનમાં છે, અને તે શિવાય જ બદ્રીપના બીજા સર્વે પર્વતા, પાતાની ઉંચાઇથી ચેાથા ભાગે જમીન માંહે જાણવા. પ્રસંગે જંબૂના સુમેરૂનું વર્ણન. દુહા—મધ્ય મેરૂ લાખ જોજન, સમજવા તે સાર; વિગતવાર તેહ વર્ણવું, જે છે શાસ્ત્ર મેાઝાર. Page #852 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ) આ મેરૂ શેનો છે–જમીનમાં રહેલે મેરૂ માટી, પાષાણ, વારત્ન, અને કાંકરાને છે, ભદ્રશાળવનથી નંદનવન સુધી, સ્ફાટિક અને અંકરત્નને, નંદનવનથી સોમનસવન સુધી સોના અને રૂપાને, સેમિનસ વનથી તે પાંડુકવન સુધી રક્તવર્ણને છે, ત્યાં વચમાં ૪૦ જેજન ઉંચી નીલરત્નની ચુલીકા છે. આ મેરૂ–૧૦૦૦ જેજન જમીનમાં છે, ત્યાં મૂળમાં ૧૦૦૧ જોજન પહેળે છે, ત્યાં તેની પરિધિ ૩૧૧૦ જન છે. સંભૂતળાયે ( ભદ્રશાળવને ) ત્યાં ૧૦૦૦૦ જેજન પહોળાઈ છે, ત્યાં તેની પરિધિ ૩૧૬૨૩ જજન છે. મેરૂ–પૂર્વેનું તથા પશ્ચિમનું ભદ્રશાળવી ર૨૦૦૦-૨૦૦૦ અને ઉત્તર દક્ષિણનું ૨૫૦-૨૫૦ જેજન વિસ્તાર છે. આ ભદ્રશાળવનથી–૫૦૦ જેજન ઊંચે નંદનવન છે, ત્યાં મેરની પહોળાઈ ૯૯૫૪ જન અને પરિધિ ૩૧૪૭૯ જોજન છે. નંદનવનના મૂળમાં–મેરૂની પહોળાઈ ૮૯૫૪ જેજન અને પરિધિ ૨૮૩૧૬ જેજન છે. આ નંદનવન–મેરૂની આસપાસ ગેળ ચકાવે ૫૦૦ જેજન છે. નંદનવનથી-૬૨૫૦૦ જેજન ઊંચે સોમનસ વન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૪ર૭૨ જોજન અને પરિધિ ૧૩૫૧૧ જે જન છે. સોમનસવનના–મૂળમાં મેરૂની પહોળાઈ ૩ર૭૨ જેજન છે, અને પરિધિ ૧૦૩૪૯ જન છે. આ સેમનસવન–મેરની આસપાસ ગોળ ચકાવે પ૦૦ જેજન છે. મનસવનથી–૩૬૦૦૦ જેજન ઊંચે પાંડુકવન છે, ત્યાં મેરૂની પહોળાઈ ૧૦૦૦ જેજન અને પરિધિ ૩૩૧૬ જન ઝાઝી છે. આ પાંડુક વનના મૂળમાં–(વચ્ચે) ૪૦ જેજન ઊંચી ચૂલિકા છે, ત્યાં તે મૂળમાં ૧૨ જે જન પહોળી છે, અને તેની પરિધિ ૩૭ જે જન છે, વચમાં ૮ જોજન પહોળી છે, છેક ઉપર ૧૨ જે જન પરિધિ છે, ચાર દિશામાં ૪ સિદ્ધાયતનને વિદિશામાં ચાર ચાર વાવ્ય છે. - તે ચૂલિકા ઉપર –એક સિદ્ધભગવાનનું દેરૂં છે, તે એક ગાઉ લાંબુ અને અર્ધો ગાઉ પહોળું છે ને ૧૪૪૦ ધનુષ્ય ઉંચુ છે. Page #853 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) પાંડુક વન–ચૂલિકાને ગેળ ચકાવે વિંટાયેલું૪૯૪ જેજન છે. પાંડુક વનની–બહાર ચાર દિશાએ દરેકે અર્ધ ચંદ્રાકારે અણ સુવર્ણમય ચાર શિલાઓ છે, ત્યાં પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ તથા ભરત અને ઐવિત ક્ષેત્રના તીર્થકરેને જન્માભિષેક કરાવાય છે. તે નીચે પ્રમાણે – તે શિલાઓને ખુલાસે. પૂર્વ દિશામાં—પાંડુક શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરોને જન્માભિષેક થાય છે. પશ્ચિમ દિશામાં–રક્ત શિલા છે, તેના ઉપર ઉત્તર અને દક્ષિણે એક એક સિંહાસન છે, ઉત્તરના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા અને દક્ષિણના સિંહાસને તે વિદેહમાં ઉત્પન્ન થતા તીર્થકરેને જન્માભિષેક થાય છે. ઉત્તર દિશામાં–રક્તકંબલ શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના ઉપર એરવત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થ કરેને જન્માભિષેક થાય છે. - દક્ષિણ દિશામાં—પાંડુકર્કબલ શિલા છે, તેના ઉપર એક સિંહાસન છે, તેના પર ભરત ક્ષેત્રમાં ઉત્પન્ન થતા તીર્થકરેને જન્માભિષેક થાય છે. એ ચાર શિલાઓ ઉપર જે સિંહાસને કહ્યા, તે દરેક ૫૦૦ ધનુષ્ય લાંબા અને ૨૫૦ ધનુષ્ય પહોળા તેમ જ ધનુષ્ય ઊંચા રત્નમય છે. મેરૂના જે ચાર વન કહાં તે દરેક વનમાં ચાર દિશાએ ચાર સિદ્ધભગવાનના દેરાં છે અને દરેકની વિદિશીમાં ચાર ચાર વાવ્યા છે, (દરેક વનની ૧૬) તે ચાર વાવ્યા વચ્ચે પ્રાસાદાવતંસક (સાધર્મ તથા ઈશાન ઇંદ્રના મહેલ) છે. ભદ્રશાળવને ૮ દિશી હસ્તિકૂટ છે, નંદનવને ૯ ફૂટ છે, તેમનસવને ૧ ચૂલિકા સિદ્ધાયતન છે અને પાંડુવને ૪ અભિષેક શિલા છે. ૧૧ Page #854 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) જંબૂદ્વીપના ક્ષેત્રના ભાવ. મહાવિદેહ ક્ષેત્રમાં–સદાયે ચેથા આરાના ભાવો હોય, ૫૦૦ ધનુષ્યનું શરીર, કોડપૂર્વનું આયુષ્ય, અને નિત્ય આહાર છે. દેવકર તથા ઊતરફરૂમાં–સદાય પહેલે આરે હોય, ત્રણ ગાઉનું શરીર, ત્રણ પલ્યોપમનું આયુષ્ય, ત્યાંના યુગલીયા ૪૯ દિવસ છોકરાને પાળે અને ચોથા દિવસે તુવર એટલે કલ્પવૃક્ષ યાચનાએ આહાર કરે. - હરિવર્ષ તથા રમ્ય ક્ષેત્રમાં–સદાય બીજો આર હોય, બે ગાઉનું શરીર, બે પલ્યોપમનું આયુષ્ય, તે યુગલીયા ૬૪ દિવસ છોકરાને પાળે, બે દિવસના અંતરે બેર જેટલે કલ્પવૃક્ષ યાચનાએ આહાર કરે. હિમવંત તથા ઔરણ્યવંત ક્ષેત્રમાં–સદાય ત્રીજે આરે. હાય, એક ગાઉનું શરીર, એક પલ્યોપમનું આયુષ્ય, તે યુગળીયા ૭૯ દિવસ છોકરાને પાળે, એકાંતરે આંબળા જેટલે કલ્પવૃક્ષ યાચના આહાર કરે. અંતરદ્વીપના પદ ક્ષેત્રે-હિમવંત અને શિખરી પર્વતની દરેકની ચાર ચાર દાઢા લવણ સમુદ્રમાં લાંબી ૮૪૦૦ જેજન અને ઊંચી અઢી જોજન છે, તે દરેક દાઢા ઉપર સાત સાત યુગળીયાના ક્ષેત્રે છે, તે તે સર્વે મળી છપન્ન ક્ષેત્રે થયાં, ત્યાં સદાય ત્રીજા આરાના છેડા સરખા ભાવ હોય છે, ત્યાંના યુગળીયાનું ૮૦૦ ધનુષ્યનું શરીર, અને એક પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુષ્ય છે, તે ૭૯ દિવસ છોકરાને પાળે, એકાંતરે કપવૃક્ષ યાચના આહાર કરે. જબૂદ્વીપમહાવિદેહની-દરેકવિ ૧૩ જોજન પહેળી છે. જબીપ મહાવિદેહના–દરેક વક્ષસ્કાર પર્વતે ૫૦૦ જોજન પહોળા છે, અને તે દરેક પર્વત ૪૦૦ થી ૫૦૦ જેજન ઊંચા છે. જબદ્વીપ મહાવિદેહની–દરેક અંતર નદી ૧૨૫ જેજન પહેલી છે. આ ઊપર કહેલ વિજે. પર્વત અને નદી ૧૬૫૯૨ જોજન લાંબા છે. Page #855 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) જંબુઢીપની ( ૧૪૫૬૦૯૦ ) નદીયા તેના પરિવાર ન ક્ષેત્રનુ નામ નં. મુખ્યનદીનું નામ ૧ ભરતની ૨ ગંગા અને સિંધુ ૨ | ઐર્વતની ૨ રસ્તા અને રક્તવતી ૩ હિમવંતની ૨ રાહિતા ને રાહિતાસા ૪ એરણ્યવંતની ૨ રૂપકુલા અને સુવર્ણ ૫રિવર્ષની ૨ હરિકાંતા અને હરિસ૦ ૬ રમ્યની ૨ નરકાંતા અને નારી૭ દેવકુફની ૧ સીતાદાને પરિવાર ૩ર નદીયેા પશ્ચિમની ૧૬ વિજયની ૮ ઊત્તરકુરૂની ૧ કુલ ક્ષેત્ર ૬ અંતર નદીયે. સીતાના પરિવાર ૩૨ નદીયે પૂર્વની ૧૬ વિજયની ૬ અંતર નદીયે સંખ્યાના ખુલાસે ૨૮૦૦૦ પ્રત્યેકની ૧૪હાર પ્રમાણે ૨૮૦૦૦ પ્રત્યેકની ૧૪હજારપ્રમાણે ૫૬૦૦૦ પ્રત્યેકની ૨૮હારપ્રમાણે ૫૬૦૦૦ પ્રત્યેકની ૨૮હુન્નર પ્રમાણે ૧૧૨૦૦૦ પ્રત્યેકની પ૬હજારપ્રમાણે ૧૧૨૦૦૦ પ્રત્યેકની પ૬હજાર પ્રમાણે નીચે પ્રમાણે ૪૪૮૦૦૦ પ્રત્યેકની ૧૪હારપ્રમાણે ******OL' કુલ કુલ નદીયા ૯૦ નદી ૧૪ ૮૪૦૦૦ પ્રત્યેકની ૧૪હુજારપ્રમાણે નીચે પ્રમાણે ૪૪૮૦૦૦ પ્રત્યેકની ૧૪હજાર પ્રમાણે .......... ૮૪૦૦૦ પ્રત્યેકની ૧૪હારપ્રમાણે કુલ નદીયેા કુલ સંખ્યા ચાદ લાખ કંપન હજાર ૧૪૫૬૦૦૦ નેવું નદીચેાના ખુલાસે—૨ સીતેાદાને સીતા, ૬૪ ખત્રીશ વિજયની, ૧૨ ગંગાપ્રમુખ છ ક્ષેત્રની, ૧૨ અંતર વિજયની સર્વે મળી ૯૦ થઇ. ઉપરની ( ૧૪૫૬૦૦૦ ) નદીયેા આ નેવુને પરિવાર જાણવા.~~~ મુખ્ય નદીઓ કયાંથી નીકળે છે, ભરત ક્ષેત્રની—ગંગા તથા સિંધુ અને હિંમત ક્ષેત્રની રાહિતાસા એ ત્રણ નદીયા ચુલ્લહિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે. હિમવત ક્ષેત્રની——રાહિતા અને હારવ` ક્ષેત્રની હરિકાંતા એ એ નદીયા મહાહિમવંત પર્વતના મહાપદ્મદ્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે. હરિવ ક્ષેત્રની—રિસલીલા અને દેવકુરૂની સીતાદા એ એ નીચે નિષધપતના તિગિષ્ઠિ દ્રહમાંથી નીકળે છે, તેમાં Page #856 -------------------------------------------------------------------------- ________________ ( 28 ) સીતાદા પશ્ચિમ મહાવિદેહની ૩૮ નદીચેાના પરિવાર સાથે અને હિરસલીલા સમુદ્રને મળે છે. રમ્યક્ ક્ષેત્રની—નારીકાંતા અને ઊત્તરકુરૂની સીતા એ એ નદીયે। નિલવંત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળે છે, તેમાં સીતા પૂર્વ મહાવિદેહની ૩૮ નદીયાના પરિવાર સાથે અને નારીકાંતા સમુદ્રને મળે છે. રમ્યક્ ક્ષેત્રની—નરકાંતા અને અરણ્યવતક્ષેત્રની રૂપકુલા એ એ નદીચે રૂ પર્વતના મહા પુંડરિક દ્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે. એરણ્યવત ક્ષેત્રની—સુવર્ણ કુલા અને રવતક્ષેત્રની રક્તા તથા રક્તવતી એ ત્રણ નદીયા શિખરી પર્વતના પુંડરિક્ત્રહમાંથી નીકળી સમુદ્રને મળે છે. તે નદીઓની પહેાળાઈ અને ઉંડાઇનું પ્રમાણ, ગંગા, સિંધુ, રસ્તા, રક્તતિ એ ચાર અને ખત્રીશ વિજચની ચેાસડ તેમ ૧૨ અંતર નદીએ, મળી કુલ ૮૦ નદીએ જ્યાંથી નીકળે છે, ત્યાં મૂળમાં સવાછ જોજન પહેાળી હાય, અને સમુદ્રને મળે છે ત્યાં સાડી ખાસ જોજન, એટલે મૂળ કરતાં દશગણી પહેાળી હાય છે. અને ઊંડાઇમાં મૂળથી પચ્ચાસમા ભાગે ( અર્ધો ગાઉ ) ઊંડી હાય અને સમુદ્રને મળે છે, ત્યાં સાડી ખાસઠ જોજનના પચ્ચાસમા ભાગે ( સવા જોજન એટલે પાંચ ગાઉ ) ઊંડી હાય, એમ સર્વે નદીયાનું અનુક્રમે અનુક્રમે ખમણુ ખમણું જાણી લેવુ. એટલે હિમવતની–રાહિતા અને રાહિતાસા તથા અરણ્યવતની રૂપકુલાને સુવર્ણ કુલા આ ચાર નદીયાનુ પહેાળાઇ ઊંડાઇનું માપ ઉપરની નદીયાથી બમણું સમજવુ, તેમ રિવની હરકાંતા અને હિરસલીલા અને રમ્યક્રની નરકાંતા અને નારીકાંતા એ ચાર નદીયેાની પહેાળાઈ ઊંડાઈનું માપ ઉપરની નદીયાથી ચાગણ સમજવું અને મહાવિદેહની સીતેાદા ને સીતા નદીનું પહેાળાઈ અને ઊંડાઇનું માપ ઉપરની નદીયા કરતાં આઠગણું જાણવું. ઇતિ દશ વસ્તુ વર્ણન. Page #857 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫) જબૂદ્વીપની બીજી વસ્તુઓ જબુદ્વીપે અ- અયોધ્યા નગર ચેત્રીશ, જંબુદ્વીપમાં જાણ; ધ્યા–૩૪ લાંબી જોજન બારને, પહોળી નવ પ્રમાણ. જંબુદ્વીપ ખંડ–ખંડ સંખ્યા જંબદ્વીપે, દરેકના છ છ દેખ; ૩૦૪ વિજય ચૈત્રીશના સવી, બસો ચારને લેખ. આ છ ખંડ કહ્યા તેમાં પાંચ અનાર્ય હોય અને એજ આર્ય હાય, દરેક અનાર્યમાં પ૩૧૮ દેશ હોય, અને આર્યમાં ૫૩૨૦ હેય, તેમાં પણ આર્ય તો ૨પા હેય, બાકીના અનાર્ય હાય અનાર્યના આંકમાં ૧૮ ઉમેરતાં ૩ર૦૦૦ હજાર દેશ થાય છે, તે ભૂલની સમજ પડતી નથી. જંબુકેટિશિલા–કેશવ તિ ખંડ સાધતા, કેટિ શિલા ઉચકાય; કહી શિલા ચેત્રીશ તે, જંબુદ્વીપની માંય, જંબદ્રીપે બીલ–દરેકે છત્રીશ બીલ છે, નદી અડસઠે માન; ૨૪૪૮ ચેવિસ અડતાલીશની. જંબુએ સંખ્યા જાણ બીલને ખુલાસે–વચ્ચે વૈતાઢયે ભાગ બે, બે ભાગે તટ ચાર, દરેક તટના નવ બીલ, છત્રીશ તે સંભાર. જંબુદ્વીપે ગુફા–તિમિશ્રા ખંડપ્રપાતની, દર વૈતાઢ્ય દેખ; જંબુ ચેત્રીશ વૈતાઢ્યની, ગુફા અડસઠ લેખ. જબુદ્વીપે દેશ–દસ લાખ અડ્યાશી સહસ, દેશ અંબુજાણ; ૧૦૮૮૦૦૦ વિજય ચોત્રીશે વર્ણવ્યા, બત્રીશ સહસ પ્રમાણ આર્યદેશના ભાવ–ધર્મ, તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બળદેવ, પ્રમુખનું ઊપજવું તેમ મોક્ષ આર્ય દેશમાં જ હોય. જંબુવૃક્ષનું માન–જબૂદ્વીપના દેવ કુરુક્ષેત્રમાં એક મોટો જંબૂવૃક્ષ છે, તેને ફરતા નાના જંબૂના છ વલય છે, તેની સંખ્યા ૧૨૦૫૦૧૨૦ ની છે, તેની ઉપર અણીયો દેવ રહે છે. શામેલીવૃક્ષનું માન–જંબુદ્વીપના ઉત્તર કુરૂક્ષેત્રમાં એક મેટે શાલ્મલીવૃક્ષ છે, તેને ફરતા નાના શાલ્મલીવૃક્ષના છ વલય છે, તેની સંખ્યા ૧૨૦૫૦૧૨૦ ની છે, તેના ઉપર ગરૂલ દેવ રહે છે. ઉપરના બે પ્રકારના સર્વે વૃક્ષો રત્નમય પૃથ્વીકાયના છે, મુખ્ય વૃક્ષ પ૦૦ જોજન પહેળા અને બાર જેજન ઉંચા છે, તેના ઉપર દેવ નિવાસ સ્થાને અને જિન ભવને છે તે શાવતા છે. Page #858 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ ) ત્રણ કર્મ ભૂમિ–જ્યાં ચપુ, છરી, આદિ (અસી) ખડીયા કલમાદિ (મસી) તથા કેશ કુહાડાદિ (કષી) એ ત્રણથી આજીવીકા ચાલે તેને કર્મભૂમિ કહેવાય તે ભરત અરવત અને મહાવિદેહ ત્રણ છે. - છ અકર્મ ભૂમિ–જ્યાં ઉપરના સાધન વિના (કાંઈ પણ ધંધા વિના) દશ જાતિના કલ્પવૃક્ષથીજ આજીવીકા ચાલે તેને અકર્મ ભૂમિ કહેવાય તે હિમવંત, ઐરણ્યવત, હરિવર્ષ રમ્યક દેવકુર અને ઊત્તરકુરૂ એ છ છે. બે ચંદ્ર અને બે સૂર્ય—મેરૂ પર્વતની દક્ષિણે નિષધ પર્વત છે તેની પૂર્વે એક સૂર્ય અને પશ્ચિમે એક ચંદ્ર છે, તેમ મેરૂ પર્વતની ઊત્તરે નિલવંત પર્વત છે, તેની પૂર્વે એક ચંદ્રને પશ્ચિમે એક સૂર્ય છે. જબૂદ્વીપના કોટ દરવાજાદિકને ખુલાસે. આ જંબુદ્વીપને કેટ ૮ જોજન ઊંચો અને મૂળમાં ૧ર જોજન વચમાં ૮ જેજન અને છેવટે ૪ જોજન પહોળે છે. તેની મૂળ ચાર દિશા ૪ દરવાજા છે, તે દરેક દરવાજાને ૮ જેજન ઉંચા અને કા જન પહોળા બારણા છે. તે ચાર દરવાજા અને ચાર કળશાદિ - મનહર છંદ જંબુદ્વિીપે લવણમાં ચાદીશ જગતી થક, ઉંડાઈ મધ્યે પંચાણું સહસ જોજન છે; પાતાળ કળશ તિહાં વડવામુખ કેયુર, મૃતક ઈવર ચાર શોભાનીક વર્ણ છે; સહસ જન જાડી ઠીકરી છે જુઓ એની વરત્નમય કેવા કળશા સંભન છે; મૂળ તથા ઉપર તે દશ હજાર જેજન, વચમાં વિસ્તાર એક લાખ તે જે જન છે. ૧ ચાર કળશાના ચાર અધિષ્ઠાયિક જે દેવ, પલ્યોપમ આયુ તસ વિગતે વર્ણન છે. પૂર્વદિશી વસે કાળ દક્ષિણે છે મહાકાળ, પશ્ચિમ બેલંબ પછી વામે પ્રભજન છે. Page #859 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ચાર દિશી જગતીયે ચાર પોલ વર્ણવ્યા તે. નામ વાર દાખું ચાર શાસ્ત્રનું વચન છે; વિજયને વિજયંત જયંત અપરાજિત, અનુક્રમ ચોદિશીએ લલિત તે ગણ છે. જે ૨ છે દરવાજાઓનું અંતર–જબૂદ્વીપ કેટના એક દરવાજાથી બીજા દરવાજાને ૭૯૦૫ર જે જન ૧છે બે ગાઉ ૩૨ ધનુષ્ય અને ૩ આંગળ અંતર છે. જંબુદ્વીપ જગતી નાવન–જબૂદ્વીપની જગતીનું પૂર્વ અને પશ્ચિમ દ્વારનું દરેક વન ૨૨૨ જે જન વિસ્તારનું છે. લવણસમુદ્ર–તે બે લાખ (૨૦૦૦૦૦ ) જોજન પહેળો છે, અને તેની પરિધિ ૧૫૮૧૧૩૯ જેજન ઉણી છે, તેની જગતિના એક દરવાજાને બીજા દરવાજાને અંતર ૩૫૨૮૦ જેજન એક કેશ છે, તેમાં વજરત્નમય ચાર મોટા કળશા છે, તેમાં ચાર સૂર્ય અને ચાર ચંદ્ર છે, તેમાં મેટા આઠ પર્વત વિગેરે છે. ઘાતકી ખંડે શાશ્વતી વસ્તુ આદિ વર્ણન. મનહર છંદ. ખાંડવા બસ ને એંશી વળી વાસક્ષેત્ર ચાદ. પાંચસો ચાળીશ ગિરિ મેરૂ બે અંદર છે. કૂટ નવ ચેત્રીશ ભૂમિના એક વીશ બસ ચાર તીર્થશ્રેણી બસે ને બેતર છે. વિજય અડસઠ ને દ્રહ છે બત્રીશ તેમાં. નદીનો ગણ ગણે દાખું એણુ પર છે. લાખ એગણત્રીશ ને બાર સહસ એકસ એંશી લલિત ઘાતકી અંડે બરોબર છે. ૧ તેની પહેલાઈ–ચાર લાખ (૪૦૦૦૦૦) જન છે, અને પરિધિ, ૪૧૧૦૯૧૬ જેજન છે, તેની જગતના એક દરવાજાથી બીજા દરવાજાને ૧૦૨૭૭૩૫ જન ત્રણ કેશ અંતર છે. મેરૂ ૮૫૦૦૦ જેજન–અહીં વિજય અને અચળ બે મેરૂ છે, તે દરેક ૧૦૦૦ જેજન જમીનમાં છે, ભદ્રશાળવનથી ૫૦૦ જન નંદનવન, ત્યાંથી પ૫૫૦૦ સેમનસવન, અને ત્યાંથી ૨૮૦૦૦ જેજન પાંડુકવન છે, અહી ચુલિકા નથી. Page #860 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) જન્માભિષેકશિલા—બે મેરૂ ઉપર જંબદ્વીપ પેઠે ચાર શિલાઓ છે. મેરૂની પહેળાઈ–દરેક મેરૂ મૂળમાં, ૫૦૦ સમભૂતળાયે, ૯૪૦૦ નંદનવનને ૭૫૦ સોમનસવને, ૩૮૦૦ અને પાંડુકવને ૧૦૦૦ જેજન પહાળે છે. ઇક્ષકાર પર્વત—અહીં બે ઈક્ષુકાર પર્વતે છે, તે દરેક ૪૦૦૦૦૦ લાખ જેજન લાંબા, ૫૦૦ જેજન ઊંચા અને ૧૦૦૦ જોજન પહોળા છે, તેને વચ્ચે પડી બે ભરત અને બે એરવત એવા ભાગ કર્યા છે. - ભદ્રશાળવન–અહીંનું વન પૂર્વ–પશ્ચિમ ૨૧૫૭૫૮જન અને ઊત્તર-દક્ષિણ ૨૪૫૧૬જે જન વિસ્તારે છે. | વિજયનું માન-દરેક વિજય ૮૬૦૩ જેજનથી વધુ પહેળી અને ૧૫૩૬૫૪ જેજન લાંબી છે. વક્ષસ્સારનું માન—દરેક પત ૧૦૦૦ જેજન ઊંચા અને પહોળા છે. ૧૫૩૬૫૪ જેજન લાંબા છે. | નદીનું માન–અંતરનદી ૨૫૦ જેજન પહોળી અને ઉંડાઈ વિગેરે જંબુદ્વીપની નદીયેથી દરેક બમણું અને ૧૫૩૬૫૪ જોજન લાંબી છે. અયોધ્યા નગરી–અહીંયાં ૬૮ અયોધ્યા (વિનીતા) નગરી છે, તે દરેક ૧૨ જેજન લાંબી અને જન પહોળી છે. ખંડ અને દેશ–અહીંયાં ૬૮ વિજ્યમાં દરેકે છ છ પ્રમાણે ૪૦૮ ખંડ છે. તે દરેક વિજયના છ ખંડમાં પાંચ અનાર્ય અને એક જ આર્ય છે, બાકી વિગત જંબુદ્વીપ પ્રમાણે જાણવી. આ અડસઠ વિજયના સર્વે ૨૧૭૬૦૦૦ દેશ છે. કેટિશિલા–અહિંયાં વાસુદેવ તિખંડ સાધતાં ઉપાડે તે ૮ છે. બીલસંખ્યા–અહિંની ૧૩૬ નદીના ૪૮૯ બીલો છે. ગુફાઓ-અહિંયાં તિમિશ્રા ખંડપ્રપાત ગુફાઓ ૧૩૮ છે. અહિયાં વૃક્ષે–પૂર્વ અને પશ્ચિમના ઊત્તર કુરુક્ષેત્રમાં ઘાતકી-મહાઘાતકી નામે બે વૃક્ષ છે, તે બેના ઊપર સુદર્શન અને પ્રિયદર્શન નામે દે રહે છે. એ બે દેવકુરૂક્ષેત્રમાં બે Page #861 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ) શાલ્મલી વૃક્ષે છે, તેની ઉપર ગરૂલદેવ રહે છે, આ ચારે વૃક્ષને સર્વે ભાવ જંબદ્વીપ પ્રમાણે જાણો. કર્મ અને અકર્મ ભૂમિ–અહિંયાં છે કર્મભૂમિ અને બાર અકર્મભૂમિ છે. સૂર્ય અને ચંદ્ર–અહિંયાં ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે, દરેક ચંદ્રને પરિવાર જંબુદ્વિપ પ્રમાણે જાણું લે. જગતિનું વન–અહિંનું દરેક ૧૧૬૮૮ જન વિસ્તારે છે. કાલેદ સમુદ્ર–આ ધાતકીખંડની જગતિની બહાર વલયાકારે અને સર્વત્ર સરખો ૧૦૦૦ જેજન ઊંડે છે, એમાં પાણીની હાની વૃદ્ધિ થતી નથી. તેના કાળ અને મહાકાળ નામે બે દે છે, તેઓને રહેવા પૂર્વ અને પશ્ચિમ દિશીયે ગૌતમ દ્વીપ સરખા એ દ્વીપ છે. તેની પહેળા પરિધિ વિગેરે–તે ૮૦૦૦૦૦ લાખ જોજન પહાળે છે, તેની પરિધિ ૯૧૭૭૬૦૫ જન છે, - ત્યાંજગતિના-દરવાજા-દરવાજાને ર૨૨૬૪૬જન અંતર છે ધાતકીખંડની જગતિથી–બાર હજાર જેજન, કાલોદ સમુદ્રમાં પૂર્વ દિશાથે ધાતકી ખંડના ૧૨ ચંદ્રના બાર દ્વીપ અને પશ્ચિમ દિશાએ ૧૨ સૂર્યને બાર દ્વીપ છે, તથા કોલેદની જગતિથી કાલેદ સમુદ્રમાં બાર હજાર જોજન પૂર્વ દિશામાં કોલેદ સમુદ્રના કર ચંદના બેંતાલીશ દ્વીપ છે. અને પશ્ચિમ દિશાયે ૪૨ સૂર્યના બેંતાલીસ દ્વીપ છે, તે સર્વે દ્વીપ પાણીથી બે કેશ ઊંચા છે. પુષ્પરાર્ધનું વર્ણન આપુષ્કરા–કાલેદ સમુદ્રની જગતિની બહાર વલિયાકારે ૧૬૦૦૦૦૦ લાખ જેજન પહોળો છે, તેનુ અર્ધ ૮૦૦૦૦૦ લાખ જેજન છે તેની બાહેર જગતિની પેઠે ગોળ વિંટાયેલ મનુષ્યત્તર પર્વત છે. 1. મનુષ્યત્તર પર્વત-મૂળમાં ૧૦૨૨ જેજન મધ્યમાં ૭૨૪ જન અને શિખરે ૪૨૪ જજન પહેળે છે, તે ૧૭૨૧ જેજન ઊંચે છે, અને બેઠેલા સિંહની પેઠે અંદરની બાજુ ઊંચે અને બહેરથી નીચે છે, તે નિષધ પર્વતના વણે રાતા સુવર્ણન છે. ૧૨ Page #862 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) પુષ્કરાયે શાશ્ર્વતી વસ્તુનું વર્ણન મનહર છંદ ખાંડવા ખસાને એશી વળી વાસક્ષેત્ર ચાદ, પાંચસેા ચાલીશિશિર મેરૂ એ અંદર છે. નવસા ચેાત્રીશ ફૂટ ભૂમિના એકસાવીશ, ખસા ચાર તીર્થ શ્રેણી એકસે ખેતર છે. વિજયા અડસઠ ને ખત્રીશ ક્રૂહ નદીયે.. લેજો ગણીતે લલિત આખે એણીપર છે. આગણત્રીશ લાખને ખાર સહુસ એકસેા, એશી અર્ધ પુષ્કરમાં વસ્તુ સવિસ્તર છે. પુષ્કરાધે પહેાળાઈ વિગેરે—તે ૮૦૦૦૦૦ લાખ જોજન પહેાળા છે. તેની પિરિયે મનુષ્યાત્તરપત છે, તેથી તેનીજ રિધિ જણાવું છું. મનુષ્યેત્તરની—અંદરની પરિધિ ૧૪૨૩૦૨૪૯ જોજન ૧૫ ગાઉ ૨૬૬ ધનુષ્ય ૪ આંગળ છે, તેની ખાહેરની પરિધિ ૧૪૨૩૨૭૧૩ જોજન છે. મનુષ્યેાત્તરની—જે પરિધિ કહી તેટલીજ સિદ્ધ શિલાની જાણવી. આખા પુષ્કર દ્વીપને જગતિ અને દરવાજા છે, પણ અ માં નથી. મેરૂ ૮૫૦૦૦ જોજન—આ પુષ્કરા અને વિધુન્માળી નામે એ મેરૂ છે, તેની ઊંચાઈ પહેાળાઈ વિગેરે તેમ તેના ઊપરની જન્માભિષેકની શિલાએ વિગેરે સર્વે હકીકત ધાતકી ખંડના મેરૂ પ્રમાણે જાણી લેવુ. ઇક્ષુકાર પત—અહીં ઇક્ષુકાર પર્વ તા એ છે, તે ૮૦૦૦૦૦ લાખ જોજન લાંબા ૫૦૦ જોજન ઊંચા અને ૧૦૦૦ જોજન પહેાળા છે, તે ઊપર એક એક જિન પ્રાસાદ છે. ભદ્રશાળવન—આ વન ધાતકી ખંડ કરતાં ખમણુ છે, એટલે પૂર્વ-પશ્ચિમ-૪૩૧૫૧૬ જોજન અને ઊત્તર-દક્ષિણે ૪૯૦૨ જોજન છે. વિજયમાન—આ વિજચે ૧૯૭૯૪૧ જોજન પહેાળી ૩૧૬૭૦૮ જોજન લાંખી છે. નદીયા—અહીંની અંતર નદીયા ૫૦૦ જોજન પહેાળાઈચે છે. Page #863 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ) ગજદંતા–અહીંના મનુષ્યત્તર પર્વત તરફના ચાર ગજદંતા ૨૦૪૩૨૧૯ જન લાંબા છે, અને કાલેદ સમુદ્ર તરફના ચાર ગજદંતા ૧૬ર૬૧૧૬ જજન લાંબા છે. વૈતાઢય–અહીના લાંબા તારા ર૦૦ જેજને કહ્યા છે અને ધાતકીના તે જંબુદ્વીપની બરોબર કહ્યા છે(જ્ઞાની ગમ્ય). અયોધ્યાનગરી–અહીંયા અયોધ્યા ( વિનીતા ) નગરી ૬૮ છે, તે દરેક ૧૨ જેજન લાંબી અને જોજન પહોળી છે. ખંડ અને દેશ–અહીંયા ૬૮ વિજયમાં દરેકે છે છે પ્રમાણે ૪૦૮ ખંડ છે, તે દરેક વિજયના છ ખંડમાં પાંચ અનાર્ય અને એક આર્ય છે, બાકી વિગત જંબુદ્વીપ પ્રમાણે જાણવી, આ અડસઠ વિજયના સર્વે મળી ૨૧૭૬૦૦૦ દેશ છે. કેટિશિલા–વાસુદેવ ત્રણ ખંડ સાધતાં ઉપાડે છે તે ૬૮ છે. બીલ સંખ્યા–અહીં ૧૩૬ નદીના ૪૮૬ બીલે છે. ગુફાઓ–અહીં તિમિશ્રા-ખંડપ્રપાત ગુફાઓ ૧૩૬ છે. અહીંના વક્ષો—ઊત્તરકુરૂમાં પદ્મ-મહાપદ્મ નામે બે વૃક્ષે છે, તેના ઉપર પ અને પુંડરિક નામે બે દેવો રહે છે, અને દેવકુરૂમાં શાલ્મલી નામે બે વૃક્ષે છે–તેના ઉપર ગરૂલ નામે દે રહે છે, બીજી હકીકત જંબદ્વીપ પ્રમાણે કર્મ અને અકર્મ ભૂમિ–અહીં છ કર્મભૂમિ અને બાર અકર્મભૂમિ છે. સૂર્ય અને ચંદ્ર–અહીં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્ર છે, દરેક ચંદ્રને પરિવાર જંબુદ્વિપના પ્રમાણે જાણી લે. વધુ ખુલાસે–અહીંયા પૂર્વ-પશ્ચિમના ખંડમાં ૨૦૦૦ હજાર જોજન પહોળા કૂટ કહ્યા છે, પણ તેના સ્થાન જણાયાં નથી (જ્ઞાનીગમ્ય) તે શિવાય અહીં નદી, પર્વતે તેમ બીજી કઈ પણ વસ્તુઓ તે સર્વે ધાતકી ખંડના પ્રમાણે જાણવી. આટલી વસ્તુઓ મનુષ્ય ક્ષેત્રમાંજ હાય મનહર છંદ. નદી દ્રહ મેઘ અને મેઘતણે ગરવ, ત્યુ બાદર અગ્નિકાય હોવાનું કહાય છે; તીર્થકર ચકવતી વાસુદેવ બળદેવ, Page #864 -------------------------------------------------------------------------- ________________ (૯૨) બીજા સામાન્ય મનુષ્ય જાતિ જે ગણાય છે. તેના જન્મ મર્ણ તથા મુહૂર્ત પ્રહર દીન, સૂર્ય ચંદ્ર પરિવેષ વિજચય થાય છે. અપચય ઉપરાગ એવા પદાર્થોને ખાસ, મનુષ્ય ક્ષેત્રે લલિત હોવાનું જણાય છે. ૧ અઢી દ્વીપ અને ૪૫૦૦૦૦૦ લાખ જેજન. દુહ–જંબુ લવણ ને ધાતકી, એક ચાર અડ રાખ; કાળ પુષ્કરાઈ હુસેળ, તે પિસ્તાલીશ લાખ. તે (૪૫૦૦૦૦૦) આવી રીતે. ૧૦૦૦૦૦ જંબદ્વીપના ૧૬૦૦૦૦૦ કાળોદધી બે બાજુ. ૪૦૦૦૦૦ લવણે બે બાજુ ૧૬૦૦૦૦૦ પુષ્કરાઈ બે બાજુ, ૮૦૦૦૦૦ ધાતકી બે બાજુ, આ કુલ પિસ્તાલીશ (૪૫૦૦૦૦૦ ) લાખ યોજન, દ્વીપ-સમુદ્રોના દરવાજા–જેમ જંબુદ્વીપ વિગેરેને પરિધિ અને દરવાજા જણાવ્યા તેમ અસંખ્ય દ્વીપ અને સમુદ્રના ચારે દિશાએ ચાર એમ એકદેરી સટ દરેકના દરવાજા જાણી લેવા, તે તે દરવાજાનું અંતર-દરેક દ્વીપ–સમુદ્રની પરિધિને ચોથે ભાગ કરી, તેમાંથી દરવાજાના સાડાચાર જોજન બાદ કરીયે અને જે બાકી રહે તે દરેક દરવાજા-દરવાજાનું અંતર જાણવું આ અઢી દ્વીપની કુલ વસ્તુને વિસ્તાર. ૩૫ વાસ ક્ષેત્ર છે ૫૧. તીર્થ સંખ્યા છે. ૧૩૫૭ પર્વત મેરૂ સાથે ૧૨૦ ખંડ સંખ્યા છે. ૪ | ઇસુકાર છે દેશ સંખ્યા છે. ફૂટ સંખ્યા છે મોટા વૃક્ષો છે. ભૂમિ ફૂટ છે | વૃક્ષને પરિવાર છે. શ્રેણીઓ છે. ૭૨૮૦૪૫૦ ! નદી-તે મુખ્ય ૭૦ અથવા ૧૭૦ વિજ છે. ૪૫૦ને પરિવાર જાણુ. ૨૪૦ બીલ સંખ્યા ૧૩ર | ચંદ્ર હેય. ગુફાઓ છે ૧૩૨ સૂર્ય હેય. ૧૭૦ અયોધ્યાઓ છે. ૨ | સમુદ્ર. ૫૪૪૦ ૦ ૦૦ ૪૦૦ ૦૦ દેશ સંખ્યા ૨૩૩૫ ૧૦ મા ૩૦૦ ૧૨૦૫૦ ૧૨૦૦ ૩૪૦. Page #865 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩ ) દ્વીપ ને સમુદ્ર—અસંખ્યાત દ્વીપ અબ્ધિ છે, ધરણી પર તે ધાર; અહીસાગરના સમયથી, પમાય ગણાતા પાર; તે સર્વેના નામ—જ લવણુને ધાતકી, કાળાદી કહાય; પછી તે દ્વીપ સમુદ્ર તે, અસખ્યાત એમ થાય. સ્વયંભૂ રમણ—છેલ્લે સ્વયંભૂ રમણ છે, એક રાજ પ્રમાણુ; ત્યાં સુધી ત્રસ નાડી છે, ત્રસ જીવા ત્યું જાણું. દુનિયાના દ્વીપ અને સમુદ્ર અહી ઉધ્ધાર સાગરે પમના—જેટલા સમય થાય તેટલા દ્વીપ અને સમુદ્ર છે. પ્રથમે જ બુદ્વીપથી છેવટ સ્વયં ભૂરમણ સમુદ્ર સુધી દરેક એક એકથી અમણા છે. પ્રથમના જ બુદ્વીપ થાળી આકારે છે અને ખાકીના દ્વીપ ને સમુદ્ર એક પછી એક વળીયાકારે છે. થાડાક દ્વીપ સમુદ્રના નામ. પ્રથમે દ્વીપ વર્ણન—૧ જબુદ્વીપ, ૨ ધાતકીખ’ડ, ૩ પુષ્કરદ્વીપ, ૪ વારૂણીવરદ્વીપ, પ ક્ષીરવરદ્વીપ, ૬ ધૃતવીપ, ૭ ઇક્ષુવર દ્વીપ, ૮ નદીમ્ભરદ્વીપ, ૯ અરૂણુઢીપ, ૧૦ અરૂણવરદ્વીપ, ૧૧ અરૂણુ વરાવ ભાસદ્વીપ, ૧૨ કું ડલદ્વીપ, ૧૩ કું ડલવરદ્વીપ, ૧૪ કું ડલવરાવભાસ દ્વીપ, ૧૫ શખઢીપ, ૧૬ શખવરદ્વીપ, ૧૭ શંખવરાવભાસદ્વીપ ૧૮ રૂચકદ્વીપ, ૧૯ ચકવરદ્વીપ, ૨૦ રૂચવરાવભાસદ્વીપ, ૨૧ ભુજગદ્વીપ ૨૨ ભુજગવરદ્વીપ, ૨૩ ભુજ ગવરાવભાસદ્વીપ, ૨૪ કુસદ્વીપ, ૨૫ કુસવરદ્વીપ, ૨૬ કુસવરાવભાસદ્વીપ, ૨૭ કૌંચદ્વીપ ૨૮ કોંચવરદ્વીપ, ૨૯ કાંચવરાવભાસદ્વીપ. બીજી સમુદ્ર વર્ણન—પ્રથમ દ્વીપ પછી લવણુ સમુદ્ર ખીજા પછી કાળા દિધ તેના પછી આગળ જે દ્વીપનું નામ તેજ સમુદ્રનું નામ છે, જેમકે પુષ્કરદ્વીપ પુષ્કર સમુદ્ર વારૂણીદ્વીપ વારૂણી સમુદ્ર એસ અનુક્રમે સ`આશ્રયી સમજી લેવા. તેના નામ પ્રમાણે ગુણા--જમુવૃક્ષેા હેાવાથી જ બુદ્વીપ નામ છે. લવણુ સદ્દેશ પાણી હેાવાથી લવણુ સમુદ્ર નામ છે, ધાવડીના વૃક્ષ હાવાથી ધાતકી ખંડ નામ છે એ પ્રમાણે બીજા દ્વીપ સમુદ્ર આશ્રયી જાણી લેવું. એક તે દ્વીપ સમુદ્રના અધિપતિ વ્યંતર દેવાનું આયુ પડ્યે પમનું જાણવુ. Page #866 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) - હવે બીજા દ્વિપસમુદ્રના કેવા કેવા નામ છેતે કહે છે. હાર પ્રમુખ આભુષણ, વસ્રજાતિ, કુટ પ્રમુખ, ચંદ્રવિકાશી કમળ, તિલક પ્રમુખ, સૂર્યવિકાશી કમળ, નવનિધિ, કર્કતનાદિરત્નો, ચકી, વાસુદેવના રત્ન, હિમવંતાદિક પર્વત, દ્રહ, ગંગા પ્રમુખ નદીયે, કચ્છાદિકવિજ્ય, માલ્યવંતાદિક વક્ષસ્કાર, દેવલોક, શકાદિક, દેવકુર, ઉત્તરકુર, મેરૂ, ઇંદ્રાદિક આવાસ, કૂટપર્વત, નક્ષત્ર, ચંદ્ર સૂયાદિક, પ્રશસ્ત વસ્તુઓના નામે જગતમાં દ્વીપ, અને સમુદ્ર છે. ' તેમ પૂર્વે કહેલ અરૂણથી લઈ કચ પર્યત દરેકના ત્રણ ત્રણ નામ છે, તે પ્રમાણે અને હાર પ્રમુખથી લઈ સૂર્યવરાવાસ દ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર સુધી પણ દરેકના ત્રણ ત્રણ નામે જાણવા, તેની અંદર જ બુદ્વીપ પ્રમુખ અસંખ્યાતા દ્વીપ અને લવણસમુદ્ર પ્રમુખ સંખ્યતા સમુદ્ર આવી ગયા. - હવે છેવટે તિષ્ણુલોકની અંદર પાંચ દ્વિીપ અને પાંચ સમુદ્ર છે. તે કહે છે. દેવદ્વીપને દેવસમુદ્ર, નાગદ્વીપને નાગસમુદ્ર, જક્ષદ્વિીપને જક્ષસમુદ્ર, ભૂતદ્વીપને ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણદ્વીપને સ્વયંભૂરમણ સમુદ્ર છે. તે સમુદ્રોના પાણે વારૂણીવરનુ પાણું મદિરા જેવું છે, ક્ષીરનું પાણી ક્ષીર સદૃશ, વૃતનું ઘી જેવું ભિન્ન ભિન્ન સ્વાદે જાણવું, કાળોદધિ પુષ્કરવરને સ્વયંભૂરમણનું પાણી વરસાદના પાણી જેવું સ્વાદે છે, શેષ નંદીશ્વરથી ભૂત પર્યત સેવે સમુદ્રના પાણુ શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ છે. - લવણ, કાલોદધિ, અને સ્વયંભૂરમણ આ ત્રણેમાં અનુક્રમે ૫૦૦-૭૦૦-૧૦૦૦જનના મત્સ હોય તે ઉજોદ્ધાંગુલમાપે જાણવા બાકી સમુદ્રમાં થોડાને નાના મત્સો હોય, તે ત્રણે સમુદ્રમાં અનુક્રમે જળચર જીવોની જાતિ, ૭–૯ ને ૧ર લાખ કુલ કેટી છે. - ભરતક્ષેત્રની અયોધ્યા નગરી– અધ્યા નગરીનું પ્રમાણ—અયોધ્યા નગરી પ્રમાણે આંગુલે બાર જોજન લાંબી અને નવ જજન પહોળી છે, પ્રમાણે આંગુલ ઉત્સધાંગુલથી એક હજારગણું મેટું છે, તે ઉલ્લેધાંગુલે પાંચ પાંચસે ધનુષ્યના ખૂણા સત્તાવીશ અજ ચોસઠ કોડ ને Page #867 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) એંશી લાખ (ર૭૬૪૮૦૦૦૦૦૦) ખાંડવા થાય, એવું નગર હેય તે ચક્રવતિની સેન્યાદિક બીજી પણ સર્વ બદ્ધિને સમાવેશ થઈ શકે, એવી રીતે અયોધ્યાનગરીનું માન શ્રી તીર્થકરને વચને શ્રી અનુયાગદ્વાર તથા જંબુદ્વીપ પન્નત્તિ એ સૂત્ર સાથે મળતું આવે છે. હવે એક પ્રમાણેગુલે એક સહસ (૧૦૦૦) ઉધાંગુલ થાય, તિહાં શ્રી ઋષભદેવનું શરીર તેમની આંગુલીથી ૧૨૦ આંગુલ ઉચપણે છે, અને તેને ઉત્સધાંગુલીયે ગણતાં ૫૦૦ ધનુષ્યની ઉંચાઈ શ્રી ષભદેવના શરીરની થાય, જે કારણે શ્રી ત્રાષભદેવની એક આંગુલીયે ચારસે ઉત્સધાંગુલ થાય, અને ૪૦૦ ઉત્સધાંગુલીયે ચાર ધનુષ્યને સોલ ગુલ થાય, તેને ૧૨૦ ગુણ કરીયે તે વારે ૫૦૦ ધનુષ્ય પૂરા થાય, તથા શ્રી વર્ધમાન સ્વામીનું શરીર તેમના હાથે સાડા ત્રણ હાથ ઉંચાણે છે, તે એક હાથ ઉસેધાંગુલની ગણતીના બે હાથ થાય, તે વારે શ્રી મહાવીરનું શરીર સાત હાથ ઉંચપણે જાણવું. અધ્યાવર્ણન–આ નગરી દેવતાયે દેવના જેજને રચી એને કોટ બારશે ધનુષ્ય ઉંચો આઠશે ધનુષ્ય ધરતીમાં. તથા ગઢપ્રકાર એકશે ધનુષ્યના, કોશીશા પાંચશે ધનુષ્યના, ૪૦૦ પિળ ૧૬૮૦૦ બારી, પાંચ જજન તલહટ્ટી, બહેતર લાખ કેઠા, ચોરાણું લાખ વિજેહરા, બારશે ધનુષ્ય ઉંડી ખાઈ, ગઢ માંહે ઈશાન કૂણે નાભી રાજાને સુવર્ણમય સાત ભૂમિનો આવાસ, પૂર્વ દિશામાં સુવર્ણમય સાત ભૂમિને આવાસ ભરતેશ્વરને અગ્નિ ખુણે બાહુબળને આવસ, બીજા અઠાણું ભાઈના અઠાણું આવાસ, તેની વચમાં એકવીશ ભૂમિને લોક્ય સુંદરનામેં આવાસ શ્રી આદીશ્વર ભગવાનને કર્યો. તેમાં ૧૦૦૮ મેટા ગેખ કર્યા, તેની શંખાવર્ત પિલ કરી, તથા રાણી સુમંગળા અને સુનંદા રાજવર્ગ જેટલો ગઢ ર, ઊત્તર દિશિયે વણિકને વાસ, દક્ષિણ દિશિયે ક્ષત્રીએને વાસ, પશ્ચિમ દિશિએ કારીગર લેકેને વાસ, કારૂ નારૂ સર્વે મધ્યમ તલહટ્ટીયે વસ્યા, દક્ષિણપોળે અધ્યા પૂર્વલી વિનીતા એ બેને આઠ પહોરમાંહે વિશ્વકર્માયે નીપજાવ્યા. નગરીની પૂર્વમાં સિદ્ધવન, દક્ષિણમાં શ્રી વાસવન, પશ્ચિમમાં Page #868 -------------------------------------------------------------------------- ________________ ( ૯૬ ) પુષ્કરવન અને ઉત્તરમાં નંદનવન તેમ પૂર્વ દિશામાં અષ્ટાપદ, દક્ષિણમાં મહારશૈલ, પશ્ચિમમાં પડે અને ઉત્તર દિશમાં ઊચાચળ પર્વત રચ્ચે તથા ભરતની બહેન બ્રાહ્મીને શાસ્ત્રના ભંડાર અને માહુબળિની બહેન સુંદરીને નવનિધ ચેારાશી વિજ્ઞાન અને મહાતર કળા ઈત્યાદિક સાંખ્યા. ચૌદ રાજલોકનું સ્વરૂપ—એ હાથ કેડ ઊપર દઇ બન્ને પગ પસારી ઊભા પુરૂષના આકારે છે, તેમાં કેટલી વસ્તુઓ ઉપજે છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે, એમ ઉત્પાત, વ્યય, ધ્રુવની સ્થિતિવાળા ષદ્ભવ્યાત્મક ચાદ રાજલેાક છે, તેમાં ત્રસનાડી એકરાજ પ્રમાણુ સ્વયં ભુરમણ સમુદ્ર સુધીની એટલે તેટલામાંજ ત્રસવા હાય, તેનુ નીચેનું તળીયુ' ઉંધા વાળેલા સરાવલા (ચપણીયા) જેવું છે, મધ્ય ભાગ જાલર (વાલ) સરખા છે, અને ઊપરના ભાગ પસારેલી કુણી અથવા મૃદંગ સરખા છે, એવી રીતે શાશ્વતા છે. એટલે તે ચાદ રાજ રાજલેાકની કેડથી નીચેના ભાગમાં સાત નરકભૂમિ, ડુંટીસ્થાને થાળીઆકારે તીરછાલાક, ત્યાંથી છાતીના છેડા સુધી ખાર દેવલેાક, તેમના ગળામાં ઊપરાઊપરી ત્રણ ત્રણ પ્રમાણે નવ ચૈવેયક, મુખના ભાગમાં પાંચ અનુત્તર વિમાના અને કપાળમાં સિદ્ધશિલા છે. ચૌદ રાજની સમજ—સ ભૂતળા પૃથ્વીથી તે પહેલી નના અંત સુધી પહેલ રાજ, ત્યાંથી ખીજી નના અંત સુધી ખીજુ રાજ, ત્યાંથી ત્રીજી, ચેાથી, પાંચમી, છઠ્ઠી, અને સાતમી નર્કના અંત સુધી સાત રાજ. વળી સભૃતળા પૃથ્વીથી તે ૧-૨ દેવલાકના અંત સુધી પહેલુ રાજ, ત્યાંથી ૭–૪ દેવલાકના અંત સુધી બીજી રાજ, ત્યાંથી ૫-૬ દેવલાકના અંત સુધી ત્રીજી રાજ, ત્યાંથી ૭–૮ દેવલાકના અંત સુધી ચેાથુ રાજ, ત્યાંથી ૯-૧૦-૧૧-૧૨ દેવલાકના અંત સુધી પાંચમુ રાજ, ત્યાંથી નવે ત્રૈવેયકના અંત સુધી છઠ્ઠું રાજ, અને ત્યાંથી સિદ્ધના અંત સુધી સાતમું રાજ, એવી રીતે સંભૂતળા પૃથ્વીથી બન્ને બાજુના મળી ચાદ રાજ જાણવા. અતિ ચૌદ રાજલોક. Page #869 -------------------------------------------------------------------------- ________________ કાળ વિચાર વર્ણન. દુહા. સૂમકાળ –આંખ ફુરે ચપટી વજે, છરણ વસ્ત્ર ફડાય, ભાલે કમળને વિધતાં, સૂક્ષ્મ કાળ કહાય. એક અવળી–અતિ સૂક્ષમ તે કાળને, એક સમય કહાય. અસંખ્યાત એ સમયે, એક આવળી થાય. ક્ષુલ્લક ભવ બને છપન આવળી, એક ક્ષુલ્લક ભવ થાય, તેથી નાના ભવત્તણું, કલ્પના નહિ કરાય. સાડાત્તાસોર -- બને છપ્પન આવળી, જે ક્ષુલ્લક ભવ થાય, ભવ એકજ શ્વાસે શ્વાસ તે, સાડાસત્તર પાય. સ્તક પ્રમાણ-સાડાસત્તર ભુaષ ભવે, પ્રાણ ઊત્પત્તિ થાય, એવા સપ્ત પ્રાણત્પત્ત, એક સ્તક કહાય. લવને મુહર્ત—એવા સપ્ત સ્તંક સમયે, લવ એક તે હોય, સીતેર એન્ડ લવે, બેઘડી મુહૂર્ત જોય, એક મુહર્તની–એક ક્રોડ સડસઠ લાખ સીતેર હજાર; આવળી બસ સોળ તે આવળી, એક મુહૂર્તની ધાર. દિવસને પક્ષ– એક અહોરાત્રી દિવસ, ત્રીશ મુહુર્ત થાય, પંદર તે અહોરાતનું, એકજ પક્ષ ગણાય. પલ્યોપમનાં –બે પક્ષને માસ એક, બાર માસનું વર્ષ, વર્ષ એક પપના ગણે, અસંખ્યાત તે વર્ષ ૧ એક મુહુર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય—અને એક અહોરાત્રીમાં ૧૧૩૧૯૦ શ્વાસોશ્વાસ થાય. બીજે વ્યવહાર કાળ–અતિ સૂક્ષ્મ કાળે એક સમય થાય, અસંખ્યાતા સમયે એક આવળી થાય, (૧૬૭૭૭ર૧૬) આવવળીયે એક મુહુર્ત થાય, ત્રીશ મુહૂર્તે એક અહેરાત્રી થાય, પંદર અહેરાત્રીએ એક પખવાયું થાય, બે પખવાડીયે એક મહીને થાય, બાર મહીને એક વર્ષ થાય, અસંખ્યાતા વિષે એક પલ્યોપમ થાય, તેવા દશ કેડાકે પપમે એક સાગરેપમ થાય. ભા. ૮ Page #870 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમનું પ્રમાણ અને વધુ ખુલાસે. મનહર છંદ. એક જોજન પહેળે લાંબે ઊડે ફપ કલ્પી, તુર્ત જન્મા યુગલિક, વાળ તેમાં ભરવા; યુગલિક વાળ કહ્યા તેના ન દેવથી થાય, તેવા તેના ઝીણા ઝીણા કકડા તે કરવા. ચ સહસ છનું રેમ, કર્મભૂમિ મનુષ્યને, એક વાળ થાય સાત, આઠ ભાગ ધરવા; વિશ લાખને સતાણું, સહસ સેને બાવન, કકડા કરાયા તેને, કંપે કહ્યા ભરવા. કકડા કહ્યા તેનાથી, ફૂપ ઠાંસી ઠાંસી ભરે, ચકી શન્ય જાય ત્યાંથી, આગ લગાડાય છે; ગંગા સિંધુ નદી વહે, દળે ખસેકે ન દહે, ફૂપ તે ઠાંસી ઠાંસી, ભર્યાનું કહાય છે; સે સે વર્ષે એક એક, કકડ કઢાય ત્યાંથી. કૂપ ખાલી થયે એક, પપમ થાય છે, ઉદ્ધાર અદ્ધાને ક્ષેત્ર, સૂક્ષ્મ બાદર લલિત, પપમ છ થાવે આ બાદર ગણાય છે; સાગરોપમ, ઉસ્સપિણીને અવસરપિણી પ્રમાણુ. સાગરોપમ–દશ ક્રોડાકોડ પાપમ, એક સાગરે થાય, દશ કોડાકોડ સાગર, ઊસ્સર્પિણી કહાય, ઊત્સરવર- દશ કોડાકેડ સાગર, અવસરેમ્પિણ જાણ, મ્પિણી. ઊસરવરચિપણના, આરા બાર પ્રમાણ ઊત્સપિણું– દુષમ દુષમને દૂષમા, દુષમ સૂષમાં ધાર, આર-નામ. સુષમ દુષમાને સુષમા, સુષમ સૂષમાં સાર. અવસરપિ– સુષમ સુષમ ને સુષમા, સુષમ દૂષમાં જાણ, આરાનામ દુષમ સુષમાને દુષમા, દુષમ દષમ પ્રમાણે, જ સૂષમા સ સુષમ ને સુષમા વીઆરના Page #871 -------------------------------------------------------------------------- ________________ તે તે આરા અને તેના કાળ, ઊત્સર્પિણીના છ આરા (દશાડા કોડ સાગરોપમના ) એકવીશ હજાર વર્ષનાં એકવીશ હજાર વર્ષના પહેલા ૨ | જો ૩ ત્રીજો ૪ | ચેાથા ૫ | પાંચમા | સુષમ ૧ ૨ ૩ દુમ દુષમ દુષમ દુષમ સુષમ ४ ચેાથે ૫ | પાંચમે ૬ | છઠ્ઠો ત્રણ ક્રાડાકાડી સાગરોપમને ૬ | છઠ્ઠો સુમ સુમ ચાર કાડાકાડી સાગરે પમને અવસર પણીના છ આરા—દશ ક્રોડાકોડ સાગરે પમના) પહેલા સુષમ સુષમ ચાર ક્રોડાકાડી સાગરે પમના ખીજો સુષમ ત્રીજો સુક્ષ્મ દુષમ સુષમ દુષમ એક ક્રડાકેાડી સાગરે પમ ( ૪૨૦૦૦ હજાર કૅમ ) ને એ ક્રોડાકાડી સાગરે પમત ત્રણ ક્રોડાકાડી સાગરાપમના એ ક્રેાડાકાડી સાગરે પમના એક ક્રીડાકાડી સાગરાપમ ( ૪૨૦૦૦ હજારકમ ) ના દુષમ સુષમ દુષમ એકવીશ હજાર વર્ષના એકવીશ હજાર વર્ષના દુષથ દુષમ કાળચક્ર આવા માર આરે એક, કાળચક્ર તેહ થાય. અનતા કાળચક્રે એક, પુગળ પરાવર્તાય. પરાવર્તન—એવા અન‘તાપુદ્ગલેા,પરાવર્તન તે કીધ, કાળ એ આ માનવ લાકમાં, વ્યવહાર કાળ પ્રસિદ્ધ, પલ્યાપમ અને સાગરોપમના દરેકના છ છ ભેદ કહે છે. ત્રણ પલ્યાપમના સૂક્ષ્મ બાદર છ ભેદ. દુહા-ઉદ્ધાર અદ્ધાને ક્ષેત્ર, સૂક્ષ્મ બાદરે જાણુ, છ ભેદો અહીં સુચવ્યા, પડ્યેાપમે પ્રમાણુ. બાદર ઉદ્ધાર પત્થાપસ——એક જોજનના લાંખે પહેાળા ઊંડા કુવા કલ્પી, તેમાં તુરત જન્મેલા યુગલિયાના વાળના દેવતા Page #872 -------------------------------------------------------------------------- ________________ થી પણ ન થાય તેવા ઝીણા કકડા કરી કુપ મજબુત ભરવા, તે ઉપરથી ચક્રવર્તીની સેના જાય, તથા ગ ંગા સિંધુ નદી વહી જાય, અથવા આગ લગાડાય છતાં જરા પણ કમી થાય નહી એવા ભરવા, પછી તેમાંથી સમયે, સમયે, એક એક વાળ કાઢવા, જ્યારે કુવા ખાલી થાય ત્યારે તેને આદર ઉદ્ધાર પત્યેાપમ કહે છે. સુક્ષ્મ ઊદ્ધાર પલ્યાપમ——ઉપર કહેલા વાળના દરેકના અસંખ્યાતા કકડા કલ્પી તેમાંથી સમયે, સમયે એક એક કકડા કાઢવાથી જયારે કુવા ખાલી થાય, ત્યારે તેને સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ કહે છે. બાદર અદ્ધા પલ્યાપમ—પ્રથમે કહેલા કુવામાંથી જે વાળના કકડા સમયે સમયે કાઢવાના છે, તેને સેા સે વર્ષે એક એક કકડો કાઢવાથી, ખાદર અદ્ધા પક્ષ્ચાપમ થાય છે. કુકડાના સૂક્ષ્મ અહા પલ્યોપમ—ઉપર કહેલા વાળના દરેકના અસ ંખ્યાતા કકડા કલ્પવા અને તે દરેક કકડા સા સેા વર્ષે કાઢવાથી સૂક્ષ્મ અદ્ધા પલ્યાપમ થાય છે, એનાથી દેવતાને નાર કીની આયુસ્થિતિ મપાય છે. બાદ ક્ષેત્ર પથેાપમ—ઉપર કહેલા કુવામાં જે વાળના કકડા ભર્યાં છે. તે વાળા જે આકાશ પ્રદેશને સ્પર્શી છે, તે આકાશ પ્રદેશને સમયે સમયે એક એક કાઢવાથી માદર પલ્યાપમ થાય છે. સુક્ષ્મ ક્ષેત્ર પક્ષેાપમ—ઉપર કહેલા કુવામાં જે વાળના કકડાં ભર્યાં છે, તેના દરેકના અસંખ્યાતા ખંડ કલ્પી તે ખડાને જે આકાશ પ્રદેશે સ્પર્ધા છે તેમ જે સ્પર્શ નથી, આ બધાને સમયે સમયે એક એક આકાશ પ્રદેશ કાઢવાથી સુક્ષ્મ ક્ષેત્ર પલ્યાપમ થાય છે. આનાથી ત્રસાદી જીવાનુ માપ થાય છે. ત્રણ સાગરાપમના સૂક્ષ્મ આદર છ ભેદ. બાદર ઉદ્ધાર સાગરાપમ—જે ઉપર માદર ઊદ્ધાર પન્થેાપમ કહ્યા, તેના દૃશ કાડા કાડી પલ્યાપમે એક માદર ઊદ્ધાર સાગરાપમ થાય છે. Page #873 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરેપગ–ઉપર કહી આવ્યા તેવા દશ કોડા કે સુક્ષમ ઉદ્ધાર પલેપમે એક સૂમ ઉદ્ધાર સાગરપમ થાય છે. આનાથી દ્વીપ સમુદ્રો મપાય છે. બાદર અદ્ધા સાગરોપમ–ઉપર કહી ગયા તેવા દશ ક્રોડાકડી અદ્ધા પામે એક બાદર અદ્ધા સાગરેપમ થાય છે. સૂક્ષ્મ અદ્દા સાગરોપમ–ઉપર કહી આવ્યા તેવા દશ કોડાક સૂક્ષમ અદ્ધા પામે એક સુક્ષમ અદ્ધા સાગરેપમ થાય છે. એનાથી દેવતા, નારકીની આયુ સ્થિતિ મપાય છે. બાદર ક્ષેત્ર સાગરોપમ––ઉપર કહેલા દશ કોડાકી બાદર ક્ષેત્ર પપમે એક બાદર ક્ષેત્ર સાગરોપમ થાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર સાગરેપમ–ઉપર કહેલા તેવા દશ કોડા કે સૂમ પામે એક સૂકમ ક્ષેત્ર સાગરોપમ થાય છે. આનાથી ત્રસાદિ નું માપ થાય છે. ઉપર જણાવેલ છે પ્રકારના પક્ષમ અને છ પ્રકારના સાગરેપમને વિચાર અનુગ્ય દ્વાર સૂત્ર પ્રમાણે લખે છે. કાળને ત્રીજો પ્રકાર, બે માસે એક રૂતુ થાય, ત્રણ રૂતુઓ જેક અયન થાય, બે અયને એક વર્ષ થાય, પાંચ વર્ષે એક યુગ થાય, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ થાય, એક પૂર્વાગને (એટલે ચોરાશી લાખ વર્ષને) ચેરાશી લાખે ગણતાં એક પૂર્વ થાય. (૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦) સીતેર લાખ કોડ ને છપન હજાર કોડ વર્ષે એક પૂર્વ થાય. (૧૯૪) આંકને, શીર્ષ પ્રહેલિકા, સંખ્યાતા કહેવાય તે. ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૭૫૬૬૪૦ ૬. ૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬ તેના ઉપર ૧૪૦ મીડ ચડાવવા. એટલે ઊપર કહેલ શીર્ષ પ્રહેલિકા સંખ્યાતા થાય તેની રીત નીચે પ્રમાણે જાણવી. ૮૪૦૦૦૦૦ લાખ વર્ષે ૧ પૂર્વાગ થાય. ૮૪૦૦૦૦૦ પૂર્વાગને ૮૪ લાખે ગણે ૧ પૂર્વ થાય. Page #874 -------------------------------------------------------------------------- ________________ હવે દરેક ૮૪ લાખને ચેારાશી લાખે ગણતાં આવે તે સંખ્યાના અનુક્રમે નામ. ૧ પ્રયુતાંગ ૧ પ્રસુત. ૮૪ પૂવે.... ૧ ત્રુટિ’તાંગ | ૮૪ નિલનાંગે..... ૧ લિન. ૮૪ ત્રુટિતાંગે....૧ ત્રુટિત....૮૪ નલિને.... ૧ અનિઉરાંગ ૮૪ ત્રુટિ ..... ૧ અડડાંગ ૮૪ અર્થાનિઉરાંગે ૧ અર્થાનિકર ૮૪ અડડાંગે.... ૧ અડડ.... ૮૪ અર્થનિઉરે.... ૧ અચુતાંગ, ૮૪ અડડે.... ૧ અવવાંગ ૮૪ અણુતાંગે... ૧ અયુત ૮૪ અવવાંગે....૧ અવવ ૮૪ યુતે.... ૮૪ અવવે.... ૧ હૂંઆંગ ૮૪ પ્રત્યુતાંગે.... ૮૪ હૂહૂ અંગે...૧ હૂહૂ ..... ૮૪ પ્રસુતે.... ૮૪ હૂહૂ એ.... ૧ ઊત્પલાંગ ૮૪ નયુતાં..... ૧ નયુત. ૮૪ ઊત્પલાંગે.. ૧ ઊત્પલ.... ૮૪ નયુતે.... ૧ ચલિયાંગ. ૮૪ ઊત્પલે.... ૧ પદ્માંગ.... ૮૪ ચુલિકાંગે.... ૧ ચુલિકા ૮૪ પદ્માંગે.... ૧ પદ્મ.... ૮૪ ચુલિકાયે.... ૧ શીષ પ્રહેલિકાંગ ૮૪ પદ્મ... ૧ નલિનાંગ |૮૪ શી પહેલિકાંગે.૧ શીષ પ્રહેલિકા આ પ્રમાણે ગણાવાથી ઉપર બતાવેલી એકસા ચારાણુ` (૧૯૪) આંકની સંખ્યા થાય છે. ૧ નયુતાંગ. 106 આંગુળ વિચાર. આગળજે જે વસ્તુ કહી ગયા, તે તે વસ્તુઓ કયી વસ્તુઓ કયા આંગળથી મપાય છે, તે કહેવાને આ આંગુવિચાર કહું છું, તેના નીચે પ્રમાણે ત્રણ ભેદો છે— દુહા-આત્મત્યેન્દ્રને પ્રમાણુ, ત્રણ અંશુલ છે તેમ, આવે અલગ તિ માપમાં, આગળ કહું છું એમ, ધવળ ભૂમિ ગૃહ રૂપાદિ, આત્માંશુલે મપાય, દેવ નદિ શરિર માપ,–ઉત્સુદ્ધાંગુલે પત પૃથ્વી નરક ભૂમિ, દેવ વૈમાન વાસ. નરકાવાસ દ્વીપ સમુદ્ર, પ્રમાણાંશુકે ખાસ, આ ત્રણપ્રકાર—(આત્માંગુલ-ઊસેનાંગુલ-પ્રમાણાંગુલ. ) થાય; Page #875 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણે આંગુળની વિસ્તારે સમજ આત્માગુલની રીત—તીર્થકર, ચક્રી પ્રમુખ ઉત્તમ, ઊત્તમ પુરૂષનાં શરીર પ્રમાણે પેત હેય અને તેમના શરીરના માપથી જે માપ કરવું એટલે (તેમના શરીર ૧૨૦ આંગળ લાંબા હોય) તે પ્રમાણે માપ કરાય તે આમાંગુલ કહેવાય. ભરત ચક્રવતીના–વારે લેકે ભરતના આગલે માપી ઘર, હાટ, ફૂપ, તલાવ, પ્રમુખ કરતા હતા. તેમ મહાવીર સ્વામીના વારે તેમના આંગુલે માપી ઘર, હાટ, કૂપ તલાવ પ્રમુખ કરતા હતા. એટલે જે કાળે જેટલું શરીર પ્રમાણ હેય તે કાળે તે શરીરથી માપવું તે. હાલનું વેપારી કે વહેવારી મા૫ આત્માગુલનું કહેવાય અને તે હાલને આત્માગુલ તે જ મહાવીર પ્રભુને આમાંગુલ અને તે ઊત્સદ્ધાંગુલથી બમણે જાણ. ઊભેદાંગુલની રીત–ઘણુ બારીક અનંતા સૂક્ષ્મ પરમાણું એ એક બાદર વ્યવહાર પ્રમાણું થાય, એવા આઠ બાદર વ્યવહાર પરમાણું એ એક બસ રેણું થાય, આઠ બસ રેણું એ એક રથ રેણું થાય, આઠ રથ રેણું એ એક વાળાગ્રહ થાય, આઠ વાળા રહે એક લીખ થાય, આઠ લીધે એક જુ થાય, આઠ જુએ એક જવ થાય, આઠ જ એક ઊત્સદ્ધાંગુલ થાય, એવા છ ઊભેગુલે એક પગ થાય, તે પગને મધ્ય ભાગ તેને બમણું કરીએ એટલે બે પગે એક વેંત થાય, બે વેંતે એક હાથ થાય એવા ચાર હાથે એક ધનુષ્ય થાય, એવા બે હજાર ધનુષ્ય એક કેશ થાય, એવા ચાર કેશે એક જોજન થાય. પ્રમાણુગુલની રીત-ચારસો (૪૦૦) ઊત્સદ્ધાંગુલે એક પ્રમાણુગુલ થાય, એવા પ્રમાણેગુલે રૂષભદેવભરત ચક્રવતીના શરીર ૧૨૦ આંગુલ લાંબા હોય, તે એકવીશ આંગુલને–ચારસે ગુણા કરીએ ત્યારે, અડતાલીશ (૪૮૦૦૦) હજાર આંગુલ થાય, અહીં છનુ આંગુલે એક ધનુષ્ય થાય છે, માટે અડતાલીશ હજારને છ-નુએ ભાગીએ ત્યારે પાંચ (૫૦૦) ધનુષ્ય દેહમાન થાય. હવે ઊત્સદ્વાંગુલને બમણું કરીએ ત્યારે મહાવીર પ્રભુને એક Page #876 -------------------------------------------------------------------------- ________________ આત્માગુલ થાય, એવા ચોરાશી આત્માંશુલે મહાવીર પ્રભુનું શરીર હતું, તેને બમણું કરીએ ત્યારે એકસો અડસઠ આંગુલ થાય. હવે એક હાથમાંવીશગુલ હોય તે માટે એને અડસઠને ચોવીશે ભાગ દેતાં સાત હાથ આવે, તે મહાવીર પ્રભુના શરીરનું પ્રમાણ જાણવું. આત્માંગુલે-ધવળ, ગૃહ, ભૂમિગ્રહ, તહખાના, કૂપ, તળાવાદિ મપાય છે. ઊત્સાંગુલે–દેવતા, નારકી, પ્રમુખના શરીર મપાય છે. તુ પ્રમાણાંગુલે–પર્વત, પૃથ્વી, સાત નારકીની પૃથ્વી, અને સૌધર્માદિક દેવ લેકના વૈમાનાવર્તસકાદિ શબ્દથી ભુવનપતિના ભુવન, નરકવાસા અને દ્વિીપ, સમુદ્ર એ સર્વે વસ્તુઓ અપાય છે. ઈતિ ગુલ વિચાર. પ્રસંગે વૈકિય શરીરને કાળ. વૈશ્યિ શરીર–જે કર્મના ઉદયથી નાના-મોટા રૂ૫ કરવાની જે શક્તિ તે વૈકિય શરીર કહેવાય, તેના બે ભેદ છેએક ઔપપાતિક અને બીજું લબ્ધિપ્રત્યચિક. દેવતા અને નારકી–જન્મે ત્યારથી જ વૈયિ શરીર હોય છે, તે ઔપપાતિક કહેવાય. તેમ તીર્થંચ અને મનુષ્યને લબ્ધિ ઉત્પન્ન થવાથી થાય, તે લબ્ધિપ્રયિક કહેવાય. દેવતાનું ક્રિય શરીર–એક લાખ (૧૦૦૦૦૦) જન પ્રમાણુનું હોય, તે મનુષ્ય લેકમાં આવે ત્યારે જમીનથી ચાર આંગુલ અધર ચાલે. મનુષ્યનું વૈક્રિય શરીર–એક લાખ (૧૦૦૦૦૦) જેજન ને ચાર આંગળ ઉપર હોય. તેથી દેવતાને મનુષ્ય પૃથ્વી ઉપર ઉભા સરખા દેખાય. તીર્થંચનું વૈક્રિય શરીર-નવસ (૯૦૦)જન પ્રમાણુનું હેય. નારકીનું વેક્રિય શરીર–તેના પિતાના શરીરથી બમણું હેય. તે તે શરીરના વૈક્રિયકાળનું માન–દેવતાને પંદર દિવસને, મનુષ્ય–તીર્થંચને ચાર-ચાર મુહૂર્તને અને નારકીને એક મુહૂર્તને છે, એ પ્રમાણે કાળ જાણો. Page #877 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) શ્રાવકનું સામાનિક નિત્યકર્માદિક. પ્રભાતનું કૃત-શ્રાવક ઉઠી સવારમાં, કરે સામાયિક નિત્ય; દેવ ગુરૂ વંદન કરી, સુણે સુધર્મ એક ચિત. કલ્લા માત્રાદિ–દિવસે ઉત્તર સન્મુખને, રાત્રી દક્ષિણ સન્મુખ ઠલ્લા માત્રાદિ નહિ જવું, દાખવીયું ત્યાં દુઃખ. પૂજાસેવાકૃત્ય-ન્હાઈ સુનિર્મળ જળથકી, પહેરે સુવસ્ત્ર સાર; પૂજા પ્રકરણ મેળવી, પૂજે આઠ પ્રકાર સુપાત્રમાંદાન-શુદ્ધિ સાતઅહીં સાચવે, આતમ શુદ્ધિના કાજ; લાભ અને લેખ, શ્રી જિન શાસન સાર. ભેજનાવસર–દક્ષિણને વિદિશીયે નહિ, મૌન પણે સ્થિરાસન ડાબા ખુલાજ ઢીંચણે, સુંગી પ્રથમનું અન. વખાણ કમખેડયા વિના, મધ્ય કરે જળ પાન, અંગુલી એમ ટાળો નહિ, કરે ભેજન સુજાણ. પહેલાં જળ પથ્થર સમુ, મધ્યેઅમૃત ક્યું માન. અંતે વિષ વત વર્ણવ્યું, આદર એજ પ્રમાણ. પ્રથમ સુક્ષમ આહાર ને, મધ્યમાં કરે સ્નિગ્ધ, પય ફળાદિક પાછળે, કરે ભેજન તે વિધ. એઠીગણ અગાસે નહિ, દુર્જન શ્વાન દેખંત, ભાંગ્યા ભાજન અજીર્ણ, કરે નહિ ગુણવંત. ત્યાંરા નરહે–વૃક્ષ નીચે વૃક્ષ મૂળમાં, રાત્રી સમયે ખાસ પિતાનું ભલું ઈચ્છકે, વસો નહિ કદી વાસ. કયાંહી નહિ જવું-સ્વનું ભલું ઈચ્છક નરે, સમજી રાખવું સહિ; ઉત્સવ સૂતક ચાલતાં, કયાંહી પણ જવું નહિ. ઘર આગેનહિ–દુધાળા વૃક્ષે દ્રવ્ય નાશ, કંટાળે શત્રુ થાય; ફળ વૃક્ષથી બાળક નાશ, તજે તેહ વૃક્ષ સદાય. ૧ પૂર્વ દિશા તરફ મુખ કરી ન્હાવું, ઉત્તર દિશા સન્મુખ વસ્ત્રો પહેરો-શુદ્ધ દ્રવથી નખ અડયા સિવાય, પૂર્વઉત્તર સન્મુખે અષ્ટપડો મુખકેશ બાંધી મૈનપણે ભગવાનની પૂજા કરવી. ૨ આ કપૂર કાવ્ય કલ્લોલના સાતમા ભાગના સાતમા આંકમાં છે ત્યાંથી જેઈલ્યો. ૧૪ Page #878 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કામનું–જ્યાં જિનદર્શ દેરું નહીં, નહિં સંઘનું નામ, જિનવાણું જ્યાં નહિત્ય, ધારે સુધન નકામ. ત્યાંનહિવસવું––ભીલ પલ્લીને ચાર બહ, પહાડી લોક પાસ; હીંસક જન પાડેશમાં, વસે નહિ ઉત્તમ વાસ. નિર્ણાયક નાયક બહ, તેમજ સ્ત્રીને બાલ; તે નાયક ત્યાં નહિવસે, હૃદયે રાખી ખ્યાલ. શયનનીદી શી–પૂર્વ એશિકે વિદ્યા મળે, દક્ષિણે ધન કમાય; પશ્ચિમ ચિંતા ને ઉત્તરે, હાની ને મૃત્યુ થાય. તિહાં જ વસવું–જે નગરમાં જેન ચૈત્ય, સાધુ શ્રાવક સુજાણ; જિહાં પ્રચુર જળ ઇંધણ, વસવા વાસ પ્રમાણુ. તિહાંસુવુ નહિ–દેવ દે કે રાફડે, વૃક્ષ નીચે નિવાર; - સમશાન વિદિશી મસ્તકે, સુવું તેહ નહિ સાર. શ્રાવક ત્યાં રહેજિન ચિત્ય આગમ જાણક, સાધુ શ્રાવકે હાય; જ્યાં જળને બળતણ ઘણું, વસે શ્રાવક તે જોય. વિવાહ અને વર આશ્રયી. વિવાહ પ્રકાર–બ્રહ્મ પ્રજાપત્ય આર્ષ દેવ, એ ધર્મને અનુસાર, ગાંધર્વ આસુરી રાક્ષસી, પૈશાચ ધર્મ નિવાર. આઠ વને જુવે–વંશ શીલ વડેરા વપુ, વિદ્યા વીત્ત વય જાણ વરાવો કન્યા તે વરે, પછી તેભાગ્ય પ્રમાણે. આવા દેષવાળા વર જેવે નહી. મનહર છંદ. મૂરખને વાર્યો સહી નિધન ને જે નહી, વળી દૂર દેશી કહીં પણ અપ્રમાણ; શૂરવીર ના કામ મોક્ષભિલાષી નકામ, કન્યાથી નાના ને આમ જોગ નહિ જાણ; તિગુણે કન્યાથી મેટ કાંઈ ખેડવાળો છે, રેગીથી વળાય ગેટ ઉર નહીં આણ; ક્રોધીથી કલેશ કારે કુળ જાતે હણે ટાર, માત પિતાએથી ન્યારે મુદ્દલ ન માને. મે ૧ Page #879 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૯ ) પૂર્વ નાર છે.રા વાળા વૈર અપવાદી ટાળા, વળી વધુ ખરચાળા વરવા વિસાર્યા છે; દૂર દેશાવર વાશી વિષયના અભિલાષી, અને વ્યસનને આશી નિશ્ચય નિવાયા છે; આળસુ અભણ થાતા નાત જાતે દૂર નાતા, ચારી જુગારને રાતેા તેવા નહિ સારો છે; લલિત ધર્મે વિમુખ કન્યાને ત્યાં નહિ સુખ, એવા વરે પુરૂ દુ:ખ શાસ્ત્ર સહિ વાર્યા છે. ॥ ૨ ॥ વહુ એજ સારી—નિષ્કપટી અનેસાચુભક્તિ, સગાયે દયા અપાર; બંધુ સ્નેહ વિકસિત ભૂખ, વહુ વખાણી સુસાર. સ્ત્રીના રક્ષણના સાંપે ઘરના કામ પણ, ધનને! સંચાગ સ્વપ ધ્રો ન સ્વત ંત્રતા કરે, પૂછયા વિણ નહિ અપ એહ શક બેસારી ને, માત ઓરડી જેમ; સ્ત્રી એરડી નું સદાય, રક્ષણ કરો તેમ. આવા દાષની કન્યા તજવી. મનહર છંદ. ઉપાય "" પિંગાક્ષીને કૂપગળા ખલ પુરૂષથી રક્તા, સ્થૂલજ ધા ઉર્ધ્વ કેશી નારીને નિવારી છે; રૂક્ષાક્ષીને વજ્રનાશા નાના દાંત કાળા હાઠ, તેમ કાળા તાળવાની નિશ્ચય નઠારી છે; કાળી જીભ શુષ્ક અંગ સૂક્ષ્મ કુચયુગા અને, વામના ને સગનશ્રા વનીતાને વારી છે; અતિ દી આવાસેાળ લલિત કુલક્ષણની, શાસ્ત્રોમાં સુચવ્યું તે કન્યા દુ:ખકારી છે. ૫ ૧ ૫ શુભ સ્થાને વસવાથી અને સુસંગથી થતા ફાયદા. મનહર છંદ. શુભ સ્થાન વાસે સારી ધનવાન ધર્મવત, જનાની સંગત શુભ મજાની મેળાય છે; ધનવંતતા વિવેક વિનયતા વિચારતા, આચારતા ઉદારતા ગાંભીયતા થાય છે; Page #880 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) બૈર્યતા પ્રતિષ્ઠા અને સદાચાર સભ્યતાદિ, અનેક ગુણેને આય પુરે ત્યાં પામાય છે; નાના ગામે ધનપેદા કદી સુખે થતું હોય, તે પણ લલિત તિહાં વસ્યું દુઃખદાય છે. ૧૫ આ વાસ વખણાય છે. મનહર છંદ. સાધુજન આવે જાવે જેન દેરાસર જીહાં, શ્રાધ સમુદાય બહુ વાસ વખણાય છે; સ્વભાવે લોકો વિદ્વાન વલલભ છે સદાચાર, લેક સદા ધર્મશીલ તેજ સુખદાય છે; જે નગરે જેન ચિત્ય સાધુ શ્રાધ છે સુજાણું, જળ ઇધણ જ્યાં વધુ જોગ તે જણાય છે; વાસ વાસવાને સારે આ જોઈ અવધારે, લાભને લેખવનારે લલિત લેખાય છે. જે છે આવા પાડોશને વર્જવા તેથી થતી હાની. મનહર છંદ દાશી રબારી ગેપાળ બોધ તાપસ ભીક્ષુક, બ્રાહ્મણ સ્મશાન વળી વાઘરી વિસાર્યા છે. કેટવાળાદિક તેમ ચંડાળ ને ભીલ જાતિ, માચ્છીમાર વેશ્યાઆદિ નક્કી તે નિવાર્યા છે. જૂર કર્મ કરનારા એવા નર નહિં સારા, . નિશ્ચય જાણું નઠારા વારે વારે વાયાં છે. પાડેશને ઘરવાસ હાટ કે મિત્રોઈ ખાસ, કદી નહિં કરો વાસ શાસ્ત્ર તે ઉતારા છે. મૂર્ખ અધમ પાખંડી ધર્મથી પતિત ચેર, રોગી કોપી ઉધ્ધતને અંત્યજે અકારા છે. ગુરૂની શય્યા ઉપર ગમન ને કરનારા, ગુરૂ સ્ત્રી સંગે ગમન કરતાને વાર્યા છે. વેરી સ્વામી હી લેભી કષિ સ્ત્રી બાળક હત્યા, કરનારા એવા નર હરામી હત્યારા છે. Page #881 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) જેને હિત ચાહ હોય તેને આ કહેલ હોય, - લલિત તે પાપીઓથી છેટે વાસ સારા છે. ૨ શ્રાવકપણુના અંગે–વિશેષ ઉપયોગી બાબતે જાણવી હોય તે આ પુસ્તકના “શ્રાવક સન્મિત્ર” નામના સાતમા ભાગમાંથી જોઈ લેવું. આછાયાનકામી–પહેલા ચોથા યામ વિણ, બીજા ત્રીજા યામ, વૃક્ષકે ધ્વજ વિગેરેની, છાયા સદા નકામ. વૃક્ષથકી લાભ–ઘરની આગળ વડ ભલે, ઉંબર જમણે સાર; પીંપળ સારે પશ્ચિમમાં, પીંપર ઉત્તરે ધાર. પ્રતિમાનિ વાડી–લેપ દાંત ને કષ્ટની, લેહ અને પાષાણ પ્રતિમા એ પણ જાતની, ઘેર ચૈત્ય નહિંઆણુ. એથી ઘર નાશ—કેહલી બિજોરી કેળ, ખજુરી દાઢમ ખાસ; ઉગ્યા ઘરના આંગણે, નકકી જ ઘરનો નાશ. દેશ ભંગ થાય-કુપ ગજે કંપે ભૂમી, પડે તારા સૂર્યાસ્ત; નિર્દોષ શબ્દ મૂર્તિ હસે, ભાગે દેશ સમસ્ત. ગૌ મધ્ય રાત વદે રડે, પરામ કાગ વાન, અરણ્ય જીવ નગરે વસે, ભાગે દેશ તે જાણુ. જમીન પરિક્ષાયે દ્રષ્ટાંત-દુહા. પહેલું દ્રષ્ટાંત–ઉષ્ણપણે શીત શીતે ઉષ્ણ, ચોમાસે સમતલ એહ સ્પર્શ જે જમીને, એજ ગણાય અમેલિ. બીજુ દ્રશ્ચંત–એક હાથ ભૂ બેદીને, માહી તે પુરવાય; ઘટે હીન સમ ખરેખર, વધે તે વખણાય. ત્રીજુ દ્રષ્ટાંત–ભૂમિજળભરી ચાલતાં, જે નહીં જળ સુકાય; ઉત્તમ મધ્યમ તે આંગળે, વધુ અધમ ગણાય. ચેથુ દ્રષ્ટાંત–ખાત પુષ્પ ધૂળ વાળી, સો પગ ચાલ ચલાય. ન સુકે ઉત્તમ અર્થે મધ્યમ, અધમ તે સવી સુકાય. પાંચમુ દ્રષ્ટાંત–ત્રણ પાંચ સાત દિવસની, વવરાવેલી શાળ; ઉત્તમ મધ્યમ હીન ઊગવે, અનુકમ આ૫ નિહાળ, Page #882 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦). જમીન શલ્ય વિચાર. મનહર છંદ નર શલ્ય નિકળે તે મનુષ્યની હાની થાય, ખર શલ્ય નિકન્યાથી રાજ ભય થાય છે. કુતરાના અસ્થિઓથી બાળકોનુ મર્ણ થાય, બાળ શલ્ય ઘરધણ પ્રવાશી જ થાય છે. ગાય શલ્ય નિકળે તે ગૌધન વિનાશ કરે, મનુષ્ય મસ્તક કેશાદિનું કહેવાય છે. ખેપરી ભસ્માદિકના નિકળે મરણ થાય, એવું ઘર ભય ભર્યું લલિત લેખાય છે. ઘર બાંધવાના નિયમ. મનહર છંદ પૂર્વ દિશી ધન ઘર અગ્નિકેણે પાકશાળા, દક્ષિણે શયન ઘર જેગ જણાવાય છે. મૈત્રત્યે આયુધાદિક એટલે સિપાઈ સ્થાન, પશ્ચિમે ભેજનશાળા કરવી કહાય છે. વાયવ્ય ધાન્ય કે ઠાર ઊત્તરમાં પાણીયારું, - ઈશાનમાં દેવગૃહ સદા સુખદાય છે. ઘરના જમણા ભાગે અગ્નિ જળ ગાયવાસ, વાયુ દીવાદિ લલિત કરવાં તે ન્યાય છે. ૧ ત્યાં વધુ નિયમ–ઘર વામે વા પશ્ચિમમાં, ભજન અન્ના કે ઠાર; ઘર દેરાસર વિગેરે, કરે કહ્યાં શ્રીકાર. આ ઘરની દિશા–પૂર્વ દિશાદિક અનુક્રમે, ગણાય ઘરનું દ્વાર સૂર્યોદયથી નહિ ગણે, તે છીંક કામ વિચાર. ૧ બહુ બારણાવાળું, બહુ અંધકારવાળુ, ઘણું ગ્લીચ બધેજવાળું, સાવ નસરૂ, ઘણું નીચું, ઘણું ઊંચુ ઘર સારૂ ગણાતું નથી. પણ એથી ઊલટું એટલે સારી સાનુકુળતાવાળુ ઘર વાસ કરવા લાયક ગણાય છે. તેમ ઘરના પાડોશીઓ પણ સારા સાનુકુળ હેય તેજ સારૂ, આગળ જણાવી ગયા છીએ. Page #883 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) ઘરમાં કરવા લાયક ચિત્રે. મનહર છંદ ફળેલ વૃક્ષ દેખાવ ફુલેલી વેલીના ફાવ, સરસ્વતી રૂ૫ ભાવ સદા શુભ ઠાણવા. યજ્ઞ સ્થંભને તે ભાવ નવ નિધાન દેખાવ, લક્ષમી દેવીને પ્રભાવ મને ઠીક માનવા. કળશ કલ્યાણ વાદી આવતા વધામણાદિ, ચાદ સુપનની યાદી પુરાતે પ્રમાણવા. એવા ચિતરેલ વેશ ગૃહસ્થ ઘરે હમેશ, લલિત ચિન્નેલ બેશ શુભકારી જાણવા. ૧ ઘરમાં નહિ કરવા લાયક ચિ. મનહર છંદ ગિનીના ચિત્રો અને નાટક આરંભ ચિત્ર, મહાભારતના યુદ્ધ વધુ ચિત્રે વાયા છે. રામાયણમાં આવતા યુદ્ધના દેખાવ વાળા. રાજા રાજાઓના યુદ્ધ સંબંધ નિવાર્યા છે. દેવ ઋષિના ચરિત્રો અફળ વૃક્ષાદિ એમ. બિભસ્ત બુરા દેખાવ દુઃખને દેનારા છે. એવા ચિત્રને લલિત ગૃહસ્થ કરવા ઘરે, યુક્ત નથી જુવો એવા શાસ્ત્રોમાં ઊતારા છે. જે ૨ વૃક્ષ કુદી ક્ષય–બીજોરી કેળ દાઢમ, જબીરની બે જાત, હલદ્ર બાવળ આંબલી, બેર ધતુરાદિક્યાત તે વૃક્ષો ની જ આંગણે, પાડે શ માંહિ થાય, મૂળ છાય ઘર પ્રવેશે, કુળનો ક્ષય કરાય. તિષને લગતી બાબતે. એક યુગના–પંચ સંવત્સર એક યુગે, ચંદ્ર ચંદ્ર તે માન; સંવત્સર અભિવર્ધિત ચોથે ચંદ્ર, અભિવદ્વિત પણ જાણ. ખુલાસે–એક યુગમાં બાસઠ માસ આવે–ચંદ્ર સંવત્સર (૩૫૪) દિવસને અભિજીત સંવત્સર (૩૮૩) દિવસનો હોય. માસ પ્રકાર–નક્ષત્ર ચંદ્ર તુ તો, એમજ આદિત્ય માસ; અભિવધિતતેમ પાંચમ, માસ માનજે ખાસ. Page #884 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) ગમનને વસ્ત્ર–મ દી સુતો સંચરે, મે ભજન પાય; સેમ કે વસ્ત્ર પહેરે, સદાય વચ્ચે સુખદાય. ગમનને વાર–ગ ગમને શ્રેષ્ટ તે, સદાયે શુકર વાર; એહ વચનથી અનુસરે, જાણ જ્યાતિષ સાર. ગ્રહણ થાય છે–ચંદ્ર પ્રકાશ સુદિ વદે, નિત્ય રાહુ થકી થાય; પર્વ રાહુના આવતાં, ગ્રહણ થયું જ ગણાય. વાર નક્ષ-ગમન શશી ને રોહિણી, વિવાહ પુષ્પ ગુરુવાર; મણું પ્રવેશ મંગળ અશ્વિની, માનવ મરણ નિર્ધાર. ૪ વિવાહ ગુરૂવાર પુષ્ય, રેવતી શુક પ્રયાણ પ્રવેશે મંગળ અશ્વિની, મરણ છ માસે જાણ. બુધને નિવાર્યો-વાસ બુધદિન વારીયે, ખેતર નહિ ખેડાયા ગામગમન કરવું નહીં, સમજી સાર સદાય. અક્ષય તીથી–સોમવાર અમાવાશ્યા, સાતમને રવિવાર; વાર ભમે ચોથ અક્ષય કહી, જ્યોતિષ શાસ્સે ધાર. ગમને મરણ–ઉત્તરહસ્તનેદક્ષિણચિત્રા, પૂર્વ રહિણું મીત, પશ્ચિમશ્રવણગમમરણ, હરિહર બ્રહ્મા ભીત. આદર નિષેદ–નંદા ભટા જ્યાં રિક્તા, પૂણું પંચ પ્રકાર સેવ ચાર શુભ કામમાં, રિક્તા રોજ નિવાર. પાંચ ભેદ તીથી તણ, તેહ દરેકના ત્રણ એકમ છઠ અગિયારસે, ગણતર તેહનું ગણે. સિદ્ધિ ચોગ-શુકરે નંદા બુધ ભદા, જયા મંગળ જોય; થાય શની રિક્તા ગુરૂ પૂર્ણ, સિદ્ધિ યોગ તવ હોય. પંથરાહુ સાર-યાત્રા યુદ્ધ વિવાહ કામ, નગરાદિકે પ્રવેશ વળી સર્વ વ્યાપારકાજ, પંથ રાહુ ગણ બેશ. આ જ્વાળા—પડવા મૂળ પાંચમ ભરણી, અડકૃતિકાનવેરહિણી; મુખી દશેઅષલેખનક્ષત્રસહી, જવાળામુખી દાખ્યાઅહી. આતેને વર્તાવ-જણે તેડ જીવે નહીં, વસે તે ઉજડ થાય; નારી પહેરે ચુડલે, બાંહ્ય સમૂળો જાય. ગામ ગયે આવે નહી, કુવે નીર નહિ થાય, જવાળામુખી ન જાણતા, જેશી ગર્દભ ગણાય. Page #885 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૩ ) ક્ષયતીથીભેદ—ભાદ્રપદ કાર્તિક પોષ, ફાગ વૈશાખ માસ, અષાડ છ માસે થશે, ક્ષય તીથી તે ખાસ. વૃદ્ધિથાય નહિ—જૈન જ્યોતિષિને મળતી, તીથી વૃદ્ધિ નહિ થાય; માત્ર ક્ષય તે થાય છે, પણ છ માસે ગણાય. હારાની સમજ—સામ બુધ ગુરૂ શુક્રની, હેારા સારી હાય; તે ૨૪ છે રવી મંગળ શની તણી, જાણેા રાશી જોય. તેની ગણતરી—જે વાર તે વાર તસ, વ્હેલી હેારા થાય; તિહાંથી છઠ્ઠા વારની, અનુક્રમ તેહ ગણાય. સાતવાર નામ—રવી સામ માંગળ અને, બુધ ગુરૂ શુકરવાર; શની સહિત તે સાતને, અનુક્રમથી અવધાર. સાતકીનામ—ખલ ખાલવ કૌલવ અને, તેતિલ ગરવુ તેમ; વાણિજ વિષ્ટિનું સાત તે, કર્ણા કહ્યા છે એમ. કાળની સમજ-રવી ઉત્તરે સામ વાળ્યે, પશ્વિમે મંગળ માન; મુધ નૈઋત ગુરૂ દક્ષિણુ, શુક્ર અગ્નિમાંહિ જાણુ. શની પૂર્વ ઇશાને નહિ, કાળ દિવસના જોય, રાત્રી કાળ દક્ષિણાર્દિશી, ગણી ન જાશેા કાય. પ્રયાણમાં અનુકુળ લગ્નાદિનું ફળ, પ્રયાણમાં—શુભ લગ્ન હેાય તા માર્ગમાં કુશળતા રહે છે, શુભ તિથિ હાય તેા કાર્યની સિદ્ધિ થાય છે, શુભ મુહૂર્ત હાય તા લાભ થાય છે, શુભ નક્ષત્ર હાય તેા શરીરે આરાગ્ય રહે છે, અને શુભ ચંદ્ર હાય તા સુખ સંપત્તિ મળે છે. પ્રયાણની શુભ તિથિએ ને તેનું ફળ. ' બન્ને પક્ષની—૧–૨–૩-૫-૭-૧૦-૧૧-૧૩ પ્રયાણ માટે શુભ કહેલી છે, તેમાં પણ શુદિ ૧ કરતાં વિદ ૧ અને વિદ ૧૩ કરતાં શુદિ ૧૩ વધુ ફળદાયી છે. વધુ ખુલાસા —૧ ગમને લાભ થાય, ૨ ગમને વિપદાને ૧ સામની રાત્રીનો અગ્નિ કાણે મંગળની રાત્રીયે પૂર્વમાં એમ અનુક્રમ ગણી લેવુ.. ૧૫ Page #886 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) નાશ, ૩ ગમને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય, પ ગમને વિજય પામે, ૭ ગમને ઘણેા લાભ થાય, ૧૦ ગમને માર્ગ શત્રુ વગરના થાય, ૧૧ ગમને આરેાગ્યતા રહે છે, અને ૧૩ ગમને શત્રુઓમાં જય મળે છે. પ્રયાણે વર્જ્ય તિથિ. પ્રયાણમાં—ખન્ને પક્ષની ૪--૬-૮-૯-૧૨ અને ૧૫–૦)) વવી. તેમજ ૬–૧૨-૧૪ યાત્રામાં વિશેષ અશુભ છે, વળી કહ્યું છે કે સેંકડો કાર્ય હાય તા પણ પૂર્ણિમાને દિવસે ગમન કરવું નહિં, કેટલાક ગ્રંથામાં એકમ પણ વર્જ્ય છે. પ્રયાણે વર્જ્ય વાર. પ્રયાણ—સામ, બુધ, ગુરૂ અને શુક્ર શુભ છે, અને રવી મંગળ તથા શિન અશુભ છે. તે વારે જવું નહિ. પણ શની રાત્રે રવિ સૂયે ભામે મધ્યાન પછી સામ, શુક્ર ને ગુરૂએ જવામાં ઢીલ કરવી નહિ. યાત્રા-૧–૮–૯–૧૪ યાત્રા કરવી, પણ બુધવારે નહિજ કરવી બુધ પ્રયાણે વાર્યો છે. પ્રચાણમાં—૧૦—૫–૧૩–રના દિવસે શુક્ર હેાય તે સુખકારક છે, ગુરૂવારે પુષ્ય કે પુનર્વસુ નક્ષત્ર હાય તા તે વિશેષ સુખકારક છે, અને બુધવારે શતભીષા અતે અનુરાધા હાય તા તે પણ સુખકારક છે. પ્રયાણના નક્ષત્રા——સર્વ દિશામાં સર્વકાળે પુષ્ય, અશ્વિની, મૃગશર, હસ્ત, રેવતિ, અને શ્રવણ નક્ષત્રા ગ્રહણ કરવા. શુભ મધ્યમ અને અશુભ નક્ષત્રા. પુષ્ય, અશ્વિની, મૃગશર, રેવતિ, હસ્ત, પુનર્વસુ, અનુરાધા, જેષ્ઠા અને મૂળ એ નવ નક્ષત્રા ગમનમાં સિદ્ધિકારક છે. રાહિણી, ત્રણ પુર્વા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, ચિત્રા અને સ્વાતિ, એ નવ નક્ષત્રા ગમનમાં મધ્યમ છે. કૃત્તિકા, ભરણી, વિશાખા, અશ્લેષા, મઘા, ત્રણ ઉત્તરા, અને આદ્રા એ નવ નક્ષત્રા ગમનમાં અત્યંત દારૂણ છે. ૧પ્રવેશાદિ વાર્યું—એકમ શની ત્રીજ ગુરૂ, પાંચમ મગળવાર; ખીજ સાતમ શુક્ર તેમ, બુધ ચેાથ લે લાર. ૧ આ તીથી વારે કુયોગ થાય છે માટે સન્મુખ ચંદ્ર છતાં પ્રયાણ કરવું નહિ. Page #887 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) સમ રવિ છઠદીન સદા, શુભ કામે તસ ટાર વિહાર સાસુ પ્રવેશ, સનમુખ ચંદ્ર નહિસાર, ગામનન કરો–એકમ શની બીજ શુકર, ત્રિીજને ગુરૂવાર; ચોથ બુધ ભેમ પાંચમે, છઠ અને સોમવાર. સાતમ રવિ તેહ દિવસે, જાણી ન ગામ જવાય; જ્યોતિષ તે જણાવીયું, જાતાં દુઃખી થવાય. સાતે વારનું સક્રાંતિ ફળ. રવિવારે-ધાન્ય, રસકસ મેંઘા, મરકી ઉપદ્રવને માઠી વાત સુણે. સેમવારે-રસકસ, સૂત્ર, ધાન્યાદિ ધોળી વસ્તુ મેંઘી થાય. . મંગળે–રોગ, અગ્નિ, ભય, વાયચાળો, લોહીચાળ વિકાર થાય અને વસાણુ, ધાન્ય, રસકસ મેંઘા થાય. બુધવારે-પ્રજાસુખ, ધાન્ય, રસકસ, પેળી વસ્તુ, ઘઉં, ચણ મેઘા થાય. ગુરૂવારે-રાજા પ્રજા સુખી, ધાન્ય, રસકસ સર્વે મેંઘા થાય. શુક્રવારે-સર્વે ધાન્ય, રસકસ, સમતા, રાજા પ્રજા એમાં સુખી. ચક્ષુરોગ થાય. શનીવારે–પ્રજા સુખી, મલેચ્છભય, રસકસ તેલ, અડદ, મેંઘા અને રાજાઓમાં વિગ્રહ થાય. દિવસના ચોઘડીયાં દીવસના ચેઘડીયાના દુહા. ઉગ ચળ લાભ અમૃત, રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શન કાળ શુભ અને રોગ ઉગ રવિના દિવસ તે, જે ચેઘડીયા જેગ. ચળ કાળ ઉદ્વેય રવિ ચેઘડીયુ શું તે, સામે પહેલુ થાય; એમજ અન્યઅન્ય વારનાં, અનુક્રમથીજ ગણાય. | છઠ્ઠા શુક્ર વારનું આદ્ય, . જે ઘડીયું જેહ, રોગ લાભ શુભ ચળ કાળ ઉદ્વેગ અમૃત રવિ બીજી હું અન્ય બીજ, ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચળકાળ ગણી ટાળે સદેહ. ર આ તીથી વારે ફાંકડું થાય છે. માટે સન્મુખ ચંદ્ર છતાં ગામ જવું નહિ. - ઉદ્વેગ અમૃત રોગ લાભ 1 લાલ | શુભ ચળ મૃત ૨ાગલાભ Page #888 -------------------------------------------------------------------------- ________________ Bત ૨ાગ 1 લાલ લાભ શુભ ચળ | કાળ રાગ | ગ અમૃત અc કાળ લાભ જે થાય & ( ૧૧૬) રાતના ચેઘડીયા રાતના ચેઘડીયાના દુહા. શુભ અમૃત ચળ રેગ એમ, રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક | શની કાળ ને લાભ કહાય; લાવી ઉગ શુભ રવિ રાતના, CT ચોઘડીયા ગણાય. | કાળ ઉગ રવિ ચોઘડીયું ત્રીજું, સેમે પહેલું જાણ; અનુક્રમ સાતે વારના, કર તે ગણી પ્રમાણ | કાળ ઉદ્વેગ અમૃત રોગ રવિથી પણ વારે આઘ, ચોઘડીયું લાભ શુભ ચળ કાળ રવિ રાતે બીજું તેમ, કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ અન્યનું એમ ગણાય. - વિષ્ટિની સમજ. દરેક મહિનામાં–આઠ વખત વિષ્ટિનામનું કરણ આવે છે, તે તમામ શુભ કામમાં ત્યાગ કરવું કહ્યું છે. દરેક મહિનાની વદી ૧૪ ના રોજ દિવસના ભાગની એટલે ચદશની એકંદર ઘડીઓના પહેલા અર્ધા ભાગમાં વિષ્ટિ રહે છે, તે પૂર્વ દિશામાં જાણવી. દરેક મહિનાની સદી ૮ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ રહે છે, તે અગ્નિકોણમાં જાણવી. - દરેક મહિનાની વદ ૭ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ રહે છે, તે દક્ષિણ દિશામાં જાણવી. - દરેક મહિનાની વદી ૧૦ ના રોજ રાત્રિના ભાગની વિષ્ટિ રહે છે તે વાવ્યકેણમાં જાણવી. દરેક મહિનાની સુદી ૪ ના રોજ રાત્રિના ભાગની એટલે બીજા અર્ધા ભાગની વિષ્ટિ આવે છે, તે પશ્ચિમ દિશાની જાણવી. - દરેક મહિનાની સુદી ૧૫ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ આવે છે, તે નૈઋત્ય કોણની જાણવી. - દરેક મહીનાની સુદી ૧૧ ના રોજ રાત્રિના ભાગની એટલે અગીયારસની તમામ ઘડીના બીજા અધ ભાગમાં વિષ્ટિ આવે છે, તે ઉત્તર દિશાની જાણવી. Page #889 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) દરેક મહિનાની વદી ૭ ના રોજ રાત્રના ભાગની વિષ્ટિ આવે છે. તે ઈશાન કોણની જાણવી. આ વિષ્ટિની દિશાઓ બતાવવાથી એમ સમજવું કે, જે દિવસે જે દિશામાં વિષ્ટિ આવતી હોય, તે દિવસે તે દિશામાં ગામ જવું નહી, તેમ શુભકાર્ય કરવું નહી. પંચકની સમજ. જે વખતે ધનિષ્ઠા નક્ષત્રને અર્ધો ભાગ વીતી જાય, ત્યારથી આરંભીને રેવતી નક્ષત્ર ઉતરી રહે, ત્યાં સુધી (ધનીછા અધું, શતતારકા, પૂર્વાભાદ્રપદ, ઉતરા ભાદ્રપદ, અને રેવતી) એ પાંચ નક્ષત્રનું પંચક કહેવાય છે, અથવા કુંભનો ચંદ્ર જે વખતે બેસે તે વખતથી આરંભીને મીનને ચંદ્ર ઉતરી રહે ત્યાં સુધી પણ એજ પાંચ નક્ષત્રોનું પંચક થાય છે, તે પંચકમાં દક્ષિણ દિશા તરફ જવું નહિં, ઘરનું ખાત કરવું નહિ, મડદુ બાળવું નહિ, (બાળવાની અગત્ય હોય તે તેને વિધિ કરીને બાળવું) લાકડાં તથા ઘાસને સંધરે કરે નહિ, સુવાને પલંગ ભરે નહિં, અને ઘણું કરીને અશુભ કામ પંચકમાં કરવું નહિ. પણ ઘણાં ખરાં શુભ કામ પંચકમાં કરવાં કહ્યા છે. ચોવીશ હોરાઓની સમજ દિવસ અને રાત મળીને ૬૦ ઘડી હોય છે, અથવા ૨૪ કલાક હોય છે. તેમાં રા ઘડીની અથવા ૧ કલાકની એક હોરા હાય, એ પ્રમાણે એક અહેરાત્રિમાં ૨૪ ચોવીશ હેરાઓ ભેગવાય છે, તે એવી રીતે કે જે વખતે સૂર્યનો ઉદય થાય તે વખતે જે વાર બેસે છે, ત્યારે તેજ વારની પહેલી હારા જાણવી ત્યાંથી છઠ્ઠા વારની બીજી હેરા આવે, જેમકે કારતક સુદી ૧ ને શુકવાર છે, ત્યારે પહેલી શુકની હોરા બેઠી, ત્યારથી બીજી છઠ્ઠીવાર બુધની બેસે, ત્યારથી ત્રીજી સોમવારની બેસે, એમ અનુક્રમે બાકીની છઠ્ઠા છઠ્ઠીવારની ગણું લેવી. ચંદ્ર, બુધ, ગુરૂ અને શુક–આ ચાર વારની હોરા સારી જાણવી, એ હોરાઓમાં કાઈપણ શુભ કામ આવ્યું હોય તે તે કામ સિદ્ધ થાય છે. Page #890 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) રવિ, મંગળ અને શનિએ ત્રણ વારની હોરા નબળી જાણવી એ હોરાઓમાં કંઈપણ કામ આર બ્લ્યુ હોય તે, તેનું પરિણામ સારું આવતું નથી. ગિની કેટે. શાન ૩ - Kol ઉત્તર ૨-૧૦ ૫-૧૩ દક્ષિણ | " વાયવ્ય th | "" દિશાશૂળને કે. દિશા વાર તીથી નક્ષત્ર પૂર્વ સામ-શની ૧-૮ જેણા અગ્નિ સેમ-ગુરૂ ૦ ૦ દક્ષિણ ગુરૂ પ-૧૩ પૂર્વે ભાઈ નિઋત્ય રવિ-શુક્ર 0 | પશ્ચિમ રવિ-શુક્ર - રોહિણી વાયવ્ય ભોમ | 0 | 0 | ઉત્તર ભેમ-બુધ ૨-૧૦ઉત્તરા ફાળે ઇશાન બુધ-શની ૦ ૦ ચંદ્રને કેડે. મેષ સિંહ ધન Sાન વૃષભ | ઉત્તર | ઋષભ | કન્ય મકર / S ટેકમ વાયવ્ય િ પ્રતિ] તેને ખુલાસ-દુહા. દિશાશૂળ સ્થાન-દિશા શૂળમાં દાખવ્યાં, નક્ષત્ર તીથી વાર; અનુકમ દીશી એહની, નામવાર નિરધાર. ગિનીથી લાભ-જે દિશી જે જે તીથી, ગિની તિહાં હોય હાની, સમુખ સહી લેશે નહીં, શુભ કામમાં કાય. સામે મરણ કે દુઃખ દે, જમણી ધનને નાશ; પછવાડે વાંછિત પુરે, ડાભી સુખમાં વાસ. ચદ્ર લાભ હાની-સમુખ તે અતિ અર્થ લાભ, જમણે સુખ ભરપૂર. વાગે ધને હાની વધુ, પૂઠે મર્ણ તે ધૂર. Page #891 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯) ચદ્રની ૧૩૫ ઘડી અને દિશી. સવા બે દિવસનો-ચંદ્ર સવાબે દિવસની, ઘડી શત પાંત્રીશ; ચંદ્ર પૂર્વ દિશીથી અનુક્રમે, ગણાય આઠે દીશ, સત્તર પંદર એકવીશ, વળીજ સોળ અઢાર; ઓગણિસ પંદર ચિદ, એક પાંત્રીશ ધારે. આ ત્રણથી–દિશા શૂળ ડાભું ભલું, પૂઠે ગિની સાર; લાભ સામે જમણે ચંદ્રમા, કરે કામ શ્રીકાર. જન્મ રાશીથી અથવા નામ રાશીથી ચંદ્ર પહેલો ત્રીજે, છઠ્ઠો, સાતમ, દશમ, અગીયારમે સારે; સુદી પક્ષમાં પહેલો, પાંચમે, નવમો સારો પણ વદીમાં નહિ, વદી મક્ષમાં–થે, આઠમે બારમે સારો પણ સુદીમાં નહિ; માથાને–પહેલે ત્રીજે, પાંચમે તે ધનવૃદ્ધિ કરે, હૃદયને–સાતમે, દશમ, અગીયારમે બહુ સુખ કર પંઠને–છઠ્ઠો અને નવમે, તે નીરાશ કરાવે, પગને–આઠમે અને બારમે તે કલેશ કરાવે; હાથ–બીજો અને ચે તે આશા પુરે. ચંદ્ર સૂર્ય સ્વરને ખુલાસે. ચંદ્ર સૂર્ય પ્રયાણ–ચંદ્ર ડાભે સૂર્ય જમણો, તેમાં કરે પ્રયાણ; ચંદ્ર દક્ષિણ પશ્ચિમે સૂર્ય, ઉત્તર પૂર્વ જાણુ. તે સ્વરનું કામ–લડાઈ ટંટા કોર્ટ કામ, સૂર્ય સ્વર સંભાર; બાકી અન્ય સવિ કાર્યમાં, ચંદ્ર સ્વર સુખકાર. તે સ્વર શુકન–જેજે સ્વરે તે બાજુના, શુકને સારા જાણ ચંદ્ર ચંદ્ર સૂયે સૂર્ય, તે તે કરે પ્રમાણ. ચંદ્ર સ્વરમાં કરવાના કામ. મનહર છંદ પ્રથમે દેવ પૂજન દ્રપાર્જન વ્યાપાર, લગ્ન રાજ કીલ્લા લેવા નદી પાર પામવું. જવા આવવાના પ્રશ્ન જીવિતના પ્રશ્ન અને, ઘર ક્ષેત્ર બાંધે લેવે વળી લેવું વેચવું. વર્ષા આવવાના પ્રશ્ન કરી ને ખેતીવાડી, શત્રુજય વિદ્યાભ્યાસ પદ પ્રાપ્તિને થવું. Page #892 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦) ઈત્યાદિક કામ માંહિ ચંદ્ર સ્વર સારો સહિ, જેગ ગ કામે લેવા લલિત પ્રમાણવું. સૂર્ય સ્વરમાં કરવાના કામ. - મનહર છંદ કેદ પડવા કે રોગે પામેલા પદ ખવામાં, ભષ્ટ થવામાં કે યુદ્ધ કરવા સ્વીકાર્યો છે. શત્રુના મેલાપ માંહિ અકસ્માત ભય જ્યાંહી, ગઈ વસ્તુ ખોળો ત્યાંહી દ્રવ્ય સંચે સારે છે. પુત્ર અથે મૈથુનમાં વિવાદ કરવા વળી, કઈ પામવામાં પણ એને અવધાર્યો છે. સૂર્ય સ્વર વહે જામ કરવા લલિત કામ, શાસ્ત્રોમાં બતાવ્યું આમ એનો આ ઉતારે છે. વધુ ખુલાસે–વિદ્યા શાસ્ત્રાભ્યાસ દિક્ષા, વિવાદ રાજ દર્શન દુહાગાયન મંત્ર તંત્ર યંત્ર, સૂર્ય સ્વરે શુભગયું. વાગે વામ દક્ષિણે દક્ષિણ, પગ ઉપાડી પલાય; તે તે કામ અવિલંબથી, સ્તવરે સાધ્ય કરાય. અધમી પાપી ચોર દુષ્ટ, વૈરી લડાઈ કર, ડાભા કરી તસ ચાલવે, સુખકર થાય સત્વર. સ્વજન સ્વામી ગુરૂ માત, પિતાદિક તે હિતકર, જમણું સરસ જાણું ને, કરશે કામ નીડર. સૂર્ય સ્વરે ભજન અને, પણ ચંદ્ર પીવાય ધ્યાન સુસમણુયે ધર્યું, સદાય સુખકર થાય. નવ ગ્રહ નામ-રવિ સોમ મંગળ બુધ, ગુરૂ શુક શનિવાર રાહુ કેતુયે સર્વ એમ, નવે 2હે નિરધાર. ઉંચા નીચા ગ્રહો અને તેથી થતી ફળ હાની. મેષને સૂર્ય છે ઉંચે ચંદ્ર ઉંચે વૃષભને, મકરને ભેમ બુધ કન્યાને કહાય છે; ગુરૂ કર્કને છે ઉચે મીનને ત્યે શુક્ર ઉચે, જ શની છે ઉંચે તુલાનો સાતે યું મનાય છે; બે ગ્રહ ઉંચાયે ભેગી તી ગ્રહ ઉંચે ધનીક, ચાર ઉંચે સ્વામી પાંચ દેશ પતિ થાય છે; Page #893 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) છ ગ્રહ ઉંચાયે ચકી સાત ઉંચે તીર્થકર, ઉંચા ગ્રહોનું તે એમ ફળ સમજાય છે. જે ૧ ત્રણ ગ્રહ ઉચે રાય પાંચે વાસુદેવ થાય, તી રહે સ્વસ્થાન મંત્રી અરૂં જડ થાય તે, એક નીચાયે નિર્ધન નીરોગી બે નીચા ગ્રહે, ત્રણ નીચે ચોર તેમ દાસીપણું પાય તે; ચાર ગ્રહ નીચે દુ:ખી પાંચે હીનબુદ્ધિ છથી, શત્રુથી પીડાય સાતે રંગથી રીબાય તે; ઉંચા નીચા ગ્રહ બળ જેનું જેવું પાય ફળ, તેનું તે લલિત લાભે જગ જણાવાય છે. જે ૨ છે આ શુભ પ્રયાણુ-અશ્વિન મૃગશિર હસ્ત પુષ્પ, યેષ્ટા રેવતી જાણ મૂળ પુનર્વસુ અનુરાધા, ગણાયે શુભ પ્રયાણ. પ્રમાણે મરણ–વિશાખાને ત્રણ ઉત્તરા, આદ્રા ભરણું કે, મઘા અવલેષા કૃતિકા, મરણ પ્રમાણે હોય. પ્રયાણું નિવાર્ય - મૈથુન સેવી દુધ ખાઈ, સ્નાનને સ્ત્રી માર; ( વમન થુંકી રૂદન સુણી, પ્રયાણ કરવું વાર. યાત્રાયે ન જવું–થ નેમ અષ્ટમિ ચિદશ, પૂનમને અમાવાસ્ય, રવિ મંગળ શનીવારે, યાત્રા જવું ન ખાસ. જ્ઞાન વૃદ્ધિકર-મૃગશિર આદ્રા પુષ્ય અને, પૂર્વ ત્રણમાં પાય; મૂળ અશ્લેષા હસ્ત ચિત્રા, જ્ઞાનની વૃદ્ધિ થાય. બાર રાશીના નામને તેના અક્ષરે. આ બાર મેષ વરખ મિથુન કર્ક, સિંહ કન્યા તૂલાર; રાશીએ– વૃશ્ચિક ધન મકર કુંભ મીન, એ રાશી જૈ બાર. રાશીના મેષ-અલ-ઈ | સિંહ- ––ટ ! ધન-ભધ-ફ-ઢ અક્ષર | વરખ-બ-વઉ કન્યા-૫–૮–ણ મકર- -ખ-જે મિથુનક-૭-ઘ તુલા----ત કુંભ- -ગ-સ કર્ક- - ડ- હ , વૃશ્ચિક-ન-૧ | મીન-દ-ચ-ઝ-થ શુભગ–૩–૫-૧૦-૧૩ને શુકવાર હોય તો અતિ સુખકર છે; ગુરૂવારે પુછ્યું કે પૂનરવસુ નક્ષત્ર હોય તે તે વિશેષ સુખકર છે, બુધવારે સતભિસા કે અનુરાધા નક્ષત્ર હોય તે સુખકર છે. Page #894 -------------------------------------------------------------------------- ________________ (૧૨) દિક્ષાના શુભ દિવસે. નક્ષત્રે–હસ્ત, અનુરાધા, સ્વાતિ, શ્રવણ, ત્રણ ઉત્તરા, મૂળ, રહિણી, પુષ્ય, રેવતી, અને પૂનરવસુ. માસ–કારતક, માગહર, માહા, ફાગણ, વૈશાખ, જેઠ, અષાડ, રાશી–મેષ, વરખ, મિથુન, મકર, કુંભ. વાર–રવિવાર, બુધવાર, શુકવાર, શનીવાર વાર–બળવાન લગનના દિવસે સોમ, શુકર પણ સારા. આટલું સારું છે–પરંતુ બાળકે, વૃદ્ધ, ગુરૂ, શુકર અને અસ્ત, ગુરૂના દિવસે અનીષ્ટ છે. લેચ માટે દિવસે. સારા નક્ષત્ર-પુનરવસુ, પુષ્ય, શ્રવણ, ઘનીષ્ટા આ ચાર સારા છે. સારા વાર–સમ, બુધ, ગુરૂ અને શુક્રવાર. શુભતીથી–(૪–૯–૧૪–૦)), ઘટતી અને અધિક તીથી) આ તીથી વજેવી બાકીની સારી ગણી છે. શુભયોગ ને આનંદાદિ શુભગ રવિ સોમ મંગળ બુધ ગુરુ | શુક્ર | શની શુભ યોગ નામ અશ્વિની મૃગ. | અલે. | હસ્ત. | અનુરા. ઉ. પા. | શતભિ. આનંદ યોગ, કૃતિકા પુનર્વ. | પુ. ફા.સ્વાતી મૂલ. | શ્રવણ. ૩. ભા. પ્રજાપતિ. રોહિણી પુષ્ય. | ઉ. ફા. વિશા. પુષ્ય. | ધનિ. | રેવતિ. | શુભ. મૃગશી. અલે | હસ્ત. | અનુ. | ઉ. પા. શતભિ. અધિ. | સૌમ્ય. પુનર્વ. | પુ. ફ. રવાતી. મૂલ. | શ્રવણ. | ઉ.ભા. કૃતિકા. | ધ્વજ. પુષ્ય. | ઉ.ફા. વિશા. | પુ. પા. ઘનિ. | રવતિ. રોહિણી. શ્રીવન્સ. પુ. ફા. સ્વાતી. મૂલ. | અવ. ઉ. ભા. કૃતિકા. પુનર્વ. ! છત્ર. ઉં. ફા. વિશા. પુ. ષા. ધનિ. / રેવતિ. રોહિણી પુષ્ય. | મિત્ર. હસ્ત. | અનુરા. . ષ. શતભિ. અધિ. | પૃગશી | અક્ષે. | મા. મૂલ. શ્રવણ. | ઉ. ભા. કૃતિ. | પુનર્વ. | પુ. ફા. સ્વાતિ. સિદ્ધિ. ઉ.ષા. શતભિ. અશ્વિ. | પૃગ. | અલે. હસ્ત. | અનુરા. અમૃત. શ્રવણ. | ઉ. ભા. કૃતિ. | પુનર્વ. પુ. ફા સ્વાતિ. | મૂલ. | ગજ. ઉ. ભા. | કૃતિ. | પુનવ. પુ. ફા. સ્વાતી. મૂલ | શ્રવણ. | થિર, રેવતિ | રહિણી પુષ્ય. | ઉ. ફા. વિશા, પુ. વા. ધનિ. | વર્ધમાન. ધનિ | રેવ. | રોહિ. પુષ્ય | ઉ.ફા. | વિશા. | પુ. પા. માતંગ. Page #895 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૩) આરંભ સિદ્ધિ અનુસાર અમૃત સિદ્ધિયોગ તથા સિદ્ધિ યોગ થાય છે. તે નીચે પ્રમાણે તીથીનામ | વાર નક્ષત્ર નક્ષત્ર ૧-૮- રવિ હસ્ત પુન. રેવ.હિ. મૃગ.ઉત્ત.(૩)પુષ્ય. મૂલ.અધિ. ધનિ. ૨- સેમ મૃગશી. રોહિ. અનુ.ઉ.ફા. હસ્ત. શ્રવ.વિશા. પુષ્ય. શતભિ. ૩-૮-૧૭-મંગળ અશ્વિનીરહિ. ઉ.ભા. મૂલ. ઉ.ફા. કૃતિ. મૃગ. પુષ્ય.અનુ. અચ્ચે. ૨-૭-૧૧-૬ બુધ અનુરા. શ્રવ પુષ્ય.હસ્ત.ઉ.ફાકૃતિ.મૃગ.હિ.પુ.ફા.ઉ.ભા. પ-૧૦-૧૫-૧૧ ગુરૂ પુષ્ય અશ્વિ.પુનર્વ પૂવ.(૩)અલે.ધનિ.રેવસ્વાવિશા.અનુ. ૧-૬-૧૧-હોશુક્ર રેવતિ અશ્વિ. પૂ.ષા. ઉ.ષા. અનુ.શ્રવ. ધનિ. પુ.ફા. હસ્ત. ૪-૮-૧૪-શનિ રહિણી શ્રવધનિ.અધિ. સ્વા. પુષ્ય.અનુ. મઘા. શતભિ. તીથીવારે સિદ્ધિયોગ-આ નક્ષત્ર અને વારે સિદ્ધિ વાર નક્ષત્રે અમૃત સિદ્ધિયોગ લગ્નશુદ્ધિ પ્રમાણે સિદ્ધિયોગ તીથી ! વાર નક્ષત્ર રવિ | હસ્ત. ઉત્તરા (૩) મૂલ સેમ ! રેહિ. મૂલ. પુષ્ય અનુ. શ્રવણ. ૧-૬-૮–૧૩ | મંગળ | ઉ, ભા. અશ્વિની, રેવતિ. ૭–૧-૧૨ | બુધ | કૃતિકા, હિણી, મૃગશીર્ષ, પુષ્ય, અનુરાધા, ૧૦–૧–૧૫ અશ્વિની, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા રેવતિ, ૭–૬–૧૧–૧૩-૧ [ રેવતિ, અનુરાધા, શ્રવણ ૧-૪–૧૪ | શનિ | રોહિણી, શ્રવણ, સ્વાતિ, તીથી વારે સિદ્ધિગ–વાર નક્ષત્રે સિદ્ધિગ રવીગ-કુમારગ-રાજગ-સ્થિર રવિગતે ચાલતા સૂર્ય નક્ષત્રથી ૪-૬–૯–૧૦–૧૩-૨૦ એમાનું નક્ષત્ર હોય તે રવિયોગ જાણો. કુમારગ–તે મંગળ-બુધ-શુક વાર ૧-૫-૬–૧૦-૧૧ તીથી અશ્વિની રોહિણી પુનર્વસુ મધા હસ્ત વિશાખા મૂલ શ્રવણ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર તે વારે તે તીથી અને તે નક્ષત્રે કુમાગ થાય. Page #896 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) રાજગ–તે રવિ-મંગળ-બુધ-શુક વાર ૨-૩–૭–૧૨–૧૫ તીથી–ભરણું–મૃગશીર્ષ–પુષ્પ-પૂર્વાફા-ચિત્રા-અનુરાધા-પૂવષાઢાધનિષ્ઠા–ઉત્તરાભા નક્ષત્રે તે ત્રણ ગે રાજગ થાય. તે પણ ઘણે ઉત્તમ છે. સ્થિતિ તે અનસન કરવામાં રોગનું ષધ કરવામાં ઉત્તમ કહ્યો છે. ગુરૂ શનીવાર ૧૩–૯–૪–૯–૧૪ તીથી-કૃતિકા આદ્રા-અષા–ઉત્તરા ફા-સ્વાતિ-જ્યેષ્ટા-ઉત્તરાષાઢ-શતભિષારેવતિ એ ત્રણગે સ્થિરાગ થાય છે. પ્રસંગે ર૭ વેગ નામ. મનહર છંદ પ્રથમ વિકુંભ પ્રીતિ આયુષ્યમાન સૈભાગ્યને, શેભન ને અતિગંડ સુકર્મ પ્રમાણ. ધૃતિ શૂર ગંડ વૃદ્ધ ધ્રુવ વ્યાઘાત હર્ષણ વજા સિદ્ધિ વ્યતિપાત વરીયન આણ, પરિધ શિવ સિદ્ધને સાધ્ય શુભ શુકલ તેમ, બ્રહ્મા ઍક્રને વેતિ છેવટને જાણવો. સતાવીશ યોગ જોઈ લલિત જે કરે કામ, વ્યવહારે વિચિક્ષણ મનુષ્ય તે માન. ૧ ૩૦ પ્રકારના મુહૂર્ત. મનહર છંદ રૂદ્ર શ્રુતિ મિત્ર વાયુ સુપીત ને અભિચંદ્ર, મહેદ્રને બળવાન બહુસત્ય આવે છે. બ્રહ્માણ ઈશાન તવષ્ટ અભાવીને આનંદ, વૈશ્નમણને વારૂણ વિજ્ય ગણાવે છે; વિશ્વસેન પ્રજાપ્રય ઉપશ્યામ અગ્નિ વેશ; ગંધર્વ સંતવૃષભ અમમ કહાવે છે. આતવમાન વૃષભ સવાર્થસિદ્ધ રાક્ષસ, રણવાન મે ત્રીશ લલિત તે થાય છે. - સંક્રાંતિથી વષદનો વિચાર કાર્તિક-માગશર માસની સંક્રાંતિને દિવસે વર્ષાદ થાય તો Page #897 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) અનાજ મધ્યમ રહે, પિષ-મહામાસની સંક્રાંતિએ વર્ષાદ થાય તે અનાજ ઘણું થાય, લેક સુખી રહે. ફાગણ-ચૈત્ર-વૈશાખ-જેઠ માસની સંક્રાંતિએ વર્ષાદ વરસે તે રાજા સુખી, અનાજ ઘણું થાય. અસાડ માસની સંક્રાંતીમાં વર્ષાદ વરસે તે રોગને નાશ થાય, શ્રાવણ-ભાદરવા માસની સંક્રાંતીએ વર્ષાદ વરસે તે રેગ ઉત્પન્ન થાય આમાસની સંક્રાંતીમાં વર્ષાદ વરસે તે સર્વે સુખી રહે, સૂર્યના મંડળમાં ચંદ્રમા અગ્નિ દિશાના મંડલમાં હોય તો અનાવૃષ્ટિ થાય, દુકાળ અને દુઃખ થાય, વાયવ્ય દિશાના મંડલમાં હોય તે વર્ષાદ વરસે અને દુકાળાદિ દુઃખ જાય, વરૂણ દિશાના મંડલમાં વર્ષાદ થાય તો સુખ ઉપજે અને રેગ જાય, મહેંદ્ર મંડલમાં હોય તો ઘણું વૃષ્ટિ થાય અને લોકમાં સુખાકારી રહે. મહા મહિનામાં ટાઢ, ફાગણમાં પવન, ચૈત્રમાં આપે આકાશ સ્વચ્છ વૈશાખમાં પચરંગી વાદળાં અથવા વષદના છાંટા પડે, જેમાં તડકે ઘણો માગશરમાં પવન અને આદ્રામાં વર્ષાદ વરસે તો સુકાળ થાય, અને વર્ષાદ ઘણો વરસે અને અષાડ મહિનાની પૂનમે સોમવાર હોય, પૂર્વદિશાને પવન હોય, આ દિવસ અને આખી રાત વાદળાં રહે અને રાત્રિયે આદ્રા બેસે સૂર્ય મૃગશિર્ષ હોય, તથા કૃતિકામાં વરસાદ વરસે તો સુકાળ થાય. _ દુકાળનાં ચિહ્ન મહામહિનામાં ટાઢ ન પડે, જેષ્ટમાં મૂળ નક્ષત્ર ન હોય તથા આદ્રા વરસે નહિ તે દુકાળ પડે. શુકન અને અપશુકનની સમજ. સારા શુકન—જિન પ્રતિમા, શ્વેતવસધારી સાધુ, આચાર્ય, રાજા, કપાળે તિલકવાળા એક કરતાં વધારે બ્રાહ્મણ, હાથમાં હથિયાર સહિત ક્ષત્રી, વણિક ખભે તાજવા સાથે, સુતાર લુહાર હાથમાં ઝાર સાથે, હજામ ખભે કોથળી, દરજી હાથમાં ગજકાતર સાથે, ધોબી ધોયેલા સુકા વસ્ત્રો લઈ આવતે, મતીમાણેકાદિરત્ન, વેશ્યા, કુમારિકા, પાણીનું બેડું કે ઘડાઓ ભરી આવતી સ્ત્રી, બાળક કેડમાં લઈ આવતી સ્ત્રી, સૈભાગ્યવતી સ્ત્રી, હાથમાં છાણ લઈ આવતી સ્ત્રી, સારી શુભ વાણી–હાથી–ઘેડા–ગાય-બળદ-હરણ– Page #898 -------------------------------------------------------------------------- ________________ (૧૬) નેળી-હનુમાન, ગામમાંથી નીકળતાં ડા પર બેલે, ગામમાં પેસતાં જમણે ખર બેલે, પૂછડું હલાવી ગેલ કરતું કાળું કુતરૂ, બિલાડી ડાભી જાય, સર્પ જમણે જાય, ચાસ, મેર, ચીબરી, કરવા, ભેરવ, કાળી ચકલી, ગણેશ ડા, દુધ-દહીં, ફળ, છુટાકુલ–કુલને હાર, (લાલ ફુલ નહિ) ઘણું, જવ, ડાંગર, જુવારથી ભર્યું ભાજન, (કઠોળાદિ હલકું અનાજ નહિ) છત્ર, ચામર-ધુમાડા વિનાને અગ્નિ, ઢાલ, તરવાર, બંદુક, ભાલ, કટાર, વાજીંત્રનાદ, મત્સ્ય, માંસ, દારૂ, મરણ થયાનું શબ કાઢયા પહેલાં–ગામમાં પેસતાં નનામી મળે, એટલા પદાર્થો સામા આવતા હોય અથવા છેટેથી દેખ્યા હોય, તે ધારેલું કામ સિદ્ધ થાય છે એટલે આ શુકને સારા સમજવા. અપશુકન-લાકડાં, છાણ, ઘાસ,ચામડું, ધુમાડાવાળો અગ્નિ, સાપ, છાલાં, કુશકા, વાંઝણી સ્ત્રી, વિધવા સ્ત્રી, (માતાને બાદ નહિ) તેલ, ગોળ, તલ, સરસવ,એરંડાદિ હલકું અનાજ, શત્રુ, લડતુ માણસ, તેલ ઔષધાદિ ચેપડેલે માણસ, હલાલખેર, હીજડે, તો માણસ, વાસના ટોપલામાં છાણ લઈ આવતો, માણસ ગાડામાં કે પુરૂષ સ્ત્રી થર, કાંડાદિ માથે લઈ મળે, યેગી, વૈરાગી ગોસાઈ, ફકીર, ગાંડ માણસ, ચેલા વિનાની સ્ત્રી, તમામ ધાતુ તેમાં લેટું મળે તે મર્ણ, કુતરાના કાન ખિલાડી આડી જમણું ઉતરે, છાશ, કાદવ, દડદડતાં લુગડાં, નીતરતા કેશે સ્ત્રી, આટલા સામાં આવતા હોય, અથવા જતા જોયા હોય, તે ધારેલું કામ સિદ્ધ થતું નથી કેમકે તે સર્વે અપશુકન છે. રાશિઓના રંગ તથા તેમની સ્થિર, દ્વિસ્વભાવની સંજ્ઞાઓ તથા તેમના ફળ. મેષ લાલ ચરણ સિંહ સફેદ સ્થિર | ધન પીળો દિવા વરખ સફેદ સ્થિર ! કન્યા ચિત્ર દિસ્વા| મકર કાબરો ચર મિથુન લીલ સ્વિ| તુલા કાળે ચર કુંભ નકુલસં૦ સ્થિર કર્ક ગુલાબી ચર વૃશ્ચિક પળે સ્થિર ! મીન આશમાની દ્વિસ્વ તેની સમજ–ઊપરના કોઠા ઊપરથી સમજવાનું એ છે કે, મેષ રાશિ, એચર રાશિ જાણવી; એ રાશિના લગ્નમાં કામ ધાર્યું હોય તે તે સિદ્ધ થાય છે. વરખ એ સ્થિર રાશિ જાણવી; Page #899 -------------------------------------------------------------------------- ________________ (૧૭) એ રાશિના લગ્નમાં કામ કરવું ધાર્યું હોય તો તે થતું નથી અને મિથુન એ દ્વિસ્વભાવ રાશિ જાણવી; એ રાશિના લગ્નમાં ધારેલું કામ સિદ્ધ થાય અથવા ન થાય, એમ સંદેહ રહે.-રાશિએને રંગ કહેવાને હેતુ એટલે છે કે--કોઈપણ વસ્તુ ખોવાઈ અથવા ચેરાઈ ગઈ હોય તે તે ક્યા રંગની હતી? તે આ ઉપરથી સમજાય છે. જેમકે પ્રશ્ન વખતે મેષ રાશિનું લગ્ન હોય તે લાલ રંગની ચીજ ગઈ છે એમ સમજવું. એ પ્રમાણે આગળ પણ જાણવું. ચોરાયેલી અથવા ખોવાયેલી ચીજ જડે, કે નહિ જડે અને જડે તે કેટલી મુદતે, ને તે કઈ દિશામાં ગઈ છે, તે જાણવાનો કેડે. પૂર્વમાં દક્ષિણમાં | પશ્ચિમમાં | ઉત્તરમાં તરત મળશે ત્રણ દિવસે મળશે એકમહિને મળશે મળશે નહિ ૧ રોહિણી | ૧ મૃગશીર્ષ ! ૧ આદ્રા ૧ પુનર્વસુ ૨ પુષ્ય | ૨ અશ્લેષા ૨ પૂર્વા ફાલ ૩ ઉત્તરા ફાવ | ૩ હસ્ત ૩ ચિત્રા ૩ સ્વાતી ૪ વિશાખા ૪ અનુરાધા ૫ પૂર્વા વા. ૫ શ્રવણ ૬ ધનિષ્ટા ! ૬ શતતારા | ૬ પૂર્વે ભાવ ૬ ઉત્તરા ભાવ ૭ રેવતી ! છ અશ્વિની ૭ ભરણી | ૭ કૃતિકા તેની સમજ–ઉપરના કઠાથી એ સમજવું, જે દિવસે વસ્તુ ખવાઈ અથવા ચોરાઈ ગઈ હોય તે દિવસનું નક્ષત્ર જેવું તે જે રોહિણું નક્ષત્ર હોય તો તે ચીજ પૂર્વ દિશામાં ગઈ છે તે તરત મળશે. મૃગશીર્ષ નક્ષત્ર હોય તે તે દક્ષિણ દિશામાં ગઈ છે તે ત્રણ દિવસમાં મળશે. આદ્રા નક્ષત્ર હોય તો પશ્ચિમ દિશામાં ગઈ છે તે એક મહિને મળશે અને પુનર્વસુ નક્ષત્ર હોય તો ઉત્તર દિશામાં ગઈ છે ને તે બીલકુલ જડશે નહિ. એ રીતે દરેક નક્ષત્ર માટે સમજવું. હવે જે તે દિવસની ખબર ન હોય તો જે દિવસે પિતાને ખબર પડી હોય તે દિવસનું નક્ષત્ર જેઈ ઉપર પ્રમાણે નિર્ણય કરવો. ૨ ભધા ૫ ઉત્તરા જાવ Page #900 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) મરણ માટે ખુલાસે જ્યારે નામ રાશીનુ નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર એક રાશીમાં આવે ત્યારે તે દીને મૃત્યુ થાય છે. ત્રીનાડી ચક્રથી હરકેાઈ નાડીમાં--જ્યારે રાણીનું નામ નક્ષત્ર એક સાથે આવે ત્યારે રાગીનુ મૃત્યું થાય છે--આ જિન વચન છે. શ્રી સીમંદિર સ્વામીને પત્ર. દુહા—દુઃખમાં સહુ પ્રભુને ભજે, સુખમાં ભજે ન કાય; જો સુખમાં પ્રભુને ભજે, દુ:ખ કદી નહિં હાય. સ્વસ્તિશ્રી મહાવિદેહે પુષ્કલાવતી વિયે, પુંડરિંગણી નગરી મહાશુભસ્થાને પુજ્યારાધે, પરમપૂજ્ય, પરમ દયાળ, પરમ કૃપાળુ, પરમ પુoાત્તમ, પરમ દાતાર, પરમ ગારૂડી, પરમ તારક, પરમ પાત્ર, પાપ પડેલ હરતા, પાખંડમત ખંડન, સકળ ગુણનિધાન, ચતુર્વિધ તીર્થંકર્તા, સ્વયં બુદ્ધ, અર્ચીનીય, ઉત્તમાતમ, ત્રણ લેાકના નાથ, મહાગાવાલ, મહાનિયોમક, ભવ્યજવાના તારણહાર, જ્ઞાનદયાના ઉદ્યોત કરનાર, જ્ઞાન દયાના ભંડાર, ધર્મચક્રવત્તિ, ધર્મના દાતાર, જગદાધાર, જગનાથ, જગબંધુ, જગતભૂષણ, જગજીવવાત્સલ્ય, જગદ્ગુરૂદેવાધીદેવ, સુરનરમુનિવરકરસેવ, સંસારરૂપકેદખાનાને છેડાવનાર, સમસ્ત દોષ રહીત, સર્વે સુગુણે સંપન્ન, સર્વ સંશયનિવારક, ચાત્રીશ અતિશયે વિરાજીત, પાંત્રીશ ગુણવાણી પરૂપક, ચાસઇંદ્ર પૂજનીક, ગરીભ નિવાજ, તરણું તારણ, મિથ્યાત્વનિકંદન, રાજરાજેશ્ર્વર, એમ અનેક શુભ ઉપમાએ ખીરાજમાન ૧૦૦૮ લક્ષણે કરી સહીત, શ્રી સીમ ંદિર સ્વામીની ચીરજીવી ઘણી હાજ્કા, એતાન શ્રી ભરત ક્ષેત્ર દક્ષીણા મધ્યમ ખડે ટ્રુહ પુરીથી લખીતંગ, સેવક, આજ્ઞાકારી, દાસાનુદાસ, કીંકર, રાંક જીવાની વંદના ક્રોડ ક્રોડવાર અવધારશેાજી, નાથ સેવકને નિહાળજો, મેહેર ઘણી કરો, મહારા અવગુણ અનંત છે— ગુણુતા એકે નથી, મારા અવગુણ સામું જોશેા નહી, ને આ નિર્ગુણી રાંક ઉપર કરૂણા રાખજો, તમે માટાની નજર પણ માટી હાય, માટે સારી નજરે જોઇ સેવકનિહાલ કરજો, બીજી સમાચાર એક પ્રીછજો, અહીંયા નગરીના મેહેતા સરકારના હુકમને માનતા નથી તે મેહેતાની વિગત લખીયે છીચે. Page #901 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯) મનજી પ્રધાન છે, ક્રોધાજી કેટવાળ છે, કુબુદ્ધિ પટેલ છે, કામેજી દેશાઈ છે, મેહેજ ફેજદાર છે, માજી વજીર છે, લેજી કાજી છે, માયાજી ખજમતદાર છે, ઈર્ષાજી શેઠ છે, નિંદા ચાવટી છે, રાગદ્વેષ ઊમરાવ છે, મિથ્યાત્વ અમીર છે, તૃષ્ણા છડીદાર છે, ઈત્યાદિક મેહતા સરકારના કામમાં તન દેતા નથી. અમે પહેલાં તેનાથી વાકેફ નહતા. પણ એમ કરતાં કેટલેક દિવસે વાકેફ થયા, તેવામાં કર્મ પરિણામ રાજાને પુત્ર મેહ પલ્લીપતિ ભીલ મહા મહેરાશી ધણી, ઋધિનો ધણી, દુર પ્રચંડ પરિણામને, ધણું આવ્યું, તેણે આવતાં વેંત સર્વ જગત પિતાને વશ કર્યું, તે પલ્લી પતિ પાસે એક જરાસંઘ નામે ચેપદાર આવ્યા છે, તેણે આવતાં વેંત સોળ પરગણાં ઊડ કર્યા છે, તે ૧૬ પરગણાની વિગત– ૧ મસ્તક પુરી ધ્રુજે છે, ૮ હસ્ત પુરી થર થરે છે, ૨ કર્ણ પુરી ઉજડ થઈ છે, ૧૦ પેટલાદપુરે માલ ખપતું નથી, ૩ ચનપુરી બે હાલ થઈ છે, ૧૧ જઠરાગ્નિ શેઠની દુકાન બંધ થઈ છે, ૪ નાશીક પુરીમાં વાસ વસતો નથી, ૧૨ ચરણ પુરી સ્થીર થઈ ગઈ છે, ૫ દંતપુરી ભાંગી ગઈ છે, ૧૩ મલાર પુરે પૈર્યતા નથી, ૬ મુખ સુરા વાદને ઘાટ બંધ થયો છે, ૧૪ મૂત્રધાર પુરે ઘણી વૈર્યતા વધી છે, ૭ રસના પુરી લબુકા લીએ છે, ૧૫ તનપુરી નરમ થઈ ગઈ છે, ૮ હૃદય પુરી શુન્ય થઈ છે, ૧૬ ચર્મ પુરી સાવ ઢીલી પડી છે, ઇત્યાદિ સળ પરગણાં ઉજ્જડ ક્યાં છે, વસ્તી નિર્ધન કરી છે, હા હા કાર થઈ રહ્યો છે, તે સાંભળી જીવ ગુમાસ્તાને ઘણે ઊગ થાય છે, સર્વે ગુમાસ્તા બેદીલ થયા છે, કેઈ તન દેઈ કામ કરતા નથી, અમારે કઈ સખાયો નથી. અમે શું કરીએ જે દેહલપુરે અવતર્યો, માઠા કર્મના ભેગે આવી ભરણે તે માટે હે મહારાજ તું મેહટે છેટે રહ્યો છે, વચમાંહે વિકટપથ વિકાલ મહટા પર્વતે પડ્યા છે, મહારે પાંખપણ નથી. કેઈ વિક્રય લબ્ધી પણ નથી, વા કેઈ દેવતા કે વિદ્યાધર સહાય નથી કે હું તેની સાથે આવું, હું તમારા ચરણ કમળ ભેટું, તેમ મેહ પલ્લીપતિ સાથે લડાઈ કરવાની સામગ્રી પણ નથી, તે માટે હે ૧૭ Page #902 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦) દીન દયાળ ગરીબી નિવાજ, દયા કરી તમારા ધર્મરાજાને સમકત સેનાપતિને સામગ્રી સહીત મોકલજે, કે જેથી અમારે આધાર થાય, હે પરમેશ્વર તમે કંગાળની વાર કરજે, જીવીત દાન દેજો, આ સેવકને તમારે આધાર છે, બાકી સર્વે સામગ્રી મળી છે તે તે મેલી છે. સર્વ શત્રુરૂપ છે તેથી મહારું કાર્ય સરતું નથી, પણ શું કરીએ કર્મવશ પડ્યા છીએ. આ જીવાજીને કાગળ આવ્યું તે વાંચી શેઠ શ્રી સીમંદીર સ્વામીજી કરૂણાવંત થઈ,ધર્મરાજા અને સમકિત સેનાપતિને સામગ્રી ચતુરંગી સેના સહીત મે , તે તુરત આવી પહોંચ્યા ત્યાં આવી જોયું તે જીવાજીને મોહ પલ્લીપતિ વિંટીને ચારે તરફ પડ્યો છે, તેવામાં ધર્મ રાજાને આવ્યું જાણું જીવાજીને પરમ આનંદ થયે, હવે ધર્મ રાજા મેહ પલ્લી પતિ સાથે યુદ્ધ કરવા તત્પર થયે, ધર્મ રાજાનું સૈન્ય કેવું છે તે કહે છે. - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ ચાર પ્રકરનાં સૈન્ય છે. નિચ્ચે વહેવાર સ્વાવાદ રૂપ ઘોડા, સપ્તમય રૂપ હસ્તિ, અઢાર સહસ શિલાંગ રૂપ રથ, બારભેદે તપ, સત્તર ભેદે સંયમ, ચરણ સીત્તરી, કરણ સીત્તરી રૂપ પાયદલ, બાર ભાવના, પચવીશ ભાવના, પંચમહાવ્રતની, દશવિધ યતિધર્મ રૂપ ઉમરાવ છે, શાંત દાંત નકી પિકારનાર છે, ધર્મ ધ્યાન રૂપ જયંતિ નામે ધ્વજા પતાકા છે, પાંચ સુમતિ, પાંચ સમક્તિ, પાંચવિધ સઝાય, પંચવિધ વાજા વગડાવતે ત્રણ ગુણિરૂપ શરણાઈ વગડાવતે થકે, જ્ઞાનરૂપ બીરૂદાવળી બોલાવતે થકે આવ્યો, એટલે મોહ પલ્લીપતિ પણ સહામે આવ્યું. તે મેહની સેના કેવી છે તે કહે છે, ચાર કષાય રૂપ ચતુરંગી સેના છે, અઢાર પા૫ સ્થાનરૂપી અમીર છે, તે કાઠીયા રૂપ ઉમરાવ છે, રાગદ્વેષ રૂપ નકી પિકારનાર છે, પંચ વિષય રૂ૫ વાજીંત્ર છે, અષ્ટ મદરૂપ હસ્તિ ઉપર ચડીને મેહરાજા ધર્મરાજા સાથે યુદ્ધ કરવા આવ્યો, તે મેહનું તપખાનું, નિંદા, ઈર્ષા, આસાતના, અવિનય, કુબુદ્ધિ, કુલેશ્યા, અશુભ ગ ઈત્યાદિ નાલ જંજાલ, બંદુક, સામગ્રી લઈ સ્નેહ, મેહ, મૂછ તૃષ્ણાદી સિંહનાદ કરતા, કર્મરૂપ બાણ વરસાવતો સુભટ સહીત યુદ્ધ કરવા લાગ્યા. Page #903 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ત્યાં ધર્મરાજા પણ ઊપશમશ્રેણી, ક્ષપકશ્રેણ, અપુર્વ કરણ, સમતારૂપ સુમતિ, સુબુદ્ધિ, સુલેશ્યા, શુભ ચાન, શુભયોગ, સુદષ્ટિ, સંઘની સ્તુતિ, નિર્જરાઝાદિ, અનુભવ ઈત્યાદિ તપખાનું, નાળ ગેળા જંજાળ, બંદુક, ખાદિ સામગ્રી લઈ શ્રદ્ધાદિક નગારૂ લઈ વૈરાગ્ય, દયા, કરૂણા, જીનવચન, સદણા, રૂચી, પતિત, બહુમાન, કીત ઈત્યાદિક સામગ્રી લઈ સિંહનાદ કરવત ન આજ્ઞારૂપ બીરદાવળી બેલાવત, જ્ઞાન ધ્યાનાદિ બાણેને વરસાવત, કર્મરૂપી શત્રુના પ્રાણને હણતા બળ ક્ષીણુ કરતે, જ્ઞાન વડે કરી અજ્ઞાનના આવરણને સૂરત, પંચ મહાવ્રત સતાવન સંવરના સુભટ સહીત મેહ સાથે યુદ્ધ કરવા લાગ્યા, મહાયુદ્ધ થયે, જ્ઞાનની તપ છુટી, મેહ ફરજ ખુટી, દયાને ખ્યાલ ચાલ્યા, મેહને હણું કાઢ્યો, ધર્મરાજા છ, જીવાજીને સુખી કીધો, જશ લીધે, પછી શ્રી જિનરાજની આણ વરતાવી સુખ પામ્યો, તે માટે આ પત્રને સાર સમજી શરીર અસ્થિર જાણું જે પ્રાણુ ધર્મકરણું કરશે તે પ્રાણ અજરામર પરમ શાશ્વત સુખ પામશે. ઈતિ મંદિરસ્વામી પત્ર. આત્મનિંદા. હે ચેતન ! તું નિરંતર પાપી પ્રવતીમાં પ્રવ રહે છે, રસગ્રધીપણું તારૂં હજી ઘણું દેખાય છે, બે ઘડી સામાયિકમાં પણ તું અનેક પ્રકારના સંસારીક કાર્યમાં પડી અનેક ચિંતવન ને કુથલીએ કર્યા કરે છે. કેઈ વખત સમકિત મેહિનીમાં, કઈ વખત મિશમાં, કેઈ વખત મિથ્યાત્વ મોહિનીમાં, કેઈ વખત કામરાગમાં કઈ વખત દષ્ટિરાગમાં કોઈ વખત નેહરાગમાં, કેઈ વખત કુગુરૂમાં, કઈ વખત કુદેવમાં, કઈ વખત કુધર્મમાં, કોઈ વખત જ્ઞાન વિરાધનામાં, કેઈ વખત દર્શન વિરાધનામાં, કઈ વખત ચરિત્ર વિરાધનામાં, કેઈ વખત મને દંડમાં, કેઈ વખત વચન દંડમાં, કઈ વખત કાયદંડમાં, કેઈ વખત હાસ્યમાં, કઈ વખત રતિમાં, કઈ વખત અરતિમાં કઈ વખત ભયમાં કઈ વખત શોકમાં, કેઈ વખત દુગંછામાં, કોઈ વખત કૃષ્ણલેફ્સામાં, કઈ વખત નિલ લેશ્યામાં, કોઈ વખત કપાત લેફ્સામાં કઈ વખત રૂદ્ધિગારવમાં, કઈ વખત રસ ગારવામાં કોઈ વખત શાતા ગારવમાં, કઈ વખત Page #904 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) માયા સલ્યમાં, કોઈ વખત નિયાણુ સભ્યમાં, કેાઈ વખત મિથ્યાત્વ સલ્યમાં, એમ અનેક પ્રકારે ચિંતવન કર્યા કરે છે, અરે ચેતન ! તારા ઉપર અઢાર પાપ સ્થાનકની આણા ફરે છે, તેર કાઠીયાની ચાકી ક્રૂ છે, તે તું નથી જાણતા હજી તારે પ્રાયે અનંતાનુબ ંધી ક્રોધ, માન, માયા, લાભની ચાકડી મટી નથી, હજી ગુણુઠાણું પલટયુ નથી, ધીરજ ગુણ આવ્યા નહીં, તૃષ્ણા દાહ મટ્યો નહીં, આકુળ વ્યાકુળતા ઓછી થઈ નહી, સાગરના કલેાલની પેરે તારી તૃષ્ણા ઉછળ્યા કરે છે, તું જે જે ક્રિયા કરે છે તે તા સુન્ય મનથી કરે છે, સ્થિર મન વિનાની ક્રિયા છાર પર લીંપણુ રેાખર છે. માટે જરા વિચાર તેા કર, હે ચેતન જેએ ત્રત લેતા નથી તે પાપી કહેવાય છે. પણ વ્રત લેઇને જે ભાંગે તે મહાપાપી કહેવાય હું આત્મા તે અનેક પ્રકારનાં વ્રત લેઇને ભાંગ્યા તેા પછી તુ કયાંથી છુટીશ ? હું ચેતન ! તુ પુદ્ગલ વાસ્તે આકુલ વ્યાકુલતા કરે છે, જે મારે પારસમણિ, મારે નવિનધાન,મારે રસ કુપીકા, મારે રસાયણ, મારું ચિત્રાવેલી, મારે અમૃતગુટકા, મારે કામધેનુ, હું શેઠ શાહુકાર થાઉં, હું રાજા થાઉં, દેશાધિપતિ થાઉં, દેવતાને વશ કરૂ, જેમ તેમ કરી પુદ્ગલનું ઉપાર્જન કરૂં, એ સમક્તિનું ગુણુઠાણુ નથી, લેાભને પરિહાર નહિ થાય તેા પછી તારી ગરજ કેમ સરસે હું ચેતન ! તુ મનમાં ચિતવ્યા કરે છે કે મહારૂ ઘર, મહારી હવેલી, મારો બગલા, મહારા પિતા, મારી માતા, મહારા પુત્ર, મહારી લત્ર, મહારૂ પુદ્ગલ, એ ચેતન ! ચારાશી લાખ જીવાયાનીમાં ફરતાં ફરતાં સખ્યાતા અસંખ્યાતા ઘર કીધાં વળી પણ કર્યા કરે છે પણ તને સ્થિરપણું આવ્યું નહિ હું ચેતન ! તુ વિચાર તેા કર કે તુ કેવા ભવરૂપી નાટકમાં નાચ્યા, અરે કાઇવાર માતાપણું, કોઈવાર પિતાપણું, કોઈવાર સ્ત્રીપણે, કોઇવાર પુત્રપણે, કાઇવાર મહેનપણે, કેાઈવાર ભાઇપણે, કાઇવાર શેઠપણે કાઇવાર દાસપણે એમ અનેક પ્રકારના સબધપણે આ સંસારમાં તુ મેાહના જોરથી નાચી રહ્યો છે, પણ જરા પુછ તા ખરા કે હે પિતા, હે માતા, હું આટલું બધું પાપ કરૂ છું, તે કેણુ ભાગવશે, તેના જવાબ હે પુત્ર જે કરશે તે ભાગવશે, તેા ધિક્કાર પડા આ Page #905 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭). સંસારને, સંસારમાં કઈ કેઈનું નથી જે જીવ જેવા કર્મ બાંધે છે, તે જીવ તેવા કર્મ તેવી રીતે ભેગવે છે, માટે ૩ ચેતન ! તું વિચાર તે કર જે આ મનુષ્યનો જન્મ, આર્યદેશ, ઉત્તમકુલ, શ્રાવકનો અવતાર, વીતરાગ પ્રરૂપીતધર્મ, મહેટા પુન્યના ગે પામે તો હવે સંસારી વિષય સુખમાં લપટાઈ રત્ન ચિંતામણિ હાથમાંથી કેમ ફગાવી દે છે, તો પછી તારા આત્માની ગરજ કેમ સરશે. રે ચેતન ! તું કેણ માત્ર છે, ચારે ગતિમાં સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા ભવ કર્યા, નારકમાં દશ પ્રકારની મહાવેદના ભગવતો, આકંદ કરતા, ત્યાં તને શરણે રાખવા કોઈ સમર્થ હતું નહિ, ત્યાંથી કમજોગે નીકળી તીર્થમાં મહાભારનું ઉપાડવું, તાડન મારન, ભુખ તરશે ટાઢ તડકાનું વેઠવું, ત્યાંથી માઠા કર્મ ઉપાર્જન કરી, વનસ્પતિકાયમાં મફત વેચાણ ત્યાં તારૂ માન કયાં ગયું, ત્યાંથી શુભ કર્મોદયે તું દેવગતિમાં ગયે, ત્યાં પણ વિષય સુખમાં ગરકાવ થયો, એમ કર્મની બહુલતા કરી સંસાર સાગરમાં અનેક ભવ ભ્રમણ કરી પણ આત્માની ગરજ સારી નહિ જેબાહુબળજી માન રૂપી ગજ ઉપર ચડયા હતા તેમને માનતા સંજવેલો હતો, તેને બ્રાહ્મી સુંદરી જેવા સમજાવનાર મળ્યા તે વારે સમજ્યા, તે હે ચેતન ! તું તો અનંતાનુબંધી માને રહ્યો તે તારા શું હાલ થશે તને કેણ સમજાવશે. હે ચેતન ! જરા જ્ઞાનદષ્ટિથી જે તો ખરે. ભરત ચકવત છ ખંડને સ્વામી, ચોસઠ હજાર સ્ત્રી, બત્રીસ હજાર મુગટબંધી રાજા જેની સેવામાં, ચૌદ રત્ન, નવનિધાન, અખૂટ ભંડાર, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ હાથી, ચોરાસી લાખ રથ, છતુ ક્રોડ ગામને અધિપતિ હતો. તેને પણ એવું વિચાર્યું કે, મારી રાજ્ય રિદ્ધિને ધિક્કાર છે, મારા વિષય સુખને ધિક્કાર છે, મારા પાટને ધિકાર છે, મારા ચક્રવર્તી પણાને ધિક્કાર છે, ધન્ય છે જે સુવ્રત પાળે છે તેને, ધન્ય છે જે દાન દીએ છે તેને, ધન્ય છે જે શિયળ પાળે છે તેને, ધન્ય છે જે વિતરાગની આજ્ઞા પાળે છે તેને, ધન્ય છે જે તપસ્યા કરે છે તેને ધન્ય છે, એમ અનેક પ્રકારે ભાવના ભાવતાં અરિસા ભુવનમાં કેવળજ્ઞાન કેવળ દર્શનને પામ્યા. પણ હે આત્મા! તું એની બરાબરી કરીશ નહીં, એતો Page #906 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) સલાકી પુરૂષ ચરમશરીરી ચેથા આરાના જીવ અને તું તે પાંચમાં આરાનો ભરત ક્ષેત્રને કીડે માટે હે ચેતન ! કર્મ તે અજીવ છે. અને તું તે સજીવ છે જીવ જીવને પરિચય કરે પણ તું તો અજીવને પરિચય કરવાવાળો છે, માટે તું નિર્બળને કર્મ સબળ છે, માટે તારે તે તરવાને આજ ઉપાય છે કે, હંમેશાં તીર્થને વિષે ભક્તિ, ગુરૂને વિષે ભક્તિ, જીનરાજના માર્ગને વિષે ભક્તિ, સંઘને વિષે ભક્તિ, હિંસાને ત્યાગ, (દયાનું પાલન) પ્રાણી માત્રની રક્ષા કરવી, સત્યનું ધારણ કરવું, વન વશીકરણ કરવું, શીલ શણગાર ધરે, શક્તિને સંતોષ, ક્રોધ ઉપર કોધ કરે, ઇંદ્રિ ને વિજય કરે, કૃષ્ણ પરેગુણગ્રાહી થવું, સત્સંગ કરવો. શાંતિને ધારણ કરવી, સવર્તન રાખવું, દાન દેવું, તપને તપવુ, ભાવના ભાવવી, વગ્ય ધરો, આગમનો પરિચય કરે, શાસ્ત્રનું શ્રવણ કરવું, શુદ્ધ માણસાઈ રાખવી, જેથી તારા આત્માની ગરજ સરે, હે ચેતન ! તારા ગુણ તો સંભાળ. તું શ્રાવક નામ ધારણ કરે છે પણ ગુણને લેશ માત્ર દેખાતો નથી. શ્રાવક તો લજાવંત હોય, દયાવંત હય, આનંદમાં રહેનાર, પ્રસન્ન ચિત્તને રાખનાર, પરાયા દોષને ઢાંકનાર, પરોપકાર કરનાર, સહજ સંતોષમાં રહેનાર, સોમ્ય દ્રષ્ટિ ગુણગ્રાહી, દીર્ઘ વિચારી, નિર્મળ બુદ્ધિનો ધરનાર, કૃતજ્ઞી, અહંકાર વાર્જિત, કુલાચારને પાળનાર, જિનદર્શનમાં પ્રીતિ, પાપથી વિમુખ, વિતરાગની આજ્ઞાને પાળનાર, જીવાજીવાદિ નવ તત્વને જાણનાર, એવા અનેક ગુણે કરી બીરાજીત હોય તેને ધન્ય છે, અવા તો શ્રાવક આનંદ, કામદેવ, સુદરશન શેઠ તેને ધન્ય છે, તું તે નામ ધારે શ્રાવક છે. હે ચેતન ! તારામાં તે ગુણને લેશ પણ નથી તે તારી કાર્યસિધિ કેવીરીતે થાશે ધન્ય છે શુદ્ધ સાધુપણને જેઓ સાધુના સત્તાવીશ ગુણોને સંભાવનાર, ત્રણ ગુણિયે ગુમા, પાંચ સુમતિયે સુમતા અઢાર હજાર શીલાંગ રથના ધારણ, કુક્ષીસંબલ ચારિત્ર પાત્ર છે વીતરાગની આજ્ઞાને પાલે છે. હે ચેતન ! તે તને કયારે ઊદય આવશે. હે ચેતન તે તને ક્યાંથી ઊદય આવે તારેતો સંસારની બહલતા ઘણી છે, ધન્ય છે દેશ વીરતી શ્રાવકને જે પ્રભુની આણ પ્રમાણે ધર્મને પાળે છે, પ્રભાતે સામાયિક કરે છે, દેવ દર્શન કરે છે, Page #907 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૫ ) પ્રભુની દ્વાદશાંગી વાણીનું શ્રવણ કરે છે, દેવ વંદન, ગુરૂ વંદન, દાન શીયલ તપ ભાવના આદી ધર્મ કાર્યમાં પ્રવર્તે છે, પર્વ તીથીએ પાસેા, સ્વાધ્યાય, પ્રતિક્રમણાદિ કરે છે તેને ધન્ય છે, હે ચેતન તે તા જ્ઞાનાભ્યાસમાં ઊદ્યમ કર્યો નહી, શ્રુત જ્ઞાનીનું બહુમાન કર્યું" નહી. તેથી તને જ્ઞાનાવરણી કર્મના અંધકાર ફરી વળ્યેા છે, માટે તુ શ્રુત જ્ઞાનનું બહુમાન કર, તેની આરાધના કર, જેથી જ્ઞાનની વૃદ્ધિ થાય, હે ચેતન એક સામાયિક કરતાં થયાં પણ જીવ કેવળ જ્ઞાન અને કેવળ દરશન પામે, પણ તે સામાયિકતા ઊત્તમ પુરૂષાનુ તે સામાયિક તા પુણીયા શ્રાવકનુ, આનંદ, કામદેવ વિગેરેનું, હે ચેતન, તું એના ભરાંસે ભુલીશ નહી, તે કાંઇ તારૂ સામાયિક નહિ, તુતા સામાયિકમાં ઘર કામની ચિંતા કરે છે, વિકથા કરે છે, આર્ત્ત ધ્યાન અને રોદ્ર ધ્યાન ધ્યાવે છે, તે પછી શુદ્ધ સામાયિકના ગુણ તને ક્યાંથી પ્રગટ થાય, સમભાવ આવે તે સામાયિક ગુણ કરે, હે ચેતન તુતા અવેદી છે, અક્સી છે, અઘાતી, અવિનાસી છે, હું ચેતન કાઇ તારા દુશ્મન નથી અને કાઈ તારા સર્જન નથી, હે ચેતન તારતા આઠ કર્મ રૂપી શત્રુ છે, તેને તુ જ્ઞાનરૂપી અગ્નિ વડે કરી, ઈંધણુરૂપ કર્મને ખાળી નાખીશ ત્યારે તારા આત્માનુ કલ્યાણ થશે, હે ચેતન તુ ભવ્ય છે વા અભવ્ય છે, વા દુન્ય છે, તે તે જ્ઞાની માહારાજે જે ભાવ દીઠા હશે તે ખરા. હું ચેતન ! ઉપકાર બુદ્ધિ રાખ–ભલુ કરવાથી ભલું જ થાય છે, ( પુન્યે પાપ ઠેલાય છે ) તા સ નથી દશ દ્રષ્ટાંતે મળેલ આ મનુષ્ય ભવ અને તેમાં મળેલ ઉત્તમ ૧૨ વસ્તુ મળી તેથી તું તારૂં સાધીલે પળ પણ પ્રમાદ કરીશ નહી, વારે વારે આવા વખત મળશે નહી. કર્યુ તેજ કામ રહ્યું તેના ધારા કષાયથી કારે રહે. વિષયથી વેગળાજા. પારકી નિંદા નહી કર. નિકને ચેાથે ચંડાલ કહુચા છે. કોઈની પણ ઈર્ષા કરીશ નહી. સર્વે જીવા પર મૈત્રી ભાવ રાખ સવે જીવાપર દયા ભાવ રાખ, સર્વ જીવાપર પ્રમાદ ભાવ રાખ, છેવટે માધ્યસ્થ ભાવ પણ ભુલીશ નહી. સર્વે જીવેા કર્મ વશ છે. સર્વે જીવા સુખી થાએ સર્વે જીવા શાંતિને પામે. સવે પરોપકારી અને દાષા નિર્મૂળ થાએ. ૐ શાંતિ: Page #908 -------------------------------------------------------------------------- ________________ બેધક અને ઉપયોગી વચનામૃત. આ બોધક વચને–બબર ધ્યાનમાં લઈ મનન કરી અને પછી તેને યથાશક્તિ અમલમાં મૂક– દુહા--માનવ મોટું જ્ઞાનમાં, જીવ માંહિ જણાય ઉપગ એને નવ કરે, પશુ તુલ્ય પેખાય. ૧ તું કોણ છે? તેનો વિચાર કર. ૧૮ જે કુલે છે તે કરમાય છે? ૨ તું અહીં શા માટે આવ્યા છે? ૧૯ જે ખાડો ખોદે છે તે પડે છે? ૩ અહીં આવીને તેં શું કામ કર્યું? ૨૦ જેવું વાવે તેવું જ લણે છે? ૪ તું શાને માટે ભમ્યા કરે છે? ૨૧ જે થાય છે તે સારા માટે ? ૫ અંતર દષ્ટિ ખોલ? ૨૨ અધિકાર પ્રમાણેજ બેલે? ૬ આત્મસ્વરૂપને જે ? ૨૩ અને બોલ્યા પ્રમાણે પાળે ? ૭ સંત પુરૂષોને સમાગમ કરી? ૨૪ મરતાને પણ જૂઠું નહિ બેલે? ૮ સંત સમાગમ સુખદાયી છે? ૨૫ હું તેજ તને બંધન રૂપ છું ? ૯ સંકલ્પ વિકલ્પોને બંધ કરી? ૨૬ જ્યાં જેની પ્રીતિ ત્યાં તેની ઉત્પતિ. ૧૦ જ્યાં લઘુતા છે ત્યાંજ પ્રભુતા છે? ર૭ વિનય એજ મેટું વશીકરણ છે. ૧૧ પ્રભુતાથી પ્રભુ વેગળા છે? ૨૮ સર્વે ગુણમાં વિનય ગુણ મટે છે. ૧૨ સંજોગના અંતે વિજોગ છે? ૨૯ નમ્રતા શિવાય આગળ વધી શકાતું નથી. ૧૩ હર્ષના અંતે શેક રહેલો છે? ૩૦ અહકારથીજ જન્મને મૃત્યુ આવે છે. ૧૪ સુખની અંતે દુઃખ રહેલું છે? ૩૧ પિતાના દોષ જેવાથી તે દૂર થાય છે. ૧૫ ચડતીના છેડે પડતી હોય છે? ૩૨ સુખ દુઃખને સંબંધ મનની સાથે છે. ૧૬ ઉદય પછી અસ્ત રહેલું છે? श्लोक०-मन एव मनुष्याणां, कारण बंध मोक्षयोः। ૧૭ જે જન્મે છે તે મરવા માટે છે? बंधस्तु बिषया संगि, मुक्ति निर्विषयं मनः ॥ (૧૩૬ ) Page #909 -------------------------------------------------------------------------- ________________ ૩૩ મન એજ બંધ અને મોક્ષનું કારણ છે. પર કુટુંબ શરીરથી મહીત છે અને શરીર તો જડ છે. ૩૪ મનની હારેહાર અને છતેજીત છે. ૫૩ વિષય તૃષ્ણાથી વેગળા રહો, ઇંદ્રિઓના ગુલામ નહિ ૩૫ મનમાં અશુભ વિચારો તે સમાન વ્યાધિ નથી. બને, પણ તેને ગુલામ બનાવો. ૩૬ મનને શુદ્ધ કરવા હમેશાં વીતરાગના વચન સાંભળે. પ૪ ધર્મરાગ કર સારો પણ, કામ રાગ કે નેહરાગ ૩૭ મનને શુદ્ધ કરવા કાયમ નવકારને જાપ કરે. નહિ કરે. કારણ કે તે સંસારમાં ભમાવનાર છે. ૩૮ આ અહં નમ: ને અખંડ જાપ મનને શુદ્ધ કરે છે. ૫૫ જેમ બને તેમ હમેશ કલાક બે કલાક ધર્મનાં ૩૮ મન પવિત્ર થયા વિના વૈરાગ્યનો રંગ ચડતો નથી. પુસ્તકો વાંચવા ટેવ રાખવી. ૪૦ જ્ઞાનીના વચને સંસારને કાપે છે. પ૬ હમેશાં ચારિત્ર લેવાની શુભ ભાવના રાખવી. ૪૧ જ્ઞાનીનાં વચને વિરેચન કરાવનારાં છે. પ૭ શરીર શકિત સારી હોય તે સંસાર મેહ છોડી ૪૨ શાસ્ત્ર શ્રવણ કરવા પૂરણ પ્રીતિ રાખો. ચારિત્ર ગ્રહણ કરવું. ૪૩ પરમાત્માની આણ કદીપણુ અપવિત્ર ગણાય નહી. ૫૮ વસ્તુસ્થિતિ સમજ્યા વિના મેક્ષની ઈચ્છા રાખવી ૪૪ ઈચ્છાઓને રોધ કરે તેજ તપ છે. તે ખાટી છે. ૪૫ ઇચ્છાઓને ત્યાગ તેજ વૈરાગ્ય છે. ૫૯ કાર્ય કરવામાં હમેશા પ્રવિણ થવું પણ દીર્ઘસૂત્રી ૪૬ જડની સંગતથી જડતા આવે છે. ન થવું નહિ. ૪૭ વિકપ બંધ થતાં પરમાત્મામાં લીન થવાય છે. ૬૦ શુભ માર્ગમાં વિવેકથી લક્ષ્મી ખરચવી, તેજ લક્ષ્મી ૪૮ તમે જેના માલિક છે તેનાજ બંધનમાં છે. પામ્યાનું ફળ છે. હું અન્યને હલકે જેનાર પિતે હલકે થાય છે. ૬૧ ખરચેલી લક્ષ્મી કુવાના પાણીની માફક ખુટતી નથી. ૫૦ ટુંકી દષ્ટિ રાખવાથી ઈર્ષાલુ થવાય છે. દર દીન દુખી અને અનાથ ઉપર અનુકંપા રાખી પ૧ પુન્ય બંધ કરતાં કર્મ ક્ષય કરવાનું વધારે ઈચ્છવું. તેને ઉદ્ધાર કરે. Page #910 -------------------------------------------------------------------------- ________________ ૬૩ બીજાને દુ:ખી દેખી દ્રવ્ય ભાવથી તેનુ' દુ:ખ દૂર કરવા ભાવના રાખવી તેમ બનતી સ્હાય પણ કરવી. ૬૪ એક બાજુએ સર્વ ધર્મ અને એક બાજુએ સાધુર્મિક વાત્સલ્ય, બુદ્ધિના કાંટાથી તેાલાય તે જ્ઞાની કહે છે કે સરખા થાય. ૬૫ એવા સાધીક વાત્સલ્યમાં વિમળશાહે, કુમારપાળે, વસ્તુપાળ, તેજપાળે, આજુએ, પેથડશાહે, જગડુશાહે, જગસિંહ વિગેરે પુરૂષાએ ક્રોડા રૂપીઆ ખરચ્યા છે ને લાભ લીધેા છે. ૬૬ આ દેહ મળમૂત્ર, માંસ, રૂધીર, ચરખી, પરૂ, પેચ વિગેરે અશુચિથી ભરેલુ હાડપીંજર છે, તેમાં મમત્વ રાખવા એ ઉત્તમ પુરૂષનું લક્ષણ નથી. ૬૭ આ મરણુ ધર્મવાળા શરીરમાં શામાટે ઘણી આશકિત કરે છે. આ દેહના અવશ્ય ત્યાગ કરવાજ પડશે, જરૂર ખીજે જવુ પડશે, આ દેહની આટલી અધી ચિંતા શામાટે કરે છે. આ દેહના નાશથી તારા નાશ થવાના નથી તુ તા અમર છે. પછી શામાટે તેની મમતા કરે છે. ૬૮ આ જગતમાં, તમામ વસ્તુ નાશવંત છે એમ તુ વિશ્વાસ રાખે છે, તે જાણું છે, તે છતાં પણ તેમાં તારી ઘેાડી સુરખાઇ છે એમ નથી. વિચારમાં અન્યને દુ:ખ થાય તેવું કદી પણ વિચારીશ નહીં. ૬૯ ૭૦ પરસ્ત્રીને માતા મ્હેન કે પુત્રી તુલ્ય ગણજે. ૭૧ પરસ્ત્રી ગમન કરનાર ચંદન મૂકી માળવને વળગી બહુ દુ:ખી થાય છે. છર અભક્ષ અને અપેયના ત્યાગ કરીને ભાજન થાય તેજ ખરૂ ભાજન કહેવાય. ૭૩ પાણી પીવાનુ ભાજન જુદું રાખવું, મુખે માંડેલુ ભાજન પાંણીના ગાળામાં નાંખી તમામ પાંણી બગાવુ નહિ. તેમ કરવાથી ઘણા જીવાના વિનાશ થાય છે. અને ચેપી રોગ વળગે વિગેરે ઘણી હાની થાય છે. ૭૪ પેાતાના માટે જે કાર્ય ન ગમતુ હાય, તેવા કાર્યની પ્રવૃત્તિ બીજાના માટે કરવી નહી. ૭૫ પેાતાને જે પ્રિય હાય તેવી વસ્તુ ગમે તેની પાસે હાય તે જોઇને રાજી થવું પણ ઇર્ષા કરવી નહી. ૭૬ મનમાં જે કાર્ય કરવાના ઉત્સાહ થયેા હાય, તે કાર્યો કરવામાં મહત્તકે શકન જોવા નહિ. ( ૧૩૮ ) Page #911 -------------------------------------------------------------------------- ________________ ૭૭ કઈ પણ મુંઝવણમાં ડાહ્યા માણસની સલાહ લેવા પ્રેમ ઉત્પન્ન કરે જોઈએ, તે પ્રેમ દુનિયામાં ગમેતે નીકળવું, તેના કરતાં આપણું મનને ડાહ્યું બનાવવું ચીજના પ્રેમ કરતાં વધારે ઉત્તમ હોવો જોઈએ. કે જેથી તે ગમે તે વખતે સલાહ આપે. ૮૫ ગુરૂ દર્શનથી અથવા તેમની દેશનાથી આપણને ૭૮ કઈ પણ માણસ આપણી પાસે કાંઈ વાત કહે, તે લાભ થવો જોઈએ. અને જે તે ન થતો હોયતો તેની વાત ઉપર લક્ષ રાખવા કરતાં તેની શારિરા- દર્શનમાં કે સાંભળવામાં આપણી ખામી છે, અથવા દિક ચેષ્ટાપર વિશેષ ધ્યાન રાખવું, તો તે સ્થળ તે પ્રાપ્તિનું નથી એમ માનવું જોઈએ. ૭૯ નિદા થવાની બીકથી નિંદિત કાર્ય કરવું નહિ. ૮૯ દરેક વાત નિષેધના રૂપમાં બેલવા કરતાં, પ્રતિ૮૦ શ્રદ્ધાની પ્રથમ જરૂર છે, તે વિના એકે વાત હદ- પાદનના રૂપમાં બોલવી તે સારી છે. યમાં સ્થિર થઈ શકતી નથી શ્રદ્ધામાં શ્રદ્ધાંતર ૮૭ ધર્મના સંબંધમાં વિવાદ નહિ કરતાં સંવાદ કરે. થવાય તો તેનું નામ શ્રદ્ધા કહેવાય નહી. ૮૮ કોઈ માણસને આપણા વિચાર તરફ ખેંચો હોય, ૮૧ વિચાર કરતાં ન સમજી શકાય તેવી વાત હોય તો, આપણું વિચારો પ્રશંસા પૂર્વક તેના મગજમાં તે એ બેટી વાત છે, એમ માનવું નહી. ઠસાવવા, પણ તેથી પ્રતિપક્ષી વિચારેનું ખંડન ૮૨ જેટલું આપણે સમજી શકતા હોઈએ તેટલું જ અથવા નિંદા કરવી નહી. સાંભળવું, અને વાંચવું, કેમકે નહિ સમજાયેલી ૮૯ એક શિષ્ટ પુરૂષની પ્રશંસા એવા પ્રકારે ન કરવી વાત ચિત્તને ક્ષોભ કરે છે. જોઈએ કે જેથી બીજા શિષ્ટ પુરૂષોની નિંદા થઈ જાય. ૮૩ વીતરાગ પ્રભુયે રાગ દ્વેષને ત્યાગ કરવો એજ ૯૦ એક તીર્થની પ્રશંસા કરતાં બીજા તીર્થોની ન્યૂનતા ધર્મ બતાવેલ છે, જે જે પ્રવૃત્તિમાં રાગ ની ન બતાવવી. ઉત્પત્તિ થાય ત્યાં ધર્મ નથી. ૯૧ આખી જીંદગીમાં એક એવું ધર્મ અનુષ્ઠાન કરવું ૮૪ અરિહંતની પૂજા કરનારે અરિહંત ઉપર પ્રથમ જોઈએ કે જે જીંદગીના છેડા સુધી ટકી શકે. (૧૩૯) Page #912 -------------------------------------------------------------------------- ________________ ': ૨ મુરખ આગળ અથવા બીજા ધર્મવાળા આગળ આપણું ૧૦૦ જે કાર્ય કરવાના આપણે અધિકારી હાય, અને દેવગુરૂ ધર્મની પ્રશંસા એટલી હદ સુધી ન કરવી કે તે કરી શકીયે તેટલું જ કામ માથે લેવું, નહિત જેથી તેઓ ઉશકેરાઈ તેને નિંદા કરવાનું મન થાય. આપણે વિશ્વાસઘાતી ગણાઈએ. ૯૩ આપણું શક્તિ અથવા પુન્ય ઉપરાંત જે ઈચ્છા થાય ૧૦૧ સવારમાં ઉઠીને ઊત્તમ પુરૂષોના નામ સંભારવા. તે આપણું મનની નબળાઈ સમજવી, કેઈનું જોઈ ૧૦૨ ખુલ્લા દાન કરતાં ગુપ્તદાન વધારે ઉત્તમ ગણાય છે, તેવું થવાનું મન થાય તે આપણા મનની નબળાઈ છે. ૧૦૩ ધર્મ કાર્યોમાં કારણે મેળવી રાજી નહિ થવું, ૯૪ અમુક કાર્ય અથવા અમુક પ્રવૃત્તિ ઊત્તમ છે, એમ પણ તેથી કાર્ય થતું જોઈને રાજી થવું તે ઊત્તમ છે. જે સમજાય છે તેમાં બીજાને વાદન કરતાં આપણે ૧૦૮ ધર્મ કરવાને માટે અમુક વખતની ઈચ્છા ન રાખવી, A કરી લેવું જોઈએ. બીજા કાર્યો સાથે તે એક કાર્ય માની કર્યા જ કરવું. ૯૫ મૃગાંર સમજવાનું કરતાં વૈરાગ્યને વધારે સ્વિ- ૧૦૫ બીજાના દોષ જોવા કરતાં પહેલાં આપણુ દે . વા કાર કરવો. ૧૦૬ આપણું ભુલ્યો સુધાર્યા સિવાય બીજાને ઉપદેશ ૯ શૃંગાર ઉપાધિ વધારનાર છે, વૈરાગ્ય તેથી વિપરિત છે. કરે અગર આક્ષેપ કરે તે કેટલી મુખઈ છે. ૯૭ આપણે સંસાર અને તેમાં રહેલા પદાર્થોને ભૂલી ૧૦૭ પહેલાં આપણે સુધરવાની જરૂર છે, આપણે સુધર્યા જવાની જરૂર છે. જે સંસારમાં નવું નવું જોયા આખુ જગત સુધરેલું છે, કહ્યું છે કે આપ કરીયે તે સંસાર વિસ્મૃતિ ન થતાં વધારે થાય છે. ભલા તો જગ ભલું. ૯૮ બાલ, યુવાન અને વૃદ્ધ એમ અવસ્થા બદલાવાની ૧૦૮ જેટલું પ્રમાણિકપણું આપણે રાજ્યદંડ કે દુનિ સાથે આપણા વિચારને પણ બદલવા જોઈએ. ' યાની બીકે સાચવીયે છીયે તેના કરતાં પાપની ૯૯ આપણે જે કાંઈ ધર્મ કાર્ય કરીયે તેનું રહસ્ય બીકે વધારે સાચવવાની ટેવ પાડવી. સમજવાની પહેલાં ઈચ્છા રાખવી. ૧૦૯ આપણે મરવું છે તે ચેકસ છે, અને મરીને કયાંય ( ૧૪ ) Page #913 -------------------------------------------------------------------------- ________________ જવાનું છે, તે કયાં જઈશું તેને વિચાર કરે. ૧૧૭ માણસને જીંદગીને અમુક ભાગ પરલેકની સાધન ૧૧૦ અનીતિનું કામ કરવાથી ગમે તેટલો ફાયદો થતે માટે જરૂર રાખવું જોઈએ. હોય, તો તેને દેખીને રાજી થવું નહી. ધર્મના ૧૧૮ જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. અનેક કામ છે, છતાં આપણું ચિત્ત જેમાં વધારે ૧૧૯ આપણી રીતિ અજ્ઞાનીઓની રીતિથી જુદી પડતી ચાટતું હોય તે કાર્ય વિશેષ કરવું. જાય અને જ્ઞાનીઓની રીતિ સાથે મળતી જાય ૧૧૧ જે હેતુથી ધર્મનું જે જે કામ જ્ઞાનીએ ફરમાવ્યું તેમ ધ્યાન રાખવું છે, તે હેત ન સચવાય તે તે કામ કરવું નહિ. ૧૨૦ આપણા વિચારોમાં કેટલે ફેર પડે? આપણા ૧૧ર જે પિતામાં ન હોય તે, પિતામાં મનાઈ જવાથી વિચારેમાં વધારે થે કે ઘટાડે ? તેની વર્ષ જ અહંકાર થાય છે. આખેરીયે તપાસ કરવી જોઈએ. ૧૧૩ મરજી વિરૂદ્ધ જેવા કે સાંભળવાથી કોધ થાય છે. ૧૨૧ આપણા હૃદયને જે કાર્ય શુદ્ધ લાગતું હોય, તો ૧૧૪ દરેકની ઈચ્છા જુદી જુદી હોય છે, બીજાની ઈચ્છા તે ન કરવા માટે કોઈની પણ સફારસ માનવી નહી. ઉપર આપણે દ્વેષ કરીયે તે આપણે ઈચ્છાને ૧રર જે પરમેશ્વરનું નામ આપણે લઈયે છીયે, તે એક માટે પણ તેમજ બને. દિવસે આપણા જેવા જ હતા, તે આપણે તેમના ૧૧૫ આપણે જે કુલમાં જે ધર્મમાં ઉત્પન્ન થયા હોઈએ, જેવા શા માટે ન થઈ શકીયે. તેની નામનિશાની પિતાના કુળમાંથી બીલકુલ નાશ ૧૨૩ શાસ્ત્રો વાંચવાં કે સાંભળવાં, તેમાં આપણે આપ કરવી નહીં; નહી તો ઈતિહાસમાં ગોટાળે વળે. ણને જેટલું અનુકૂળ હોય તેટલું ગ્રહણ કરી લેવું. ૧૧૬ આપણે બાળકોને આપણું ઉત્તમ અનુભવની કેળ- ૧૨૪ પાપનું કામ જાણ્યા પછી જે આપણે તે કામ વણ જરૂર આપી જવી, તે જેટલી ઉપગી છે, કરીયે તે તેમાં આપણું વધારે નિર્દયતા ગણાય. તેટલી બીજી કેળવણું નથી. ૧૨પ પરદ્રવ્યને પથ્થરતુલ્ય ગણે સ્વદ્રવ્યમાં સંતોષ રાખે. ( 8 ) Page #914 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પર નિંદા ચુગલીને મિથ્યા આપ વિગેરે પાપના ૧૩૬ મૃત્યુ પામેલા શરીરને લાકડા અથવા માટીના બેજાથી બહુજ ડરે.. ઢેફાની જેમ પૃથ્વી ઉપર છેડીને બાંધ વિમુખ ૧૨૭ સંસારને કેદખાનું સમજવું તેમાં મુંઝાવું નહી. થાય છે, તે તેં જોયા નથી? પણ ધર્મ તેમ છડી ૧૨૮ પ્રથમનુ ભેજન પાચન થયા શિવાય જમવું નહી. જતો નથી, તે તે સાથે જ આવે છે, માટે આત્મ હિંમેશા બેચાર કવળ એ છે આહાર કરવો. હિતેચ્છને ધર્મની અવશ્ય જરૂર છે. ૧ર૯ કુસંપ છે તે કજીઆનું મૂળ છે, માટે કુસંપ કરવો ૧૩૭ ધર્મધ્યાન કરીશ તે દુર્ગતિમાં પડતાં ધારણ કરશે. કરાવવો નહિ. ૧૩૮ તારા આત્માને ધર્મ સિવાય શાંતિનું સ્થાન નથી. ૧૩૦ જ્યાં સંપ છે ત્યાંજ સુખ રહેલું છે એમ સમજો. ૧૩૯ ધર્મ છે તે સંસારરૂપ સાગરના તોફાની તરંગને ૧૩૧ વિચારોને સુધારો થયા શિવાય, વચન અને કાયા- ઓળંગવાની હેડી છે અને મોક્ષની અનુપમ ને સુધારો થાય નહી. લીલા દેખાડનાર નોતમ વૈમાન છે એમ જાણવું. ૧૩ર સદ્ગુરૂની સેવા દુર્બસને નાશ કરે છે, અને ૧૪૦ ધર્મના મૂળ ઘણુંજ ઉંડા છે તે પુન્યશાળીજ ગુણને પ્રગટ કરે છે. મેળવી શકે છે. ૧૩૩ મારા પરમ સ્નેહી મારે જે કાંઈ કહેવાનું હતું ૧૪૧ ધર્મથી નિરપેક્ષ થનાર મનુષ્ય જે બીજે કશું તે કહ્યું છે, અને તે પણ ગુણગ્રાહી છે જેથી, મૂર્ખ ગણાય. હવે કાંઈ બોલવાનું નથી તે પણ થોડુંક સાંભળ. ૧૪ર જેમ કરી પાળ્યા વિનાનું ઔષધ નકામું થાય છે ૧૩૪ અનાદિ કાલની તારી પ્રમાદરૂપી નિદ્રા ત્યાગીને તેમ ધર્મના નિયમ પાળ્યા સિવાય પ્રભુ ભજવાતે જાગૃત થા, ને જરા આંખ ઉઘાડીને જે? પણ નકામા છે. ૧૩૫ તારૂ કુટુંબજે? તેઓ કયાંથી આવ્યા ને ક્યાં જાશે, તું ૧૪૩ પોતાને હક બજાવવો હેલ છે, પણ ધર્મ બજ પણ ક્યાંથી આવ્યો ને કયાં જઈશ તેનો વિચાર કરી વો મુશ્કેલ છે, જેમ ફળ ખાવા તૈયાર છે, પણ (૧૪૨) Page #915 -------------------------------------------------------------------------- ________________ જેમ બીજ રોપવા અને પાણી પાવાનો ધર્મ ૧૫ર તું એકલે આવ્યા ને એકલે જવાને, સુખ દુઃખ બજાવવા તૈયાર રહેનાર થોડા છે. પણ એકલો ભેગવવાને, ધર્મ સિવાય તારૂ કેઈ નથી ૧૪૪ ગયા કાળની ભૂલ્ય સુધારી લેવા પ્રયત્ન કર, અને ૧૫૩ રાજાએ નિષેધ કરેલા દેશમાં જવું નહી. - હવે પછી તે ન થાય તે માટે બરાબર કમ્મર કસ. ૧૫૪ ઉપદ્રવવાળા સ્થાનકને સત્વર ત્યાગ કરવો. ૧૪૫ ભવિષ્યનો વિચાર કરી પછી પ્રવૃત્તિ કરવી તેનું ૧૫૫ ઊત્તમ જનોના પાડેશમાં જ રહેવાનું કબુલ રાખ. નામ વિવેક તેની ખાસ જરૂર છે. ૧૫૬ જ્યાં આપણે ધર્મ સચવાય અને દેવગુરૂ આદિક ૧૪૬ વિવેક તેજ દશમી નિદ્ધી છે ને ત્રીજું લોચન છે, સારે સંગ હોય ત્યાં રહેવું. વિવેક તેજ અજ્ઞાનરૂપ અન્ધકારમાં સૂર્ય સમાન છે. ૧૫૭ નીતિમય જીવન ગુજારવું. અનીતિ કરી અને લોક ૧૪૭ આવતી જીદગીને યાદ કરીને કાર્ય કરજે. બગાડવાં નહિ. ૧૪૮ નીતિમય અને ઉપકારક જીવન ગુજારવા પ્રયત્ન કર. ૧૫૮ ભાઈ ભલાઈ લે, લોકપ્રિય થા, લજાળ થા, દયાળ થા. ૧૪૯ આ દુનિયામાં અનેક પાપના આરંભ સમારંભ ૧૫૯ તારાથી કોઈનું ભલું ન થાય તેની ચિંતા નહી, થયા કરે છે, તેમાં ઈચ્છા સિવાય પણ પાપ લાગ્યા પણ કેઈનું ભુંડું તે નહીજ ઈચ્છો. કરે છે, તે તારે રોકવા જોઈએ. ૧૬૦ તારી પ્રકૃતિના લીધે સારૂ કામ થાય નહિં તેની ૧૫૦ રેકાયેલા પાપનો કમે કમે જેમ ઊદય થાય તે ચિંતા નહિં, પણ આખી જીંદગીમાં માઠું કાર્ય શાતા વેદનીએ ભેગવવાં જેથી ન બંધ પડે નહિં. કરીશ નહી કે, જેથી તેમાં તારી હાંસી થાય. ૧૫ આ લેકમાં એવી કઈ જગ્યા છે કે જ્યાં તું ગ ૧૬૧ તું પૈસાપાત્ર ન થાય તેની ચિંતા નહી, પણ નથી, લવસત્તમ સૂર–(સવોથ સિદ્ધ) અને મોક્ષ પ્રમાણીકપણું કદી છોડીશ નહી. સિવાય એક તલભાર જગ્યા બાકી રહી નથી કે ૧૬ર મારે આ દુનિયામાંથી સર્વ પરિવાર તજીને જવું છે જે તું પામ્યા નથી. એટલું સમજાય તો પછી તું થોડું સમજ્યા છે એમ () Page #916 -------------------------------------------------------------------------- ________________ નથી, કારણકે જે મુકવું છે તેના ઉપર મોહ નથી. ૧૭૧ સમકિત સિવાય એ બીજે ક્યા લાભ માટે છે, ૧૬૩ તને સારો વખત મળે છે તે ભુલીશમાં, કારણકે એક પણ નથી જે સમતિ પામ્યો તે સર્વસ્વ મનુષ્યને જન્મ સૂત્રનું સાંભળવું, અને તેના ઉપર પામે, એમ કહેવામાં કાંઈ પણ છેટું નથી. શ્રદ્ધા અને પછીથી વીર્ય ફેરવવું એ મહાન ૧૭ર છેડાયેલું બાણ, બોલાયેલ શબ્દ, ગયેલું આયુષ્ય ને પુરૂએ દુર્લભ કહ્યું છે. મુકાયેલીતક એ ચારે વાના ગયા પછી આવતા નથી. ૧૬૪ વિદ્યાભ્યાસ આજીવિકાને માટે છે એમ સમજવું ૧૭૩ પુદગલમાં આનંદ માને તે પુદગલાનંદિ, ભવમાં નહી, પણ તે સદ્ગણો લાવવા માટે જ છે. આનંદ માને તે ભવાભિનંદિ, એવા જીવો તે ૧૬૫ વખત સારે નથી એમ કહેવા કરતાં. આપણું સંસારમાં પરિમબ્રણ કરનારા છે, વર્તન સારૂ નથી એમ કહેવું એ વધારે શેભે છે. ૧૭૪ આત્મામાં આનંદ માનનારા જી વેલાસર મુક્તિ ૧૬૬ ભાગ્યને ઉદય પણ ઉદ્યમથીજ થાય છે. મેળવી શકે છે. ૧૬૭ જેવી મતી છે તેવીજ ગતિ થશે. કર્મને સખત ૧૭૫ આત્માનંદી બનવું દુષ્કર છે, માટે પ્રયત્ન કરીને કાયદે કદી પણ છોડશે નહી. પણ તેવાજ બનવું કે જેથી દુ:ખથી મુક્ત થવાય. ૧૬૮ આ શરીર અશુચિનું યંત્ર છે, માટે તેના ઉપર ૧૭૬ અન્ય જીને જેટલી શાંતિ આપશે, તેટલી જ મેહ નહિ કરતાં તેમાંથી જે કાઢવું હોય તે જલદી બલકે તેથી પણ વધારે શાંતિ તમને મળશે. કાઢી લે ઢીલ કરીશ નહિ. ૧૭૭ ઉત્તમ પુરૂષ ઉપર દ્વેષ રાખો તેજ અનંતાનુ૧૬૯ મનુષ્ય ભવ મળ બહુજ દુર્લભ છે, માટે મળે બંધીને કષાય છે. છે તેને સફળ કરી લે. ૧૭૮ સુગમમાં સુગમ એવો કલ્યાણને ઉપાય જીવને ૧૭૦ દશ દ્રષ્ટતે દૂર્લભ એ મનુષ્ય જન્મ પામી, પ્રાપ્ત થવો તે આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. ધર્મમાં નથી જોડાતા તે તારી કેવી મૂખોઈ છે. ૧૭૯ શુદ્ધ મનથી સંયમનું સેવન કરે, શુદ્ધ અખંડ શીલ (૧૪૪); Page #917 -------------------------------------------------------------------------- ________________ 8 ) વ્રત પાળે, તે પણ જ્યાં સુધી ઘરમાં રાગદ્વેષ ૧૯૦ વિષયરૂપ વિષના આસ્વાદથી ઉપજેલ મોહ, કઈ હોય ત્યાંસુધી મુક્તિ વેગળીજ હોય. પણ જડી બુટીથી શાંત થાય તેવું નથી. ૧૮૦ જેને ક્રોધ ઘણે હાય, નિંદ્રા ઘણી હોય, આહાર ૧૯૧ વિષયથી વિરામ પામેલા માણસો સત્વર મેક્ષ મેળવે પણ ઘણે હાય, અને ભેગથી વિરામતો ન હોય ૧૨ ગર્ભશ્રીમંત, નવી જુવાની અને સાધારણ માણતેની દુર્ગતિ નક્કી જાણવી. સના દરજાથી વધેલી શક્તિ એ અનર્થની પરંપરા ૧૮૧ જે જીવને સંસારી પદાર્થોમાં અત્યંત રૂચી હોય છે, અને એટલા માટે નીતિના બોધની જરૂર છે. તેને ત્યાંસુધી અવશ્ય પરમાર્થનો માર્ગ કઠણ છે. ૧૩ મનુષ્ય દેહમાં જ્યાંસુધી પ્રાણ છે, ત્યાંસુધી વિચાર ૧૮૨ હમેશાં ઉપકાર કરવાની જ બુદ્ધિ રાખવી. કરવાને છે કે મારે વખત કેવી રીતે ચાલે છે. ૧૮૩ ઉપકારીને ઉપકાર કદી પણ ભૂલે નહિ. ૧૯૪ છે છે ને છે, નથી નથી ને નથી, છે ને નથી, નથી ૧૮૪ ગુણગ્રાહી થવું પણ ગુણદ્રોહી તે થવુંજ નહિ. ને છે, એ ચાર પ્રશ્ન સમજી જવાય તે બસ છે. ૧૮૫ ખરો મિત્ર કેણ કે જે પાપમાંથી બચાવે તેજ. ૧૫ પહેલે પ્રશ્ન–જેણે પૂર્વે કર્યું છે તે પાપે છે, ૧૮૬ લક્ષ્મી ઉપર મેહ રાખવો નહિ, છેવટે તે છોડવી અને અત્રે કરે છે માટે પાછો પણ પામશે તે. પડશે, અથવા આપણને એજ છોડી દેશે ૧૯૬ બીજો પ્રશ્ન-જેણે પૂર્વે કર્યું નથી અને કરતે ૧૮૭ લક્ષમીનો મદ કદી પણ શાંત ન થાય તેવો ભયંકર છે. નથી તેથી પામશે પણ નહી. ૧૮૮ ગમે તેટલું ધન મેળવો પણ જ્યાં સુધી સંતેષ ૧૭ ત્રીજો પક્ષ-પૂર્વે કર્યું છે તેથી પાપે છે, કરતો રૂપ ધન નથી મળ્યું ત્યાં સુધી તે બધું નકામું છે. નથી, માટે પામવાનો નથી. ૧૮૯ સ્વભાવિક રીતે જુવાનીનું જે અંધાપણું, તે સૂર્યના ૧૯૮ ચોથો પ્રશ્ન પૂર્વે કર્યું નથી તેથી પામ્યો નથી, કીરણથી કે દીવાની હજારે જેતથી ભેદી ન શકાય પણ કરે છે તેથી પામશે, જો કે આ જન્મમાં દાન એવા અંધકારથી ભરપુર છે. દીધું નહી અને કોઈ શુભ ભાવના ભાવી નહી, તો ( Page #918 -------------------------------------------------------------------------- ________________ આ મનુષ્યજન્મ ફેગટજ ગયે એમ સમજવું. ૨૦૬ આ સંસારમાં શું સુખ છે કે જેમાં તું હી રહ્યો છે. ૧૯૯ જેમ રત્નના ખપી થેડા અને રત્નની ખાણે થોડી સુખની પરાકાષ્ટાનું સ્થાન મોક્ષ સિવાય બીજુ નથી. તેમ ધમ ને ધર્મના દાતાર પણ વિરલા કહ્યા છે. ૨૦૭ આ અપાર સંસારમાં તું એક્લે આવ્યો છે ને ૨૦૦ સન પુરૂને ચિત્તમાં તેજ વાણમાં અને તવું એકલે જઈશ, તારૂં કઈ નથી અને તું પણ જ હમેશાં સરખુ શુદ્ધ વર્તન હોય છે. કેઈને નથી એમ શું તું જાણતો નથી. ૨૦૧ જે વિશ્વાસુ સ્વામી, ગુરૂ અને મિત્રને ઠગે છે, તે ૨૦૮ આ ભૂતળ ઉપર જેટલી વસ્તુ તું જુવે છે, તેમાં આ લેક અને પહેલેથી ઠગાય છે. તારા આત્મા સિવાય તારું શું છે તેનો વિચાર કર, ૨૦૨ મેટામાં મોટું વશીકરણ એ છે કે, પ્રિય વચન ર૦૯ દુનિયામાં શ્રેષી અને વિના કારણે બીજાઓને ઉપદ્રવ વિનય, દીનહીનને દાન ને બીજાના ગુણ ગ્રહણ કરવા. કરવાના સ્વભાવવાળા માણસોની ખોટ નથી. ૨૦૩ કેટલાક માણસે જુગારને વિનોદ, પરસ્ત્રી ગમનને ૨૧૦ દેહાધ્યાસ ( અહંકાર ) નો ત્યાગ કરવો અને ચાતુર્ય, વેશ્યા પર આશક્તિમાં રસીકપણું, ભાંગ પિતાનો આત્મા એજ પરમાત્મા છે એ સ્વાનુંભૂરકીમાં વિલાસ, નૃત્યગીતને શેખીનપણું માને ભવ કરે એ સર્વે પુસ્તકને સાર છે. છે, આ બધો અજ્ઞાનતાનો પ્રતાપ છે. ૨૧૧ ત્રષભદાસજી કહે છે કે આત્માનું હિતવાંકે ૨૦૪ જુગાર છે તે આપદાનું મૂળ છે, કુળને મલીન મીઠીવાણી વડે સર્વે જી સાથે મૈત્રી રાખવી. કરનાર છે, દુષ્ટ બુદ્ધિના હોય તે જ તે રમે છે, ર૧૨ જેણે જિન પ્રતિમા કરાવી નથી, શ્રી જિનેશ્વર તેવા જુગારની પ્રસંશા કરે તે ગામર જાણવા. ભગવાનને પૂજ્યા નથી અને શ્રી શત્રુંજયગિરિના ર૦૫ અંત અવસ્થામાં ધર્મ શિવાય કઈ પણ માણસ નથી તેનું જીવતર નકામું જાણવું. અથવા દેવ દેવેંદ્ર, શરણે રાખવા સમર્થ નથી, ૨૧૩ જેણે દાન દીધું નથી સુપાત્રને પિષ્યા નથી શત્રુએમ સમજવા છતાં ધર્મકાર્યમાં કેમ પ્રવર્તતા નથી. જએ યાત્રા કરી નથી તેને જન્મ નકામે છે. ( 8 ) Page #919 -------------------------------------------------------------------------- ________________ St૧, ૨૧૪ સમક્તિરૂપી સૂર્યને ઉદ્યોત થાય (સમકિતરૂપી- ૩ર૧ અન્ય જીવોના દુઃખને અંત આવે એવી, ઉંડી જ્ઞાન પ્રકાશે ) તો પરમાત્મા કાંઈ જુદા નથી લાગણીથી યથાશક્તિ પ્રયત્ન કરવો તે કરૂણા પરમાત્મા પાસે જ છે એમ જાણવું. ભાવના તે સર્વે જીવો પ્રત્યે ભાવ. ૨૧૫ સત્યનો ત્યાગ કરવાથી પ્રતિજ ઘટે છે, માટે ઉત્તમ ૨૨૨ અન્ય જીવોની સુખ સમૃદ્ધિ અથવા ગુણ ગોરવા મનુષ્ય જૂઠું બોલવું નહિ. સત્યતાથી સર્વે મળે છે. દેખી દિલમાં પ્રમુદિત ( રાજી રાજી ) થવું તે ૨૧૬ જે સ્થાને ઉભા રહી પ્રસન્નચંદ્ર સાતમી નરકના મુદિતા ભાવના તે સર્વે જીવો પ્રત્યે ભાવ. દળીયાં બાંધ્યા તેજ સ્થળે કેવળજ્ઞાન મેળવ્યું ને ૨૨૩ અને અન્ય જીના (અત્યંત કઠોરતા, નિર્દયતા, મોક્ષ પણ ગયા. માટે મનની એકાગ્રતા કરે, કહ્યું ઈર્ષા, નિંદા પ્રમુખ ) અનિવાર્ય દોષ તરફ છે કે “મન એવ મનુષ્યાણાં, કારણું બંધ મોક્ષ:” ઉપેક્ષા કરી, તેમના ઊપર રાગ દ્વેષ નહિ લાવતાં, ૨૧૭ ધર્મ સાધનમાં કષ્ટ પડે પણ હિંમત હારવી નહિં, તેમને કર્મવશ વસ્તી જાણું સમભાવે રહેવું તે સહનશીલતા રાખી ધર્મમાં આગળ વધવું. એજ ઊપેક્ષા ભાવના તે તેવા જીવો પ્રત્યે ભાવ. રીતે મહાન પુરૂએ મોક્ષને મેળવ્યું છે. ૨૨૪ વિશ્વત્રયમાં અખંડ શાંતિ પ્રસરે, સમસ્ત પ્રાણું ૨૧૮ શાસ્ત્રાદિ ભણવું એ દ્રવ્યજ્ઞાન છે, અને આત્મ વર્ગ પોપકારરસિક બને, દેષમાત્ર નિર્મૂળ થાઓ સ્વરૂપને જાણવું તે ભાવજ્ઞાન છે. અને સર્વત્ર સહુ કોઈ લોકો સુખી થાઓ. ૨૧૯ રાષભદાસજી કહે છે કે, જીદગી થોડી છે, છતાં ર૨૫ પરમાત્મા પ્રત્યે એવી નિષ્કામ સ્તુતિ કરવી અને માણુ તત્વનો વિચાર કરતા નથી તેઓ નાહક ઉચ્ચ મનોરથપૂર્વક એવી પ્રાર્થના કરવી કે, મારા માથે બજે લઈ જાય છે. માતા પિતા ગુરૂ, શત્રુ, મિત્રો અને તમામ જવાનું ૨૨૦ અન્ય જીવનું કલ્યાણ થાય, એવી અંતરની કલ્યાણ થાઓ! સર્વેને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાઓ, લાગણું તે મૈત્રી ભાવના તે સર્વે પ્રત્યે ભાવ. સંપૂર્ણ જગતનું કલ્યાણ થાઓ. ૐ શાંતિ ( 8 ) Page #920 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ત્યાગ કરવા લાયક સાત વ્યસને. द्युतंच मांसंच सुराच वेश्या, पापार्द्धि चौर्ये परदार सेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ તેને ખુલાસ–૧ ઘુત–જુગાર, ૨ માંસ-માંસ, ૩ સુરાદારૂ, ૪ વેશ્યા–વેશ્યા, ૫ પાપાદ્ધિ-શિકાર, ૬ ચૌ_ચેરી, ૭ પરદાર–પરસ્ત્રી–આ સાત વ્યસને નિંદનીક અને તજવા લાયક છે, તે મહા અઘોર નરકમાં લઈ જવાવાળા છે, માટે સમજુ પુરૂએ તેનો ત્યાગ કરવો જોઈએ, આ વ્યસને સેવનારનું વર્તન ઘણું જ નિંદનીક તેમજ નીષ્ફર હૃદયના હોય છે, તેને કઈ પ્રકારને વિચાર હોતો નથી. તેના માટે નીચેના આ પ્રશ્નોત્તરે વાંચે. સાત વ્યસને આશ્રયી–પ્રશ્નોત્તરે. એક ગ્રહસ્થ અને ભિક્ષુકનો, સંવાદ. પ્ર. કોઈ એક ગ્રહ એક ભિક્ષુકને પૂછયું કે, શું આ તારી શિથિલ થયેલી ગોદડી છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે ના ! એ તો માછલા પકડવાની જાળ છે. પ્ર. ત્યારે તેને ગ્રહણે કહ્યું કે શું તું માછલા ખાય છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! હું તે મદિરા સહિત ખાઉં છું પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તું મદિરા પણ પીયે છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! હું તે વેશ્યાની સાથે પીવું છું. પ્ર. ત્યારે ગ્રહસ્થે કહ્યું કે શું તે વેશ્યા પાસે પણ જાય છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા! શત્રુના માથા ઊપર પગ દઈને જાઉં છું. પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તારે વળી શત્રુઓ પણ છે? ઉ૦ ત્યારે ભિક્ષુક કહે કે હા ! જેના ઘરમાં ચોરી કરવા જઈયે તે. પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તું ચોરી પણ કરે છે? ઉ. ત્યારે ભિક્ષુક કહે કે હા ! હું તે જુગાર રમવા માટે કરું છું. પ્ર. ત્યારે ગ્રહસ્થે કહ્યું કે શું તું જુગાર પણ રમે છે? ઉ, ત્યારે ભિક્ષુક કહે કે હા! રમું છું. મને એને શેખ છે? પ્ર. ત્યારે ગ્રહસ્થ કહ્યું કે શું તારામાં આ બધાં લક્ષણ છે? ઉ૦ ત્યારે ભિક્ષુકે કહ્યું કે ભ્રષ્ટ થયા પછી વિચાર કે ! દહે–સૌને સરખા કરવા દોડે, બેલે બાત બનાવી - નાક કટે ક્યું નાત વધારી, ભોળાને ભરમાવી. Page #921 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) મદીરા પીવાથી થતાં પ૧ દુષણે. તે શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજીએ યેગશાસ્ત્રમાં કહ્યું છે. ૧ ચતુર પુરૂષની બુદ્ધિ નષ્ટ થાય છે. ૨૬ તે કરેલાને ન કર્યું કહે છે. ૨ તે પિતાની મા, બહેન, બેટી સેવે ૨૭ તે ઘર કે બહાર પારકાધનને લુટે છે. છે ને સ્ત્રીને માતા તરીકે માને છે. ૨૮ તે ઉન્માદથી બાલિકા, વૈવનવતી, ૩ તે પિતાને ને પરને જાણતા નથી. વૃદ્ધા, બ્રાહ્મણી, ચંડાલણી, વિગે૪ તે સ્વામીને ચાકર અને પિતાને રેથી ભોગ સેવે છે. સ્વામી માને છે. ૨૮ તે અરેરાટ શબ્દ કર્યા કરે છે. ૫ તેને પડ્યો જેઈમમાં તરાં મતરે છે. ૩૦ તે ગીત ગાયા કરે છે. ૬ તે ચોકમાં નાગ થઈ સુઈ રહે છે. ૩૧ તે જમીન ઉપર આળેટે છે. છે તે પિતાનાં ખરોટાં કૃત્ય લેક ૩૨ તે આમ તેમ દેડે છે. આગળ કહી દે છે. ૩૩ તે ક્રોધ કરે છે, ૮ તેના તેજ, બુદ્ધિ, કીર્તિ, યશ, ૩૪ તે રૂવે છે. નષ્ટ થાય છે. ૩૫ તે હસે છે. ૮ તે ભુત વળગ્યાની પેઠે નાચે છે ૩૬ તે ગાળો કાઢે છે. ૧૦ તે કાદવ વિગેરેમાં આળોટે છે. ૩૭ તે સ્તંભ માફક થાય છે. ૧૧ તેનું અંગ શીથિલ થાય છે. ૩૮ તે જ્યાં ત્યાં ભમ્યા કરે છે. ૧૨ તેની ઇકિયેની શક્તિ કમી થાય છે. ૩૮ તે એમ જ ઉભો રહે છે. છે. ૪૦ તે નટની માફક નાટક કરે છે. ૧૩ તેને ઘણું મૂર્છા આવી જાય છે. ૪૧ તે ન કરવાના સર્વે કામ કરે– તે ૧૪ તેનાથી વિવેક જાતે રહે છે. સાબ વિગેરે કુમારોએ તેથી દ્વીપ૧૫ તેને સંયમ નષ્ટ થાય છે. મનને સંતાપીને દ્વારામતિને બળાવી. ૧૬ તેનું જ્ઞાન નષ્ટ થાય છે. ૪૨ તે સર્વે પાપનું મૂળ છે. ૧૭ તેનું સત્ય નષ્ટ થાય છે. ૪૩ તેથી નક્કીનર્કગતિમાં જવાય છે. ૧૮ તેને શૌચ નષ્ટ થાય છે. ૪૪ તે સર્વે આપદાનું સ્થાન છે. ૧૯ તેની દયા નષ્ટ થાય છે. ૪૫ તે અપકીર્તિનું કારણ છે. ૨ તેની ક્ષમા નષ્ટ થાય છે. ૪૬ તે તે નીચ લેકનું કામ છે. ૨૧ તે ચેરી પરસ્ત્રીગમનનું કારણ છે. ૪૭ ગુણી પુરૂષો તેની નિદા કરે છે. ૨૨ તે આપદા વધ બંધનનું કારણ છે. ૪૮ તેને મદીરા પઠેમા લાગવાથી તુરત ૨૩ તે જીવ ઉત્પત્તિનું કારણ છે. મરી જાય છે. માટે દયાળુ ન પીવી. ૪૮ તેનું મેં બહુ ગંધાય છે. ૨૪ તે દીધેલું ન દીધેલું કહે છે. ૫૦ તે સર્વે શાસ્ત્રોમાં નિંદીત છે. " ૨૫ તે લીધેલું ન લીધેલું કહે છે. પ૧ તે ઇશ્વરને ભક્ત નથી. વળી મેટા નામાંકિત ડૉકટરેએ સિદ્ધ કર્યું છે કે, મદીરા (દારૂ) પીવાથી ઘણા પ્રકારના રોગ થાય છે, તેમના ડાકના નામે નીચે જણાવ્યા છે. Page #922 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) મદીરા પીવાથી ઉપજતા ગે. નેત્રવિકાર, મગજવિકાર, ફેફસાને વરમ, અંત:કરણ –કઠોકાળજુ અને મૂત્રાશયમાં કળતર, ગળ, ખીલ, મસા, રાતા ચાંદા, ચાંદી, લોહીનું જવું, કરમવિકાર, થુંકમાં લોહીનું જવું, સળેખમ, આંતરડાના રોગ, નસોના રાગ, દમ, ખાંસી, ઈદ્રિયની ગતિનુ મંદ પડવું, ગરમી, પક્ષઘાત, મૂછ, ઉન્માદ, દીવાનાપણું, સોજો, અજીર્ણ કમર, ધુજરી, લહેર, ધુન, કોલેરા, મધુપ્રમેહ, ચિત્તભ્રમ, પીત, ક્ષય, જળધર, સંધીવા, કમળે, દરિયાઈ રે, જઠરનું મંદપણું અરૂચિ, અતિ તરસ, બંધકોસ, ગડગુમડ, નામદ, દાંતનું સુજ્જડ થઈ જવું, આકસ્મિક મૃત્યુ, વંધાપણું જલદી પ્રાપ્ત થવું, પાંડુરંગ ભયંકર સ્વપનાં, ઇત્યાદિક અનેક પ્રકારના રોગ થાય છે. વળી પણ કહ્યું છે કે–જે તમારે ગરીબ થવું હોય, એટલે પૈસા વગરના થવું હોય, છેતરવાની મરજી હોય, તમારો પૈસે ઉડાવ હય, મિત્રના ધિક્કારને પાત્ર થવું હોય, અને છેલ્લે તમારે તમારા શરિરને જલદી નાશ કરવો હોય તે દારૂબજ થાએ, કેમકે દારૂ છે તે મતનું મુળીયું છે, માટે આવા દારૂના છાંટાંથી પણ છેટે રહેવું એ જ મહા સુખકારી છે. કહ્યું છે કે “જે પીયે સરાબ ઉસકા ખાના ખરાબ.” દહે–આબ ફળ પરિવારણું, મહ ફળે પત ખાય; તેહને રસ જે પીયે, તેમાં અક્કલ ન હોય. શાસ્ત્રોમાં સાતે વ્યસનને ત્યાગ કરવા માટે ભાર દઈ કહેલું છે માટે સમજીઓએ તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ બીજા પણ કુવ્યસન (કઈ પણ કેરી વસ્તુઓ) નહિ કરવા માટે વારે વારે નિષેદ કર્યો છે, તે ધ્યાનમાં રાખી ત્યાગ કરવા લક્ષ રાખવુંતે સમજ્યારે અને સાંભળ્યાને સાર છે. કેફી વસ્તુના દોષ અને કેફી માણસની હાલત માટે, જુઓ ડાહ્યા પુરૂષે શું કહે છે તે સાંભળે– કઈ પણ કેફના નિષેધ–કુંડળિયા. કાયા બગડે કેફથી, અવગુણ થાય અપાર; અલહિણ પણે પામી, ભાગે ભવને ભાર. Page #923 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) ભાગે ભવને ભાર, સાર એમાં શું સારે; ગુણજનના ગુણ જાય, થાય નર તેજ નઠારે. કહે રંક રણછોડ, છોડ કેફીની છાયા; સાચે સુણ તે સાર, કેફથી બગડે કાયા. કીધી કેફ નર કેફીયે, ચાલે ચટા બીચ ઠામ કુઠામ ગયો પડી, નહી જે તે નીંચ. નહીં ચે તે નીચ, કીચ લપટાણી કાયા ગર્થ હતો જે ગાંથ મૂરખ ખોઈ બેઠે માયા. કહે કવી દલપતરામ, પદવી નિર્લજ શિર લીધી, ફેગટ થયે ફજેત, કેફ કેફીયે કીધી. ગાર કેફી વસ્તુઓ-દારૂં, અફીણ, ગાંજો, ભાંગ, મહાજમ, ચડસ, કેકીન, તાડી વગેરે છે. આ બધી વસ્તુઓ તન, ધન, આબરૂ, ઈજ્જતની ખુવારી કરવાવાળી છે, માટે વિવેકી પુરૂષાએ તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ તમાકુ, ચા, કોફી, સોપારી પણ શરીરને ઘણું નુકશાન પહોંચાડે છે, માટે આ દરેક કેફી વસ્તુઓને સર્વથા બહિષ્કાર (ત્યાગ) કરવું જોઈએ. ગિરેલી (પલ્લી) પડે તેનું ફળ અંગવિચાર જો તે શ્રીમંત પુરૂષના મસ્તક ઉપર પડે તો તે દરિદ્રી થાય. અને જે દરિદ્રી પુરૂષના મસ્તક ઉપર ચઢે તે દરિદ્રીપણું જાય. જે તે શ્રીમંતને કષ્ટમાં પડ્યાં પલ્લી શીર ઉપર ચઢે તે કષ્ટને કાપે. જે તે કેઈના કપાળ ઉપર ચઢે તો તે નવે નિધાનને આપે. જે તે કપાળની નીચે હોય તો તેથી રાજ દરબારમાં માન પાય. જે તે ડાબા કાન ઉપર પડે છે તેથી આયુષ્યની હાની થાય. જે તે જમણુ કાન ઉપર પડે તો તેથી કલેશ કરાય. જે તે નાકના ઉપર પડે તો તેથી વૈરીને નાશ થાય. જે તે હઠ ઉપર પડે છે તેથી સુખકારક ભજન હોય. જે તે હદયને ફરસે તે તેથી ધનને નાશ હાય. જે તે જમણે ખભે પડે તે સારી, તેથી રેગી રેગરહિત થાય. જે તે ડાબે ખભે પડે તે એથી ઘણે રેગ ઉત્પન્ન થાય. Page #924 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨ ) જે તે ડાબા અંગ ઉપર ચઢે તો મિત્રને લાભ થાય. જે તે જમણે અંગે ચઢે તે સ્ત્રી રૂતુવંતી થઈ (સંતાનને) લાભ થાય. જે તે ઊદર (પેટ) ઉપર પડે છે તેથી મીઠું ભેજન મળે. જે તે નાભી ઉપર પડે છે તેથી સંતાનને લાભ થાય. જે તે ગુહ્ય સ્થાન ઉપર પડે તો પરસ્ત્રીને સંગમ થાય. જે તે જમણા હાથ ઉપર પડે તો લક્ષ્મી તથા કન્યાને લાભ થાય. જે તે ડાબા હાથ ઉપર પડે તો પરદેશમાં જવાનું થાય. જે તે ઊંચી ચઢીને પગ ઉપર પડે તે પરદેશ જવું પડે. જે તે પગ તળીયે થઈને જાય અગર ફરસે તો જગતમાં જસ વરતે. જે તે પગની આંગળી ઉપર ફરસે તે શરીરે સુખ હોય. જે તે પગના નખને ફરસે તે તેથી વ્યાધી ઉત્પન્ન થાય. જે તે પુંઠે (પીઠ ઉપર) પડે તે બાંધવ જનનો નાશ થાય. જે તે પેઠેથી આગળ ઉતરે તે બંધવજન નિગી હોય. જે તે નિંદ્રામાંહે સુતા શરીરે પડેલી દેખે તે, પોતાની સ્ત્રીનું - આયુષ્ય છ માસ જાણવું. જે તે જાગે તે વિલાસ એટલે સુખકારી થાય. તીથીયે પડ્યાનું ફળ પડવે પડે તે રેગ કરે | નવમી પડે તે ભય-કણકર બીજે , શુભ કરે , દશમે છે. કષ્ટ કરતા ત્રીજે, લાભ કરે || અગીયારસે છ પુત્ર લાભ થાય ચેાથે ,, રોગ કરે | બારસે છ ધન લાભ થાય ધનની પ્રાપ્તિ | તેરસે છે હાનીકારક છે છઠું , કષ્ટ ઉપજાવે ચંદશે , ધન હાની થાય સાતમે ,, ધનની પ્રાપ્તિ | પૂનમ ,, બંધુને નાશ કરે આઠમે , કષ્ટકારક છે | અમાવાસ , ધનને નાશ થાય વારે પડ્યાનું ફળ. રવિવારે પડે તે કષ્ટને કરે | ગુરૂવારે જ્યને પામે સોમવારે 9 શુભ કરતા મંગળવારે ! | શુકવારે કષ્ટ કરતા ; : ધનની પ્રાપ્તિ, બુધવારે , શુભ કરતા | શનીવારે એ ભય ઉપજાવે 5 Page #925 -------------------------------------------------------------------------- ________________ ,, અશ્વિનીમાં પડે તેા રોગ નાશ કરે ભરણીમાં રાગાદિક થાય. કૃતિકામાં ધનના નાશ રોહિણીમાં ,, સત્કાર પામે મૃગશિરમાં,, સુખને પામે આદ્રામાં રોગ, કલહ કરે પુનર્વસુમાં,, ધનની પ્રાપ્તિ પુષ્યમાં ,, પુત્ર સુખ પામે અશ્લેષામાં,, ભુંડી વાત સાંભળે મધામાં → કલ્યાણ થાય પૂવોમાં,, કાર્યની સિદ્ધિ ઉત્તરામાં,, પ્રિય સમાગમ હસ્તમાં,, મિત્ર સમાગમ ચિત્રામાં રાગ ઉપર્જ સ્વાતીમાં,, પુત્રની પ્રાપ્તિ વિશાખામાં,, ધનની હાની અનુરાધામાં,, ધન પુત્રાદિ પામે જેષ્ટામાં,, કષ્ટને પામે મૂલમાં,, સંતાનનુ સુખ પૂર્વાષાઢામાં,, સાભાગ્ય પ્રાપ્તિ ઉત્તરાષાઢામાં,, ગ્રામાંતરથી લાભ અભિજિતમાં,, સુખકર હાય શ્રવણમાં,, હર્ષ ઉપજાવે ધનીષ્ટામાં ભય ઉપજાવે સત તારકામાં,, ચારને ભય પૂર્વાભાદ્ર॰માં,, સુખનેા લાભ ઉત્તરાભામાં ધનની પ્રાપ્તિ રેવતીમાં,, રાગ નાશ થાય. 17 99 ઉપર કહ્યા પ્રમાણે ગિરોલી અંગ ઉપર પડે તેા તુરત સ્નાન કરવું તથા તિલ અને અડનુ દક્ષિણા સહિત દાન આપવું. તેથી અનિષ્ટ ટળે ઇતિ. પલ્લીપતન. ܕܙ ( ૧૧૩ ) નક્ષત્રે પડ્યાનું ફળ. ?? સૂતક વિચાર. પ્રથમે જન્મ સંબંધીનુ". ૧ જેના ઘરે પુત્ર જન્મ થયા હાય તેના ઘરે દશ દિવસનુ અને પુત્રી દિવસે જન્મી હાય તા ૧૧ દિવસનું અને રાત્રીમાં જન્મી હાય તા ૧૨ દિવસનું સૂતક જાણવું. આ સૂતક જન્મ આપનારના ઘરના માણસા ઘરમાંજ ખીજે ચુલે બનાવેલ રસાઇ ખાતા પીતા હાય તેને સમજવું, અને જન્મ આપનાર માટે જે ચુલે રસાઇ થતી હાય તેજ ચુલે અનાવેલ રસાઇ જમતા હાય તા ૨૭ દિવસનું સૂતક જાણવુ. ૨ જન્મ આપનારના ઘરના માણસા ખીજા ઘરમાં મનાવેલ રસાઇ ખાતા પીતા હાય તેને પાંચ દિવસનું સૂતક જાણવું, જન્મ ૨૦ Page #926 -------------------------------------------------------------------------- ________________ ('૧૫૪) આપનારના ઘરમાં જવા આવવાને પરિચય રાખનાર બે પેઢી સુધીના ત્રીઓને પાંચ દિવસનું સૂતક, લાગે ને તે જન્મ આપી નારના ઘેરે જમતા હોય તે ૨૭ દિવસનું અથવા જન્મ આપ નારના ઘરના માણસો ભેગા બીજા ચુલે બનાવેલ રસોઈ જમતા હોય તે ૧૨ દિવસનું સૂતક લાગે. ૩ જન્મ આપનારના ઘરને પરિચય રાખનાર પાંચ પેઢી સુધીના ગોત્રીઓને ત્રણ દિવસનું સૂતક લાગે, અને સાતમી પેઢી સુધીના ગોત્રીઓને એક દિવસનું તથા પરિચય ન રાખનારે પાંચ પેઢી સુધીના ગોત્રીઓને એક દિવસનું સૂતક લાગે, ઉપરાંત પેઢીવાળા ગોત્રીઓને સૂતક લાગતું નથી. ૪ પાંચ સાત પેઢી અથવા વધારે પેઢીવાળા શેત્રીઓ જન્મ આપનાર માટે જે ચુલે રસોઈ બનાવવામાં આવતી હોય, તેજ ચુલે બનેલી રસોઈ જમતા હોય તો ર૭ દિવસ ને તેજ ઘરમાં બાજા ચુલે બનેલી રસોઈ જમતા હોય તે ૧૨ દિવસ અથવા જન્મ આપનાર ઘરના માણસો સાથે બીજા ઘરમાં બનાવેલ રોક જમતા હોય તે પાંચ દિવસનું સૂતક જાણવું. ૫ જન્મ આપનારના ઘરમાં જાવ આવ કરનાર અન્ય સંબં ધીને ત્યાં ન જમતા હોય તે એક દિવસ ને જમતા હોય તે પાંચ દિવસનું સૂતક લાગે. એટલું વિશેષ કે તેઓ જે જન્મ આપ નારના ઘરના માણસો ભેગા એક યા બે વાર જમે તે પાંચ દિવસ અને વધારે જમે ને જેટલા દિવસ જમે તેટલા દિવસનું સૂતક લાગે. ૬ પરગામથી આવેલા માણસો જન્મ આપનારને ઘેર એક વાર ખાય તે એક દિવસનું અને બે ત્રણ દિવસ સુધી ખાય તે ત્રણ દિવસનું અથવા જેટલા દિવસ ખાય પીવે તેટલા દિવસનું સૂતક લાગે. ૭ જન્મ આપનાર સ્ત્રીને એક મહિના સુધી દેવદર્શન તથા ચાલીસ દિવસ સુધી દેવ પૂજા અને મુનિરાજને વહેરાવવું કલ્પ નહિં. સુવાવડ કરનારી જે જન્મ આપનારના રસોડે જમતી હોય તે તેને પણ ર૭ દિવસ સુધી પૂજાદિ કર્મ ક્રિયા કરવી ક૫તી નથી. Page #927 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) ૮ સુવાવડ કરનારી સ્ત્રી જન્મ આપનારને પાંચ, સાત દિવસ સુધી રાંધી ખવરાવે અને પછી ત્યાંથી બીજા ઘેર વા પિતાને ઘરે ચાલી જાય ફરી જન્મ આપનારના ઘરે જાવ આવ ન કરે પણ તેના કુટુંબના ભેગી ખાતી પીતી હોય તે તેને ૧૨ દિવસનું સૂતક લાગે અને ન ખાતી પીતી હોય તે ત્યાંથી ગયા પછી સૂતક બિલકુલ લાગતું નથી. ૯ બીજા કુટુંબની સ્ત્રી સુવાવડ કરવા આવે અને તેના શેત્રીના માટે બીજા ઘરમાં રસોઈ થતી હોય તે ચેલે ાંધી જન્મ આપનારને દૂર ઉભી રહી ખાવા માટે આપે તેને પાંચ દિવસનું સૂતક લાગે વા પાંચ દિવસ સુધી જન્મ આપનારને રાંધી ખવરાવે અને પછી ત્યાંથી પિતાના ઘરે ચાલી જાય અને જન્મ આપનારના ઘરમાં જાવ આવ ન રાખે તો તેને ગયા પછી સૂતક લાગતું નથી. ૧૦ પિતાના પીયરમાં છોકરી જન્મે તો તેના પતિને અને તેના ઘરના કુટુંબિયેને પાંચ દિવસનું તથા બે પેઢી સુધીના ગેત્રીઓને ત્રણ દિવસનું સૂતક લાગે અને તેઓ ત્યાં જન્મ આપનારને માટે નિપજતી રસોઈના ચૂલે જ બની રસઈ ખાતા હોય તો ૨૭ દિવસનું તથા બીજા ચલે જ જમતા હોય તે ૧૨ દિવસનું સૂતક લાગે, પાંચસાત પેઢી સુધીના ત્રીજે જમતા હોય તે પાંચ દિવસનું સૂતક લાગે. અન્યથા લાગતું નથી. ૧૧ જે દાસદાસી પિતાની નિશ્રામાં રહેલા હોઈને તેને પિતાના ઘરમાં જ જન્મી હેય તે ત્રણ દિવસનું સૂતક લાગે અને જે તેના ઘરમાં જ જન્મી હોય તે ત્યાં જાવ આવ કરતાં ભેગા થવાથી ત્રણ દિવસનું સૂતક લાગે. અન્યથા લાગતું નથી. ૧૨ ઊપર જેને જેટલા દિવસનું સૂતક કહેલ છે, તેઓ જે નિજ ગોત્ર સિવાય અન્ય સ્થળના ઘરના શુદ્ધ જળથી સ્નાન કરી પૂજાદિ ધર્મક્રિયા કરે તે કઈ પ્રકારની હરકત નથી, પરંતુ ૨૭ અને ૪૦ દિવસના સૂતકવાળાઓને તે પૂજાદિ ધર્મક્રિયા કરવી બિલકુલ ક૫તી નથી. નિયમવાળાઓને દૂરથી જિનપ્રતિમાના દર્શન અને અલગ બેશી બીજાઓની સાથે પ્રતિક્રમણ Page #928 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૬) કરી શકાય છે, પણ પિતે પ્રતિકમણને સૂત્રે બેલી શકે નહિ, તેમ જ જ્ઞાનપકરણ અને જ્ઞાનથી પણ ભેગા થવું કલ્પતું નથી. ૧૩ ગાય, ભેંસ, ઘડી, ઉંટ, બકરી આદિ પશુઓમાંથ કેઈને ઘરમાં પ્રસવ થાય તે બે દિવસનું અને વનમાં પ્રસવ થાય તે એક દિવસનું સૂતક લાગે, પ્રસવકાળથી ગાય તથા ઉંટણીનું દુધ ૧૦ દિવસ, ભેંસનું ૧૫ દિવસ અને બકરીનું ૮ દિવસ પછી ખાવામાં આવી શકે તે પહેલાં નહિ. ૧૪ એક ગુઆરીમાં યા એક ઘરમાં બે નિવાસ હોય અને તે ઘરને કે ગુઆડીને બારણું એક હોય તો તેમાં જે કેઈન ઘરે જન્મ થયેલ હોય તેને સૂતક પરસ્પર આવડછેટ ન લાગી વાથી લાગતું નથી, પણ આવડછેટ લાગતી હોય અને ગોત્ર ન લાગતુ હોય તો ત્રણ દિવસનું સૂતક લાગે છે, અને જે ગોત્રી હોય તે ૫ દિવસનું સૂતક લાગે, નેત્રવાળા અથવા વિનાગેત્ર વાળા માણસ સૂતકવાળાના જ ઘરે જમતા હોય તો ઉપર જ સંબંધિ સૂતકના બીજા નંબરમાં જણાવ્યા પ્રમાણે સૂતક લાગે છે બીજુ મૃત્યુ સંબંધીનું. ૧ જેના ઘરમાં બાળક વા બાળકીનું જન્મતાં જ મરણ થાય તે ૧ દિવસનું, ત્રણ મહીના સુધીના થઈ મરે તે ૩ દિવસનું, અગિયાર મહીના સુધીના થઈ મરે તે પ દિવસનું અને આઠ વરસ સુધીના થઈ મરે તે આઠ દિવસનું સૂતક લાગે છે, આ સૂતક ઘરના કુટુંબિયને અને કુટુંબિના ભેગા જમતા હોય તેને સમજવું.. ( ૨ પિતાપિતાના ઘરે જમનારા ત્રણ પેઢી સુધીના ગત્રિને બાળક, બાળિકા જન્મતાં જ મરી જાય તેનું સૂતક ૪ પ્રહરનું ત્રણ માસના થઈ મરે તેનું ૨૦ પ્રહરનું અને આઠ વરસના થઈ મરે તેનું ૪ દિવસનું સૂતક લાગે, અથવા સાત પેઢી સુધીના ગત્રિયોને શેકસંતાપાદિ કરવાથી એક દિવસનું અને શેકસંતાપાદિક ન કરવાથી ૪ પ્રહરનું સૂતક લાગે. ૩ જેના ઘરમાં આઠ વરસ ઉપરના માણસનું મરણ થાય તેને ૧૨ દિવસનું સૂતક લાગે, તેના ઘરને આહારપાણી સાધુ Page #929 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૭ ) ૧૨ દિવસ સુધી ન લિયે, અને તેના ઘરના જળથી પૂજા પણ થઈ શકે નહિ. ૪ મડદાની પાસે સુવે, મડદાને અડે અને કાંધિયા અને તેને ૩ દિવસ સુધી પૂજાદિ ધર્મકરણી કરવી કલ્પતી નથી, પરંતુ મનમાં નવકારનું ધ્યાન કરવામાં કાંઈ હરકત નથી. ૫ જે પુરૂષ કાંધિયા થયેલ માણસથી ભેગા થયા હોય તેને ૧૬ પ્રહર સુધી પૂજા, પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવી ન પે, પણ બીજા કાઇ પ્રતિક્રમણ કરતા હાય તેની પાસે અલગ એશી પ્રતિક્રમણક્રિયા કરવામાં હરકત નથી, પરંતુ પાતે પ્રતિક્રમણના સૂત્રેા બેલી શકે નિહ. ૬ અસલી વેશ ઉતારી લાકડે ગયા હૈાય તે મડદાને અડેલથી ભેગા થયા હાય તે, તેને એક દિવસનું સૂતક લાગે અને જો ભેગા ન થયા હાય તે, સ્નાન કર્યા પછી તેને સૂતક નથી. છ દેશાંતરમાં મરણ થયુ હોય અથવા યતિ ( સાધુ ) નુ મરણ થયુ હાય તેા તેનુ એક દિવસનું સૂતક લાગે. ૮ પાતાની નિશ્રામાં રહેલ દાસ દાસિનુ પેાતાના ઘરમાં મરણ થયુ હાય તેા ત્રણ દિવસનું સૂતક લાગે અને તેના ઘરમાંજ મરણ થયુ હાય તેા સૂતક નથી. ૯ મૃતકવાળાના ઘરે જમનારાઆને માર દિવસનું સૂતક તેમજ ચાર પેઢીવાળા ગેાત્રિયાને પાંચ દિવસનું, પાંચપેઢીવાળાને ત્રણ દિવસનુ, છઠ્ઠીપેઢીવાળાને એ દિવસનું અને સાતમી પેઢીવાળાને એક દિવસનું સુતક જાણવુ. ૧૦ પરગામવાળા માણસ મરણવાળાને ઘેર જેટલા દિવસ ખાવે પીવે તેને તેટલા દિવસનું સૂતક જાણવુ. ૧૧ નિજ ગેાત્રિય પણ જે મરણવાળાના ઘેર એક બે દિવસ ખાવે પીવે પછી ખાવું બંધ કરે તેને ત્રણ દિવસનું સૂતક જાણવું. ૧૨ સાત પેઢી ઉપરના ગેાત્રિયાને પણ શાક મેહાર્દિ વિશેષ રાખવાથી સૂતક લાગે, પરંતુ શાકાદિ વિશેષ ન હેાય તે સૂતક લાગતુ નથી. ઉપર જેને જેટલા દિસવનુ મરણ સંબંધી સૂતક કહેલું છે, તે જો અન્યના જળથી સ્નાન પૂજા કરે તેા તે થઇ શકે છે. Page #930 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) ૧૩ જન્મતાંજ અથવા બે ત્રણ દિવસમાં બાલક મરી જાય તે, તેના કુટુંબિયને સૂતક પ્રથમ નંબર પ્રમાણે લાગે પરંતુ જન્મ આપનારને ત્યાં પુત્ર જમે તો ૧૦ દિવસ અને પુત્રી જન્મે તે ૧૧-૧૨ દિવસનું સૂતક લાગે તેમજ જેટલા મહિનાનો ગર્ભ પડે તેટલા દિવસનું સૂતક લાગે. ૧૪ ગાય, ભેંસ ઘરમાં મરી જાય તેને બહાર કાઢ્યા પછી એક દિવસનું સૂતક લાગે અને અન્ય પંચેંદ્રિતીયે મરણ પામે તે તેને કલેવર જ્યાંસુધી ઘર બહાર ન કાઢે ત્યાં સુધી સૂતક લાગે પછી નહિ. - ૩ કારણ સંબધિ ( રૂતુ સંબંધી) સૂતક ૧ રૂતુવંતી સ્ત્રીઓને ત્રણ દિવસ સુધી સૂતક લાગે છે, માટે ઘરમાં ગાર લીંપવું, ધાન્ય દળવું, ધાન્ય વીણવું, સાફ કરવું, સીવવું પાણી લાવવું, કાજે લે, પિતાનાં કે પરના ઘરમાં રહેલી વસ્તુઓને અડકવું, રસોઈ કરવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્મ કથા કરવી, ગીત ગાવા, તળ ખાવા, સંભેગાદિ હાસ્ય કીડા કરવી, ખાટલા પલંગ પર સુવું અને કલહ કંકાસ કરે વગેરે કાર્ય કરવાં નહિ. ૨ રૂતુવાળી સ્ત્રીને પાંચ દિવસ સુધી દેવદર્શન અને પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવી ક૯પતી નથી, પરંતુ કાંઈ તપ ગ્રહણ કરેલ હેય તેની તપસ્યા કરે તો તે લેખે લાગે, પણ તેની દેવવંદનાદિ કિયા થઈ શકતી નથી. દેવવંદનાદિ કિયા પાંચ દિવસ પછી કરવી જોઈએ. ૩ રેગાદિ કારણથી ત્રણ દિવસ પછી રૂધિર જોવામાં આવે તે તેને દેષ નથી, પાંચ દિવસ થયા બાદ પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી દેવદર્શન જિન પૂજા પ્રતિકમાણાદિ ધર્મકિયા અને જ્ઞાનાભ્યાસ કરવામાં હરક્ત નથી. પરંતુ પાંચ દિવસ પહેલાં ધર્મકિયા પ્રવૃત્તિ કરવી નહિ. ૪ મૂત્રનું કળ માન. ૧ ગાયના મૂત્રમાં ચોવીશ પહેર, ૨ ભેંસના મૂત્રમાં સળ પહેર, ૩ ગાડર ગધેડી ઘડીના મૂત્રમાં આઠ પહોર તથા ૪ Page #931 -------------------------------------------------------------------------- ________________ (૧૭) મનુષ્ય સ્ત્રીના મૂત્રમાં ચાર પહોર પછી સંમૂછિત જીવની ઉત્પત્તિ થાય છે, માટે આ લખેલ કાળ ઉપરાંત તેને રાખવા નહિ. પ્રસંગે રૂતવંતી બહેનને ઊપયેગી સૂચના રૂતુવંતી બહેને અન્ય વસ્ત્રોને સ્પર્શ કરવા નહિ, રાત્રિ બહાર ફરવું નહિં, તડકામાં બેસવું નહિં, કલમથી લખવું નહિં, તેમ ધર્મચર્ચા, જિનદર્શન, ગુરૂદર્શન, સામાયિક, પિસહ, પ્રતિક્રમણ, રાસ, વ્યાખ્યાન વા ધર્મકથા, શાસ્ત્રશ્રવણ, અને ત્રદેવને ધૂપ, દીપ, પૂજા આદિ કરવા નહિં–નવકારસી, સહામીવાત્સલ્ય, પિસાતી, લગન, મરણાદિ પ્રસંગે વા જ્ઞાતી કે બીજાના ઘેર જમવા જવું નહિં. દેવ, દેવી, હનુમાન, ગણપતિને ફળ, ફુલ, તેલ, સિદ્દર ચડાવવા નહિં, સ્નાન કરવું, દ્રવ્ય તથા ધાન્ય આદિક દાન દેવું નહિ, પ્રભાવના લેવી નહિં, પ્રતિષ્ઠા કે પૂજાનું–બલી પકાવવું નહિં, ભણવું, ગણવું કે વાંચવું નહિં, આહારપાણે કેઈને–આપવા નહિં, વિવાહ કે શ્રીમંતના પ્રસંગમાં ગીત ગાવા જવું નહિં, અનાજ સાફ કરવું નહિં, કઈ પણ વસ્તુને રાંધવી નહિં, દળવું નહિં, ઔષધ વાટવું નહિં, લીલુ સુકુ શાક સુધારવું નહિં, વનસ્પતિ તેડવી નહિં, ગેળ, સાકર, દુધ, દહીં, ઘી, તેલ, મીઠાઈ આદિકને અડવું નહિં, બ્રાહ્મણ કે ભિક્ષુકને પિતાના હાથથી આટો, ધાન્ય વિગેરે આપવા નહિં, ગાય, ભેંસ વિગેરેને પોતાના હાથથી બાંધવા, દવા નહિં, છાણ વાસીદું કરવું નહિં, અથાણું, પાપડ, વડી વિગેરે કરવા નહિં, માટી વિગેરે લાવવા નહિં, પાણી ભરવું નહિં, કેઈની સાથે લડવું વઢવું નહિં. હિંચોળે હિંચવું નહિં, પાન સોપારી વિગેરે ખાવા નહિં, અંજન કરવું નહિં, ભરત, ગુંથન કે કપડા સીવવા નહિં, સાધ્વીઓને એ આદિ કઈ પણ સીવવાનું કરવું નહિં, પશુઓના માટે ખાણ (ગુવાર, કપાસીયા વિગેરે) બાફવું નહિં, બાજી કે કઈ પણ રમત રમવી નહિં, એકાંત કથા કરવી નહિં, ખેલ, તમાસો જે, રૂદન કરવું, દેડવું, પરસના આદિ કામ કરવા નહિં, પિષ્ટિક આહાર લેવો નહિં, ધાતુના વાસણો વાપરવા નહિં, ભેજન માટે માટી કે પથ્થરના વાસણો વાપરવા જોય સુઈ રહેવું, બુંદને કા પ નહિં, Page #932 -------------------------------------------------------------------------- ________________ મસ્તકે તેલ વિગેરે લગાડવા નહિ, હાથથી તાલી આપવી નહિં, રાસ મંડલ સાથીયા પૂરવા નહિં, ન્હાવું નહિં, માથામાં સેંથો પાડે નહિં, વાળ સમારવા નહિં, પર ઘરે જવું નહિં. તુવતીનું ભરેલું પાણી જિન મંદિરમાં લઇ જવાય તો સમકિત બીજ પાવે નહિં, નરકમાં જાય, અગર નારી જાતિમાં સાપ કે ભુંડણું વિગેરે થાય. ૨૪ પહેાર સુધી એકાંત સેવે, જ્યાં જ્યાં બેઠી હોય ત્યાં ત્યાં લીંપી, ગોમૂત્ર છાંટે, ચોથે દિવસે ન્હાઈ ઘરકામ કરે, પહેલે દીન ચંડાલણું સમાન, બીજે દીન બ્રહ્મઘાતીણી સમાન, અને ત્રીજે દીન ધોબણ સમાન મનાય છે, કોઈ પણ ચીજને અડકે નહિં, રૂતુવંતીની સાથે પ્રેમકથા કરવાથી પાંચ આંબિલને દેષ, રૂતુવંતી અગ્નિ લે તો અઠમનું પાપ લાગે, રૂતુવંતીને અડકે તો છઠનું પાપ લાગે, રૂતુંવંતીનું એઠું ભજન પશુને આપવાથી બાર ભાવ ખરાબ થાય, રૂતુવંતી ભેગ કરે તે નવલાખ ભાવ નીચ યોનિમાં કરવા પડે, રૂતુંવતી નાવ, જહાઝમાં બેસે તે તે ભાગે કે તેફાન થાય, રૂતુવંતીયે તળાવ, નદી કે સરોવરમાં ન્હાવું નહિં. કારણ કે પાણી ભ્રષ્ટ થવાથી બહુ પાપ લાગે છે, અને સર્પ આદિકના બહુ ભવ કરવા પડે છે. અણગળ પાણીથી ન્હાવું કે વસ્ત્રો ધોવા નહિં. ઉપર લખેલી સર્વે બાબતે રૂતુવતીયે ૨૪ પર સુધી અવસ્ય પાળવી જોઈએ. સપિ સંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્ચંતુ, મા કશ્ચિત પાપમાચરેલૂ રા મંગલ માંગટ્ય, સર્વ કલ્યાણ કારણમ્ પ્રધાન સર્વ ધમણાં, જૈન જયતિ શાસનમ્ કર્પર કાવ્ય કલ્લેલ ભાગ ૮ સમાપ્ત. Page #933 -------------------------------------------------------------------------- ________________ સંગ્રાહિક સપાગી વસ્તુ સંગ્રહ, परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिमुदिता परदोषो पेक्षणमुपेक्षा ॥ દુહા. સમકિતાશ્રયી –સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય સમતિ વિણ સંસારમાં, અરહે પરહ થાય. સમકિત અડપવયણ ધણું, પણ જ્ઞાની કહેવાય; અર્ધ પુદ્ગલ પરાવર્તમાં, સકળ કમળ જાય. સમકિતદ્રષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાલ, અંતર ગત ન્યારે રહે, ધાવ ખેલાવે બાલ. જ્ઞાની ને કેવળી-જ્ઞાનવંત ને કેવળી, દ્રવ્યાદિક અહિ નાણ; બુહકલપની ભાષ્યમાં, સરખા ભાખ્યા જાણ. જ્ઞાની અને કર્મ-જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મને બેહ, પૂર્વ કેડિ વરસે લગે, અજ્ઞાને ક્યાં જેહ, જ્ઞાની ને અજ્ઞાની-જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મને નાશ; અજ્ઞાની અને વધુ, તેઓ જાય નિરાશ. જ્ઞાનનું મહત્ત્વ–નાણુ સ્વભાવે જીવતે, સ્વપર પ્રકાશક તેહ, તેહ તણું દીપક સમુ, પ્રણમ ધર્મ નેહ જ્ઞાની અને ક્રિયા-ક્રિયા માત્ર કૃત કર્મ ક્ષય, દર ચૂર્ણ સમાન; જ્ઞાન કહ્યું ઉપદેશ પદ, તાસ છાર સમજાન. ખજુઆ સમ કીરિયા કહી, જ્ઞાન ભાન સમજેય; કલિયુગ એહ પટંતરે, બુઝે વીરલા કેય. જ્ઞાની અને મૂખ-જ્ઞાનીને જ્ઞાન મળે, કરે જ્ઞાનની વાત મૂરખને મૂરખ મળે, આવે લાત લાત. જ્ઞાનીને જ્ઞાની મળે, ત્યાં રસ લૂંટા લંટ જ્ઞાનીથી મૂરખ મળે, મેટી માથાકૂટ, જ્ઞાની ને અજ્ઞાની-જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુખ રહિત ન કેય જ્ઞાની ભગવે ધર્યથી, મૂરખ ભેળવે રોય. Page #934 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ઉદાસ ને મુખી:જ્ઞાની ધ્યાની સુગડ નર, નીત રહત ઉદાસ; ખર ઘઘુ ને મૂરખ નર, સદા સુખી મહારાજ, જ્ઞાની અને મૂર્ખ–મૂરખ સાથે ગોઠડી, પગ પગ હેય સંતાપ જ્ઞાની સાથે ગોઠડી, સાચા સુખની છાપ. જ્ઞાની ને વેવાર–જ્ઞાન વિના વ્યવહારક, કયા બતાવત સાચ; રત્ન કહે કૌ કાચકે, અંતે કાચકો કાચ. સમતાને ધારે–જાકે ઘટ સમતા નહિં, મમતા મગન સદૈવ રમતા રામ જાણે નહિ, સે પરાધીન જીવ આત્માને ઓળખે-આત્મ જ્ઞાને મગન જે, સ સબ પુગલ ખેલ ઇંદ્રજાલ કરી લેખ, મીલે ન ત્યાં મનમેલ, તે જ્ઞાની પુરૂષ–૨હત તત્ત્વજ્ઞાની પુરૂષ, બાત વિચાર બિચાર; મથનહાર તજી છાશકુ, માખણ લેત નિકાર, परोपकार-- परोपकार सतां विभुताय, धर्मस्य त्वरिता गति, परोपकार पुन्याय, पापाय परपीडनं. મન અને માળા--માળા તો મનકી ભલી, ઔર કાષ્ટકા ભારા; ચતુરકી તે ચાર ઘડી, મુરખકા જનમારા. આચાર્યનું કત– નવવિધ બ્રહ્મ ગુપ્તિધર, વરજે પાપ ન્યિાણ વિહાર કરે નવકલ્પીતે, સૂરિ તત્વના જાણું, ખરા અણગાર–પચે ઇંદ્રિય વશ કરે, પાળે પંચાચાર પંચ સમિતિ સમતા રહે, વંદુ તેહ અણગાર. નવિ મુંડિયેણ સમણે, ન કારે બંભણે સમયાએ સમણે હાઈ, નાણેન મુનિ હાઈ નિર્વિધને નિલે પને, નિષ્કામને નિજ કામમાં જે અલખ રૂપે લક્ષ થાતા, મુનિજને નિજ નામમાં મુનિનું કુટુંબ–જ્ઞાનવિમાન ચારિત્ર પવિ, નંદન સહજ સમાધી ન મુનિ સુરપતિ સમતા રૂચિ, રંગે રમે અગાધ. જ્ઞાનીને વર્તાવ– જ્ઞાન કે હમ હૈ ગુરૂ, અજ્ઞાની કે હમ દાસ ઉને ઉઠાઈ લાકડી, મૈને જેડા હાથ. ચારિત્ર પ્રભાવ–હરિકેશી મુનિ રાજી, ઉપન્ય કુળ ચંડાળ; પણ નિત્ય સૂર સેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ. ચાર્યનું ફળ વિહાર ન કર, પાળ : Page #935 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩) તપનો પ્રભાવ –દ્રઢપ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘેર; તે પણ તપ પ્રભાવથી, કાઢયાં કર્મ કઠોર. વિધિ ટળે ત૫ ગુણથકી, તપથી જાય વિકાર; પ્રશસ્ય ત૫ ગુણથકી, વીર ધને અણગાર. હરામી વર્તન-મારગમેં મુસલ્લા મળે, ગુડ બુક કરે સલામ; સાધુ સાધુ વાંદે નહિ, એંસા ચિત્ત હરામ. તે ખરે ફકીર–ફિકર સબકે ખા ગઈ, ફિકર સબકા પીર; ફિકરકી ફાકી ભરે, એહી બડા ફકીર. ધર્મ આરાધના–આત્મસાક્ષીએ ધર્મ છે, ત્યાં જનનું શું કામ, જન મનરંજના ધર્મનું, મુલ ન એક બદામ. બહ નહિ લે--મન મંજૂષ ગુણ રેણમેં, ચુપ કર દીજે તાલ; ગીરાક હોય તે લીયે, વાણી વચન રસાળ. પહેલાથી ચેતે–બંધ પડે ચિત્ત ચેતી, શે ઉદયે સંતાપ; શેક વધે સંતાપથી, છેક નર્કની છાપ. ભવ નહિ હાર–રાત ગુમાઈ સેય કે, દિવસ ગમાયા ખાય, હીરા જેસા મનુષ્ય ભવ, કોડી બદલે જાય. તજવાં મુકેલ-કંચન તજવું સહેલ છે, નિરિયા તજવી હેલ; આપબડાઈ ને ઈર્ષા, તે તજવાં મુશ્કેલ. કંચન કામિની–જાતે થે પ્રભુ મિલન કું, બિચમેં ઘેર્યો આન, એક કંચન દુજી કામિની, કેસે હેય કલ્યાણ પરીને ત્યા-પરનારી ઝેરી છુરી, મત લગાવો અંગ; રાવણકે દસ શિર ગયે પરનારી કે સંગ. લઘુતાને ધાર–લઘુતામું પ્રભુતા વસે, પ્રભુતાસે પ્રભુ દૂર કીડી મુખ સકર બસ, હાથી કે મુખ દુર. લઘુતામું પ્રભુતા બસે, પ્રભુતાસે પ્રભુ દૂર, લઘુતા આપ હૃદયે ધરે પ્રભુતા હાય હજુર. સંવર આશ્રવ–જિહાં સંવર તિહાં નિર્જરા, જિહાં આશ્રવ તિહાં પર આગ ૧૭ના મવા હાથી કર, બંધ; એંસી વાત વિવેકી, અવર સબી હે ધંધ. WW Page #936 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪ ) સુખ અને દુઃખ-સુખમેં ધરો ન હર્ષ અતિ, દુઃખમે નહિ દિલગીર; સુખ દુઃખ સબ હી એકહે, જર્યું મૃગજળકો નીર. એ ખરે જેનાર-માવત્ રહેવું, પર રોકવા ! मात्मवत् सर्वभूतेषु, यः पश्यति सः पश्यति ॥ કુકમને ધર્મ–જેસે જવર કે જેરસ, ભજન કી રૂચિ જાય; સેંસે કુકર્મ કે ઉદય, ધર્મ બચન ન સુહાય. દાનત સુધારે--જેસી દાનત હરામકી, એંસી હર પર હોય; સાહિબકે દરબારમેં, પલ્લા ન પકડે કાય. કહે તેમ કર–કહેતા પણ કરતા નહિં, મુખકા બડા લબાર, કાલા મુખ લે જાયગા, સાહિબ કે દરબાર તેજ ખરે કામી-સાંમળ નર મુઢ છે, ઘસે ચામસે ચામ; સાચા કામી સેહી છે, કરે આત્મહિત કામ, ધમના અક્ષર-પથી ૫૦ મર ગયે, પંડિત ભયાન કેય; અઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સે પંડિત હોય. વખત ન ગુમા-મુરખ નર જાણે નહિ, ક્ષણ લાખેણે જાય; કાળ ચિતે આવશે, શરણું કે નહિ થાય. અવસર ન ચુકે– અવસર આવે અવશ્ય કર, અવસર એ મત ભૂલ અવસર ચુક્યા છે તે, માણસ કેડી મુલ. છેવટે સુધારે–ભવબાજી રમતાં ભલે, હારે કદી રમનાર; છેલ્લી બાજી સુધરે, તે પણ બેડે પાર. આત્મ અનુભ-ગાવે એટલા ગાવયા, જેડે એટલા જોડા; આત્મ અનુભવ વિનાના, પ્રજાપતિના ઘડાં. એ આટલુણમાં–રાગ વિના જે આરડે, નિધનીયું પિમાય; નબળુ સબળને ગુણ કરે, આટલુણમાં જાય, ગુણસે જે ગુણ કીયા, તે કઈ દિ ગુણ જોયા નિર્ગણીસે ગુણ કીયા, આટા ધુળમાં બેયા. ખોટું ન લગાડે-જામે જૈસી બુદ્ધિ હે, તૈસી કહે બનાય વાંકે બુરો ન માનીયે, લેને કહાંસે જાય. કર્મ વિચિત્રતા–કયા કહું કીરતાર કું, પ્રારબ્ધકા ખેલ વિભિક્ષણ કું રાજ દીયા, હનુમંત કુખ્યા તેલ. Page #937 -------------------------------------------------------------------------- ________________ (૧૫) રામ દાતર સાત વધાઈ, હનુએ જાચક હાર, પ્રારબ્ધમાં હોય તે પામી, દેષ કશો દાતાર. સહુ સાથે હળતરા કરે, સહુ સાથમાં રળે; ભેજે ભક્ત એમ કહે છે, ખબર પડશે ખળે. સહુ ભકતને શીરાપુરી, ધના ભક્તને થુલી; આતે કર્મને વાંક કે, રાંધનારીજ ભુલી. એકે કુખે અવતર્યા, આવડો અંતર કયાં; ગાંગાને તળાઈ દડાં, ગલાનો ગોદડી ક્યાં. કર્મ માંહી કરસનીયા, જાને કયાંથી જાવા, કર્મમાં લખ્યું ડેળીયું, તે ઘી કયાંથી ખાવા. હુન્નર કરો ને હજાર; ભાગ્ય વીણ કેડી ન પાવે ઉંદર જ્યાં મેંદી મરે, ત્યાં ભુરંગ વાસ થાવે. કેન કમસે અવતરે, બડે બાપકે પૂત માગણ માગે પામરી, ઘરમેં નહિ મળે સૂત. પુન્ય પ્રબલતા–જબ લગ તેરા પૂન્યકા, પિયા નહીં કરાર, તબ લગ તુજકો માફ છે, અવગુણુ કરે હજાર. પુન્ય જે પુરા બહોત હે, ઉદય નહિ તબ પાપ; સુકે વનકી લાકડી, પ્રજળે આપોઆપ. તોયે મરવું છે–સેના પેરે રૂપા પેર, પેરે પીતાંબર ખાસા, રૂપીયે ગજની મસરૂ પેરે, તોયે ન જીવન આસા. તે સ્થાન નકામું-જિહાં જીનકે ન પારખે, તિહાં તીનકે ન કામ, ધોબી બિચારા કયા કરે, દિગંબરકા ગામ. બંધુજન નેહ-કડવા હેયે લીંબડા, શીતળ તેની છાંય, બંધવ હેજે બેલકા, પણ પિતાની બાંય. મીયાંની ભાવના-માણસ મરે મગેડી કે, હવે રોઝ સરાદ, ઇસનપરકે કબુ ન મરો, ન હાય સરાદ ફરાદ. સ્ત્રીને બળા-પાંચ કેશે પ્રસિદ્ધ નહિં, નહિં વિદુર વખાણું અબળા કહે અભાગીયા, કાં ન સર પહાણ. પથ્થરનો ખેદ–પથ્થર કહે સુણ પ્રેમદા, તું ભુલી એણે કામ; હું મેલા ઉજવલ કરું, તે કયું કરે બદનામ. Page #938 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) ૧ જન્મ સાર્થક્તાજનુની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સુર; નહિ તે રહેજે વાંઝણી, મત ગમાવતી નુર. વળી કોઈની પાસે હાથ ધરે તે જાણશ નહિ. તેમ એ તે બીલકુલ જણશ નહિ કે માગતાને નીરાશ કરે. ગુરૂ અને ચેલે–ગુરૂ લોભી ચેલા લાલચુ, દેન ખેલે દાવ ડુબે દોઉ સંસારમેં, બેઠે પથ્થરકે નાવ. અંતર તપાસ–બૂરા બૂરા કયા કહે, બુરા ન જગમેં કય; જે ઘટ છે જે આપકા, તુજસે બુરા ન હોય. કયાંથી લાભ થાય-એરણુકી ચેરી કરી, દયે સાયનું દાન; ઉપર ચડકે દેખતા, કબ આવે વિમાન. રાગ દ્વેષ ટાળે–રાગ દ્વેષ જાકું નહીં, તાકુ કાળ નહિ ખાય; કાળ જીત જગમેં રહે, એહ ઉત્તમ ઉપાય. મરણને ભય-મરંગે મર જાયંગે, દાટા રહેગા દામ, એક દિ ઐસા આયગા, દુનિયા ફના મકામ. હાથથી ખર–રાવણ ના કુચ્છ લેગયા, કરણ ગયા ન ખાય; હાથ પસારી જાયગા, કેડી ગમે જે હાય. ખાજે પીજે ખરચજે, જેવી જેને આસ. વિશલદેવ અજમેરને, કાંઈ ન લઈ ગ્યા પાસ. એ બને દુશમન-જરા કુતી યવન સસો, જમ આહેડી જોય; દે દુશ્મન બીચ ઝુંપડી, કુશલ કહાંસે હેય. અનાદન ફકી–અનુમોદનસેં ફળ વધે, નિંદાસે ઘટ જાય; સુકૃત કી અનુમોદના, પાપ નિંદામાં લાય. ત્રણને સ્વભાવ– રાજા વાજાં ને વાંદરા, ત્રણને એક સ્વભાવ નીચું પતે પર હરે, ઊંચા ઉપરે ભાવ. રાણું પાછું ને ગાડરાં, ત્રણને એક સ્વભાવ ઉંચું પિતે પરહરે, નીંચા ઉપરે ભાવ. જમ જમાઈને જાયકા, ત્રણને એક સ્વભાવ; એ લીધું એ લેશેને, દ્વીધા ઉપરે ભાવ. કાંટો કુમાણસ કુતરૂ, ત્રણને એક સ્વભાવ એ વળગ્યું એ વળગશે, વળગ્યા ઉપરે ભાવ, Page #939 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭) જીભથી જણાય-પરિયા કેમ પૂછીયે, જીભ જણાવે જાત; ફાટે પણ ફીટે નહિં, પડી પટોળે ભાત. વચન થકી વરતાય છે, ખાનદાન નાદાન, ખેડુત પંડિત ખારવા, અણુણી કે ગુણવાન. ચડતી પડતી–કે દિન મંદિર માળીયા કો દિન છપર ખાટ; કે દિન ભેંય પથારીયે, ભુખ્યા ન મળે ભાત. ઘડી ઘડીયાળાં વાગીયાં, દેખી દાખવે દાવ વારા કેડે વારે આવશે, ક્યું ઘડીયાળી ધાવ. જબ જનમ તબ મરણ, જબ ચેરી તબ ચે; ચોરી તે ટાળી ટળે, ન ટળે વેરણ ચે. વખત વિચારે- આજકાલની ખબર નહિં, કરે કાલની વાત; જીવ ઊપર જમડા ફરે, ક્યું તેતર પર બાજ. તે કેઈને નહિ રાજા કુણકા ગોઠીયા, સુણ છે ઘેલીદાસ; કબહુ પાટ બેસારી દે, કબહુ દેત વનવાસ તે ત્રણ કોના છે-રાજા કુનકા ગઠીયા, જેગી કુનકા મિત; વેશ્યા કુનકી હે , કુણ વેશ્યાકે કંત. તેણે સ્વાથી છે-રાજા ગરજકા ગોઠીયા, જેગી ધુનીકા મિત; વેસ્યા હે વ્યકી સ્ત્રી, કામ વેસ્યાકે કત. તે કેઈના નહિં રજપુત ને રેવંત તે, હાથ વછુટયા જાય; હજાર વર્ષે સેવીયે, પણ નહિ આપણું થાય. જીવતાં જગને છેતર્યા, મુકે છેતર્યા માલી; સહુ વર્ણને સંગ કરે, ટેટાં મેલજે ટાળી. તે પારકા માટે-બુઢે પરણે બાયડી, અભણ આપીયું રાજ; બજ ઉપાડે બળધીયે, એ સહુ પરના કાજ. કોઈ વખતે કળે-નિત્ય રહે દરબારમાં, ધકકા ધણીના ખાય; કઈ દિન લેર સમુદ્રની, દુઃખ દારિદર જાય. તેવા નહિ મળ-ગોકળસે કાનડ ગએ, રહે ગએ આહીર; શોભા સબ દરબારક, લે ગએ હળધરવીર. થાય તેવા થઈએ-થાય તેવા થઈએ તે, ગામ વચ્ચે રહીયે, ને નમતા રહીયે તે, ઘણું ગદા ખાઈએ. Page #940 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) સર્પ લાભાલાભ-સંપે સ'પત્તિ સાંપડે, સોંપથી જાય કલેશ; જેના ઘરમાં સંપ નહિ, સુખ નહિ ત્યાં લવલેશ. અલગ પડીને એકડા, અકેક ન હેરનાર; સપીને સાથે મળે, એ એકડે અગિયાર. ', ગુલામ એલખ-હલદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ; અવગુણુ કુતા ગુણુ તજે, ગુણુ કુ :તજે ગુલામ. પ્રેમ-હલદી જરદી નવ તજે, ચુને તજે ન શ્વેત; આ કેવા આ સર્વને નટુ-સંસી પુછે સાતેાળીયા, શુ દાનુ મીલ કકું ભયા, ખળહારી તા હત. કહે ભાઈ ખંડ; ઘરના વેચાવે ગેાદડાં, પાડાથી ભરાવે દંડ, ગરજીની સ્થિતિ–પડી ગરજ જબ ઔર હૈ, સરી ગરજ તમ ઓર; ઉદય રાજ કહે મનુષ્યકુ, એક ચિત્ત કાર. આપ આપની ગરજથી, ગરજી જગત ગણાય; વિના ઘર વૈદ્યને, જરૂર કાઇ નવ જાય. આ પાંચ કારણ-કાળ સ્વભાવ ઉદ્યમ નશીખ, તથા ભાવી ખળવાન; પાચું કારણું જખ મીલે, તબ કાર્યસિધ્ધિ નિદાન ખેલતાં નશિખ્યા દેશ ગયા પરદેશ ગયા, શિખી આવ્યા વાણી; વાટર કરતાં પ્રાણ ગયા, ખાટલા હેઠળ પાણી. અતિ સારૂ નહિ-અતિ ભલા નહિ ખેાલણા, અતિ ભલા નહિં ચૂપ; અતિ ભલા નહિ વષૅણા, અતિ ભલા નહિ ધૂપ. એલા, ચાર કે ભલી ચૂપ; વણા, ધેાખી કે ભુલી ધૂપ. કીજીયે, ઔર ન કીજીયે કગ; માથુ` રહ્યું સેવાળમાં, ઉંચા થઇ જ્યા પગ, મીયાંની ભાવનાસખી પત્તા ીટી અને, પાની ઘી અન જાય; બેઠકે, જમાલ જમાલ ખાચ હઠે, વિદ્યા વિસરી જાય; જલે, કે ચેલા કેમ ખાય. પડે, ઘેાડું ઘાસ ન ખાય; સુવે, કે ચેલા કેમ થાય, આને અતિ સારૂં-જાચક કે ભલા માળી કે ભલા ખીજાતુ ન કરા—કરતા હાય ઇમ "" ઉ. ફેરવ્યા ઉ. પાયા ખંદા સુખમે વિના-પાન સડે તારી તવા ઉપર રીટી વિના–ખરા ઉનાળે ઘર છતા પલંગે ભ્રાંચ Page #941 -------------------------------------------------------------------------- ________________ (૧૬) ઉ. પાડયા વિના-આંબે કેરી લટ રહી, ભેંસ અદ્વધી જાય; નારી મેં મચકેડીયાં, કે ચેલા કેમ થાય? સજજનપણાશ્રયી. સનના ગુણ-સન હીરાસે અધિક, મૂલ ન જાકે હેત; કહ પરાયે હેત નહિ, દુ:ખમેં હેત ઉદ્યોત. સજન શું અંતર નહી, રાખે કોઈ અજાન, સજન સેસુખ હોત હૈ, યહ નિશ્ચયે મન માન સજન જગમેં બહુત નહિ, વિરલે કહું દેખાતો નહિ પિછાન કીજે સુખદ, જાતે સબ દુઃખ જાત. સજન પર ઉપકાર કે, લેત ન કછુ ઈહ દામ; દેત સદા જે ચાહિએ, સમય શું આવત કામ. સજન સમ જગમેં નહિ, અવર કેઈ પુમાન; આપ બહુત દુઃખ દેખકે, દેત ઔર સુખ જાન, સજીન ઐસા કીજીએ, જેસા જુવારી ખેત; થડે કટે ટોચે લણે, ધરા ન મેલે હેત. સજન સ્વભાવ દેખકે, આપ હતા સમ હોય; સજનતા સબ તે અધિક, યા સમ ઔર ન કેય. સન નામ ધરાયકે, ભટકત જગમેં ઔર; વૈ લચ્છન પુન દેખકે, સંગ કીજીએ ઠેર. સર્જન એંસા ન કીજીએ, જેસા બેરડી બર, ઉપર લાલ ગુલાલ ને, ભીતર ઠેરકા ઠાર. સજન દેરી પ્રેમકી, મત તાણે તૂટ જાય; તુટયા પીછે સાંધીએ, બીચમેં ગાંઠ પડ જાય. સજજન સબ જુગ સરસહે, જબ લગ પડયોન કામ; હેમ હુતાશન પ્રગટ, પીતળ નીકળે શામ. સજજન એંસા કીજીએ, જેસા કુવાકા કેસ પાયે કરીને ડેલીએ, તેઓ ન આણે રોસ. સજન એંસા કીજીએ, જેસા ટંકણખાર; આપ બળે પર રીઝ, ભાગયાં સાંધણહાર | # Page #942 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૦ ) શેરી મૈત્રી સે। જણા, તાલી મૈત્રી અનેક જામે સુખ દુઃખ માંટીયે, સેા લાખનમે એક સજ્જન સજ્જન મેજપુ, સજ્જન કે મન ઔર, દાનુ ખીચ અંતર પડા, એક ચિત્ત ા કાર સજ્જન સમે બિચારીએ, અપને કુલકી રીત ખરી ખરીયાસે કીજીયે, વીવા વર ને પ્રીત માહાધના તીર્થા-સાસુ તી સસરા તીર્થ, તીથૅ સાળા સાળી; માતા પિતા નદી નાળાં, અડસઠ તીથ ઘરવાળી. તેના દેવ ગુરૂ પૈસા મા પરમેશ્વર, ખાયડી મારી ગર્ વરસે મેહ. છૈયાં છેારાં સાળીંગરામ, કાની સેવા કરૂં. માતાની આશીષ-પત્ની વધાવા હા સખી, મેાતીએ થાળ ભરે; મા દેતી આશીષ તે, સા દિન આયા ઘરે. ત્યાં હૃદમ જવુ --આવ અતિ આદર અતી, મતી નૈનામે તે; તા ઘર હમે જાઇયે, ભાલે ત્યાં કદી ન જવું-આવ નહિં આદર નહિ, નહિ નૈનામે નેહ; તા ઘર કછુ ન જાયે, ક્રંચન વરસે મેહ, ત્યાં મરેલાજ છે--અતિ રણા બહુ બેટીયા, ઢાનારી ભરતાર; ઇતને કું મત મારીચે, મારઢીયા કીરતાર સદા પ્રભુ ભજો--દુ:ખમે' સૌ પ્રભુકાં ભજે, સુખમે ભજે ન કાય; ભજે, દુ:ખ કહાં સે હ્રાય ? રાગા, કાલે ફૂલ' પચતે; રાજ્ઞ, પાપી પાપે ન પચતુ. નર, દીનભર રહત ઉદાસ, ખર છુ ને મૂરખ નર, સદા સુખમાં નિવાસ, કોઇકજ હાય—કાણીયા નર કાક સાધુ, કાક દાતા મંજા; વિખર દંતા કેાઇ મૂરખા, કાક નિર્ધન તાલુકા. જો સુખમે પ્રભુ ચારનું. પાકવુ.—લંઘને પચતે મંત્રીશું તે તે ત્રણના કસ—ચકવા ચાતક ચતુર 39 ,, 29 ખેલવા વિવેક—મેલણા ખેલી જાળુણેા, ખેલને કા મૂલ હે; એક ન શિખ્યા આલણ્ણા, સમ ઉનકા ધુલ હૈ. કહ્યાં, કડવા લાગે વેણુ, પુછીએ, શાથી ગયા તુમ તેણુ, કાણાને પેક ,' કાણા પેરે Page #943 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) ઈ નહિ કરો-કીરતારે વડા કીયા, તે ઉપર શી રીષ; ગીરિયે દંત પછાડતાં, કુંજર પાડે ચીસ આવું સ્થાન ત્યા-નહિ નવમાં ન તેરમાં, નહિ છપનના મેલ; કઠી ભર્યા નહિ કાંકરે, ત્યાં નહિ જવું ધકેલ. સમે બળવાન–સમે સમે બળવાન છે, નહિ માણસ બળવાન કાબે લુંટી પીએ, એ અર્જુન એ બાણ ધર્મની ભાવના-દાડે દડે પાંસર, વારે વાર સવાર; જ્યારે પ્રભુ હેય પાંસરા, તે આઠ વાર સવાર. આ ચાર ઢાંકણુ–કુવા ઢાંકણું ઢાંકણું, ખેતર ઢાંકણુ બાપનુ ઢાંકણ બેટડે, ઘરનું ઢાંકણુ નાર. કર્મની કરણ– ધન ઉપર ધન સાંપડે, મેહ ઉપરે મેહ; કર્મ તારી એવી ગતિ, ઠેહાં ઉપરે ઠેહ. ઉત્તમ ને નીચ–એ સાધુ એ શ્રાવિકા, તું વેશ્યા હું ભાંડ તારા મારા નામના પથ્થર પડશે રાંડ. ધર્મનું મહત્વ–માંસભક્ષી સુરાપાની, વેશ્યાગમન કારકા, હસ્તિનાપિ તાડીયેત, નહિ ગજિનમંદિરે. ત્રણને નકામી-માળીને સી છાળી, કણબીને શી ગાય; મોચાને સી કુતરી, સેટો તાણતી જાય. નકામે માણસ-–જીસકે બેલે બંધ નહિ, મર્મ નહિ મનમાંહી; તાકી સંગત કીજીયે, છોડ ચલે વનમાંહી; ક્ષણે રૂછા ક્ષણે તુષ્ટા, તુષ્ટા રૂછા ક્ષણે ક્ષણે અવ્યવસ્થીત ચિત્તાનાં, પ્રસાદપિ ભયંકર, જીસે પ્રભુકે ડર નાહ, નહિ પંચકી લાજ ઉસે છેડ કયા કીજીયે, ચૂપ ભલે મહારાજ, દુર્જન પરિહરત, નેત૬ વિશ્વાસ કારણું મણીના ભૂષિત સર્પ, કેમ અસો ન ભયંકર. કરે તે ભોગવે--દુર્જનકૃત નિંદા થકી, સજજન નવ નિંદાય; રવિ ભણી જ નાખતાં, આપે અધે થાય. તે મેલ ધવે છે-નિંદા અમારી જે કરે, મિત્ર અમારા સોય; સાબુ લેકર ગાંઠકા, મેલ અમારા ધય. Page #944 -------------------------------------------------------------------------- ________________ (૧૭ર) વખ્ત ફેરફાર-બાર ગાઉ બેલી બદલે, તરૂવર બદલે શાખા કાળા રીટી ધળા થયા, લક્ષણ ન જાય લાખા. મનુષ્યનું માન-આનંદ કે કણમાનદા, મનુષ્ય મનુષ્ય ફેર; એક લાખે નહિં મળે, એક ટકાના તેર. ગુણકર થા-આનંદ કે કણમાનદા. ગુણ કર્યો કાંઈ જાય; સિંહ પડયે અઝાડીમાં, ખવરાવીએ તે ખાય તેવા કર્મો ભુલે-આનંદ કે કણમાનદા, ભેદુ કેમ ભૂલત; દહાડે વાંકે દી ફર્યો, અવળા કામ કરંત. મૂચ્છનું મહત્વ-મૂછ બનાઈ લાજ કું, લાજ બિન કેંસી મૂછ ? જીસકે મુખપર લાજ નહિ, પૂછ બરાબર મૂચ્છ. નમવું નકામું-નમન નમન મેં ફેર , બૌત નમે નાદાન; દગલબાજ દુગના નમે, ચિત્તા ચાર કબાન. મારતાને માને-આસરવાદને એકે નહિ, બેલે તેના બે; ગબ દઈને દે મારે, જોઈએ તેટલા લે, મનુષ્ય ને પશુ-પશુકી પનૈયા હેત હે, નરક કછુ ન હોય; નર જે શુભ કરણી કરે, નરકા નારણું હાય. બુદ્ધિનું પ્રમાણુ આગળ બુધ્ધ વાણીયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ તરત બુદ્ધિ તરકડે તે, ધોકે મેલશે ધમ. ચારનું પ્રમાણ-ભૂંડી તોયે તે ભક્તિ, ભલી તેયે પણ પુજ, ગાડે તોયે વાણુ, ડાહ્યો તો ડુચ આચર અજાણકામી કુળ ન ઓળખે. લોભી ન જાણે લજ; મોત વખત નહિ ઓળખે, ભૂખ તે બખે અખજ. દુનિયાને કમ–ના કુદે તોડે તાન, દુનિયા ઉદ્ધા રાખે માન શીલ સંતોષ ચુપકી ધરે, દુનિયા ઉસ્કી નિંદા કરે. આને સંગ ત્યાગે-ઉત્તર જોયા દક્ષિણ જેયા, જેયા મુલકરનેકા તીન જનક સંગ ન કરના, અંધા લંગડા કાણેકા; આવાઓથી પણ રંક ગરદનીય, વધારે હરામી હોય છે. પિતાની માન્યતા-સબકું દે દે અંખીયાં, સબકું દે દો કાન, આપ આપકે દિલમેં, ગદ્ધા બી મસ્તાન. સહેલ ને મુશ્કેલ-લખના પઢના ચાતુરી, એ સબ બાતાં રહેલ કામ દહન મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ. Page #945 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મનની ભાવના-મનકી હારે હાર હૈ, મનકી જીતે જીત; મન મીલાવે રામકું, જે હેય મન પ્રતીત. મન જાય તે જાને દે, મત જાને દે શરીર, બીના ચડાઈ કમઠી, કયું લગેગે તીર. મન ગયા તે કયા રહ્યા, મન કા બડા મદાર; રાજા થાઓ ઉઠ. અલ્યા, રૈયત કા કયા ભાર? હરખાની મેખ-કારિગિરિ કામે ન આઈ, હરબે ઘડી મે; ટક ટક દામ ઊપજ્યા, દુનિયા સવે દેખે. હવે સુધારી લે–જબ તું આ જગતમેં, જગત હશે તું રોય; અબ કરણી ઐસી કરે, જગમેં હસે ન કોય. સંસાર પસ્તા-વિણ પરણેલ પરણીયા, પરણ્યા તજવા હાય, લકડ લાડુ એ પ્રાય છે, ખાય ન ખાય પસ્તાય. ત્રણે મરેલા છે–સાસરવાસો જે રહા, કુટુંબથી દૂર થયાં; સ્ત્રીનાં ખૂંદ્યા જે ખમ્યા, ત્રણ તે મુવા ગયાં. સાસરાનું સુખ–સાસરા સુખવાસરા, દે દીનકા આશરા, તીસરે દીન રહેવું તે, પડેગા ખાસડા. જ્યાં સુધી રહેવું-પહેલે દાડે પરાણે, બીજે દહાડે પાઈ; ત્રીજે દાડે રહે છે, તેની અક્કલ ગઈ. કેક દિ વિનાશ-મારગ ખેતર જુન રણ, વૈરી ભેગે વાસ; કુટુંબ કલહ ભીંત ભુજંગ, કેઈક દિન વિનાશ. આ પાડેશત્યાગે-પાડેશ ન દે પરમેશ્વરા, કરોડ ગાઉ સુધી કેળી: દેખ્યું એટલું દહન કરે, ટળજે કાળી ટેળી. આચારને કમ-ત્રણ વાર કંસારે ને, સાતે વારે સની; વારે વારે વાણુઓ, એકી વારે કેળી. તે ધાડપાડુઓ--પેઠા ત્યાં પાદર કરે, કરતા કાળો કેર. લુટી લાખાનું લિયે, પડે ન પાછળ જેર કયાં આવ્યું ને ક્યાં ગયું, મળે ન તેને મેલ બારઈયાનું બારે ફરે, તવા ઉપર યું તેલ. તે ન છલકાય-ભય સે છલકે નહિ, છીલકે સે અધા; ઘેડા સો ભુંકે નહિ, ભુંક સોહી ગધ્ધા. આમ ન કરવું-પડતા પર પાટુ પડે, દાઝયા ઉપર ડામ બળતામાં પુળા બધા, નાખ્યા તેહ નકામ. Page #946 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) આ ચાર કાયર-કણબી કાયર કણસલે, કણબણ કાયર દૂધ રજપુત કાયર રોટલે, વણક કાયર વૃધ. મેટાની મેટાઈ–દેખી માતંગ દ્રષ્ટિયે, ધાને ભસે સદૈવ, માતંગ મન તે નવ ગણે, જુવે ઉત્તમ જીવ. આચારને કમ-વછુટેલ તે વત્ત બાણે, સેલાઈ કરે તે સાંદે જાત વાળે જયણા રાખે બાથે પડે તે બદે. આ રણુ ભુંડ છે-સહુથી ભુંડી ચાકરી, તેથી ભુંડે ભાર, તેથી ભુંડું માગવું, સુમ કહે દાતાર. તે ત્રણની સ્થિતિ-જે રતે બગ પાઉસ બેસે, ચારો છંડે મેર; તેણું રતે ત્રણ સંચરે, ચાકર માગણ ચર. ચાકરની સ્થિતિમાગણું તે કબુ ઘર રહે, ચોર ચોરી નહિ જાય; ચાકર બિચારા ક્યા કરે, માલ પરાયા ખાય. ઉત્તમ મધ્યમ-ઉત્તમ ખેતી મધ્યમ વેપાર કનીષ્ટ કરી અને ભુંડી ભીખ તે નવડે તો દલાલી કરતાં શીખ. ધીરજને ધારે–બહેત ગાઈ રહી, મન મત આકુલ હેય; ધીરજ સબકે મિત્ર હૈ, કરી કમાઈ મત ખાય. ધીરે ધીરે રાવતા, ધીરે સબ કુછ હેય; માલી સીએ સે ઘડા, વિણ તુ ફળ નહિ હોય. ભણયા શા કામનું-ભણતરથી ભાગે નહિ, ભુખ તરસના ભેગ; દિલગિરી થાવે દશગણી, જે નહિ જડે ઉદ્યોગ. આ બેટી ભાવના-ચલના ભલા ન કેસક, દુહિતા ભલી ન એક મગના ભલા ન ખાપણું, પ્રભુ રખાવે ટેક. આ સારી ભાવના-ચલના ભલા ન કુચાલકા, દુશમન ભલા ન એક મંગના ભલા ન સુમસે, પ્રભુ રખાવે ટેક. ભાગ્યહીન પણું ભાગ્યહીનકે નાહ મળે, ભલી વસ્તુકા ભેગ; * દ્રાક્ષ પાકે જબ બાગમેં, કાગ ગલે હુવા રોગ. ધર્મને આદર–કાલ કરે તે આજ કર, આજ કરે સે અબ અવસર વીતી જાયગા, ફીર કરેગા કબ? તમા ને ત્યાગેખાય તેહને ખુણો ને, પીએ તેહનું ઘર તાણે તેહના લુગડાં, તે ત્રણે બરાબર મનની માન્યતા–જેનું મન જેથી મળ્યું, તે વિણ તસન સુહાય; દ્રાક્ષત તજી માંડવે, કાગ લિંબોળી ખાય. Page #947 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) છે કોઇને કાંઇ ગમે અને, કોઈને કોઈ સહાય, ગાડું ભર્યું સેપારીએ, શેઠજી બેડાં ખાય. ધાનધાર વર્ણન-જળ ટાઢાં છાયા ઘણી, આંબા રૂખ અપાર; માનવીમાં મીઠાશ બહુ, ધર્મ ધરતી ધાનધાર. મોટાની મોટાઈ–બડા બડાઈ નવ કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ નવ કહે, લાખ મેરા મોલ. રજપુત શું માથુંબડ પીંપળકી છાંય કે, સબત હૈ બડેકી, રગડ કસુંબા ગાળ કે, મુઠીભર ચેકી. બાખડી ભેંસકા દુધ, સકર સંગ ઘેલણા; ઈતના દે કીરતાર તે, પીર નહિં બોલશું. ને સપ–દાદુર તે મુજ ચાંપી, શિર પર ધરીયા પાવ; પિચું સાંમી પાળ તે, લઉ દાદુરૂ મુજ દાવ. વશીયળ શિર દાદુર લવે, નીર ઝકેળા ખાય; વારો આપણે વહી લીયે, થનાર હોય તે થાય. અક્કલનું સ્થાન–અક્કલ ઔરસે ઉતરી સો સૌને લીધી બાંટ; કનુ કનુકી છુટ પડી, કનુને વાળી ગાંઠ. કાં રાવળાં કાં દેવળાં, કાં વહેવારાં વટ; તે સ્થાને નહિ મળું તે, પંચમહે અલબત. મર્યાદા ન મુકે–મોટા મયાદે રહે, નાને નહિજ ઠરાવ સમુદ્ર હદ તોડે નહિ, તોડે નદી તળાવ. હદ નહિ છેડે–પ્યારો પણ પછી ન ગમે, જે હદથી વધ જાય; મુછતણે જે વાળ તે, કાતરથી કતરાય. કવિના લક્ષણ-ગુજ બહેરા દ્રવ્ય આંધળા, ઝુઝણ વેળા નંદ, રાજ દરબારે વનળા, સે લક્ષણ કવિયંદ. કવિજન કાવ્ય કરી મરે, ગુણ ચાખે ગાનાર; સોની ઘાટ ઘડી મરે, રાય સજે શણગાર. ઉદ્ધાર ન માગે–ઉદ્ધાર માગે જે ધણી, થાય તેનું અપમાન પૈસા લઈશું રોકડા, હાય ભલે ધનવાન આ ત્રણને કાર–સમ સેળે ને કાચબેક પર ઘર પિળા થાય, વારે આવે આપણે, સપટ સંકેલી જાય. Page #948 -------------------------------------------------------------------------- ________________ (૧૭૬) એમને સંચય–સોમ કેરે સંચીએ, ચાર પ્રકારે જાય રાજ દડે તસ્કર હશે, ઘર ગળે કે હાય સૈ સ્વાર્થનું પુછે-માળી પુછે બાગનું ને, કણબી પુછે કુવે ઢાઢી પુછે ગાંયજાને, ગામમાં કેણ મુ. આમ નહિ કરે –સંભારીને નામુ લખે, ઉટે ચઢીને ઉંઘ પારકા છેયાં હુલાવે, તે ગાંડ કેમ ન સુંઘે? આ ઉધો વેપાર-રાતે સાલેની રાંડ, નામે તેને માંડ પાશેર લઈ ગઈ ખાંડ, હસ્તે તે રાંડરાંડ. આવું નહિ બને-વેરે ન થાય વાણી, પીંજારે નહિ પર વાળ વધુ પીંજાય પણ, હાય ન તેનું હીર. બેડી માથે ચેટલે, ગુંગણું ગાણા ગાય; પાવે પુત્રને જણે માલો માઘુ થાય. રેકડા કે ગટ–વૈધ વેશ્યા ને વકીલ, ત્રણ તે રોકડીયા દેશી જેશી વટેમાર્ગ, ત્રણ એ ફેગટીયા. મૂરખનાં લક્ષણ-મૂરખને પ્રતિ બોધતાં, મતિ પિતાની જાય; ટપલ સરાણ ચડાવતાં, અરીસો નહિ થાય. અંધ આગળ આરસી, બહેરા આગળ જ્ઞાન મૂરખ આગે રસકથા, ત્રણે એકજ તાન, મૂરખ માથે શીંગડાં, નહિ નીશાની હોય; સાર અસાર વિચારથી, જન તે મૂરખ જોય, મુરખની વાતે બળી, જે વાતે ઘર જાય; પંડિતની લાતે ભલી, તે લાતે ઘર થાય. જગમાં તે જુદા નથી, ગાડા જનના ગામ, ગુણ હીણું તે ગાંડીયા, દાખે દલપતરામ. મુરખ સાથે ગોઠડી, પગ પગ હાય વિનાશ; મૂરખને પ્રતિબોધતાં, સામે હોય સંતાપ. મૂરખ મન મમતાક ૨, હું રઘુને સહુ ખાય; સુકા કાષ્ઠમાં જીવડો, તસ પાણી કોણે પાય, ઢેલ મુરખ અને પશુ દુમુખી જેહ નાર; દંડ દેવા ઘટે તેહને, એ મારણ અધિકાર. આ પાંચ કનામ-ભેજક ઠાકોર ભાટ સજા, સોકડ બેનડ નામ; આંખો આવી ટાઢા કર્યો, પચે નામ કનાન. Page #949 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭ ) કાળ વિચિત્રતા–પડ્યું જગત મુખ કાળને, કેડા મેર જનાર; ઘંટીના ગાળે પડયા, દાંણા લેટ થનાર. તુલસીદાસ શું કહે છે. વશીકરણ વિદ્યા–તુલસી મઠે વસે, ઉપજતહ સુખ ; વશીકરણ વિદ્યા એહી, તજીદ્યો વચન કઠોર. તે બે નહિ બને–પરમેશ્વરસે પ્રીત ને, નારી સંગ હસના; તુલસી દો કેસે બને, લોટ ખાના ભસના. પ્રભુને મેલાપ–પરધન પથ્થર જાણયે, પરસ્ત્રી માત સમાન; - ઈતને સેહરિ નહિ મીલે, તુલસી દાસ જમાન. એ ધર્મનું મૂલ–દયા ધરમક મૂલ હૈ, પાપ મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીયે, જબ લગ ઘટમે પ્રાન. હળી મળી ચાલે-તુલસી આ સંસારમેં, ભાત ભાત કે લેગ; સબસે હીલમીલ રીજીયે, નદી નાવ સંજોગ. કુતરૂં ને મનુષ્ય-કુતા કાતી માસકા, તજે ઉંઘ અન્ન પાસ; તુલસી વાકી કયા ગતિ, જીનકે બારે માસ. સંગતનું ફળ-તુલસી સંગત ધાનક, દેય જાતિકા દુઃખ ખજેતે પાઉંડુ કટે, રીઝે ચાટે મુખ. પ્રભુને આશરે–જીવ છવકે આશરે, જીવ કરત હે રાજ; તુલસી રઘુવર આશરે, કયું બગડે કાજ. મેટાની મોટાઈ–કુંજર મુખથી કણ પડે, ઘટે ન વાકે આહાર; કીડીથી લે લે ચલી, પોપનકું પરિવાર, ગરીબની હાય-તુલસી હાય ગરીબકી, કબુ નહિ ખાલી જાય; મુવા ઢરકા ચામસે, લુહા ભસમ હૈ જાય. વિશ્વાસ ન કરે–તુલસી કબુ ન કીજીએ, વણીક પુત્ર વિશ્વાસ, ધન હરે ધીરજ દીયે, રહે શાસકે દાસ. કબીરજી શું કહે છે. દુધ બરોબર–સહજ મીલા દુધ બરાબર, મંગલીયા સો પાણી ખેંચ લીયા રૂધીર બરબર, કબીરદાસકી વાણું. સહેજે આયા છોડ દેના, ફીર મગને; જાના પાસ વસ્તુકી જે પ્રાંતિ, વિચારી વિચારી ખાના. સવા ટેકા ... ૨૩ Page #950 -------------------------------------------------------------------------- ________________ (૧૭૮) બીજો રંગ ચડે–જે રંગ દીયા સાયને, કબી ન હવે ભંગ; કબીરા કારી ઉપે, ચડે નહિ દુજે રંગ. પુન્યથી પમાય–સાહિબકા ઘર હરે, જેસી લંબી ખજુર, ચડે તો ચાખે પ્રેમ રસ, પડે તે ચકમાં ચૂર. ઉદ્યમ કર –ઉઠ કબીર ઉદ્યમ કર, બેઠે દેગા કૈણુ ઉદ્યમ કે શીર લચ્છમી, ક્યું પંખેસે પોણ. બધુ રહી જાશે–બેઠ બેઠેહી પ્રભુ દેગા, ચલતે દેગા કૈણ; ધરા રહેગા વીંજણ, જબ ચલે ધન પિછું. વાસણે જુદાઈ–કબીર કુવા એક હે, પીને વાળા અનેક; બાસનથી બેરા ભયા, જલતો એક્કા એક. કરે તેજ ભરે–કબીરકા ઘર ચેકમેં, ગલ કટકી પાસ, કરેગા ઓ ભરેગા, કૌન બેટા કૅન બાપ. કાયા રૂપ કુતરી–કબીર કાયા કુતરી, કરત ભજનમેં ભંગ; જરાસા ટુકડા ડાલકે, કરે ભજન નીસંક. આતાતૃષ્ણા ત્યાગે-મન મરે માયા મરો, મર મર ગયે શરીર આશા તૃણી નહિ મરી, કે ગએ દાસ કબીર, ઈદ્રિય વશ કરો–કબીર કબીર કયા કરે, સોધો આપ શરીર, પાંચ ઇંદ્રિય વશ કરે, આપે દાસ કબીર. સ્ત્રીના સ્વભાવ આશ્રયી. તેનો સ્વભાવ-મગરમકડી હડીયલ કાઠી,તાસે બુદ્ધતિરિયાકી માઠી; કાંતો તે ધાર્યું અપનું કરે, નહિતર પ્રાણતજકર મરે. વિશ્વાસ ન કરો–નંદીનાં ચ નખિનાં ચ, છંગિનાં શસ્ત્રપાનામ; વિશ્વાસો નૈવ કર્તવ્યમ, સ્ત્રીષુ ચ રાજકુલેશ. પતિજન રાખ---સ્ત્રી પ્રાય કરી વંકડી, કેણ પતિ જે તાસ; માથે ઘડે ચડાવીને, પછે દીયે ગળે પાસ. હૈયે તેવું છેઠે—કાળું સ્ત્રીનું કાળજું, હોઠે ટપકું શામ; હેયે તે હોઠે વસે, એ કહેવત છે આમ. શોભા માટે નથી–ભા માટે નથી સરજ્યા, સમજી લેજે ઉર; સ્ત્રી નેપુર ગજ ઘટતે, દેખી ખસવા દૂર. Page #951 -------------------------------------------------------------------------- ________________ અને ટાટ, જ શરમ છે આ પણ, ૨ તેવી ( ૧૭૯ ) શણગારને સાર–પગે તે નેઉર જડ્યાં, નાકે ઘાલી નાથ; હાથે ઘાલ્યાં દશકલાં, તોયે ન રહી હાથ. ઘાટે નહિ રહે—કાને ફટ્યા નાક ફટ્યા, કરી છો મુસ્કે ટાટ; કમર છાતીએ બંધી પણ, રંચ રહિ નહિ ઘાટ. લાજ શરમ નહિ–લાજ શરમ છે આંખને, તેતો કાળી કીધ; મુખ ઉપર તે મુછ નહિ, પછી શરમ શીવિધ. તેવી વંઠી જાય–નાથ વિનાને બળધિયે, નાથ વિનાની નાર, વંઠી જાતાં વાર શી, સમજુ કરે વિચાર. મોટી મુંઝવણ–છોડી છેક મેટી થતાં, જેગ વર ન જોવાય; છેવટ કહી છાશ જેમ, ઉકરડે નંખાય. કેવી મોટી ભુલ–બાળા વરસે બારની, સાઠ વરસના શેઠ, મડે મીંઢળ બાંધીયું, ઠવી કુપમાં ઠેઠ. વર્ષ થઈ નાની જે વરે, ભામીની તસ ભેગ મિયાં ઘર ભેગા થયા, બીબી ઘરના જેગ. સુગુણી ધર્મપત્ની આશ્રયી. कार्येषु मंत्री करणेषु दासी, भोज्येषु माता सयनेषु रंभा । धर्मेषु साह्या क्षमया धरित्री, षटू गुण युक्ता त्विह धर्मपत्नी ।। ભવપાર પામે–પતિ આજ્ઞામાં પરવરે, નેહ સહિત જે નાર; જીવન પુરણ કરે યદા, તે પામે ભવ પાર. રત્નની ખાણ છે–વેલ વધારે વંશની, રામા રત્નની ખાણ પણ વશ તેને જે થશે, પલકે ખાશે પ્રાણ. જે સ્ત્રી તીર્થ, દાન, તપ, જપ ઇત્યાદિથી પવિત્ર થાય છે. તેના કરતાં પણ પિતાના પતિની ભક્તિથી વધારે પવિત્ર થાય છે સ્ત્રીને પતિ એ જ પરમેશ્વર છે– સ્ત્રીઓને ભણા–કહે નેપોલિયન દેશને, કરવા આબાદાન; સરસ રીત તે એજ છે, ઘો માતાને જ્ઞાન. એક ઉત્તમ અને સુગુણ શાણી (ડાહી) માતા હોય તે સો શિક્ષકની પણ ગરજ સારે છે– બને ચોરાણુ દુહા, સંગ્રહ કરેલ સાર; લલિતે લાભ અર્થે લખ્યા, સ્વપર સત્વે સુખકાર. Page #952 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦ ) ચેાપાઇ રૂપમાં, સમકિત——સત્ય સ્વરૂપ અવસ્થા જાકી, દીન દીન રીત ગ્રહે સમતાકી; છીનછીનકરે સત્યકા સાગા, સમતિ નામ કહાવા તાકા. આનાક્રમ—સત ગુણીનેઝટ મેધ લાગે, રજોગુણી તે સખતાઇ માગે; તમે ગુણીને ત્રણ કાળ માટે, પ્રોાધ વાકયે રૂચે ન પ્રાયે. તે તો હાય-હ્યું કથે તે શાનેા કવી, સાંભળી વાત તે શાની નવી; ખરૂં એટલે ત્યાં શાનેા ખાર, પઇયું આપે ત્યાં શે। પાડ. કમ કૃતીઆવેઆવે સબ કુચ્છ આવે, એર જમણુ કા નાતા આવે; જાવે જાવે સબકુચ્છ જાવે, આર ઘેર પણા આવે. કરે તે ભરે—એક દીન ગઢો ભારે ગયા, સાવર દેખીને ઉભા રહ્યો; ગઢે ઘેાડાને દીધી પેર, આપે આપ જોડાયા વડેલ. છેહન ઘો—વેંત નમે તેને હાથ નમિજે, હાથ નમે તેને પાય ડિજે; એમ કરતાં જો દેવે છેટુ, તેા આડે લાકડે આડા વેહ. શું કરેાજીસકે તામે રીજીયે, ઉસકા કહેના કીજીયે; જો કહેના નહિ કીજીયે, તા નવપર દાય લીજીયે. વડી જાય—કુવા વડ્યો ને કબુતર એઠું, ખેતર વયુ તે ચારીયું પેઠુ; ઘર વડે જો ભક્તાણું થાય, પુત્ર વંઠે તેા કુળ નિંદાય. સગત્યાગા-સાંયે કુલા હજારે કાણા, તેથી અધિકા એચા થાણા; કદી પડેજ અંધાસે કામ, તા લજ્જા રાખે સીતારામ, જોયા ગુરૂ—ગુરૂ કીધા મે ગેાકળી નાથ, ઘરડા બળધને ઘાલી નાથ; ધન હરે ધાખા નિહું હરે, તે ગુરૂ કલ્યાણુ શું કરે. આપણુ ગુરૂ-ગુરૂજી ગુરૂજી ખેલે સહુ, ગુરૂજીના ઘેર બેટા વહુ, ગુરૂના ઘેર ઢાંઢા ને ઢાર, આપે વળાઉવા આપે ચાર. એ અજાણ—ભુખ નહિ જાણે ઠંડા ભાત, તરસનહિ જાણે ધાબી ઘાટ; નિર્દે નહિ જાણે ટુટી ખાટ, અશક નહિબ્રુવે જાત કજાત. સર્વે ખાટું-પેટમાં નહિ પડે રેંટીયાં, તેા સબ ખાતાં ખેાટીયાં; પેટમાં પડે જબ રેટીયાં, તા સખી ખાતાં મેાટીયાં. વાદન કરા—લાંબા જોડે જો ટુંકા જાય, મરે નહિ તે માંદા થાય; દેખા દેખી જો સાથે જોગ, પડે પડકે વાધે રાગ. ડાલી ઠકરાઇ ભેટ બિછાના, ઘેર ગયા તા કલાડા કાણા; કુંભાર ગઢા વડે કમાયાં, કુંભાર કરતાં ગધાડાં ડાહ્યા. Page #953 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૧ ) સંપ કરો-ગામે ગામના સાધુ મળ્યા, જેમ તલેમાં કોદરા ભળ્યા; ન થાય ધાણું ન થાય ઘેસ, સીદ ચેલે જઈ પરાઈ મેસ. અખે કે એ વાતનું હસુ, આંખનું કાજળ ગાંડમાંઘર્યું; ઓછું પાત્ર પાત્રને અધિકુંભ, વઢકારી વહુએદીકરેજ. મારકાણ સાંઢોમાસુમાલ્યા કરડકણે કુતરે હડકવા હાલ્યો; મરકટ તે વળી મદીરા પીએ, અખા એથી સહુ કેઈ બીએ. એક આલેને બીજે વારે, તેને ઘાલે જમના બારે; ઉદ્ધાર આપવાથી પૈસા જાય, ઘરાક મટીને દુશ્મન થાય. સેરઠા. આjનહિ થાય-ખાવું ખેળા માંહિ, ભુખ વિના ભાવે નહિ, ગાવું ગળા માંહિ, ઉલટ વિના આવે નહિ. બળી તે બળેવ-બલી એ ગઈ બળેવ, જાતાં તે જાણું નહિ; રોજ મળે ખીચડી તેલ, પણ આજ તો પાણી નહિ. આવીએ કેનહિ-ખેમરા મટી ખોડ, માણસને મરવા તણી; બીજી લાખ કરોડ, એવી તે એકે નહિ. કદી નહિ કરે-પઠું જે પદમ ઘે, નીકળશે નર કેમ કરી; ખરી ભૂલાવે છે, કરે ન કદી એવું ફરી. દુહા ચોપાઈ સોરઠા, સંગ્રહના સુખદાય; સ્વર અ સોધી લખ્યા, લલિત લાભ લખ થાય. સર્વોપયેગી નવીન વસ્તુ સંગ્રહ. દુહા, દેવ ગુરૂ ધર્મ–દેવ મકાનપાયે કહ્યો, ગુરૂ ગણે તસ ભીંત; તત્વજ્ઞાન તસ પાટડા, ત્રણ તો એ રીત. નકામે પસ્તાવે–પાપકાર કે નવ કર્યો, પ્રભુથી પરં ન હેત; પછી પસ્તાય શા કામનું, સર્વે ખવાયું ખેત. ગુણનું પૂજન––ગુણથી ગુણી પૂજાય છે, વેસેનહિ ગુણ વાસ; વયે પણ ગુણ નહિ વસે, ગુણ ગુણીમાં ખાસ ધીરજ પકડે-ઉતાવળા બહુ બાવરા, ધીરા ધર ગંભીર; આંબા ન પાકે ઉતાવળે, વખતે પાકે વીર. પાટુ પેટપર મારતાં, પુત્ર પ્રસવ નહિ થાય; તે કુદરતને કમ છે, કુદરત કર્યું કરાય. WW Page #954 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) ધમ ના આશરાધીંગા ધર્મના આશરા, ચહેા શરણા ચાર; મુડતા જના બચાવવા, વાલે કરશે વાર. ક્રમ પ્રબળતા— થતું તેમ થવા દીધે, કરીયે કર્મ વિશ્વાસ; સુખ દુઃખ કર્મે સાંપડે, એવી ધરશે આશ. અંતરના પ્રેમ-અંતર પ્રેમ આવે તવ, હાય છે લાંખા હાથ; નીરખી નયણાં નવ હસે, બળી ભીડવી બાથ. જીંદગી શામાટે—ખાન પાનની ખાતરે, નહિ જીંદગી જાણ; ખરે જીંદગી ખાતરે, ખાન પાન નિર્માણુ. હાથે તેજ સાથે હાથે તે સાથે સદા, સમો શાણા તે; મીલકત મુકી ચાલવું, અંત સમયમાં એહ. છેવટના સાથ--જન સહુ જાતા જાણીયે, ખરેજ ખાલી હાથ; પુત્યુ પાપ પાસે રહે, છેવટના તે સાથ. લાજ નહિ ધરા-ફાટે કપડે વૃદ્ધ પિત્રુએ, લાજ ન ધરવી લેશ; લાજ ચારી છીનાળીમાં, અવરે તે અવશેષ. સાદા રાહજાદા સદા, ઠાલે ઠાઠ ન કામ; હા ઠંડી થાય છે, સાદાઇ સારે કામ, કહેવું સાહીલુ—પરમાત્મ પદ પરૂપા, કરતા કેઇ પતિ; આપે આત્મ સ્વરૂપમાં, સાચે સાચ રહિત. દેહ અને આત્મા-લલિત લલિત છે આત્મા, ગદા દેહ ગણાય; એવું શુદ્ધ સમજાય તેા, આતમ આલખ થાય. તેટલું જ હારૂં—શુભ કામે વીત વાપર્યું, તેજ તાહરૂ જાણ; બીજી ચાકી ભૈયા સમુ, ભાગ્યશાળી મનમાન. નિષ્ફળ જનમ—સાધી ભકિત દિન ઉદ્ધાર, વીતરાગ દિલ વાસ; તે ત્રણે જસ નહિ રૂચે, જન્મનિષ્ફળગતાસ. તેવા છુટે નહિ-વસ્તુના માલીક વસ્તુને, છેડે તુરત છુટાય; પણ ગુલામી વશ પડયા, તે છુટા કેમ થાય. ઇચ્છાને તાગજો ઇચ્છાવાળા ઇંદ્ર ને, લેખા સુખ નહિ લેશ; ઇચ્છા મૂળ મૂલ નહિ, સાચું સુખ હંમેશ. ખાટી તાણાતાણુ–મળતા મેળ જ્યાં નહિં મળે, ત્યાં હાય તાણા તાલુ; ભૈયા ભલે છે. ખાર પણુ, ચેાકા તેર ત્યાં જાણુ, આચારના માપ લડાઇ બાપ તુકાર ને, અપમાનના ધિક્કાર; આપ ખુંખાર છે, પ્રીતિ આપ જીકાર. રાગ "" Page #955 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૩ ) વન સુધારા-ખેલી બદલે ખાર ગાઉ, તરૂવર સૈકે તેમ; કાળા કેસ ધેાળા થયા, આદત એમની એમ. આઇ અને આવેશ—માવે એક બાઈને કહ્યુ, એબગડયાતુજ બાઇ; ખાઇ તવ ખાવાને કહે, ત્રણઅગડયાતુમભાઇ. પિતા પુત્ર વેચણી-કડાકુટ નીત કામની, પીતા પુત્રને થાય; પુત્ર કહે વેંચણુ કરા, ઉત્તમ એહુ ઉપાય. પછી પુત્ર વેંચણ કરી, ભલા કર્યા એ ભાગ, જીવતાં તુમ જાતે કરા, પછી તમારે ત્યાગ. જગલા વહુને વિસામે વિસામે વહુને આપવા, બાલ્યા સાસુ ખેલ; હું કાતુ તુ દળ હવે, તેવા ઉતાય તેાલ. હરાઇ કુટાય—મારે માધાજી અને, ખેમાજી તે ખાય; ખાડીલું ખાઇ જાય ને, કમે હરાઇ કુટાય. ભગલા—જમવાનુ જગલે જમે, કુટતાં ભગા કુટાય; ટાંપા તરવાડી કરે, જાની જમવા જાય. દુધ અને પાણી—પાણી મળતુ પેખીને, પય કરે જ પાપાત; પાછું પાણી જે મળે, શાંત થયાં એ શાત. મનુષ્ય જીવન—જ્ઞાને માટું માનવી, જીવા માંહિ જાય; ઉપયાગ એના ન કરે, પશુ તુલ્ય પંકાય. આમૂખ ગણાય—મોટા જીવા મારવા, દયા દાખવે જે; જીણા જીવે જયણા નહિ, મેટા મૂરખ તે. આહાર વન~~~અજીર્ણ આહાર ન કરો, ઉષ્ણેા લહેા આહાર; શરીર સુખકારી રહે, વળગે નહિ વિકાર. લિલાટના લેખલખ્યું ન કે લિલાટમાં, ખરા ખલકના ખેલ; પાંચમની છઠ કહ્યાં પડી, મેળવવી મૂશ્કેલ. કૅમ નહિં છેડે—જેહ જમણ જાતે જમ્યા, આવે એ એડકાર; કર્યું" કર્મ આવે ઉત્ક્રય, એનેા નહિં ઉદ્ધાર. આખરૂં કામણુ—વિનય વૈરીને વશ કરે, વિનયે વાધે મામ; વિનય કર્યાં કામણ કર્યું, વિનય વસે આરામ. અનીતિનું દ્રવ્ય—નાણું વિના નીતિ તણું, નિશ્ચય નહિં રહેનાર; મીયાં ચારે મુડીયે, અહ્વા ઉંટે પસાર. નીતિ વિનાનું નવ રહે, પણ પાસેનુ પાર; મિંઢળ આહાર ન માનવા, કર્યાં કઢાવે ખાર. ,, "" Page #956 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૪ ) મેાટાની તુલના—માટા મનુષ્ય ખરાખર, નાનાથી નવ થાય; તાલાય હાથી ત્યાં કને, ગદ્ધાં પાશગ જાય. લડાઈ મોટા પાડા પાડા જ્યાં નાનાની નીંદા ગાય. લડે, ખેાટ લઘુ બહુ ખાય; લડે, ઝાડાના ખસ જાય. કરે, મોટા ને તે મારું નાના શીરથી પગ લુવે, તેાયે કહે ન સાફ સૌ ગાયું ગાય છે—દુનિયે દાક્ષિણતા રહી, દુનિયા ત્યાં દારાય; ખરા જન ખાળ્યા ન જડે, ગાયું સર્વે સાધુ વખાણે શ્રાવકે!, શ્રાવક સાધુ તેમ; લાંબા બહુ કાગળ લખે, આમન સામન એમ. કહેતા કાંઇક સુધરે, કહેવું કેટલે દૂર; કહેનારા કટાળિયા, નહિ તા થયા નીર. અવસર ન ચૂકા—પ્રાણપીઉ કરતાં ગયા, વખ્ત ન વરસ્યા લેશ; અવસર ચૂકયા મેઉલા, વરસી કાઉ કરેશ. માંઢે માગી ખીચડી, કરતાં કંટાળાય; મુવા પછી મુઘાઇ કરી, કેમ કાકા નહિ ખાય. નાલાયક પણુ.--લાંચે લેાકેા લુંટિયા, હક તજી ખાધ હરામ; લાયક જન લાયક નહિ, કાળી ભીલનું કામ. જોર વિના જાય—માલ જાય માલીક વિષ્ણુ, ધણી વિના જ્યુ ઢાર; ધણી વિના ઘરણી ધરા, જાવે જો નિહુ જોર, સાનીસ'તન થાય-સાની કદી નહિં સુધરે, કરે ન ચાખ્ખુ` કામ; સાની સંત થાવે નહિ, અખે કહ્યુ છે આમ. નારાજ નાકરનારાજ નાકર નહિ ભલે, કરે દુશ્મનનું કામ; નવા સેાથી તે દુ:ખ વધુ, એક જીને આરામ. મેાટાની મેાટાઈòારે છાસ પીવાય ન, નડે નકામી તેહ; પીચે ઐાદ્ધ પચવાય તે, અભ્યાસ અને એહ. પાપડ કામ; જેનુ કામ જે કરે-ગ ભલેડાં ગામમાં, કરે ન નાલાયક નર ત્યુ નક્કી, નીકળે સાવ નકામ. લેડે પાપડ હાય તા, સુધર્યું જાણેા સાવ; પછી કાઇ પુછે નહિ, મુદ્દલ - મગના ભાવ. લેણું અને દેવું—લેણું હાો લાખ પશુ, દેવુ... દોકડા નહિ; પંચ ન રહે ત્યાં શાખ, વ્યાજ વધી જશે કહી. "? "" "" "" "" "" Page #957 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫) વ્યાજ વીમાસણ-એક રામ ચડેવે ગયું, રાવણ કેરું રાજ સોળ રામ સાથે ચડે, કહો કેમ રે લાજ માલેન ઠગાતા–ભાવ ગાયા છે ભલે, તેટલું ત્યાં નુકશાન; માલ ઠગાતાં મુડીનું, મુદ્દલ ન રહે માન. દુધ છાશ પરીક્ષા–દુધ ઉપરનું દાખીયું, છાશ તળેની સાર; એથી ઉલટું જે કરે, ભાગ્યે ત્યાં ભલીવાર. શિયાળ અને શ્વાન-જેને વાસ જેમાં વધુ, તે તરફ તેનું જોર, શિયાળ તાણે સીમમાં, કુકર ગામની કેર. શ્વાનને સ્વભાવ–હદ પિતાની હોય તે, ધાન ભસે સર; પરહદમાંહે પરવરે, જરી ન કરતું જેર. કીતિવાન થા –કંચનવાન કરતાં પણ, કીર્તિવાનને કાર; થવા ડહાપણ વાપરે, તો સમજ્યા સુખકાર. આવાહાટ્યસારા–પ્રભુપ્રેમી હાર ભલે, છતે સહ સંસાર; હાર્યા શિવપુર સંચરે, જીત્યા જમને દ્વાર. અર્થને ચિંત–પાય પિયે પાપી, દેરે જાય પસ્તાય; ઉત્તમ અર્થ એમાં રહ્યો, શુભ કામે સુખદાય. કેઈ દીન મળે–ભળતી જાગ્ય ભાગે મળે, મુવા માવતર દીન; હાથ ન આવે હર પળે, એ આવે કે દીન. કામ નહિ આવે–ભુંડણ છાણ નહિ ભલું, કાંઈ ન આવે કામ; નહિ લીંપણ કે ધુંપણે, બાળે બહુ જ નકામ. વણિકે શુંમાયું–મહીતિ માળ વાવતી, વચેટ સુતની વહુ સુવર્ણ ગોળી રજત વાંસ, નજરે નીરખું સહુ. બાવાને બખાળ-બાર તિલક બાવો કરી, જુકતે જમવા જાય, પતરાળીને પેખીને, બહુ બેલી અકળાય. ઘાંચણની ભુલ–ઘાંચણ ઘુંચવાણ ઘણું, ચુડો પહેર્યો તે ચુક; માંટી ફડાવા મુવા, દીલમાં આણું દુઃખ. વહાણું ન વાય–સબ ચેખલે સાંભળી, બાઈ બની ઉદાસ; સબ હોય કાંસે વાંહાં, મુરઘી મેરી પાસ. શેઠે કેવું તેવું–સતર થતાં છુટી પટેલ, પાડી પન્નરાં થાય, બાંધ પહેલ બાર કહી, વણુક વદતો જાય. Page #958 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૬ ) આ બેઉ ન અને—મુવી માને ધાવીને, આ કેવુ' સાહસ--વાર વાર વાઘ મુખથી, માંસ માંસાહસ ખાય; કહે કે સાહસ મત કરી, પણ પાતે પટકાય. જ્ગ્યા ન જગમાં કાય હઘણુ હાથ દે નવ રહે, હેાતુ હાય તેમ હાય. પુરૂષ પરીક્ષા— તપ છેદન કરવે કરી, કચન પરખ કરાય; તેમ જ વધુ વસવાટથી, પુરૂષ પરીક્ષા થાય. હતા ત્યાંના ત્યાં—ધાંચી ઘર ધાણી તણા, ફી એલ બહુ ફેર; પાટા છુટે પેખીયુ, ઢર્યા ઠેરના ૪ર. હીરા ઘેઘે ગયા—અણુસમન્તુ અટાળ માંહે, બુદ્ધિ એશ નહિ પ્રાય; શેઠ વિચારા સાંભળી, હીરા ઘે જાય. ક્યુ કમ ન છેડે ગળતાં દાતરડાં ગળ્યાં, હગતાં હરકત હાય; કર્યું. કર્મ ન છેડે કદી, દારૈ દુ:ખમાં સેાય. તે ત્રણને ત્યાગા—જીવહિંસા ચારી અને, પરસ્ત્રીગમન ત્યાગ, કાયમ માટે કાયથી, તો તે મહાભાગ. ત્રણ દુ:ખદાઇ—મૂર્ખ શિષ્ય સòાધવા, દુષ્ટ દ્વારા પોષાય; ક્રેષિ મનુષ્ય મળવા થકી, પંડિત પણ પીડાય. તે ત્રણે સરખા—સાસુ સૈયણુ વહુ માચણુ, બંદા જાતકા ગા; ઘાસાપીસી મત કરા, દીલ ચાહે રસાઇ કરે. ગરજવાનપણું— ગરજ સમનહિ ગરીબાઇ, હાદ્દા સમ નહિજોર; મઘડ સમા નહિ મૂખા, કપટી સમ નહિ ચાર. ગરજથી ખડા આપડી, ગરજે ગાળા ખાય; ગમે તેવા જન ગરજથી, દિનભર દોડ્યો જાય. ગર્વ ન કરશેાકાઇ દીન, કદી ન કાના થાય; ગરજે ગરધવને કદી, કાકા કહેવા જાય. "" ?? વધારે નકામુ —બહુ રૂણીને રૂણ નહિ, બહુદુ:ખીદુ:ખન કાય; ભાર કીસા પાશેરના, હજાર મણ જ્યાં હાય. રાખ્યું ન રાકાય—બાપા કહે બેલે નહિ, મરતા માંટી કયાહી; રૈકયુ શકાતું નથી, આખી આલમ માંહિ. અધા કણબીને બાંધતાં, વણ્યું ન ગામ વસનાર; અનુકુળતાએ આપની, આપે આપ તૈયાર. થતું તેમ થવા દીયા, કરી કર્મ વિશ્વાસ; સુખદુ:ખ કમે સાંપડે, એવી ધસ્યે આશ. ** Page #959 -------------------------------------------------------------------------- ________________ (૧૭) આઠ આપકળા–રાગ પાઘ ને પરીક્ષા, નાડી ને વળી નાવ; તરવું તાંતરવું તસ્કરી, આઠે આપ કળાય. આ કે વેપાર–ગીરધર વેપાર ગયે, ખજુર વેચવા ખાસ ખાય ખજુરસૈફેલને, ચોરીને ચોપાસ. ત્યાં કેવું કમાયા-હાલો વિદેશમાં ગયા, વશ્યા ત્યાં વર્ષ અઢાર; ઘરથી જબ ખરચી ગઈ, દિઠા તસદીદાર. વચન પ્રમાણુ—મીઠા બેલ મધુર ઘણા, પણ પ્રાયે વિષ હોય; કડવા બોલ કઠણ ખરા, સુખના સમાપક સાય. દીકરી ને દીકરી–ડાહ્યો પણ તે દીકરે, દૂર દેશાવર જાય; ડાહી ભલી છે. દીકરી સાસરીયે સુખદાય. જીવતાને જય-કુટુંબ કબિલાદિક ગયું, વળી ગયું સહુ વીત્ત, ખરેજ ખાડી છેતરત, જીવ્યા તો થઈ જીત. ડરવાનું સ્થાન–ન્યાયી રાજ્યમાં તે ડરે, કાં બાલક કાં ચોર, તે કરતાં બહુ ત્યાં ડરે, જીહાં જુલમનું જેર. ન્યાયી રાજકાજ-દાદીને જે દાદ દે, રૂડે તે પણ રાય; શુદ્ધ થાય શુભ કામથી, પાપ પંક ધોવાય. ઉપકાર કરો–અધિકાર આવ્યા છતાં, ક્ય ન કાંઈ ઉપકાર તે તેહ અધિકારનો, આદિ જાય આકાર. વખત ઓળખો–મહાસાગર રહી મગરથી, ઝાઝું કરતાં ઝેર; સુખકર તે નહિં સાંપડે, નીપજે કાળો કેર. વાંચી સહી કરો–સહી સમજી વાંચી કરે, વિણ વાંચે બંધાય; લખ્યો લેખ વંચાય છે, મૂરખ માર ત્યાં ખાય. કબજે ન પડે–કબજે કઈ પડશે નહિ, દુનિયે તે દુઃખદાય; તીર પણછ પાસે પડ્યું, આડું અવળું જાય. પુષ્પ ડેશીને પાથે, કહો માં જાશે કહી, દર ન ડેશી હાથમાં, જ્યાં ઉંટ જાય તહી. ઉત્તમ ભાવના–મારે ન હતો મહારા, પાડોશીને પણ હોય; એવી વતી હોય એ જન, ઉત્તમ આદમી જેય. કટેવને કાર–મરણ સુધી પણ નહિ મટે, પડી જ ટેવ પ્રખ્યાત; ફાટે પણ તે ન ફી, પડી પટોળે ભાત. તે ત્રીજાને ઠીક–લડાઈ જ્યાં બે જણ લડે, ઠીક ત્રીજાને થાય, વાદી પ્રતિવાદી વચ્ચે, વકીલ વાત કમાય. Page #960 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) આ જીંદગી વ્યર્થ –ખસ બલિહારી તે જના, જેની ગાંઠે ગરથ; ગરથ વિનાના ગુણ નીલે, જીંદગી જાણેા વ્ય. સરખે સરખા——આધણ ગળીનુ એહમાં, હપસી હલાવનાર; સાવ શીસવને ચાટવા, કાલે હાંલ્લે કાર. સરખે સરખા જો મળે, પુરે પછેકે શાખ; તેમ ત્રણ તાંતર મળ્યા, છાણ મુતરને રાખ. આ કેવું વન—માણસ પોતાના મરે, કેવું ફુટવા જોર; પણ જ્યારે પરના મરે, હાય હાયના સાર અડે કે આભડે—સુતક હાય સંબંધીને, નહિ બીજાને નડે; અડે તાસ આવે ખરૂ, આંઇ અડે આભડે. ખરા બહાદુર—એક ઘેાડાપર એકલે, મેલ્યું મહાવન માંહિ કાં ઘેાડુ ઘેાડા વચ્ચે, કાં છે ચારે! જ્યાંહિ. આ કેવા ભૂખ —વિ રામાયણ સાંભળી, પૂછ્યો પ્રશ્ન તવએહ; રામ સીતા સગપણ કયું, વ્યાસ વરણવા તેહ. હરણુ તે સીતાનુ હતુ, લઇ ગયા લંકા રાય; પૂછયેા પ્રશ્ન તસ શું થયું, કહેા તે હરણ કથાય. ખલ પુતળીનીનહિ ખબર, નહિ જાણે નવ તેર; ગાળ ખાળ સરખા ગણે, એ કેવું અ ંધેર. માઁ અલા દૂરમાડી બ્રાહ્મણીનુ ખધા, લેાકેા લુંટી ખાય; ભાઇયા સાથમાં જો ભળે, દેખી દૂર પલાય. બકરી ઇદ ખડુલી કરે, કરે ન વાઘે કાય; કરે વાઘની જો કદી, જીવે જવલ્લે કાય. પાચે પસારે આંગળી, કઠણે ન કુપે કાય; દખાવે દીન દેખીને, મરદે મુંઝવણ હાય. જરાવસ્થા પણુ —જરા જખર છે ધામણી, વિચિત્ર વિષ્ણુ પાણી વિષ્ણુ પથ્થરે, કરતી કરતી વેશ; ધેાળા કેશ. યાત્રી ઘર ધાડ—ધેાખી ઘરે ધાડુ પડે, જરીન એનુ જાય; ઘણા ભાગે તે ગામના, લેાકેાનુ કાર—સલાહ સપસળગી રહ્યો, એકે નહિં આરામ; લુટાય. ગણે ન ખાવા ગામને, ગણે ન તેને ગામ. મૂળ—કુસંપ મૂળ કંકાસનું, મૂળ મુંડીનું જાય; કુળનું મૂળ કાઢે ક્દી, દુ:ખ દાવાનળ થાય. "" "" ,, ?? 19 કુસપના કંકાસનું Page #961 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) ભયવાન સ્થિતિ–દુધથી દાઝ કુંકીને, પીએ પિતે છાશ; લુંટાયાં જ્યાં લુગડાં, ભયને ત્યાં હેય ભાસ. લભીના લક્ષણ–ઉંટ આક વિણ ખાય સહુ, બકરી બધુંયે ખાય; લેભી તેમ લાજે નહિ, ગણે ન માશી માય. મળે મેવાસ ન ઉંટને, પુરૂ પિચી ખાય; તેમ લેભી લોભે કરી, લુટે નહિ લજાય. એકલાનહિ જાઓ-ભાત મુકાતું છે ભલે, મૂકો ન મુદ્દલ સાથ શેઠ શેળાના સંગથી, બચ્ચા વ્યાળથી વાટ. ધર્મની અંતરાખે-પાછા એટલા પાપના, આગળ વધીને આપ; ખંત રાખીને ખેડતાં, ટળશે તુમ સંતાપ. એ વતી વિસારે-દહીં દુધમાં હાથ કેય, રોજ રાખે નહિ ન્યાય; ધણ ગેળીને ચયડ, મુકો ત્યાં મુકાય. ગળ લાકડુ ગોળને, રેડે તેમ રડાય; ગાંડ વિનાની ગેડ તે, સ્થિર નહી તે થાય. આવુસેનું નકામું-તુટે કાન જેણે કરી, સોનું સાવ નકામ; રજ્યા શું રાખ્યા રાતમાં, દીવ દળવા કામ. પર પંચોતે દુઃખ-કાજી સાબ કયું દુબલા, સારા શહેરનું દુઃખ, પરનું દુઃખ પોતે ધરે, સ્વપનહેાય ત્યાં સુખ. આ નકામું ગણાય-લુલી ધોળ ગાવે લળી, નવજણ નાડો સાય; સાસરે ગાંડી સિધાવતાં, શિખ શાને કરાય. સરખો સંબંધ–બસ બાઈકુ કો લે નહિ, ભાઈકુ દીયે ભડકાત; જુક્તા જેડા મીલ ગયા, ઘર જેસા બારસાક. બીનું પ્રમાણું–બજારે બળીયે વાણી, કેળી જંગલ કેર; મઘર જોર છે પાણીમાં, શેરી શ્વાન સર. આમન સમાન-નંખાય ગાડુ નાવમાં, ગાડે નાવ નંખાય; પાળે શીરને પાઘડી, પાઘડી શીર પળાય. આ ચારે નકામાં-સંભલ ફૂલ પૂંછ ધાનનું, ખેડયું ખાર શા કામ; અજાકંઠ આંચળ અને, શુકર છાણ નકામ. સર્વે વાત જણાવપેટ દઈયણ પાસે અને, વૈદને દર્દીને વાસ; વકીલ વાકેફ કેસમાં, પાપ ગુરૂની પાસ, બેલે બાર વેચાય-છાશનમળે છાની દાણી, માગેજ પીરસે માય; બેલે જ બાર વેચાય છે, કહેણ એ કહેવાય. Page #962 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૦ ) ગોરીયાના ગુણ—પાળી પાષી પ્રાઢા કર્યા, વેઠી દુઃખ વિશેષ; ગારીયાના ગુણ જાણું છું, એથી અજાણ ન લેશ. વડાની રાડ; માંથી કાર્ડ, કાઠીમાંથી કાડ—જપે માળ જનનીકને, વધુ નાંખ્યા કાઠીમાં કહે, કાઠી મન જાણે પાપને જાણે મનથી જે થયું, કર્યું કરાયું આપ; જ્યું જાણે મન પાપને, જનની જાણે માપ. વ્હાલાથી વેરને વ્હાલાથી વેર ન કરો, ચુકી ન દેશેા ગાળ; ત ધીરે ધીરે છંડજો, સરાવર છડે પાળ. દુશ્મન સાથે દોસ્તી, વ્હાલા સાથે વેર; કદીપણ તે કરવાં નહિં, સમજી સારી પેર. મશ્કરી નહી કરા-મશ્કરી ફળ માઠુ ગણ્યું, હાંશી કજીયા હાય; વેર વિરાધ એથી વધે, કરે ન એવું કાય. કાટે નહિં ચઢા—જે જન જાય દરખારતે, ખરે ખુવે ઘરબાર, ઇંજત આબરૂ નવ રહે, પરિશ્રમના નહિ પાર; જરૂર મુદ્દતે જવું પડે, નિહ તે દંડ નકામ; કશુ એ કામ ચાલે નહિ, ઠાલેા ઠાઠ તમામ. મુદ્દત પડવે મેળ નહિ, કહે વકીલ નકાર; ઘુંચવણનું ગણતા નથી, પૂછે ન આવે પાર. બન્યું એ લડવું બંધ કર, કર્યું કર પંચ કબુલ; જરજસ એથી જાયનહિ, ડડાવું નહિં ડૂલ. એ સમજ માણસ-જન કા ગામતર ગયા, વાળ્યો વળ્યો ન એહ; ભૂકયા ખર ભાગાળમાં, વળતી નળીયા તેહ. ચાહી મૂર્ખ ગઢેચડ્યો, મુઠ્ઠલ ન માંની પેર; આખુ ગામ ફરી ઉતર્યા, ગઢે ચડીને ઘેર. ગારાણી કુ ભાર ઘર ગઇ, લઇ સુતને સાથ; જતુ ગ ભ કહ્યું ઝાલતાં, આવ્યુ પુછડું હાથ. કુંભારે બહુ મુકવા કહ્યું, પણ ન મૂકયુ પૂછે; લાતે લેાહી સુતા થયા, બ્રાહ્મણ બુદ્ધિ તુચ્છ. સાહસ ન કરા—ગજ ગુહ્ય સ્થાને તે ગયા, માહી માંસના પાટ; વિનાશ વાયસન થયા, વસાતાં ગુહ્ય વાટ. ઉચિત અનાદર-શાહની દાઢી સળગતાં, બેલ્યા પ્રધાન બુઝાવ નાકર કામ હું નહિ કરૂં, સળગી જોતાં સાવ. ?? ?? ' "" ' "" Page #963 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૧) ધન વ્યવસાય––ોઈ ગયે ખાનાર જન, લેઈ ગયે દેનાર, દાયું તે દુઃખમાં ગયે, તે ત્રણને કાર. વિના સમજે ખર્ચ-ડુચા બહુ ખાળે દીયા, દીનત્સાર ખુલાં દ્વાર; આવક જાવક આંક નહિ, ખરચી થાય ખુવાર. પરદેષ પક્ષક–પાર વિના પિતા તણી, લેખે ભુલ નહિ લેશ બીજે લેશની બહુ કરે, વિશેષ માંહિ વિશેષ. આવિવેકી વન–શોભે શીરપર પાઘડી, જુતી પગમાં જાણ અંબાડી હસ્તિ ઉપરે, ગધર્વે ગુણ પ્રમાણ. નશીબની પરીક્ષા-પત્ની નશીબે પારખું, આડું આવે પાન; - પુરૂષ નશીબ પરગણે, મુકે પામશે માન. જ કુંભારને કુંભાર કોધ ભરાયતો, રગડે રાસભા કાન; 1 ક્રોધ– બૈરીને બોલે નહિ, સમજી ભયનું સ્થાન ભેગા ભેગું થાય-ઘઉને પણ પવાય ત્યાં, પાણી ચીલ પી જાય; ખીચડી ખેપ્યું ઢોકળું, ભેગા ભેગી થાય. ઉદ્યોગને આદર-બિનજગારી બુદ્ધિમાન, અ૫નહિંસારાએહ અકકલ વિના ઉદ્યોગી, સહુથી સારે તેહ. નિરૂદમી પુરૂષ–રળવું કાંઈ નહિ ન્યા, ઘડી ઠર્યા નહિં ઘેર; રળીયા ગઢવી કયાં ગયા, કહે ઠેર ના ઠેર. આ નકામે પુરૂષ–ભળાવ્યાં ગઢવીને ભલાં, છરાં શરણે જેહ, હું માગું તેમ માગશે, ભીખ ભટકીને તેહ. જાણીને ન બગાડે-મુકે છેવું મેલું કરી, મેલું થયે ધોવાય; - હગી ઘરથી ઉસૈડવું, બાર બેઠાં શું થાય. સેબતની અસર-જેને સંબંધ જેથી વધુ, તે તસ સંગ તણાય; બાઈ બેસે જે વેલમાં, ગીત ત્યાં તેના ગાય. પાપ પાપને ખાયડોશી આ ડાભડા, સ્વારે સંગ ન લીધ; વળી વિચારી માગતાં, ડોશીયે નહિ દીધ. આમ ભુલ જણાયભૂલ ભાસે તે ચેતવું, એજ ખરો ઉપાય; ભૂલ્યા ત્યાંથી ગણે ફરી, જરૂર ભુલ જણાય, નકામુ ન બેલે–ખરા કામની ખપ વિના, જનહિજરી જે ખરા વાધે ખાતાં નડ્યો, વિના વાઘને સર. આવુ શોભે નહિ–જરાવસ્થા માં હે જરી, સોભા સાવ નકામ; ઘરડી ઘડી ને ધણી, લજવે લાલ લગામ. Page #964 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) ન આધા ડેરાનું ડખલ— શક્તિ છે નહી ચાલવે, દઈ ન શક્તિ દોટ; ઘરડી ગાયને ઘાલીયુ, ડખલ ડેરાનુ કાટ. રવણી—ખાંડની ટેક ખતમ કરી, ગ્રહી ગાળની ટેક, પાકે પેટ પુરૂ ભર્યું, વિગતે કરી વિવેક. માલુમા ખીજે દી મળ્યા, કહે કરૂ હવે કેમ; હતી તેજ શખા હવે, નડે નકામુ વેમ. હુંડી તેના વીમાડુંડી હાય તેના વીમા, બીજો નહિં બંધાય; માંકાણુ હેાય મુવા તણી, ગીત પરણ્યાના ગમ સમયાચિત્તપણું-મારાં લઇ આપા મને, આપ્યાં એવું કહીને; આઇના ફુલ ખાઈને, સાલા મ્હારા ભાઇને. જીઆ કોળીની જોડાચાર્યા જેહના, તેડ્યો બ્રાહ્મણ તેહ; ભક્તિ~~ કરી રસેાઇ કાળી ધરે, ઝુકતે જામીચા એહ, દક્ષિણા લઇ આશીષ દે, નહી કા રાખી નુન્ય. કાળી કહે સમ કે। નિહ, એ તુમ પદ્મનુ પુન્ય. હદમાં રહેવું—હદમાં રહીયે હર પળે, દીલ ચહ્યું નહિ થાય; હાથી પણ અંકુશ વિના, અટકયો નહિ અટકાય. પાડાશી પીછાણ-ઘર પાડાશી ને ગણ્યા, નબળા સારા નેટ; હાટ પાડાશીહાય શુભ, જખરે જોરા જેઠ. ઘેલછાઈપણું— તાજીત ઘેલા તરકડા, વિવાહ વરતી નાર; હાલી ઘેલા હિંદુ, ત્રણના એકજ તાર. પરીક્ષા પ્રમાણ—દાસ્ત પરીક્ષા દાતણે, સગા પરખીયે સાય; સ્ત્રી પરીક્ષા કયારે કે, ઘરમાં કાંય ન હાય, છત તેજ ડાહી—ઘેાડુ ઘરે હાય તેવા, પગ પાળે નહિં જાય; ગાકળ ન ગાંડા ઘેસતે, દીવાળી દીન ખાય. સ્ત્રી છતાં સ્વામી સ્વત, અગ્નિ અર્થે કેમ જાય; છતે સુત સરવણ તણા, સાગન સીદને ખાય. દરવાજો તાડેતેાડે દરવાજો ત્યાં કરે, ઉંટ તણેા ઉપયાગ; પછી પૂરે પ્રવેશી ને, કરતા યાગ યાગ. પ્રેમનું પ્રમાણ--સુત કરતાં પણ સાસુને, વાલે જમાઈ વિશેષ; પુત્રી પરે પ્રેમ તેથી, વહુ વાલી અવશેષ. ખાટા હઠવાદ—હંસ સંગે હાડીએ, વિશેષ કરતાં વાદ; શીર ગયુ. શેવાળમાં, અને ઉંચા અા પાદ. "" Page #965 -------------------------------------------------------------------------- ________________ જુગારીનું કૃત્ય-સટ્ટે વાલે સબ દેવાળે, લેને કે તૈયાર 1 * દેને કું દમડી નહિ, એસે વે હશિયાર. અક્કલ ઓથમી–ઘોડા શુભ કચ્છમાં ઘણા વખણાય તે વિશેક; આપ્યું એ કચ્છમાં જઈ, અંતે ગર્ધવ એક. સભા સેતુ કરે--ળના ગાડે સુખડી, ભાતું ભલું ગણાય, છાણે તે સાથે નહિ, સભા સેતુ થાય. ગેર અને ડુંગર ઘર ઘેડું લેવા, આવે આખું ગામ. જ પાય નમુ કહ્યાં તે કહે, ભાખીંટી લગામ. વીતી હોય તે જાણે-વિહાઈ જાણે વેદના, વિણ વાહીને હાસ્ય પીડ આવે ત્યાં પીડા, બીજે પીડે ન પાસ. વીંછી કેરી વેદના, જેને વીતી હોય. જાણે તે જન એક, અવર ન જાણે કેય. કંકણ આરિસે–દ્રષ્ટિયે દેખાય તેમાં, કહે દીપક શું કામ; હાથ કંકણમાં આરિ, નકી જાણે નકામ. ઘેડાને મેદાન–પરીક્ષા પાકી થાય તે, પામે પુરૂ માન; ઘલાય ઘરમાં નહિ મળે, મળે ઘોડે મેદાન. આપી શીખ શું વદ જે વસંત પંચમી, જીવણ ન કહે જેઠ; કરે– વદિયે વસંતપંચમી, સાહિબ છેલ્લો જેઠ. આપ સ્વાથી જનમેં સબકા ખાઉં ખરા, મેરા ખાય મર જાય; જે જલધિ લે જલ ઘણા, પણ ન કેઈને પાય. મારું મારા બાપનું, તારામાં મમ ભાગ; દે દરિયે ન કોઈને, લેવા તાકતે લાગ. હેજથી ન સુધરે–અતર બુંદ અવની પડ્યું, લુશી સુંગવા લીધ; વેપારી વિલખે થયો, એથી ઉઠવા કીધ. સમજી ભરાવ્યા સામટા, હેઝ અતરના ત્યાંહી; બુંદે બગડી હેઝથી, સહજ સુધરે નાહીં. કાંકરી ઘડે છેડે-પગાર હોયજ પાંચનો, પણ મોટાને માન; મોટા પણ માતબરનું, એહ કરે અપમાન. વાન નહિજ વળે–ભલે ભાલે ભેંકાય પણ, ઔષધ આવે સાન; પણ જે કલમ ગેદે ચડે, વળે ન કદીયે વાન. - ૨૫ Page #966 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) રજનું ગજ કરે–આંગળી આપી એહને, પકડે પુચ જેહ, તરણું મેરૂ તે કરે, રજનુંજ ગજ ચેહ. વાંદર ઘા વાળુ કરે, બારીનું કરે બાર; ચોળીને કરે ચીકાણું, પાછુ કાગ કરનાર. ભીંજવીને ભારે કરે, ફેન્સે હાડ ગંભીર; પેટ ચોળી પીડા કરે, અદ વગર અધીર. વાડ ચીભડાં ચોરે-કઈયે કુવારે પુરૂષ, મેલ્યો સગપણ માટ; જે જોઈ જાતે પરણીઓ, ઘડી એ ઘાટ. ખુટી નહીં ખસે-મહાજન સવિભેગું મળ્યું, તવ તે બોલ્યા ત્યાંહિ; મહાજન માબાપ છે પણ, ખુંટી ખસશે નહિ. મીયાં અને ડુ-ડું સુણી મન ડગમગ્યું, પેખે પાકે માલ; મીયાં કે મેં પિયાણા, હુવા હું કુચ્છ હાલ. મીયાની શેખાઈ-પાય જુતી નહિ પરવા, મારૂંગા કે તેય; બીબી કે વે દિન કદ, જુતી મીયાં પગ હોય. કેવી ખાટીભાવનાં-માંદા સાધુની સેધ તે, વૈયાવચ્ચની વાટ; પણ નહિ માંદુ કેઈ પડયું, એથી થાય ઉચાટ. તે નહિ સુધરે– દુર્જનને સજન કદી, બને ન કોડ ઉપાય; જેમ લસણ દુર્ગધી તે, સંસ્કારે નવિ જાય. તેને તે સ્વભાવ-જનની નિંદા વિના, દુર્જન શાંત ન થાય; કાગ સર્વે સ્વાદે છતાં, વિષ્ટાચે જ ધરાય. નિસાર સંગત–વન ગિરી ગુફા વનચર, સંગે વસવું સાર; પણ મૂખ સાથે સ્વર્ગમાં, વસવું તે નિસાર. નિર્ગુણ ને ગુણ-નિર્ગુણી ગુણી જાણે નહિ, ગુણ ગુણથી ઈષોય; પણ ગુણ ગુણ રાગીયા, તે તે વિરલા થાય. દુર્જન વર્તન—દુર્જન પર છીદ્રો સદા, સરસવ સમ પણ જોય; પણ પોતાના નહિ જુવે, બીલા બરાબર હોય. ચેરની ચાલાકી—ચોરની આંખે ચારને, જેનાર બે જણાય; જેનાર જે જાણે નહિં, ચાર તે ચરી જાય. બળીયાથી બાથ-બળીયા સંગ બબરી, કરતાં ખોટ ખવાય; લુંટાયે તેમાં લક્ષમી, આબરૂ ઓછી થાય. આ ઉલટ નામ-વાઢે પણ પાળી વદે, પાળે વાઢી વિદાય; નામ પ્રમાણે ગુણ નહિ, ઉલટ એહ ગણાય. tional Page #967 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૫ ) કબ્રુસ ઉદારતા—ખાડા ઢાર ખેતર દિયું, ખવાયું ખારે ખાસ; દેવા કર દરબાર ને, ઉપજની નહિ આશ. મોટા સાગન~માલુ માધુ સમ ખાઈને, વધતી આગળ વાટ; માતર ખાઇ ખાલીકયું, માથા કેર્ માટ. મેાટા પણ ડરેહલકે હાથ દેખાડતાં, માટા મન મુ ંઝાય; ટહુ મરાય તેવે સમે, પે એ સાથે ન રહે—ખરે ખડગ એનવ રહે; એક મ્યાનમાં એહ; સર્પ એ પણ સ ંગ ન રહે, તેમ જ દરમાં તે. તેજી કાય. અવળચ’ડી સ્ત્રી—નદી તરતાં તે કહ્યું, ઝાલ ગાળી જ્યાંહી; મુકી દઇ તે માનુની, ગઈ તણાતી ત્યાંહી. ચડતી પડતી—ખરતાં પીંપળ પાનને, કરે કુપળા હાસ્ય; મુજ વીત્યુ તુજ વીતશે, પાને કર્યા પ્રકાશ. કુવા કેરી ઘટમાળતે, ભરી ભરે ઠલવાય; સદૈવ સરખી નવ રહે, ચડ પડ ચાલી જાય. ઉગ્યા તેહ તા આથમે, કુલ્યું ફુલ કરમાય; સંધ્યાના ર ંગો સવી, જલદી વિખરી જાય. માતા કહે માટે થયેા, દિકરા ડહાપણુ દાર; ઉમરના ઓછા થયા, તે નહિં તસ વિચાર. આઇના પસ્તાવા પતિનું મરણ પ્રદેશમાં, સાંભળી તે સ ંદેશ; કળકળતી તે કામિની, દીલમાં દુ:ખ વિશેષ. ચુડા ફાડતી ચાકમાં, પડી પછાડા ખાઈ; કુટી પીટી રાઇ ઘણું, અતિ આવેશે આઇ. વળી વાત એ સાંભળી, પતિ પધારશે ખાસ; રાયું કયું તેા રદ થયું, નારી થૈ નિરાશ ભાગ્યે ભલીવાર—હાટ ખાયેા હાળીને, ઘર ખાઇ ગણુ નાર; ખેડુત ખેતર ખાય તા, ભાગ્યે થાય ભલીવાર. નાકર ચારે તા નફા જાય, અને ઘરધણી ચારે તેા મુડી વિદાય. દીલ્લીના વેપાર-દીલ્હી વર્ષ દશદા રહ્યા, દમડી હાંસલ ન દીધ; કહ્યું વણજ શાના કર્યો, કહે કાયલા કીધ થાતું તે તે થોડુ –નવા ગામના નવા ધરે, સાદ પાડ સુચવાય; હવાલદારને હુકમમાં, જન સહુ જાણી જાય. ?? ?? ,, 77 ?? Page #968 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) વખતને શું વાર–દીન ગણતાં માસ ગયા, વરસો આંતરીયા સુરત તે ભુલી સાહિબા, તે નામ વિસરીયા. બેટી શેખાઈ–મેમાં મઠનું ચુરમું, જાયફળ કહે જાય; સેવ ખાધી સમજાવી, મેમાં વાટ મુકાય. એ મારીને ગયે-મુ તેના મુવા પછી, ખરું ખરાબ થવાય; મરી ગયે મારી ગયો, કેણ એ કહેવાય. હું તો વરને ભા–દાદ વરને દાખવે, જાણે ન જાને કોય; શ્વાન સરે ગાડા તળે, કહે ઉચક્યું કેય. રાજા બચી ગયે-રાણી હઠથી રાય ત્યાં, મરવા માટે જાય; બકરાએ બચાવી, રાજી કરી રાય. મીયાંની તારીફ– મંગળ રાવળીયા નહિ, અમીર જાદા એહક કયી જુવારી લે નહિ, જાતીલા જન તેહ. નકામા ન બોલે-બિના બુલાયે ના કબી, બેલિ મુખ બોલીયા, તેલે ન વણિક પણ કહે, ઓછા મત તેલી. આ ગાંધીના ગાંધી-ગાંધીના ગાંધી અને, પિઠીના એ પિઠી; કબાટનું કબાટ અને, કેઠીની તે કેઠી. આ દાદીની દાઢી-ડાભડાનો ડાભડે અને, બરણીની બરણી; ડાઢીની દાઢી અને, સાવરણીની સાવરણી. આ ઘાશીયા ઘોડા ઘાસીયા ઘડા અને, પેટ પાયા ચાકર, ઘરધણીના ઘરધણી, ઠાકર ના ઠાકર. | દુર્જન આશ્રયી. આ કેવું વર્તન–સુધરે નહિ સતસંગથી, એવું એનું ભાગ - સંગ કર્યો છે હંસનો, તેયે કાગને કાગ. “વાનની સદશ–જેવી સંગત શ્વાનની, તે સઠને સંગ; પાય કટે મુખથી ચટે, પડાય તાસ પ્રસંગ. કુબુદ્ધિ ન જાય-કુબુદ્ધિ કદીયે જાય નહિ, ભલે સુસાધુ સંગ; મુજ મકો છો ગંગમાં, તણાય તેમ તે તંગ. જાતિને સ્વભાવ—જાતિસ્વભાવ જે જન્મને, કદી ન દૂર કરાય; કાંબળ કાળી તે બીજા, રંગે નહિં રંગાય. ભલા તે તો ભલા–ભલા ભવે વિસરે નહિં, દુર્જન દીલ ન હાય; કાળી ઉન કુમનુષ્યનો, રંગ ન રંગ બદલાય. WW Page #969 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૭) તે નહિ સુધરે-કસ્તુરીનું ખાતર કરે, સિંચે ગંગાજળ સાર લસણ લેશ ન સુધરે, એની ગંધ અપાર. પ્રસંગ ન પાડે–દુષ્ટ સ્વભાવ દુર્જન તણે, છેડે તેહનો સંગ; અતિ દુઃખ તેહથી ઉપજે, પાડે નહિ પ્રસંગ. તેને સંગત્યાગ–દુર્જન સંગ દૂર કરે, કરે રંગમાં ભંગ; માટે સમજી મન વિશે, તજે તેહને સંગ. વિશ્વાસ ન કરો–દુષ્ટ દૂર્જનને પરિહરે, નહિ વિશ્વાસનો વાસ ભુજંગમણી ભુષિત ભલે, તે પણ પૂરણ ત્રાસ, ઘણે ઝેરી હોય–પ્રીયવાદી પણ દુષ્ટ જન, ઝેરી જન ત્યે જેય; મીઠાશ મૂખે હો ભલે, હૈયે હળાહળ હોય. કદી ન સુધરે—કીગ કપૂર ખાવે કદી, સ્વાન સરિતા નહાય; ચંદન ખરેને ચોપડે, સ્વલ્પ નહિ સુધરાય. બસ અને બાવન દુહા, સ્વપર જને સુખકાર; લખ્યા લલિત તે લાભના, વાંચી કરે વિચાર. પાઈ રૂપમાં. પુન્યવંતને પુન્યવંતને પાંશરૂ થાય, ભાલે ભિખારી ખેળી ખાય; નિભંગી–ભાગ્યશાળીને ભુતો ભરે, અકરમીની પહેલી મરે. અકરમી બહુલા ઉદ્યમ કરે, અર્થ એકે એથી નવિસરે, નિભંગીને નહિ મળે કશું, પુન્યશાળીને જોઈયે છે શું. થોડે મજા–કુલણજી મને ઘણો ફુલાય, હાથે કરીને હારી જાય; અતિ આહારેઅરણથાય, ઉદરીઆહારેસુખમાંકાય. ઘણું કરે તો રહે નહિ ઘાટે, ઘણું કરે છે તે છેડા માટે, ઝાઝાં નીર જરૂર ખુટવાના, ઝાઝાં હેત તુરત તુટવાના. દષ્ટ જન–હરામી જનને હોદ્દો મળ્યો, કુડાં કુકર્મો કરવા વન્ય; હતી કુહાડી ને હાથે ભલી, મરકટને નીસરણું મળી. મફતખાઉ–-ઘોડું લઈ ગાંમંતર ગયા, પારકુ ખાઈ પાવરધા થયા; ઘોડા ઘર આ તો છે આપડા, મને ઘેસને તને લાકડાં. સુલક્ષણ–બત્રીશ ઠેકર જે જન ખાય, બત્રીસ લક્ષણો તેથી થાય; અણકમાઉને ઉનું ભાવે, કામ કરતાં કંટાળો આવે. સોરઠા, કષાયને તજો–સહી જે વાંછો સુખ, કાર તજે કષાયે તણો, નહી તો નકકી દુઃખ, છ પાંચ સંગે નહિ ગણે. Page #970 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) આ કેવી લુચાઇ— આપ્યું રહેવા ઘર એક, પ્રેમી પેાતાના તે ગણી; રહે ચિતમાં તે છેક, પાડેાશી પ્રીટી ઘરધણી. આપ્યા રોટલા એક, કપીને વેચ્યાનું કહી; શઠ તે ખાઇ ગ્યા છેક, ખિલ્લી બેઉ જોતી રહી. અપવિત્ર અને નુકશાન કારક વસ્તુ આશ્રયી. 29 પાર. ચાનું વાવેતર અઢાર ચેારાણું સહસ, વીઘે ચા વવરાય; મદ્રાસ ને આશામમાં, ઊત્પન્ન એની થાય. વર્ષના ચા ખચ –સાળ ક્રોડની ચા સિવ, સાકર સહુ અગિયાર; સર્વ સતાવીશ ક્રોડના, પાવે. વરસે તમાકુ પેદાશ આય સાડી પચીસ લાખ વધુ, વીધે તમાકુ વાય; એગણપચ્ચાસ ક્રોડની, આવક હિંદે થાય. તેમ તિક્રોડ વિલાયતી, આવક તે અંકાય બધી તે બાવન ક્રોડની, ધીંગી ધુણી કરાય. ભાંગ વાવેતર—વીધા તેપન લાખ વધુ, હિંદે ભાંગ વવાય; દશક્રોડી કીમત તણા, ઘડું ત્યાં ઘેરા થાય. ખાંડ બનાવટ—ખાંડ ખરે ચાપન મળે, અસ્થિ અરધા ન ખાય; વળી વિશેષે લેાહિથી, સદૈવ સાક્ કરાય. ભેલ--કેસર માંસ ચરબી કહી, વિલાયત તે વદ્યાય; એન સાઇકલ ઑફ ઇન્ડીયા, ગ્રંથે તે ગવરાય. કાપડે ચરમી કાપડમાં ચરખીડ્ડી, રંગે રૂધિર પાસ; અંતર આપ વિચારીને, પછીજ કરો પાસ. ચરબીનું માન-એક મીલે એક વર્ષે, છોઅડતાલીશ મણુ; હિંદમાં ચરખી વાપરે, ત્રણસો મીલનું ગણુ. વર્ષે એક મીલમાં ૬૪૮ મણ ચીપ્રાય છે, અને હિંદમાં તેવી ૩૦૦ મીલા છે, તો તે પ્રમાણે કેટલી ચરણી એઇએ. ગળીવાળાં વસ્ત્રો—ગલી વાદ સંગ, સમૃôિમાર્થિક થાય; કેસરમાં જીવ જતના કરાય. તે વસ્ત્રો નહિ વિલાયતી દવા—દયાયે દારૂ માંસના, ભેળસેળના ભાવ; માટે સમજી મન વિષે, છડા સાય. ખાવાની વસ્તુઓ-વળી ખાવાની વસ્તુયે, ભેળવણીના 17 ભાગ; વિવેક સારા વાપરી, તેના કરશે। ત્યાગ. Page #971 -------------------------------------------------------------------------- ________________ (૧૯૯૯) દેશ આશ્રયી એક માણસની એક વર્ષની ઉપજ. ૧ આસ્ટેલીયામાં ૫૪૧ ની. ૫ જર્મનીમાં ર૦૧ ની. ૨ કાનડામાં ૩૮૨ ની. ૬ ઈટાલીમાં ૯૫ ની. ૩ ઇંગ્લાંડમાં ૩૬૨ ની. છ તુર્કસ્થાનમાં ૪૨ ની. ૪ ફ્રાંસમાં ૨૧૨ ની. ૮ હિંદુસ્થાનમાં ૧૩મા ની. એક વર્ષમાં નીચે પ્રમાણે રૂપીઆનો માલ વિલાયતથી આવે છે, ( કુલ રૂ ૩૩૦૭૮૧૭૯ ને માલ નીચે પ્રમાણે. ) ૧૧૫૫૨૨૧૦૧૮-કાપડ અને સુતર વિગેરેની જાતિને. ૮૨૩ર૬ર૭૪૮–લેઢાના છરી ચાકુ વિગેરે એજારને. ૪૪૭૨૮૨૨૨૦-રેલ્વે માટેના સર્વે જાતિને સામાન. ૨૪૦૮૫૫૭રપ-મિસનરી માટેના સર્વે જાતિને સામાન. ૧૮૪રર૭૮૪૦-ખાંડની જુદી જુદી સર્વે જાતિને. ૮૯૧૪૪૪૨૦–લોઢાનો સર્વે જાતિનો સામાન. ૭૭૫૧૦૯૦૦-તેલ–લવંડરાદિ વિગેરેની જાતિને. પ૭૦૪૧૯૦૦-રંગ રોગાનાદિ વિગેરે જાતિને. ૪૫૮૧૨૬૭૦-કાગળ સ્ટેશનરી વિગેરેની જાતિને. ૪૨૧૧૭૩૬૦-દારૂની દરેકે દરેક જાતીને. ૩૭૦૮૫૮૨૦-બિસ્કુટ વિગેરે ખાવાની વસ્તુને. ૩૦૦૦૦૦૦૦-તમાકુ સીગારેટ વિગેરેની જાતિનો. ૨૯૭૬૭૯૪૦-કાચ માટી વિગેરેનાં વાસણોની જાતિને. ૧૯૦૬૧૧૭૦-ભેજન મસાલાદિક સામાનનો. ૧૫૯૭૦૬૭૦–સર્વ પ્રકારની દવાઓની જાતિને. ૧૫૬૩૩૦૦–ોજન પાનની સામગ્રીની જાતિને. ૧૫૫૮૦૩૭૦–વણવા માટેના સર્વે જાતિના સામાનને. ૧૫૩પ૩૩૧–ફળ સરકારી વિગેરેની જાતિઓને. ૧૩૮૦૦૦૦૦-દીવાસળીઓની દરેકે દરેક જાતિને. ૯૧૦૦૦૦૦-રબરની દરેકે દરેક જાતિનો. Page #972 -------------------------------------------------------------------------- ________________ (200 ) ૭૯૧૪૪ર૭–ગાડી મોટર સાઈકલ વિગેરે જાતિને. ૩૭૫૦૦૦૦-બુટ સુજ વિગેરેની જાતિને. ૩૩૦૦૦૦૦-બનાવટી દુધના ડબાઓની જાતિને. ૩૧૬૯૦૦૦-છત્રીઓની દરેકે દરેક જાતિને. ૩૧૦૦૦૦૦-રમકડાની દરેકે દરેક જાતિને. ૨૩૧૬૦૦૦-કાચની બંગડીઓની જાતિને. ૧૮૦૦૦૦૦-કેસરની સર્વે પ્રકારની જાતિનો. ૧૨૧૪૦૦૦-ટોપીઓની સર્વ પ્રકારની જાતિને. ૭૪૦૦૦૦-હારમોનિયમની સર્વ પ્રકારની જાતિને. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII = પ્રેમ–ભાવના. Ed. ترفند وانكردنی 22: મારું મિચ્છામી દુક્કડ, ભૂલચૂકના ભેગ, શુદ્ધ સુધારી વાંચશે, જાણ ગાયેગ. મેં હારા માટે લખ્યું, સ્વપર જ સુખકાર, હંસવૃત્તિ હૈયે ધરી, લ્યો લાભ દિલધાર. ગુણ જનોથી ગુણ ગ્રહો, વધુ થવા ગુણવાન, સાદર અને સમવૃત્તિયે, પ્રેમે કરશે પાન, હે ગુણ ગુણગ્રાહી શૈ, દોષ કરી સહુ દૂર, સજ્જનતા ગુણ લલિતસરસ, પામે ધર્મ ધન પૂર. લેખક અને સંગ્રાહક લલિતવિજય. ============== == =