________________
(૧૩૨) ગુણ સત્તાવીશ જેહ અલંકયોરે, વિરમી સકલ ઉપાધ.
ભવિયણ વંદરે સાતમું પદ ભલુંરે છે ૧છે એ આંકણું છે નવવિધ ભાવલેકરે સંયમી, દશમે કેશને લેચ, ઓગણત્રીસ પાસસ્થા ભેદ છે રે, વારે તસ નહિ જગશોચાભમારા દેષ સુડતાલીશ આહાર વારતા રે, અતિકમ ન કરે ચાર મુનિને અથે સમારે મંદિરારે, પરિહરે એહ આચાર ભાષા નરના દેષ અઢાર નિવારીનેરે, દીક્ષા શિક્ષા દિયે સાર; પુણ્ય પાપ પુદ્ગલ હેય રૂપતા ૨, સમભાવે મુક્તિ સંસારાભાઇ સત્ય હેતુ ભવ અટવી મૂકવારે, ફરહ્યું છછું ગુણસ્થાન,
ગ અધ્યાતમ ગ્રંથની ચિંતનારે, કિરિયા નાણ પહાણ ભોપા પૂરવ વ્રત વિરાધક ગથી, ફૂટલિંગી પણું થાય; દંભ જાળ જંજાળ સવિ પરિહરે, ચરણ રસિક કહેવાય .માદા કેડી સહસ નવ સાધુ સંયમી, સ્તવિયે ગીતારથ જેહ, વિરભદ્ર પરે તીર્થપતિ હવે રે, સૌભાગ્યલક્ષમી ગુણગેહ ભાણા
અઠ્ઠાવીશ વસ્તુની સંખ્યા.
અઠ્ઠાવીશ લબ્ધિ. ૧ આમર્ષ ઔષધિ–જેના હાથ–પગ વિગેરેના સ્પર્શથી રેગ જાય ત.
૨ વિમુ ઔષધિ–જેના મળ-મૂત્રાદિકે કરી સર્વ પ્રકા૨ના રાગ જાય તે
- ૩ ખેલૈષધિ–જેના લેબ્સ પણ ઔષધિરૂપ હોય તે. ( ૪ જëાષધિ–જેનો પરસેવે પણ ઔષધિરૂપ હેય તે.
૫ સેવિાષધિજેના કેશ, રામ, નખાદિ ઔષધિપ હોય ને સુગંધીરૂપ હેય તે.
૬ સંભિન્નશ્રોત–જેને એક ઇંદ્રિયથી બધી ઈદ્રિને વિષય જાણવાની શક્તિ હોય તે અથવા બાર જોજનમાં પડેલા ચક્રીના સન્યનાં બધાં વાજીના શબ્દ સ થે હય, છતાં જુદાજુદા જાણવાની શક્તિ તે.
૭ અવધિજ્ઞાન–જેથી રૂપી દ્રવ્ય આત્માવડે સાક્ષાતપણે જેવાની શકિત તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org