SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૯ : મહા મહોત્સવ કરે શ્રાવક તે પર્યું સણું, એમ તેર કૃત્ય કરે લલિત લેખાય છે. નિભ્રંગીને નહીં—૧ દેવની પૂજા ભક્તિ, ૨ સાધુની તૈયાવચ્ચે, ૩ ધર્મીમાં શ્રદ્ધા, ૪ વિદ્યામાં બુદ્ધિ, ૫ ધનવાનપણું, ૬ દાતારપણું, ૭ ઉત્તમ જાતિ, ૮શુરવીર, ૯ રૂપવંત, ૧૦ પાંડિત, ૧૧ બહુશ્રુત, ૧૨ તપસ્વી, ૧૩ સમ્યકત્વ સહિત. ૧ २ ૩ ૪ ૫ તેર કાઢીયા આળસ માહુ અવળુ વાદ, અહંકાર ને ક્રોધ, દ ૧૩ પ્રમાદ કૃપણ ભય શોક, અજ્ઞાનવ્યાક્ષેપાધ ચાવિકયાચે કુતુહળી, તીવ્ર વિષયાભિલાષ, ધર્મ ધ્યાને અ ંતરાય કર, તેર કાઠીયા ખાસ. તે કાઢીયાના વિસ્તારે ખુલાસા. ૧ આળસ——તે દેવ ગુરૂ દર્શનાદિકમાં આળસ થાય તે. ૨ માહકાઠી૰——સ્ત્રી પુત્રાદિક માહે દેવ ગુરૂ પાસે જઇ શકે નહિ. ૩ અવણુ વાદ—દેવ ગુરૂની પાસે જવાના અનાદર. ૪ અહંકાર—માને દેવ ગુરૂને વાંદતાં લઘુતા સમજી પાસે ન જાય. પ ક્રોધાઠી-ગુરૂને વંદન કર્યું છતાં ખેલ્યા નહિં, અને ધર્મ લાભ આપ્ચા નહિ તે ક્રોધે પાસે જાય નહિ. ૬ પ્રમાદ—વ્યસનમાં આશકત હોવાથી દેવ ગુરૂ પાસે જવાનુ મન થાય નહિ. ! ૭ કૃપણદેવ ગુરૂ પાસે જતાં કાંઇ ચડાવવું પડે, અગર ટીપ વિગેરેમાં પૈસા લખાવવા પડશે તે મી. ૮ ભયકાઠી— દેવ ગુરૂ પાસે જતાં વ્રત પચ્ચખ્ખાણાદિક કરવું પડે તે ભય. ૯ શાકકાઢી—શાકનું ખાનું લાવી દેરે ઉપાશ્રયે જાય નહિ, પણ ઘર કામે બધે જાય. ૧૦ અજ્ઞાન—દેવ ગુરૂ પ્રત્યે શ્રદ્ધા નહિ હોવાથી તેમની પાસે જાય નહિ.. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy