________________
: ૧૨૮ :
સરસ્વતીના ૧૨ નામ-૧ ભારતી, ૨ સરસ્વતિ, ૩ શારદા ૪ હુંસગામિની, વિશ્વવિખ્યાતા, ૬ વાઘેશ્વરી, ૭ કુમારી ૮ બ્રાચારીણી, ૯ પંડિતમાતા, ૧૦ બ્રહ્મપુત્રી, ૧૧ બ્રહ્માણી, ૧૨ વરદા પરમતે ૧૨ તિલક-૧ લલાટે કેશવ, ૨ ઉત્તરે નારાયણ, ૩ હૃદયે માધવ, ૪ કઠરૂપે ગાવિંદ, પ દક્ષિણ ઉદરે વિષ્ણું, ૬ જમણી માડુ વિષે મધૂસુદન, છ કડદેશે ત્રિવિક્રમ, ૮ વામ કુક્ષિને વિષે વામન ૯ વામ ખડું શ્રીધર, ૧૦ ક ધરે ઋષિકેશ, ૧૧ ઉદરે પદ્મનાભ, ૧૨ કઠે દામેાદર.
બાર મહિના——૧ સુપ્રતિષ્ટ, ૨ વિજય, ૩ પ્રીતિવર્ધન, ૪ શ્રેયાન, ૫ શિશિર, ૬ શાલન, ૭ હૈમવાન ૮ વસંત, હું કુસુમસ ભવ ૧૦ નિદાઘ, ૧૧ વનવિરોધી, ૧૨ શ્રાવણ,
વિના ચાળેલા આટાના અચિત થવાના કાળ.
મનહર છંદ
વિષ્ણુ ચાળેલા તે આટે શ્રાવણને ભાદ્રપદે પાંચ દીન સુધીને તે મિશ્રજ લેખાય છે. આશ્વિન કાર્તિક માસે ચાર દિના મિશ્ર કહ્યો.
માગસર પેાષ માસે ત્રણ દી મનાય છે. માઘને ફાગણ મધે પાંચજ પ્રહર માન્યા.
ચૈત્રને વૈશાખે ચાર પ્રહર કહાય છે. જેઠ અષાડે તિ યામ સુધીને લલિત મિશ્ર. ત્યાર પછીના અચિત થયેલ ગણાય છે. ( અને ચાળેલા આટા તા તુરતજ અચિત થાય છે. ) તેર વસ્તુ સંગ્રહ.
૫૧૫
શ્રાવકને પસણામાં કરવાના ૧૩ કૃત્યા. મનહર છંદ. શક્તિ સારે તપ જપ શ્રુત જ્ઞાને ભકિત શુભ, અડમ અભયદાન દેવા દિલ રહાય છે; સેપારી શ્રીફ્ળ આદિ પ્રભાવના પ્રભુ પૂજા,
સંઘ સેવા સચિતના ત્યાગ કરાવાય છે. કર્મ ભ્રૂપે કાઉસ્સગ્ગ શીલ સાચુ પાળે શુભ, ન આરંભ શક્તિ સમ દ્રવ્ય ખરચાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org