________________
: ૧૩૦ :
૧૧ વ્યાક્ષેપ—કાંઇ ભમાવ્યાથી ઘણું સમજાવ્યા છતાં, દેવ ગુરૂને આળખે નહિ.
૧૨ કુતુહલી—ચાર વિક્થાના રસિક હોવાથી, ધર્મ ક્થામાં મન લાગે નહિ, તેથી દેવ ગુરૂ પાસે જાય નહિ, અને કુતુહલાદિક જોવા ગમે.
૧૩ વિષયાભિલાષી-પાંચ ઇંદ્રિયાના વિષયમાં લીન હોવાથી દેવ ગુરૂ પાસે જવું તે તેને કેદખાના જેવું લાગે.
તાંબૂલના ૧૩ ગુણ
શાલ વિઝિંડીત છંદ.
તામ્બૂલ કર્યુ તિક્તમુષ્ણમધુર, ક્ષાર કષાયાન્વિત, પિતઘ્ન કફનાશન કૃમિહર, દુધિનિર્દેશનમ; વક્રસ્યાભરણું વિશુદ્ધિકરણ, કામાગ્નિસદીપન, તામ્બૂલસ્યસખે ! ત્રયેાદશગુણા:, સ્વગે પિ તે દુ ભા:
તાલડીનાતેર અનાજ ધૃત દાળ એમજ, લુણુ જળ લેવા લાર, વાના- હલદી મરચાં હીંગને, ધાણા જીર્ ધાર; · અગ્નિ કાષ્ટ કડછી કહી, નહિતર ફાર કે ફેર, ઉઠી પ્રભાતે માગશે, તાલડી વાના તેર.
ચાદ વસ્તુ સંગ્રહ,
ચૌદપ્રસાર- ચૌદ પૂર્વનું સાર શુભ, મહામંત્ર નવકાર; સેવા ભવિય સાદરે, ભાંગે ભવના ભાર. ઐાદ નિયમ ધારવાની ગાથા.
सचित दव्व विगई, वाणह तंबोल वत्थ कुसुमेभु वाहण सयण विलेवण, बंभ दिसि न्हाण भत्तसु ॥ સચિત-વસ્તુ ખાવાના ત્યાગ. દ્રવ્ય-માઢામાં વસ્તુ નાખવાની
સંખ્યા રાખવી. વિગઈ–રાજ મને તેટલીના ત્યાગ
Jain Education International
વાહ–જોડા, માજા, વિગેરેની
સંખ્યા રાખવી. તલ-મુખવાસ વસ્તુનું માન
કરવું તે.
For Private & Personal Use Only
www.jainelibrary.org