________________
(૧૪) દંભત્યાગ અધિકાર.
તે દંભ કે છે? દંભ–મુક્તિરૂપી લતામાં અગ્નિરૂપ છે, દંભ, ક્રિયારૂપી ચંદ્રમાં રાહુરૂપ છે, દંભ, ભગ્યનું કારણ છે અને દંભ, અધ્યાત્મ સુખની અર્ગલા-મૂંગળરૂપ છે. ૧
દભ-જ્ઞાનરૂપી પર્વતમાં વજ સમાન છે, દંભ, કામરૂપ અગ્નિમાં હેમવાનું દ્રવ્ય છે, દંભ, દુઓને મિત્ર છે અને દંભ ત્રત લક્ષમીને ચેર છે ૨ - દંભથી વ્રતને ધારણ કરી જે માણસ પરમપદ–મોક્ષની ઈચ્છા રાખે છે, તે લોઢાના નાવ ઉપર બેસી સમુદ્રના પારને પામવા ઈચ્છે છે. ૩
જે દંભને દૂર કર્યો ન હોય તે, પછી વ્રત અને તપ કરવાથી શું ? જે દ્રષ્ટિનું અંધપણું ન ગયું હોય તે, પછી દર્પણ કે દીવા શા કામના છે? ૪
કેશને લેચ, પૃથ્વી પર શય્યા, ભિક્ષા અને બ્રહ્મચર્ય વગેરે સર્વે મુનિના આચારે, જેમ ડાઘાથી મેટે મણિ દૂષિત થાય છે, તેમ એક દંભથી દૂષિત થઈ જાય છે. ૫
રસમાં લંપટપણું છોડી શકાય છે, દેહ શભા ત્યજી શકાય છે અને કામગ વગેરેને ત્યાગ થઈ શકે છે, પરંતુ દંભનું સેવન ત્યજવું મુશ્કેલ છે. ૬
પોતાના દેષ ઢંકાય, લેકમાં પિતાની પૂજા થાય, અને પિતાનું ગૈારવ થાય–એટલાજ માટે મૂર્ખ લકે દંભથી હેરાન થાય છે. ૭
જેમ અસતી-કુલટા સ્ત્રીનું શીલ તેના અશીલની વૃદ્ધિને માટે થાય છે તેમ વેષધારી દંભીઓનું વ્રત તેના અવતની વૃદ્ધિને અર્થ થાય છે. ૮
મૂખ લેકે દંભના પરિણામને જાણતા હોય, તે પણ તે ઉપર વિશ્વાસ ધારણ કરી પગલે પગલે સ્કૂલના પામે છે. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org