________________
( ૩૮ ) નાનાભવ–સવિ મેટા ભવ સૂચવ્યા, નાના અસંખ્ય એહ;
અસંખ્યકાળ સમકિતથી, તેવા ગણવા તેહ. સવિજિન કેવળ–પુરિમતાળે કાષમજિન, રૂજુવાલુકા વિર;
શેષ દીક્ષા સ્થાને થયા, કેવળજ્ઞાનમાં સ્થિર. સવિજિન નિવણ-આદિ અષ્ટાપદ વીર પાવા, નેમનાથ ગિરનાર;
વાસુપૂજ્ય ચંપા શેષ, સમેતશિખરે ધાર. પ્રતિમા સ્થાપને ઊ૦ શ્રી જસવિકૃત સ્તવન,
સિદ્ધચક્ર પદ વંદે–એ દેશી. ભરતાદિકે ઉધારજ કીધે, શત્રુંજય મેઝાર; સેનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણું બિંબ સ્થાપ્યાં હે; કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી. એ જીન વચને થાપી છે
છે કુ. મે ૧ એ ટેક. વીર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ; સવાલાખ જીન દેહરાં કરાવ્યાં, સવા કે બિંબ સ્થાપ્યાં હો કુ. ૨ ટ્રિપદીએ જન પ્રતિમા પૂજી, સૂત્રમાં શાખ ઠરાણી; છઠે અંગે શ્રીવીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી હે કુ. ૩ સંવત નવસે ત્રાણું વરસે, વિમળ મંત્રીશ્વર જેહ; આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચહજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૪ સવંત અગીયાર નવાણું વર્ષે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં હે કુ. ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાળ તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીયારહજારબિંબ સ્થાપ્યાંહો કુ.૬ સંવત ચૌદસે ચેત્રિશ વર્ષે ધને સંઘવી જેહ; રાણકપુર જીન દેહરાં કરાવ્યાં, કેડ નવાણું દ્રવ્ય ખરચ્યો ૭ સંવત તેર એકેતેર વર્ષે, સમરશા રંગ શેઠ, ઉદ્ધાર પંદરમે શત્રુંજય કીધે, અગીયારસાખરવ્ય ખરએ હો કુ. ૮ સંવત પંદર સત્યાશી વરસે, બાદશાહને વારે; ઉદ્ધાર સોલમે શત્રુંજય કીધે, કમાશાએ જશ લીધે હે કુ. ૯ જનપ્રતિમા જીન સરખી જાણી, પૂજે ત્રિવિધે તમે પ્રાણી, જીનપ્રતિમામાં સંદેહ ન રાખે, વાચકજશની એ વાણું હે કુ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org