________________
આઠ કર્મનું વિસ્તાર સ્વરૂ૫. આઠ કર્મ– જ્ઞાન દર્શન ને વેદની, મેહની આયુ નામ;
ગોત્ર અંતરાયે મળી, આઠ કર્મ છે આમ. ઘાતિ-અઘાતિ–એકદુ ચૌ અડ ઘાતિયાં, અન્ય તે અઘાતિ કર્મ
ખરે તેને ક્ષય થતાં, જીવ જાયે શિવશર્મ. એને લાભ– એહ આઠ કર્મ ક્ષય કરી, પામે સુખ પ્રધાન
એમ અનતે મેળવ્યું, મેળવશે તે માન.
આઠ કર્મને કઠો.
આંક તેના નામ.
ઉત્કૃષ્ટ સ્થિતિ. ! જધન્ય કડકડી સાવ | સ્થિતિ.
તેના ભેદ તેને વભાવ પ્રકૃતિ.
જ્ઞાનાવ૮ ૩૦ કોડા સા અંતર્મુહૂર્ત | ઘાતિ | પાટા જેવું ૫ દર્શનાવટ
,, પિળીયા જેવું - વેદનીક0 , ૧૨ મુહૂર્ત | અઘાતિ મધથી ખરડી ૨
તરવારનીધારા મેહનીર ૭૦ કેડા સા અંતર્મુહૂર્ત | ઘાતિ મદિરા જેવું ૨૮ આયુકર ૩૩ સાગરેપમ | અઘાતિ હેડ જેવું ૪ નામક૦ ૨૦ કેડા સા૮ મુહૂર્ત | , ચિતારા જેવું ૧૦૩ ગોત્રક
| કુંભાર જેવું ૨ ૮ અંતરાયa૦ કોડાસા અંતર્મુદત ઘાતિ ભંડારી જેવું ૫
કર્મની આઠ વગણ. આદારિક વૈક્રિયા હારક, તેજસ "ભાષા તેમ; શ્વાસોશ્વાસ મને કામણ આઠ વર્ગણ એમ.
તેવી સર્વ જાતિની વર્ગણ જીવ સમયે સમયે અનંતી લે છે. પ્રથમની ચાર વણા આઠ સ્પર્શયુક્ત દ્રષ્ટિગોચર આવે. છેલ્લી ચાર દ્રષ્ટિ અગોચર અને તેના શીત, ઉષ્ણ, રૂક્ષ, સ્નિગ્ધ એમ ચાર સ્પર્શ હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org