________________
( ૭ )
આજ્ઞા અતિશય અહંકારી અને પ્રચર્ડ એવા મોટા મોટા દેવ, રાક્ષસ, યક્ષ અને સર્પરાજોના સમૂહને; ચાર, અગ્નિ અને મેઘાને; મગરમચ્છ વિગેરે જલચર જીવાને; સિંહ વ્યાઘ્રાદિ સ્થલચર પ્રાણીઓને; ભયંકર અને હિંસક એવા પશુઓને; અને જોગણીઆ તથા જોગીઓનાં આક્રમણને થંભાવી દે છે—અટકાવે છે; હે પ્રભા ! એજ કારણથી તમે ત્રિભુવન–અવિલંઘિતાન્ન એટલે ત્રણે ભુવનમાં અલઘિત આજ્ઞાવાળા છે ॥ ૬ ॥
प्रार्थितार्था
अनर्थत्रस्ता भक्तिभरनिर्भराः, पत्थियअत्थ अणत्थतत्थ भत्तिब्भरनिव्भर,
પ્રાથલા છે અથ અનર્થીથી ત્રાસ
પામેલા
चारुकायाः किन्नरनर सुरवराः ।
જેમણે रोमाञ्चाञ्चिताः रोमंचचिय चारुकाय किन्नरनरसुरवर । રોમાંચક સુંદર શરીરનુ કામ વાઅને
ભક્તિના ભારથી
નમ્ર અનેલા
यस्य सेवन्ते क्रमकमलयुगलं प्रक्षालितकलिमलं, जसु सेवहि कमकमलजुयल पक्खालियकलिमलु,
જેમના સેવે છે અને ચરણ કમળને
કલિકાલનાં મળેને
નાશ કરવાવાળા
स भुवनत्रयस्वामी पार्श्वो मम मर्दयतु रिपुबलम् ॥ सो भुवणत्तयसामि पास मह महउ रिउबलु ॥७॥ તે ત્રણે લેાકના સ્વામી પાર્શ્વ મારા ચુરા શત્રુઓના મળને
અથઅનર્થોથી ત્રાસ પામેલા, અને તેથીજ પ્રાથલા છે અથ જેમણે એવા, કિતના ભારથી નમ્ર અનેલા અને રોમાંચ યુક્ત બનેલા એવા સુંઢર શરીરવાળા કિન્ના, મનુષ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org