SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ કેટિના દેવતાઓ પણ, કલિકાલના મળીને નાશ કરવાવાળા એવા જેમનાં બને ચરણ-કમળને સેવે છે; તે ત્રણે લે- “ કના સ્વામી શ્રી પાર્શ્વનાથ મારા શત્રુઓના બળને ચૂરે છે ૭ છે जय योगिमनःकमलभसल, भयपअरकुअर; जय जोइयमणकमलभसल, भयपंजरकुंजर; જયવંતા | હે ગીઓના મનરૂપી ! હે ભયરૂપી પાંજરા વર્તી | કમળો માટે ભ્રમર સમાન માટે હાથી, त्रिभुवनजनानन्दचन्द्र, भुवनत्रयदिनकर । तिहुअणजणआणंदचंद, भुवणत्तयदिणयर । હે ત્રણ જગતના પ્રાણીઓને હું ત્રણ ભુવનના સૂર્ય આનંદ દેવા માટે ચંદ્ર जय मतिमेदिनीवारिवाह, जगज्जन्तुपितामहः जय मइमेइणिवारिवाह, जयजंतुपियामह; જય ! હે મતિરૂ, પૃથ્વી | હે જગતના પ્રાણીઓના પામ | માટે મેઘ ! પિતામહ, स्तम्भनकस्थित पार्श्वनाथ!, नाथत्वं कुरु मम ॥८॥ ચંચળથરિયા ઘાનના!, નાદ # #દ ા ખંભાતમાં | હે પાર્શ્વનાથ નાથપણું કરે મને બિરાજેલા , અર્થ-હે ખંભાત શહેરમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ સ્વામી! તમે જયવંતા વર્તો, તમારો વારંવાર જય છે. તમે કમળ ઉપર ભ્રમરની પેઠે રોગીઓના મનમાં વસેલા છે, હાથીની જેમ ભયરૂપ પાંજરાને તેડનારા છે, ચન્દ્રમાં પેઠે ત્રણ જગતના પ્રાણીઓને આનંદ પમાડનારા છે, સૂર્યની જેમ ત્રણે ભુવનના અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર છે, મેઘની પેઠે મતિરૂપ પૃથ્વીને સરસ બનાવવાવાળા છે, અને પિતામહની પેઠે જગતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy