________________
(૯) પ્રાણીઓનું પાલન કરનારા છે, તેથી હે પ્રભે! મને સનાથ કરે-મારા સ્વામી બને છે ૮ बहुविधवर्णोऽवर्णः शून्यो, वर्णितः पण्डितैः; बहुविहुवन्नु अवन्नु सुन्नु, वन्निउ छप्पन्निहिं; વિવિધ | અવર્ણ શૂન્ય વર્ણન | પંડિત વડે વર્ણવાળા |
કરાયેલા છે ! મોક્ષ-ધર્મ-જામા-થીમ નિતિનાપુ मुक्खधम्मकामत्थकाम, नर नियनियसस्थिहिं। મેક્ષ, ધર્મ, કામ અને તું મનુષ્ય પોતાના શાસ્ત્રમાં
અથની ઈચ્છાવાળા ] यं ध्यायन्ति बहुदर्शनस्था बहुनामप्रसिद्ध जं झायहि बहुदरिसणस्थ बहुनामपसिद्धउ; જેમનું ધ્યાન અનેક દાર્શનિક | ઘણાં નામથી પ્રસિદ્ધ
કરે છે મનુષ્યો . स योगिमनःकमलभसलः सुखं पार्श्वः प्रवर्द्धयतु ॥९॥ सो जोइयमणकमलभसल, सुहु पास पवद्धउ॥९॥ તે યોગીઓના ચિત્તરૂપી કમળમાં સુખની પાર્શ્વનાથ વૃદ્ધિ કરે
ભ્રમર સમાન અર્થ– પંડિત દ્વારા તિપિતાને શાસ્ત્રોમાં કેઈએ વિવિધ વર્ણવાળા–અનેક રૂપધારી, કેઈએ અવર્ણ–નિરાકાર અને કેઈએ શૂન્ય તરીકે વર્ણવેલા છે; અને તેથી જ મોક્ષ, ધર્મ, કામ અને અર્થની ઈચ્છાવાળા જુદા જુદા દર્શનવાળા મનુષ્ય, વિષ્ણુ મહેશ બુદ્ધ આદિ અનેક નામથી પ્રસિદ્ધ એવા જે પ્રભુનું ધ્યાન ધરે છે, વળી જે યેગીઓના ચિત્તરૂપી કમળમાં ભ્રમર સમાન છે, તે શ્રી પાર્શ્વનાથ સ્વામી મને સુખની વૃદ્ધિ કરે છે ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org