________________
( ૭૭ )
જબૂદ્દીપના ૨૬૯ ૫ તા.
મનહર છંદ.
ચાર વાટલા વૈતાઢ્ય તેમજ લાંખા ચાત્રીશ, સેાળ વખારા વિદેહે ભદ્રશાળે ચાર છે; દેવ ઉત્તર કુરૂના પાંચ પાંચ દ્રા કહ્યા,
દર #હે વીશ વીશ ઢશે દશ લાર છે. દશે દ્રહના તે સવી ખસેા છે કંચન ગિરિ,
ચાર ગજદતા વચે મેરૂ મજેદાર છે; છ છ વર્ષધર ગિરિ મેરૂ દક્ષિણ ઉત્તરે,
ખસેા અગનેાતર ગિરિ લલિત ધાર છે. જખૂદ્દીપે ૬૧ પર્વતના ૪૬૭ ફૂટ.
મનહર છંદ.
સેાળ વખારે ચાસઠ બે ગજદતાના ચાદ,
રૂપી મહાહિમવતે સાળ તે પ્રમાણીયે; ચેાત્રીશ વૈતાન્ચે ફૂટ ત્રણસેા છ નવ લેખે,
વિદ્યુત્પ્રભ માલ્યવતે નવે નવ આણીયે. નિષધને નિલવંતે નવ નવ દર એકે,
મેરૂ મધ્યે નવ ફૂટ માન્યા તેમ માનીયે; હિમવત શિખરી એ ગિરિના ખાવીશ ગણી, ચારસાને સડસઠ લલિત ત્યુ' જાણીયે. જ બૂઢીપ ભૂમિ-- ચાત્રીશ ચાત્રીશ વિજયે, મેરૂ પજખુ બે આડ; ફૂટ અડ દેવકુરૂ એ શાલ્મલી, સ` મળી ફૂટ સાઠ તે ૨૬૯ પર્વતના વધુ ખુલાસા,
ચાર વાટલા વૈતાઢય—એટલે ( ગાળ ) ૧ હિમવત ક્ષેત્રના, ૨ હરિવષૅ ક્ષેત્રને, ૩ રમ્યક્ ક્ષેત્રના, ૪ અરણ્યવત ક્ષેત્રને. ચેાત્રીશ લાંબા વૈતાઢય—મહાવિદેહની ૩૨ વિજયના અત્રીશ, ૧ ભરત ક્ષેત્રના, ૧ એરવત ક્ષેત્રના મળી કુલ ૩૪.
૧ ચિત્ર, વિચિત્ર,જમગ, સમય, ૨ પૂર્વ અને પશ્ચિમ, ૩ વિદ્યુત્પ્રભ, સામનસ દક્ષિણેમાલ્યવંત, ૪ જ્યાં ચક્રવતી પેાતાનું નામ લખે તે ઋષભકૂટ ચેાત્રીશ છે, ગંધમાદન ઉત્તરે ૫ જખુ વૃક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org