SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકાર હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિ માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યો છે. કોઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વર્તાશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે. વીર સંવત્ ૨૪૬૦ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસ્વીસન ૧૯૩૪ એપ્રીલ માસ તા. ૫ ગુરૂવાર આ નવ વયોવૃદ્ધ ૧ વિજયનેમિસૂરિજી. ૬ વિજય વલ્લભસૂરિજી. ૨ આનંદસાગરજી. ૭ જયસિંહ સૂરિજી. ૩ વિજયસિદ્ધિસૂરિજી. ૮ વિજચભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સૂરિજી. ૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી. અખિલ ભારતવષય જૈન વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટરૂપે” આ નિયમ કર્યા છે, તે મને સુપ્રત કરેલા તેજ આ મેં “ અસલ પટ્ટક ” આજ રોજ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંગે છે. વંડા વાલા-અમદાવાદ ) કસ્તુરભાઈ મણુભાઈ ૧૦-૪-૦૪ સંઘપતિ. સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરો વિચાર; સમજી વાંચી વિચારવું, તે સમજ્યાનો સાર, સાર સાચે તેહ સરસ, જે વરતન વરતાય; લલિત તાસ લેખે થયું, લાજે તે લેખાય. Re : ૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy