________________
(૪૪)
શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકાર હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિ માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યો છે. કોઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વર્તાશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે.
વીર સંવત્ ૨૪૬૦ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસ્વીસન ૧૯૩૪ એપ્રીલ માસ તા. ૫ ગુરૂવાર
આ નવ વયોવૃદ્ધ ૧ વિજયનેમિસૂરિજી.
૬ વિજય વલ્લભસૂરિજી. ૨ આનંદસાગરજી.
૭ જયસિંહ સૂરિજી. ૩ વિજયસિદ્ધિસૂરિજી.
૮ વિજચભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સૂરિજી.
૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી.
અખિલ ભારતવષય જૈન વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટરૂપે” આ નિયમ કર્યા છે, તે મને સુપ્રત કરેલા તેજ આ મેં “ અસલ પટ્ટક ” આજ રોજ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સેંગે છે. વંડા વાલા-અમદાવાદ )
કસ્તુરભાઈ મણુભાઈ ૧૦-૪-૦૪
સંઘપતિ.
સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરો વિચાર; સમજી વાંચી વિચારવું, તે સમજ્યાનો સાર, સાર સાચે તેહ સરસ, જે વરતન વરતાય; લલિત તાસ લેખે થયું, લાજે તે લેખાય.
Re : ૦૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org