________________
: ૮૨ :
સુધી વસંત તુ, વૈશાખ સુદ ૧૫ થી અશાડ સુદ ૧૫ સુધી ગ્રીષ્મે રૂતુ, અષાડ સુદ ૧૫ થી ભાદરવા સુદ ૧૫ સુધી વર્ષ રૂતુ, ભાદરવા સુદ ૧૫થી કારતક સુદ ૧૫ સુધી સરદ રૂતુ. ૫૦ શ્રાવકના દ્રવ્યને સદુપયેાગ કેવી રીતે થાય. ઉ૦ ૧ નવીન દેરાસર, ૨ ઝિંખપ્રતિષ્ઠા, ૩ પ્રશસ્ત જ્ઞાન લખવામાં, ૪ તીર્થં માં, ૫ તીર્થંકર અને યાત્રામાં.
પ્ર॰ કયા છના પથ્થર, ઇંટ, કાષ્ટ કાંઇ વાપરવા નહી. ઉ૦ ૧ દેરાસર, ૨ કુવા, ૩ વાવ, ૪ મઠ, ૫ રાજસ્થાન, ૬ મસાણના. પ્ર૦ જીવનાં છ સ્થાન કયા. ૦૧ જીવ છે, ૨ જીવ નિત્ય છે, ૩ જીવ કર્મને! કર્તા છે, ૪ જીવ કરેલ કર્મના લેાક્તા છે, ૫ જીવને મેાક્ષ છે, હું જીવને મેાક્ષ ને મેાક્ષના ઉપાય એટલે કર્મથી રહિત થવાનું રૂડું સાધન છે. (જ્ઞાન-દર્શન-ચરિત્ર) પ્ર૦ જીવ માત્રના સ્વભાવિક છ શત્રુ યા. ઉ૦ ૧ કામ, ૨ ક્રોધ, ૩ લેાલ, ૪ મેહ, ૫ મદ, ૬ મત્સર.
પ્ર૦ કઇ છ વસ્તુને તજવાથી સુખ છે. ઉ૦ ૧ સ્ક્રીપ્રસ’ગ, ૨ જુગાર, ૩ જીવહિંસા, ૪ મદ્યપાન, ૫ કાર ભાષણ અને ૬ પરનિંદા. પ્ર૦ સપત્તિ મેળવવા કયા છ દાષા તજવા. ઉ॰ ૧ આળસ, ૨ નિદ્રા, ૩ ભય, ૪ દ્વેષ, ૫ ધીમાપણુ, ૬ ઠે.
પ્ર॰ સંસારીનું છ પ્રકારનું સુખ કયું. ઉ॰ ૧ નિરાગી, ૨ રૂણ નહિ, ૩ પ્રવાસ ન કરવેા પડે, ૪ સાધુની સંગત, પ અન્ન વસ્ત્રની ચિંતા નહિ, ૬ નિર્ભય સ્થાનમાં રહેવાનું.
મ॰ ભુખ રાખી જમનાર પાસે કયા છ ગુણ રહે. ઉ॰ ૧ આાગ્યતા, ૨ આયુષ, ૩ ખળ, ૪ સુખ, ૫ સારાં છેકરાં, ૬ લેાકનિદા. ( અનપ્રાસ ).
પ્ર॰ કઈ છ વસ્તુ સેવનારના ત્યાગ કરવા. ૬૦ ૧ અકમી, ૨ ઉડાઉ, ૩ દ્વેષી, ૪ પાતકી, ૫ કેડ઼ી, ૬ સમયાનુસાર ન જાણે તેનેા.
પ્ર૦ મનુષ્ય આયુષ્ય બાંધતી વખતે કયા છ બાંધે. ઉ ૧ ગતિ, ૨ જાતિ, ૩ અવગાહના, ૪ અનુભાગરસ, ૫ પ્રદેશ, ૬ આયુષ્ય. પ્ર॰ કયા છ ક્ષેત્રામાં મનુષ્યા ઉપજે. ૩૦ ૧ જ બુદ્વીપમાં, ૨ પૂર્વ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org