SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮૩ : ધાતકી, ૩ પશ્ચિમઘાતકી, પૂર્વપુષ્કરાર્ધમાં, ૫ પશ્ચિમપુષ્ક રાર્ધમાં, ૬ અંતરદ્વીપમાં. પ્ર. નરકગતિથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ કાળે, ૨ ફ્લેશી, ૩ રોગી, ૪ ક્રોધી, ૫ અતિ ક્રૂર સ્વભાવી, દ યશાળી. પ્ર. તીર્થંચગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ લેભી, ૨ કપટી, ૩ જૂઠ, ૪ અતિશુદ્ધાળુ, પ મૂર્ખ, ૬ મૂખ સાથે પ્રીતિ કરનાર. પ્ર. મનુષ્યગતિથી આવેલાનાં છ લક્ષણે ક્યા. ઉ૦ ૧ સુભાગી, ૨ મીઠા વચનવાળે, ૩ દાતાર, ૪ સરળ, ૫ ચતુર, ૬ ચતુર સાથે પ્રીતિ કરનાર. પ્રય દેવગતિમાંથી આવેલાનાં છ લક્ષણે કયા. ઉ૦ ૧ સત્યવાદી દઢધમ, ૨ દેવગુરૂન ભક્ત, ૩ ધનવાન, ૪ રૂપવાન, ૫ પંડિત, ૬ પંડિત સાથે પ્રીતિ કેરનાર. પ્ર. કંજુસ માણસના છ લક્ષણો કયા. ઉ૦ ૧ આંખો મીંચે, ૨ આવુજુવે, ૩ ઉંચુ નીચું જુવે, ૪ જમીન ખેતરવા લાગે, ૫ બીજા જોડે વાત કરે, ૬ કોમ વિલંબ કરે. પ્ર. કયા છ જણાથી સ્વપ્નમાં થયેલ વર્તાવ ખરે થાય છે. ઉ૦ ૧ ગુરૂ, ૨ દેવતા, ૩ માતાપિતા, ૪ બ્રાહ્મણ, ૫ રાજા, ૬ ગાય એટલાથી સ્વપ્નમાં થયેલ વાતચિત અથવા જે જે વર્તા બને તે સર્વે ખરા થાય છે. પ્ર. મનુષ્ય જન્મરૂપ વૃક્ષનાં છ ફળ ક્યા. ઉ૦ ૧ જિનપૂજા, ૨ ગુરૂ ભક્તિ, ૩ પ્રાણ પ્રતે દયા, ૪ સુપાત્રમાં દાન, ૫ ગુણાનુરાગ પણું, ૬ શ્રુત ને શ્રુતશ્રવણમાં પ્રીતિ. પ્ર. ચપળ લક્ષ્મી પામ્યાનું સાર્થક શું ઉ૦ ૧ જિનભક્તિ, ૨ જીર્ણમંદિર ઉદ્ધાર, ૩ સુપાત્રે દાન, ૪ દીન અનાથ એવા માણસોને ઉદ્ધાર, ૫ સર્વ પ્રાણી પ્રત્યે ઉપકાર, ૬ એકેદ્રિ જીવોનું રક્ષણ કરવું. પ્ર. છ પ્રકારના રસ કયા. ઉ૦ ૧ મધુ, ૨ ખાટ, ૩ ખારો, - ૪ તિક્ષણ, ૫ કષાયલે, ૬ કટુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy