SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) આ મુનિઓનું કુટુંબ શાર્દૂલવિક છંદ. ધીર્ય યશ: પિતા ક્ષમા ચ જનની, શાનિશ્ચિર ગેહિની, સત્ય સૂનુયે દયા ચ ભગિની, ભ્રાતા મનઃસંયમ: શયા ભૂમિતલ દિશડપિ વ્યસન, જ્ઞાનામૃતં ભેજનમ ચેતે ચસ્ય કુટુંબિન વદ સખે! કમાત ભયં ગિનઃ? કરેમિ ભંતે–દેવસી રાઈ પ્રતિક્રમણે, ત્રણ ત્રણ સિંહ થાય; ત્રણ સંથારા પિરસી, કરેમિ ભંતે કરાય. સાધુને વિહાર-ચાતુરમાસી એક ને, અડ માસે અડ ધાર; સાધુ સંબંધી સૂચ, તે નવ કલ્પી વિહાર, સાવીને વિહાર-ચાર્તુમાસને એક ને, અડ માસી ચોધાર; સાધ્વી અથે સૂચવ્યે, પંચ કલ્પી વિહાર. આ નવ વિગય–દુધ દહીં ઘી ગેળ તેલ, લક્ષ વિગય તે ભાય; માખણ મધુ મધ માંસ તે, ચારે અભક્ષ ગણાય નવમેથી પડયા-નવમે શૈવેયક ચઢ્યા, પડયા અભવી પહાણ; કાંઈ ઉણું દશપૂર્વી, શાસ્ત્ર શાખ પ્રમાણુ. નવ પ્રકારને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુઓને, સોનુ રૂપ કુપદ, પરિગ્રહ દ્વિપદ પદ નવ વિધે, પરિગ્રહની કહી હદ. નવ પાપમુત. ૧ ઉત્પાત રૂધિર વૃદ્ધિ પ્રમુખ ર તેર કળાશાસ્ત્ર ૨ નિમિત્તશાસ્ત્રને વર્તાવ ૭ વાસ્તુકશાસ્ત્ર ૩ મંત્રશાસ્ત્રને વર્તાવ ૮ અજ્ઞાન શાસ્ત્ર ભારતાદિ ૪ આઈક માતંગ વિદ્યાશાસ્ત્ર ૯ સિચ્યા પ્રવચન શાકયાદિ ૫ સંથારો કંબલાદિ પ્રમુખ દર્શનશાસ્ત્ર નવ મોટી પદવીચા-૧ તીર્થકરની, ૨ ચકવતીની, ૩ વાસુદેવની, ૪ બળદેવની, ૫ કેવળીની, ૬ સાધુની, ૭ શ્રાવકની, ૮ સમકિતની, ૯ માંડલિકની, નવ પ્રકારના પ્રત્યુનીકે-શત્રુઓ-૧ આચાર્યને ૨ ઉપાધ્યાયને. ૩ સ્થવિરને. ૪ કુલ ૫ ગણુને. ૬ સંઘને. ૭ જ્ઞાનને. ૮ દર્શનને. ૯ ચારિત્રને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy