________________
( ૭ ) આ મુનિઓનું કુટુંબ
શાર્દૂલવિક છંદ. ધીર્ય યશ: પિતા ક્ષમા ચ જનની, શાનિશ્ચિર ગેહિની, સત્ય સૂનુયે દયા ચ ભગિની, ભ્રાતા મનઃસંયમ: શયા ભૂમિતલ દિશડપિ વ્યસન, જ્ઞાનામૃતં ભેજનમ
ચેતે ચસ્ય કુટુંબિન વદ સખે! કમાત ભયં ગિનઃ? કરેમિ ભંતે–દેવસી રાઈ પ્રતિક્રમણે, ત્રણ ત્રણ સિંહ થાય;
ત્રણ સંથારા પિરસી, કરેમિ ભંતે કરાય. સાધુને વિહાર-ચાતુરમાસી એક ને, અડ માસે અડ ધાર;
સાધુ સંબંધી સૂચ, તે નવ કલ્પી વિહાર, સાવીને વિહાર-ચાર્તુમાસને એક ને, અડ માસી ચોધાર;
સાધ્વી અથે સૂચવ્યે, પંચ કલ્પી વિહાર. આ નવ વિગય–દુધ દહીં ઘી ગેળ તેલ, લક્ષ વિગય તે ભાય;
માખણ મધુ મધ માંસ તે, ચારે અભક્ષ ગણાય નવમેથી પડયા-નવમે શૈવેયક ચઢ્યા, પડયા અભવી પહાણ;
કાંઈ ઉણું દશપૂર્વી, શાસ્ત્ર શાખ પ્રમાણુ. નવ પ્રકારને ધનધાન્ય ક્ષેત્ર વસ્તુઓને, સોનુ રૂપ કુપદ, પરિગ્રહ દ્વિપદ પદ નવ વિધે, પરિગ્રહની કહી હદ.
નવ પાપમુત. ૧ ઉત્પાત રૂધિર વૃદ્ધિ પ્રમુખ ર તેર કળાશાસ્ત્ર ૨ નિમિત્તશાસ્ત્રને વર્તાવ ૭ વાસ્તુકશાસ્ત્ર ૩ મંત્રશાસ્ત્રને વર્તાવ
૮ અજ્ઞાન શાસ્ત્ર ભારતાદિ ૪ આઈક માતંગ વિદ્યાશાસ્ત્ર ૯ સિચ્યા પ્રવચન શાકયાદિ ૫ સંથારો કંબલાદિ પ્રમુખ દર્શનશાસ્ત્ર
નવ મોટી પદવીચા-૧ તીર્થકરની, ૨ ચકવતીની, ૩ વાસુદેવની, ૪ બળદેવની, ૫ કેવળીની, ૬ સાધુની, ૭ શ્રાવકની, ૮ સમકિતની, ૯ માંડલિકની,
નવ પ્રકારના પ્રત્યુનીકે-શત્રુઓ-૧ આચાર્યને ૨ ઉપાધ્યાયને. ૩ સ્થવિરને. ૪ કુલ ૫ ગણુને. ૬ સંઘને. ૭ જ્ઞાનને. ૮ દર્શનને. ૯ ચારિત્રને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org