SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( 169) કરવા નીસરણું છે. અહીં પહેલા ફરતી બાવન દેરી હતી, તે અજેપાળ રાજાએ તેડાવી નાંખી છે. ઈડરગઢ–આ બાવન દેરીવાળું મંદિર કુમારપાળ રાજાનું બંધાયેલું છે, મુસલમાનેથી મૂર્તિને નુકશાન થવાથી હાલમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે, પ્રતિમાજી રમણીય છે, તે શિવાય ઈડર ગામમાં શ્વેતાંબરીઓના પાંચ મંદિર છે. પાલણપુર–આ અશોધવળ પરમારને પુત્ર ધારાવર્ષ તેણે સં. 1220 થી તે સં. 1276 સુધી ચંદ્રાવતીનું રાજ્ય કર્યું, કુમારપાળની સાથે કેકણની લડાઈમાં તે વીર પુરૂષે જીત મેળવી હતી, તેના નાના ભાઈ પ્રહલાદને સં. 1250 ના અરસામાં પ્રહલાઇનપુર વસાવ્યું, અને પ્રહલાદનવિહાર કરાવી શ્રી પાર્શ્વનાથજીની મૂતિ પધરાવી, તેમની પિતાની મૂતિ પણ આ દેરાસરમાં છે, શ્રીજગચંદ્રસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિએ પિતાના બે શિષ્ય પૈકી એકને આચાર્ય પદવી અને બીજાને ઉપાધ્યાય પદવી અહીંયાં આપી, ત્યારે વ્યાખ્યાનમાં 84 ધનાઢ્ય ગૃહસ્થ તેમ અનેક જનસમુદાય આવતો હત, દર્શનાવસરે એક મુડે ચેખા ને 16 મણ સોપારી ચડતી હતી, તે સં. 1332 ની સાલ હતી, તેજ પ્રહલાદનપુર આજનું પાલણપુર છે, અહિં કુલ નવ દેરાસર છે તેમાં આ દેરાસર સર્વથી મોટું છે. રાધનપુર–અહિંયાં કુલ 25 દેરાસરે છે, તેમાં ચિંતામણી પાર્શ્વનાથજી, કલ્યાણપાર્શ્વનાથજી, આદીશ્વરજી અને શાંતિનાથજી વિગેરેના મંદિરે મોટા ને વખાણવા લાયક છે, તેમ વર્ધમાન આંબિલખાતું, વશેવિપુસ્તકાલય, પાઠશાળાઓ, ધર્મ કાર્યના ઉત્તમ ઉપકરણે, ભેજનાલય, ઘણા ઉપાશ્રયે, ધર્મશાળાઓ વિગેરે પણ છે. - શખેશ્વરાપાશ્વનાથ-આ મૂતિથી જાદવેની જરા નિવારાઈ તેના પહેલાની ઘણું પૂરાણુ વખતની કહેવાય છે, એટલે શ્રી કૃષણના ધ્યાનથી દેવે લાવીને આપી, તેના હૂવણના જળથી જરા નિવારાઈ, દેરાસરને ફરતી (પર) દેરી છે, મૂતિ ઘણું જીર્ણ થવાથી લેપ કરેલ છે, અહીં ધર્મશાળા છે. 1 આ આંબિલ ખાતું ઘણુંજ પ્રશંસનીય અને સારી વ્યવસ્થાવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy