________________
(૧૧૫) સમ રવિ છઠદીન સદા, શુભ કામે તસ ટાર
વિહાર સાસુ પ્રવેશ, સનમુખ ચંદ્ર નહિસાર, ગામનન કરો–એકમ શની બીજ શુકર, ત્રિીજને ગુરૂવાર;
ચોથ બુધ ભેમ પાંચમે, છઠ અને સોમવાર. સાતમ રવિ તેહ દિવસે, જાણી ન ગામ જવાય;
જ્યોતિષ તે જણાવીયું, જાતાં દુઃખી થવાય.
સાતે વારનું સક્રાંતિ ફળ. રવિવારે-ધાન્ય, રસકસ મેંઘા, મરકી ઉપદ્રવને માઠી વાત સુણે. સેમવારે-રસકસ, સૂત્ર, ધાન્યાદિ ધોળી વસ્તુ મેંઘી થાય. . મંગળે–રોગ, અગ્નિ, ભય, વાયચાળો, લોહીચાળ વિકાર થાય
અને વસાણુ, ધાન્ય, રસકસ મેંઘા થાય. બુધવારે-પ્રજાસુખ, ધાન્ય, રસકસ, પેળી વસ્તુ, ઘઉં, ચણ
મેઘા થાય. ગુરૂવારે-રાજા પ્રજા સુખી, ધાન્ય, રસકસ સર્વે મેંઘા થાય. શુક્રવારે-સર્વે ધાન્ય, રસકસ, સમતા, રાજા પ્રજા એમાં સુખી.
ચક્ષુરોગ થાય. શનીવારે–પ્રજા સુખી, મલેચ્છભય, રસકસ તેલ, અડદ, મેંઘા
અને રાજાઓમાં વિગ્રહ થાય. દિવસના ચોઘડીયાં દીવસના ચેઘડીયાના દુહા.
ઉગ ચળ લાભ અમૃત, રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક્ર શન કાળ શુભ અને રોગ
ઉગ રવિના દિવસ તે,
જે ચેઘડીયા જેગ. ચળ કાળ ઉદ્વેય
રવિ ચેઘડીયુ શું તે,
સામે પહેલુ થાય; એમજ અન્યઅન્ય વારનાં,
અનુક્રમથીજ ગણાય. | છઠ્ઠા શુક્ર વારનું આદ્ય,
. જે ઘડીયું જેહ, રોગ લાભ શુભ ચળ કાળ ઉદ્વેગ અમૃત રવિ બીજી હું અન્ય બીજ, ઉદ્વેગ અમૃત રોગ લાભ શુભ ચળકાળ ગણી ટાળે સદેહ. ર આ તીથી વારે ફાંકડું થાય છે. માટે સન્મુખ ચંદ્ર છતાં ગામ જવું નહિ.
-
ઉદ્વેગ અમૃત રોગ લાભ
1 લાલ | શુભ ચળ
મૃત ૨ાગલાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org