________________
Bત ૨ાગ 1 લાલ
લાભ શુભ ચળ | કાળ
રાગ |
ગ અમૃત
અc
કાળ
લાભ
જે
થાય
&
( ૧૧૬) રાતના ચેઘડીયા રાતના ચેઘડીયાના દુહા.
શુભ અમૃત ચળ રેગ એમ, રવિ સોમ મંગળ બુધ ગુરૂ શુક | શની કાળ ને લાભ કહાય;
લાવી ઉગ શુભ રવિ રાતના,
CT ચોઘડીયા ગણાય. | કાળ ઉગ રવિ ચોઘડીયું ત્રીજું,
સેમે પહેલું જાણ; અનુક્રમ સાતે વારના,
કર તે ગણી પ્રમાણ | કાળ ઉદ્વેગ અમૃત રોગ
રવિથી પણ વારે આઘ,
ચોઘડીયું લાભ શુભ ચળ કાળ રવિ રાતે બીજું તેમ, કાળ ઉદ્વેગ અમૃત રોગ લાભ અન્યનું એમ ગણાય.
- વિષ્ટિની સમજ. દરેક મહિનામાં–આઠ વખત વિષ્ટિનામનું કરણ આવે છે, તે તમામ શુભ કામમાં ત્યાગ કરવું કહ્યું છે.
દરેક મહિનાની વદી ૧૪ ના રોજ દિવસના ભાગની એટલે ચદશની એકંદર ઘડીઓના પહેલા અર્ધા ભાગમાં વિષ્ટિ રહે છે, તે પૂર્વ દિશામાં જાણવી.
દરેક મહિનાની સદી ૮ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ રહે છે, તે અગ્નિકોણમાં જાણવી. - દરેક મહિનાની વદ ૭ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ રહે છે, તે દક્ષિણ દિશામાં જાણવી. - દરેક મહિનાની વદી ૧૦ ના રોજ રાત્રિના ભાગની વિષ્ટિ રહે છે તે વાવ્યકેણમાં જાણવી.
દરેક મહિનાની સુદી ૪ ના રોજ રાત્રિના ભાગની એટલે બીજા અર્ધા ભાગની વિષ્ટિ આવે છે, તે પશ્ચિમ દિશાની જાણવી. - દરેક મહિનાની સુદી ૧૫ ના રોજ દિવસના ભાગની વિષ્ટિ આવે છે, તે નૈઋત્ય કોણની જાણવી. - દરેક મહીનાની સુદી ૧૧ ના રોજ રાત્રિના ભાગની એટલે અગીયારસની તમામ ઘડીના બીજા અધ ભાગમાં વિષ્ટિ આવે છે, તે ઉત્તર દિશાની જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org