________________
(૧૨૧) છ ગ્રહ ઉંચાયે ચકી સાત ઉંચે તીર્થકર,
ઉંચા ગ્રહોનું તે એમ ફળ સમજાય છે. જે ૧ ત્રણ ગ્રહ ઉચે રાય પાંચે વાસુદેવ થાય,
તી રહે સ્વસ્થાન મંત્રી અરૂં જડ થાય તે, એક નીચાયે નિર્ધન નીરોગી બે નીચા ગ્રહે,
ત્રણ નીચે ચોર તેમ દાસીપણું પાય તે; ચાર ગ્રહ નીચે દુ:ખી પાંચે હીનબુદ્ધિ છથી,
શત્રુથી પીડાય સાતે રંગથી રીબાય તે; ઉંચા નીચા ગ્રહ બળ જેનું જેવું પાય ફળ,
તેનું તે લલિત લાભે જગ જણાવાય છે. જે ૨ છે આ શુભ પ્રયાણુ-અશ્વિન મૃગશિર હસ્ત પુષ્પ, યેષ્ટા રેવતી જાણ
મૂળ પુનર્વસુ અનુરાધા, ગણાયે શુભ પ્રયાણ. પ્રમાણે મરણ–વિશાખાને ત્રણ ઉત્તરા, આદ્રા ભરણું કે,
મઘા અવલેષા કૃતિકા, મરણ પ્રમાણે હોય. પ્રયાણું નિવાર્ય - મૈથુન સેવી દુધ ખાઈ, સ્નાનને સ્ત્રી માર;
( વમન થુંકી રૂદન સુણી, પ્રયાણ કરવું વાર. યાત્રાયે ન જવું–થ નેમ અષ્ટમિ ચિદશ, પૂનમને અમાવાસ્ય,
રવિ મંગળ શનીવારે, યાત્રા જવું ન ખાસ. જ્ઞાન વૃદ્ધિકર-મૃગશિર આદ્રા પુષ્ય અને, પૂર્વ ત્રણમાં પાય;
મૂળ અશ્લેષા હસ્ત ચિત્રા, જ્ઞાનની વૃદ્ધિ થાય.
બાર રાશીના નામને તેના અક્ષરે. આ બાર મેષ વરખ મિથુન કર્ક, સિંહ કન્યા તૂલાર; રાશીએ– વૃશ્ચિક ધન મકર કુંભ મીન, એ રાશી જૈ બાર. રાશીના મેષ-અલ-ઈ | સિંહ- ––ટ ! ધન-ભધ-ફ-ઢ અક્ષર | વરખ-બ-વઉ કન્યા-૫–૮–ણ મકર- -ખ-જે
મિથુનક-૭-ઘ તુલા----ત કુંભ- -ગ-સ
કર્ક- - ડ- હ , વૃશ્ચિક-ન-૧ | મીન-દ-ચ-ઝ-થ શુભગ–૩–૫-૧૦-૧૩ને શુકવાર હોય તો અતિ સુખકર છે; ગુરૂવારે પુછ્યું કે પૂનરવસુ નક્ષત્ર હોય તે તે વિશેષ સુખકર છે, બુધવારે સતભિસા કે અનુરાધા નક્ષત્ર હોય તે સુખકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org