SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૬ : એને નાશ થાય–પુરૂષ ગ હણાય તે, વેણુકાના દ્રષ્ટાંત તપ્ત શળિયે રૂભંગળી, થાય તે મીશ અંત. નવ પ્રકારના નિયાણા. દહે–પૃપ ધનીક સ્ત્રી નર દેવ, અ વિયારનું જાણ; અગ્ર વિચારતું શ્રાધ દરિદ્ર, નિયાણું નવ પ્રમાણ. તેને વિસ્તારે ખુલાસે. ૧ રાજાનું–શ્રેણિકને દેખી ભવાંતરે હું રાજા થાઉં એવી પ્રાર્થના કરવી તે. ૨ ધનીકનું બહુ ખટપટવાળા રાજે સર્યું હું ભવાંતરે સમૃદ્ધિ વાન ગૃહસ્થ થાઉં એવું ચિતવે તે. ૩ સ્ત્રીનું –પુરૂષને ઘણા પ્રકારનું કામ અને દુઃખ દેખી, ભવાં તર હું સ્ત્રી થાઉં એમ ચિતવે તે. ૪પુરૂષનું–સ્ત્રીઓનું પરવશ પણું જેઈ ભવાંતર હું પુરૂષ થાઉં એમ ચિતવે તે. ૫ દેવનું–મનુષ્યના વિષયે અશુચિય છે, તેથી દેવ થવાની પ્રાર્થના કરવી તે, આવાને ધર્મ સાંભળવાની ચેતા છે પણ રૂચે નહિ. ૬ અગ્ર સ્વસ્ત્રી તથા સ્વ શરીરથી ઉત્પન્ન કરીને, સ્ત્રી સાથે વિયારનું-સુખ ભેગવનાર દેવપણાની ઈચ્છા કરવી તે. આ પણ ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન બેસે. ૭ અધ્યવિ જે દેવતાઓ વિષય વિરક્ત છે તેની પ્રાર્થના કરે તે. યાત્તિ આવાને ધર્મ શ્રવણ, શ્રદ્ધા, રૂચિ થાય શ્રાવક પણું (અરકત) –પામે પણ બારવ્રત લેનાર ન થાય (વ્રત પશ્ચ ખાણ ઉદય ન આવે.) ૮ શ્રાવકનું-હું સાધુ સાધ્વીને દાન આપવાવાળો ઉત્તમ જાતિને શ્રાવક થાઉં. આવું ચિતવનાર બારવ્રત ધારણ કર નાર થાય, પણ સર્વવિરતિ ઉદયના દેવલેકમાં જાય. ૯ દરિદ્રનું-હું દરિદ્ર (હલકા કુળમાં) થાઉં તો તુરત દીક્ષા ઉદય આવે એવી ઈચ્છા કરવી તે. એમ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy