________________
: ૧૦૬ : એને નાશ થાય–પુરૂષ ગ હણાય તે, વેણુકાના દ્રષ્ટાંત
તપ્ત શળિયે રૂભંગળી, થાય તે મીશ અંત.
નવ પ્રકારના નિયાણા. દહે–પૃપ ધનીક સ્ત્રી નર દેવ, અ વિયારનું જાણ; અગ્ર વિચારતું શ્રાધ દરિદ્ર, નિયાણું નવ પ્રમાણ.
તેને વિસ્તારે ખુલાસે. ૧ રાજાનું–શ્રેણિકને દેખી ભવાંતરે હું રાજા થાઉં એવી પ્રાર્થના
કરવી તે. ૨ ધનીકનું બહુ ખટપટવાળા રાજે સર્યું હું ભવાંતરે સમૃદ્ધિ
વાન ગૃહસ્થ થાઉં એવું ચિતવે તે. ૩ સ્ત્રીનું –પુરૂષને ઘણા પ્રકારનું કામ અને દુઃખ દેખી, ભવાં
તર હું સ્ત્રી થાઉં એમ ચિતવે તે. ૪પુરૂષનું–સ્ત્રીઓનું પરવશ પણું જેઈ ભવાંતર હું પુરૂષ થાઉં
એમ ચિતવે તે. ૫ દેવનું–મનુષ્યના વિષયે અશુચિય છે, તેથી દેવ થવાની
પ્રાર્થના કરવી તે, આવાને ધર્મ સાંભળવાની ચેતા
છે પણ રૂચે નહિ. ૬ અગ્ર સ્વસ્ત્રી તથા સ્વ શરીરથી ઉત્પન્ન કરીને, સ્ત્રી સાથે વિયારનું-સુખ ભેગવનાર દેવપણાની ઈચ્છા કરવી તે. આ
પણ ધર્મને સાંભળે પણ શ્રદ્ધા ન બેસે. ૭ અધ્યવિ જે દેવતાઓ વિષય વિરક્ત છે તેની પ્રાર્થના કરે તે.
યાત્તિ આવાને ધર્મ શ્રવણ, શ્રદ્ધા, રૂચિ થાય શ્રાવક પણું (અરકત) –પામે પણ બારવ્રત લેનાર ન થાય (વ્રત પશ્ચ
ખાણ ઉદય ન આવે.) ૮ શ્રાવકનું-હું સાધુ સાધ્વીને દાન આપવાવાળો ઉત્તમ જાતિને
શ્રાવક થાઉં. આવું ચિતવનાર બારવ્રત ધારણ કર
નાર થાય, પણ સર્વવિરતિ ઉદયના દેવલેકમાં જાય. ૯ દરિદ્રનું-હું દરિદ્ર (હલકા કુળમાં) થાઉં તો તુરત દીક્ષા
ઉદય આવે એવી ઈચ્છા કરવી તે. એમ થવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org